Full Text
Translation output
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
દીવાની અપીલીય હકૂમત
સિવિલ અપીલ ક્ર.૧૯૬૬-૧૯૬૭/૨૦૨૦
(એસએલપી (સી) નં. ૫૮૪૦/૨૦૧૫માંથી ઉદ્ભવેલ)
ચીફ ઇન્ફોર્મેશન કમિશનર ..... અપીલકર્તા
વિરુદ્ધ
ગુજરાત હાઇકોર્ટ અને અન્ય ..... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ
પરવાનગી મંજૂર.
૨. આ અપીલમાં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલ ગુજરાત
હાઇકોર્ટ રુલ્સને અનુસર્યા વગર માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનો
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
દીવાની અપીલીય હકૂમત
સિવિલ અપીલ ક્ર.૧૯૬૬-૧૯૬૭/૨૦૨૦
(એસએલપી (સી) નં. ૫૮૪૦/૨૦૧૫માંથી ઉદ્ભવેલ)
ચીફ ઇન્ફોર્મેશન કમિશનર ..... અપીલકર્તા
વિરુદ્ધ
ગુજરાત હાઇકોર્ટ અને અન્ય ..... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિ આર. ભાનુમતિ
પરવાનગી મંજૂર.
૨. આ અપીલમાં, ગુજરાત હાઇકોર્ટ દ્વારા નિયત કરવામાં આવેલ ગુજરાત
હાઇકોર્ટ રુલ્સને અનુસર્યા વગર માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનો
ઉપયોગ કરીને હાઇકોર્ટ પાસેથી પ્રમાણિત નકલો મેળવવા માટે અરજી કરવાના
ત્રાહિત પક્ષકારના અધિકારના સંબંધમાં નિર્ણય લેવાનો મુદ્દો છે.
૩. આ અપીલ દાખલ થવા માટે કારણભૂત હકીકતો ટૂંકમાં નીચે મુજબ છેઃ–
સામાવાળા નં.૨ દ્વારા તા.૦૫.૦૪.૨૦૧૦ના રોજ દાખલ કરવામાં આવેલી
આરટીઆઈ અરજીમાં સિવિલ એપ્લિકેશન નં.૫૫૧૭/૨૦૦૩ અને સિવિલ
એપ્લિકેશન નં.૮૦૭૨/૧૯૮૯ બાબતે સંબંધિત માહિતી, તમામ સંબંધિત
દસ્તાવેજો અને પ્રમાણિત નકલો સહિત માંગવામાં આવી હતી. તેના જવાબમાં, ગુજરાત હાઇકોર્ટના જાહેર માહિતી અધિકારીએ તા.૨૯.૦૪.૨૦૧૦ના રોજના
પત્ર દ્વારા સામાવાળા નં.૨ ને જણાવેલ કે, જરૂરી નકલો મેળવવા માટે તેમણે
વ્યક્તિગત રીતે અથવા તેમના એડવોકેટ મારફતે "ડેપ્યુટી રજિસ્ટ્રાર"ને જરૂરી ફી
સાથે રૂ. ૩/- નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી કરવી જોઈએ. વધુમાં એવું પણ
જણાવવામાં આવ્યું હતું કે, સામાવાળા નં.૨ ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના
રુલ-૧૫૧ અનુસાર સંદર્ભિત કાર્યવાહીમાં પક્ષકાર ન હોવાથી તેમની અરજીની
સાથે એક સોગંદનામું હોવું જોઈએ, જેમાં પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી
છે તેનો ઉલ્લેખ હોવો જોઈએ અને આ પ્રકારે અરજી કરવાથી, તેમને ગુજરાત
હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના રુલ્સ-૧૪૯ થી ૧૫૪ મુજબ દસ્તાવેજોની પ્રમાણિત
નકલો પૂરી પાડવામાં આવશે.
ત્રાહિત પક્ષકારના અધિકારના સંબંધમાં નિર્ણય લેવાનો મુદ્દો છે.
૩. આ અપીલ દાખલ થવા માટે કારણભૂત હકીકતો ટૂંકમાં નીચે મુજબ છેઃ–
સામાવાળા નં.૨ દ્વારા તા.૦૫.૦૪.૨૦૧૦ના રોજ દાખલ કરવામાં આવેલી
આરટીઆઈ અરજીમાં સિવિલ એપ્લિકેશન નં.૫૫૧૭/૨૦૦૩ અને સિવિલ
એપ્લિકેશન નં.૮૦૭૨/૧૯૮૯ બાબતે સંબંધિત માહિતી, તમામ સંબંધિત
દસ્તાવેજો અને પ્રમાણિત નકલો સહિત માંગવામાં આવી હતી. તેના જવાબમાં, ગુજરાત હાઇકોર્ટના જાહેર માહિતી અધિકારીએ તા.૨૯.૦૪.૨૦૧૦ના રોજના
પત્ર દ્વારા સામાવાળા નં.૨ ને જણાવેલ કે, જરૂરી નકલો મેળવવા માટે તેમણે
વ્યક્તિગત રીતે અથવા તેમના એડવોકેટ મારફતે "ડેપ્યુટી રજિસ્ટ્રાર"ને જરૂરી ફી
સાથે રૂ. ૩/- નો કોર્ટ ફી સ્ટેમ્પ લગાવી અરજી કરવી જોઈએ. વધુમાં એવું પણ
જણાવવામાં આવ્યું હતું કે, સામાવાળા નં.૨ ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના
રુલ-૧૫૧ અનુસાર સંદર્ભિત કાર્યવાહીમાં પક્ષકાર ન હોવાથી તેમની અરજીની
સાથે એક સોગંદનામું હોવું જોઈએ, જેમાં પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી
છે તેનો ઉલ્લેખ હોવો જોઈએ અને આ પ્રકારે અરજી કરવાથી, તેમને ગુજરાત
હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના રુલ્સ-૧૪૯ થી ૧૫૪ મુજબ દસ્તાવેજોની પ્રમાણિત
નકલો પૂરી પાડવામાં આવશે.
૪. સામાવાળા નં.૨એ તેનાથી વ્યથિત થઈ, માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ (ટૂંકમાં “આરટીઆઈ અધિનિયમ”)ની કલમ-૧૯ હેઠળ એપેલેટ
ઓથોરિટી-રજિસ્ટ્રાર એડમિનિસ્ટ્રેશન સમક્ષ અપીલ નં.૮૪/૨૦૧૦ દાખલ
કરેલ. આ અપીલ તા.૦૪.૦૮.૨૦૧૦ના રોજના હુકમ દ્વારા એ આધાર પર
ફગાવી દેવામાં આવેલ કે, પ્રમાણિત નકલો મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ
રુલ્સ, ૧૯૯૩ હેઠળ વૈકલ્પિક અસરકારક ઉપાય પહેલેથી જ ઉપલબ્ધ છે અને
આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કોઈ પ્રમાણિત નકલો પૂરી પાડી
શકાય નહીં.
૫. ત્યારબાદ સામાવાળા નં.૨એ અપીલકર્તા-ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ
સેકન્ડ અપીલ નં.૧૪૩૭/૨૦૧૦-૧૧ દાખલ કરેલ અને સામાવાળા નં.૧ને
નોટિસ મોકલવામાં આવેલ. સામાવાળા નં. ૧-હાઇકોર્ટે પોતાનો જવાબ દાખલ
કરેલ અને હકીકતનું પુનરુચ્ચાર કરી જણાવેલ કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સના
રુલ-૧૪૯ થી ૧૫૪ હેઠળ જોગવાઈ છે કે, કોઈ પણ વ્યક્તિ પ્રમાણિત નકલ
મેળવવા માંગતી હોય, તો દસ્તાવેજની શું જરૂર છે તેના કારણો સહિત
અરજી/સોગંદનામું જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ સાથે રજીસ્ટર કરવા જોઈએ. સામાવાળા
નં.૧એ જણાવેલ કે, ગુજરાત હાઇકોર્ટના ડિક્રી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર
(સીસી સેક્શન) દ્વારા તા.૦૨.૦૭.૨૦૧૦ના રોજના પત્ર દ્વારા સામાવાળા
નં.૨ને પ્રમાણિત નકલો મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હોવા
ઓથોરિટી-રજિસ્ટ્રાર એડમિનિસ્ટ્રેશન સમક્ષ અપીલ નં.૮૪/૨૦૧૦ દાખલ
કરેલ. આ અપીલ તા.૦૪.૦૮.૨૦૧૦ના રોજના હુકમ દ્વારા એ આધાર પર
ફગાવી દેવામાં આવેલ કે, પ્રમાણિત નકલો મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટ
રુલ્સ, ૧૯૯૩ હેઠળ વૈકલ્પિક અસરકારક ઉપાય પહેલેથી જ ઉપલબ્ધ છે અને
આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કોઈ પ્રમાણિત નકલો પૂરી પાડી
શકાય નહીં.
૫. ત્યારબાદ સામાવાળા નં.૨એ અપીલકર્તા-ચીફ ઇન્ફોર્મેશન કમિશનર સમક્ષ
સેકન્ડ અપીલ નં.૧૪૩૭/૨૦૧૦-૧૧ દાખલ કરેલ અને સામાવાળા નં.૧ને
નોટિસ મોકલવામાં આવેલ. સામાવાળા નં. ૧-હાઇકોર્ટે પોતાનો જવાબ દાખલ
કરેલ અને હકીકતનું પુનરુચ્ચાર કરી જણાવેલ કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સના
રુલ-૧૪૯ થી ૧૫૪ હેઠળ જોગવાઈ છે કે, કોઈ પણ વ્યક્તિ પ્રમાણિત નકલ
મેળવવા માંગતી હોય, તો દસ્તાવેજની શું જરૂર છે તેના કારણો સહિત
અરજી/સોગંદનામું જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ સાથે રજીસ્ટર કરવા જોઈએ. સામાવાળા
નં.૧એ જણાવેલ કે, ગુજરાત હાઇકોર્ટના ડિક્રી ડિપાર્ટમેન્ટના ડેપ્યુટી રજિસ્ટ્રાર
(સીસી સેક્શન) દ્વારા તા.૦૨.૦૭.૨૦૧૦ના રોજના પત્ર દ્વારા સામાવાળા
નં.૨ને પ્રમાણિત નકલો મેળવવાની પ્રક્રિયા અંગે માહિતી આપવામાં આવી હોવા
છતાં, સામાવાળા નં.૨એ હાઇકોર્ટના નિયમો અનુસાર અરજી કરી નહોતી; અને
જાહેર માહિતી અધિકારીને હાઇકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દબાણ કરી
શકાય નહીં અને તેથી, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર (સીઆઈસી) સમક્ષ દાખલ
કરવામાં આવેલી અપીલ રદ થવા પાત્ર છે. આરટીઆઇ અધિનિયમની કલમ-
૬(૨) અને ૨૨ પર આધાર રાખી, અપીલકર્તા-ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે
તા.૦૪.૦૪.૨૦૧૩ના રોજ તેમના હુકમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જાહેર માહિતી
અધિકારીને સામાવાળા નં.૨ દ્વારા માંગવામાં આવેલી માહિતી ૨૦ દિવસની
અંદર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
૬. ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના હુકમને પડકારતા, સામાવાળા નં.૧એ હાઇકોર્ટ
સમક્ષ સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં.૭૮૮૦/૨૦૧૩ દાખલ કરેલ. વિદ્વાન
સિંગલ જજે આ અરજીને દાખલ કરી, તા.૧૧.૧૦.૨૦૧૩ના રોજનો વચગાળાનો
હુકમ પસાર કરેલ, જેમાં સામાવાળા નં.૧ને સામાવાળા નં.૨ દ્વારા માંગવામાં
આવેલી માહિતી ચાર અઠવાડિયાની અંદર પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં
આવેલ. વિદ્વાન સિંગલ જજે ઠરાવ્યું હતું કે, અપીલકર્તા દ્વારા આપવામાં આવેલા
નિર્દેશની કાયદેસરતા અને માન્યતા તથા આરટીઆઇ અધિનિયમ હેઠળ
સામાવાળા નં.૨નો નકલો મેળવવાનો અધિકાર અંતિમ સુનાવણીના તબક્કે
નક્કી કરવામાં આવશે. જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવેલ કે, સામાવાળા નં.૧
જાહેર માહિતી અધિકારીને હાઇકોર્ટના નિયમોનું ઉલ્લંઘન કરવા માટે દબાણ કરી
શકાય નહીં અને તેથી, ચીફ ઇન્ફોર્મેશન કમિશનર (સીઆઈસી) સમક્ષ દાખલ
કરવામાં આવેલી અપીલ રદ થવા પાત્ર છે. આરટીઆઇ અધિનિયમની કલમ-
૬(૨) અને ૨૨ પર આધાર રાખી, અપીલકર્તા-ચીફ ઇન્ફોર્મેશન કમિશનરે
તા.૦૪.૦૪.૨૦૧૩ના રોજ તેમના હુકમ દ્વારા ગુજરાત હાઇકોર્ટના જાહેર માહિતી
અધિકારીને સામાવાળા નં.૨ દ્વારા માંગવામાં આવેલી માહિતી ૨૦ દિવસની
અંદર પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો હતો.
૬. ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના હુકમને પડકારતા, સામાવાળા નં.૧એ હાઇકોર્ટ
સમક્ષ સ્પેશ્યલ સિવિલ એપ્લીકેશન નં.૭૮૮૦/૨૦૧૩ દાખલ કરેલ. વિદ્વાન
સિંગલ જજે આ અરજીને દાખલ કરી, તા.૧૧.૧૦.૨૦૧૩ના રોજનો વચગાળાનો
હુકમ પસાર કરેલ, જેમાં સામાવાળા નં.૧ને સામાવાળા નં.૨ દ્વારા માંગવામાં
આવેલી માહિતી ચાર અઠવાડિયાની અંદર પૂરી પાડવાનો નિર્દેશ આપવામાં
આવેલ. વિદ્વાન સિંગલ જજે ઠરાવ્યું હતું કે, અપીલકર્તા દ્વારા આપવામાં આવેલા
નિર્દેશની કાયદેસરતા અને માન્યતા તથા આરટીઆઇ અધિનિયમ હેઠળ
સામાવાળા નં.૨નો નકલો મેળવવાનો અધિકાર અંતિમ સુનાવણીના તબક્કે
નક્કી કરવામાં આવશે. જોકે એવી સ્પષ્ટતા કરવામાં આવેલ કે, સામાવાળા નં.૧
દ્વારા માહિતી પૂરી પાડવાનું અર્થઘટન, હાઇકોર્ટ પર આરટીઆઈ અધિનિયમ
લાગુ પડવાની સ્વીકૃ તિ તરીકે, નહીં થાય.
૭. વચગાળાના હુકમથી વ્યથિત થઈ, સામાવાળા નં.૧-હાઇકોર્ટે ખંડપીઠ
સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ નં.૧૩૪૮/૨૦૧૩ દાખલ કરેલ, જેમાં તકરાર
લેવામાં આવી હતી કે, જે પક્ષકાર પ્રમાણિત નકલો મેળવવા માંગે છે, તેમણે
ગુજરાત હાઇકોર્ટ રુલ્સના રુલ-૧૪૯ થી ૧૫૪ મુજબ નકલ તૈયાર કરવાનો
ચાર્જ અને જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી કરવી પડે . રુલ્સ અનુસાર, જો
પ્રમાણિત નકલો, દાવામાં પક્ષકાર ન હોય તેવી કોઈ વ્યક્તિ દ્વારા માંગવામાં
આવે, તો તેની અરજીની સાથે પ્રમાણિત નકલોની જરૂરિયાતનો હેતુ દર્શાવતું
સોગંદનામું હોવું જરૂરી છે. વાદગ્રસ્ત હુકમ દ્વારા, હાઇકોર્ટે લેટર્સ પેટેન્ટ અપીલને
મંજૂરી આપતા ઠરાવ્યું હતું કે, જ્યારે કોઈ ચોક્કસ ક્ષેત્ર એવા નિયમો દ્વારા
સંચાલિત હોય કે જેને સત્તા બહારના જાહેર કરવામાં આવ્યા નથી, ત્યારે નવા
નિયમો કે જેનાથી પરિસ્થિતિમાં મૂંઝવણ ઊભી થાય, તેને લાગુ કરવાનો કોઈ
સવાલ જ ઊભો થતો નથી. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, હાઇકોર્ટ રુલ્સને ધ્યાનમાં
રાખતા, પ્રમાણિત નકલો રુલ્સ અનુસાર ચાર્જ ચૂકવવાથી આપી શકાય છે અને
અરજદાર (સામાવાળા નં.૨) એ સોગંદનામું દાખલ કરીને, જે હેતુ માટે પ્રમાણિત
નકલોની જરૂર હોય તે જાહેર કરવો પડે અને આરટીઆઈ અધિનિયમ હેઠળ
અરજી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ખંડપીઠે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના હુકમને
લાગુ પડવાની સ્વીકૃ તિ તરીકે, નહીં થાય.
૭. વચગાળાના હુકમથી વ્યથિત થઈ, સામાવાળા નં.૧-હાઇકોર્ટે ખંડપીઠ
સમક્ષ લેટર્સ પેટન્ટ અપીલ નં.૧૩૪૮/૨૦૧૩ દાખલ કરેલ, જેમાં તકરાર
લેવામાં આવી હતી કે, જે પક્ષકાર પ્રમાણિત નકલો મેળવવા માંગે છે, તેમણે
ગુજરાત હાઇકોર્ટ રુલ્સના રુલ-૧૪૯ થી ૧૫૪ મુજબ નકલ તૈયાર કરવાનો
ચાર્જ અને જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી કરવી પડે . રુલ્સ અનુસાર, જો
પ્રમાણિત નકલો, દાવામાં પક્ષકાર ન હોય તેવી કોઈ વ્યક્તિ દ્વારા માંગવામાં
આવે, તો તેની અરજીની સાથે પ્રમાણિત નકલોની જરૂરિયાતનો હેતુ દર્શાવતું
સોગંદનામું હોવું જરૂરી છે. વાદગ્રસ્ત હુકમ દ્વારા, હાઇકોર્ટે લેટર્સ પેટેન્ટ અપીલને
મંજૂરી આપતા ઠરાવ્યું હતું કે, જ્યારે કોઈ ચોક્કસ ક્ષેત્ર એવા નિયમો દ્વારા
સંચાલિત હોય કે જેને સત્તા બહારના જાહેર કરવામાં આવ્યા નથી, ત્યારે નવા
નિયમો કે જેનાથી પરિસ્થિતિમાં મૂંઝવણ ઊભી થાય, તેને લાગુ કરવાનો કોઈ
સવાલ જ ઊભો થતો નથી. હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે, હાઇકોર્ટ રુલ્સને ધ્યાનમાં
રાખતા, પ્રમાણિત નકલો રુલ્સ અનુસાર ચાર્જ ચૂકવવાથી આપી શકાય છે અને
અરજદાર (સામાવાળા નં.૨) એ સોગંદનામું દાખલ કરીને, જે હેતુ માટે પ્રમાણિત
નકલોની જરૂર હોય તે જાહેર કરવો પડે અને આરટીઆઈ અધિનિયમ હેઠળ
અરજી કરવાનો કોઈ પ્રશ્ન જ નથી. ખંડપીઠે ચીફ ઇન્ફોર્મેશન કમિશનરના હુકમને
એ અવલોકન સાથે રદ કરેલ કે, જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા નકલની માંગ કરવામાં
આવે ત્યારે તે, તે વિષય પરના હાઈકોર્ટના રુલ્સ અનુસાર હોવી જોઈએ.
૮. આ તકરારી પ્રશ્ન તમામ હાઇકોર્ટ સંબંધિત હોવાથી અને આ વિષયના
મહત્વને ધ્યાનમાં રાખીને અમે વિદ્વાન એડિશનલ સોલિસિટર જનરલ
(એએસજી) શ્રી આત્મારામ એન. એસ. નાડકર્ણીને વિનંતી કરી છે કે તેઓ
કોર્ટને સહાય કરવા માટે ન્યાયાલય-મિત્ર તરીકે ઉપસ્થિત રહે, જેને વિદ્વાન
એએસજીએ રાજીખુશીથી સ્વીકારેલ. શ્રી નાડકર્ણીએ તમામ હાઇકોર્ટ પાસેથી
માહિતી એકત્ર કરી, અલગ અલગ હાઇકોર્ટે, ભારતના બંધારણના અનુચ્છેદ-
૨૨૫ અને માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૨૮ હેઠળ તેમની
સત્તાઓનો ઉપયોગ કરીને બનાવેલા નિયમો વિશે તેમને પ્રાપ્ત થયેલી માહિતીનું
સંકલન રજૂ કર્યું હતું.
૯. અપીલકર્તા તરફે વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી પ્રીતેશ કપૂરે દલીલ કરી છે
કે, આરટીઆઈ અધિનિયમની કલમ-૬(૨)માં ખાસ જોગવાઈ છે કે, માહિતી
માંગનાર અરજદારે માંગવામાં આવેલી માહિતી માટે કારણ આપવાની જરૂર રહેશે
નહીં અને જ્યારે ગુજરાત હાઇકોર્ટ રુલ્સ હેઠળ, ત્રાહિત પક્ષકારો દ્વારા
દસ્તાવેજોની નકલો માંગતા કરવામાં આવેલી અરજીની સાથે તે કયા કારણોસર
જરૂરી છે તે દર્શાવતું એક સોગંદનામું પણ જોડવાનું રહે છે અને આરટીઆઈ
આવે ત્યારે તે, તે વિષય પરના હાઈકોર્ટના રુલ્સ અનુસાર હોવી જોઈએ.
૮. આ તકરારી પ્રશ્ન તમામ હાઇકોર્ટ સંબંધિત હોવાથી અને આ વિષયના
મહત્વને ધ્યાનમાં રાખીને અમે વિદ્વાન એડિશનલ સોલિસિટર જનરલ
(એએસજી) શ્રી આત્મારામ એન. એસ. નાડકર્ણીને વિનંતી કરી છે કે તેઓ
કોર્ટને સહાય કરવા માટે ન્યાયાલય-મિત્ર તરીકે ઉપસ્થિત રહે, જેને વિદ્વાન
એએસજીએ રાજીખુશીથી સ્વીકારેલ. શ્રી નાડકર્ણીએ તમામ હાઇકોર્ટ પાસેથી
માહિતી એકત્ર કરી, અલગ અલગ હાઇકોર્ટે, ભારતના બંધારણના અનુચ્છેદ-
૨૨૫ અને માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ-૨૮ હેઠળ તેમની
સત્તાઓનો ઉપયોગ કરીને બનાવેલા નિયમો વિશે તેમને પ્રાપ્ત થયેલી માહિતીનું
સંકલન રજૂ કર્યું હતું.
૯. અપીલકર્તા તરફે વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી પ્રીતેશ કપૂરે દલીલ કરી છે
કે, આરટીઆઈ અધિનિયમની કલમ-૬(૨)માં ખાસ જોગવાઈ છે કે, માહિતી
માંગનાર અરજદારે માંગવામાં આવેલી માહિતી માટે કારણ આપવાની જરૂર રહેશે
નહીં અને જ્યારે ગુજરાત હાઇકોર્ટ રુલ્સ હેઠળ, ત્રાહિત પક્ષકારો દ્વારા
દસ્તાવેજોની નકલો માંગતા કરવામાં આવેલી અરજીની સાથે તે કયા કારણોસર
જરૂરી છે તે દર્શાવતું એક સોગંદનામું પણ જોડવાનું રહે છે અને આરટીઆઈ
અધિનિયમ અને ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ની જોગવાઈઓ વચ્ચે પ્રત્યક્ષ
વિસંગતતા છે. એવી રજૂઆત કરવામાં આવેલ કે, આરટીઆઈ અધિનિયમ અને
ગુજરાત હાઇકોર્ટ રુલ્સની જોગવાઈઓ વચ્ચે વિસંગતતાને ધ્યાનમાં રાખતા, બંને વચ્ચે સુસંગત અર્થઘટન શક્ય નથી અને જો આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓ અને સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ
સત્તામંડળ દ્વારા બનાવેલા કોઈ પણ કાયદા વચ્ચે વિસંવાદ હોય, તો
આરટીઆઈ અધિનિયમ ઉપરવટ રહેવું જોઈએ. એવી રજૂઆત કરવામાં આવી
હતી કે, આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨માં ખાસ જોગવાઈ છે કે, અન્ય
કોઇપણ પ્રવર્તમાન કાયદાઓની સાપેક્ષમાં આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓની ઉપરવટ અસર રહેશે. વિદ્વાન સિનિયર કાઉન્સેલે રજૂઆત કરી
હતી કે, હાઇકોર્ટ રુલ્સ ભારતના બંધારણના અનુચ્છેદ-૨૨૫ હેઠળ મળેલી
સત્તાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે, જે અન્ય કોઈ પણ કાયદાને
આધિન હશે અને આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨નો સર્વોપરી ખંડ દર્શાવે
છે કે, આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ હાઇકોર્ટ રુલ્સથી ઉપરવટ રહેશે.
સિનિયર કાઉન્સેલે અન્ય બાબતોની સાથે સાથે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સુભાષ ચંદ્ર અગ્રવાલ ૨૦૧૯(૧૬)
સ્કેલ ૪૦ના કેસમાં બંધારણીય ખંડપીઠે તાજેતરમાં આપેલા ચુકાદાનો આધાર
લીધો હતો.
વિસંગતતા છે. એવી રજૂઆત કરવામાં આવેલ કે, આરટીઆઈ અધિનિયમ અને
ગુજરાત હાઇકોર્ટ રુલ્સની જોગવાઈઓ વચ્ચે વિસંગતતાને ધ્યાનમાં રાખતા, બંને વચ્ચે સુસંગત અર્થઘટન શક્ય નથી અને જો આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓ અને સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ
સત્તામંડળ દ્વારા બનાવેલા કોઈ પણ કાયદા વચ્ચે વિસંવાદ હોય, તો
આરટીઆઈ અધિનિયમ ઉપરવટ રહેવું જોઈએ. એવી રજૂઆત કરવામાં આવી
હતી કે, આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨માં ખાસ જોગવાઈ છે કે, અન્ય
કોઇપણ પ્રવર્તમાન કાયદાઓની સાપેક્ષમાં આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓની ઉપરવટ અસર રહેશે. વિદ્વાન સિનિયર કાઉન્સેલે રજૂઆત કરી
હતી કે, હાઇકોર્ટ રુલ્સ ભારતના બંધારણના અનુચ્છેદ-૨૨૫ હેઠળ મળેલી
સત્તાનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યા છે, જે અન્ય કોઈ પણ કાયદાને
આધિન હશે અને આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨નો સર્વોપરી ખંડ દર્શાવે
છે કે, આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ હાઇકોર્ટ રુલ્સથી ઉપરવટ રહેશે.
સિનિયર કાઉન્સેલે અન્ય બાબતોની સાથે સાથે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ સુભાષ ચંદ્ર અગ્રવાલ ૨૦૧૯(૧૬)
સ્કેલ ૪૦ના કેસમાં બંધારણીય ખંડપીઠે તાજેતરમાં આપેલા ચુકાદાનો આધાર
લીધો હતો.
૧૦. હસ્તક્ષેપ કરનાર તરફે ઉપસ્થિત વિદ્વાન વકીલ શ્રી પ્રશાંત ભૂષણે જણાવ્યું
હતું કે, આરટીઆઈ અધિનિયમ હેઠળ અરજદારને હાઇકોર્ટ પાસેથી માહિતી
માંગવાની મંજૂરી આપવાથી અન્ય પક્ષકારોની ગોપનીયતા/અધિકારો અથવા
ન્યાયના વહીવટીતંત્રને અસર થઈ શકે તેવી કોઈ આશંકા નથી. સિનિયર
કાઉન્સેલ શ્રી પ્રીતેશ કપૂરની રજૂઆતનો પુનરોચ્ચાર કરતા શ્રી પ્રશાંત ભૂષણે
જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સનો રુલ-૧૫૧ આરટીઆઈ
અધિનિયમની કલમ-૬(૨) સાથે સુસંગત નથી અને આરટીઆઈ
અધિનિયમની જોગવાઈઓ જાહેર સત્તામંડળો/ગુજરાત હાઇકોર્ટ રુલ્સની
સાપેક્ષમાં ઉપરવટ રહે છે. આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨ તરફ અમારુ
ં
ધ્યાન દોરતા વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી હતી કે, આરટીઆઈ અધિનિયમ
એક તમામને લાગુ પડતો કાયદો છે, જે માહિતીનો પ્રસાર કરવાના અને જાહેર
સત્તામંડળોની કામગીરીમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે
સંસદ દ્વારા ઘડવામાં આવેલ છે અને આરટીઆઇ અધિનિયમની કલમ-૨૨નો
સર્વોપરી ખંડ જોતાં, “જાહેર સત્તામંડળો પાસેથી માહિતી મેળવવા" સંબંધે
વિસંવાદના કિસ્સામાં, અન્ય કોઈ પણ કાયદાની સાપેક્ષમાં આરટીઆઇ
અધિનિયમની જોગવાઈઓની ઉપરવટ અસર રહેશે. તેમની દલીલના સમર્થનમાં, વિદ્વાન કાઉન્સેલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપનીઝ સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા વિરુદ્ધ
પારસ જૈન ૨૦૧૯ એસસીસી ઓનલાઇન એસસી ૭૬૪ અને સુભાષચંદ્ર
અગ્રવાલના કેસમાં બંધારણીય ખંડપીઠના ચુકાદા પર આધાર રાખ્યો હતો.
હતું કે, આરટીઆઈ અધિનિયમ હેઠળ અરજદારને હાઇકોર્ટ પાસેથી માહિતી
માંગવાની મંજૂરી આપવાથી અન્ય પક્ષકારોની ગોપનીયતા/અધિકારો અથવા
ન્યાયના વહીવટીતંત્રને અસર થઈ શકે તેવી કોઈ આશંકા નથી. સિનિયર
કાઉન્સેલ શ્રી પ્રીતેશ કપૂરની રજૂઆતનો પુનરોચ્ચાર કરતા શ્રી પ્રશાંત ભૂષણે
જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સનો રુલ-૧૫૧ આરટીઆઈ
અધિનિયમની કલમ-૬(૨) સાથે સુસંગત નથી અને આરટીઆઈ
અધિનિયમની જોગવાઈઓ જાહેર સત્તામંડળો/ગુજરાત હાઇકોર્ટ રુલ્સની
સાપેક્ષમાં ઉપરવટ રહે છે. આરટીઆઈ અધિનિયમની કલમ-૨૨ તરફ અમારુ
ં
ધ્યાન દોરતા વિદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી હતી કે, આરટીઆઈ અધિનિયમ
એક તમામને લાગુ પડતો કાયદો છે, જે માહિતીનો પ્રસાર કરવાના અને જાહેર
સત્તામંડળોની કામગીરીમાં પારદર્શકતા સુનિશ્ચિત કરવાના સ્પષ્ટ ઉદ્દેશ સાથે
સંસદ દ્વારા ઘડવામાં આવેલ છે અને આરટીઆઇ અધિનિયમની કલમ-૨૨નો
સર્વોપરી ખંડ જોતાં, “જાહેર સત્તામંડળો પાસેથી માહિતી મેળવવા" સંબંધે
વિસંવાદના કિસ્સામાં, અન્ય કોઈ પણ કાયદાની સાપેક્ષમાં આરટીઆઇ
અધિનિયમની જોગવાઈઓની ઉપરવટ અસર રહેશે. તેમની દલીલના સમર્થનમાં, વિદ્વાન કાઉન્સેલે ઇન્સ્ટિટ્યૂટ ઑફ કંપનીઝ સેક્રેટરીઝ ઑફ ઇન્ડિયા વિરુદ્ધ
પારસ જૈન ૨૦૧૯ એસસીસી ઓનલાઇન એસસી ૭૬૪ અને સુભાષચંદ્ર
અગ્રવાલના કેસમાં બંધારણીય ખંડપીઠના ચુકાદા પર આધાર રાખ્યો હતો.
૧૧. સામાવાળા નંબર ૧ - ગુજરાત હાઇકોર્ટ તરફે વિદ્વાન વકીલ શ્રી અનિરુદ્ધ
પી. માયીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સ ૧૪૯ થી ૧૫૪ માહિતી
અધિકારના અધિનિયમની કલમ ૨૨ વિરૂધ્ધ કંઇપણ ઠરાવતું નથી અને ગુજરાત
હાઇકોર્ટ રુલ ૧૫૧ માહિતી અધિકાર અધિનિયમ સાથે સુસંગત છે. વિદ્વાન
વકીલે રજૂઆત કરી હતી કે, સામાવાળા નં.૨ ને ગુજરાત હાઈ કોર્ટ રુલ્સ ૧૯૯૩
હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર જ અરજી કરવાની જાણ કરવામાં આવી હતી
અને સમાવાળા નં.૨ કાર્યવાહીમાં પક્ષકાર ન હોવાના કારણે તેમને જાણકારી
આપવામાં આવી હતી કે, તેમની અરજીની સાથે એક સોગંદનામું પણ જોડવું, જેમાં પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી છે તે જણાવવું. વિદ્વાન વકીલે
રજૂઆત કરી હતી કે, જ્યારે ગુજરાત હાઇકોર્ટ રુલ્સ ના નિયમ ૧૫૧ હેઠળ
અસરકારક ઉપાય ઉપલબ્ધ હોય, જે માહિતી અધિકાર અધિનિયમની
જોગવાઈઓને અનુરૂપ હોય, ત્યારે માહિતી અધિકાર અધિનિયમની
જોગવાઈઓનો ઉપયોગ કરી શકાતો નથી અને હાઇકોર્ટે યોગ્ય રીતે ચુકાદો
આપ્યો હતો કે, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવાનો કોઈ પ્રશ્ન
ઉપસ્થિત થતો નથી અને યોગ્ય રીતે અપીલકર્તા-મુખ્ય માહિતી કમિશનરનો
આદેશ રદ કર્યો હતો.
પી. માયીએ જણાવ્યું હતું કે, ગુજરાત હાઇકોર્ટ રુલ્સ ૧૪૯ થી ૧૫૪ માહિતી
અધિકારના અધિનિયમની કલમ ૨૨ વિરૂધ્ધ કંઇપણ ઠરાવતું નથી અને ગુજરાત
હાઇકોર્ટ રુલ ૧૫૧ માહિતી અધિકાર અધિનિયમ સાથે સુસંગત છે. વિદ્વાન
વકીલે રજૂઆત કરી હતી કે, સામાવાળા નં.૨ ને ગુજરાત હાઈ કોર્ટ રુલ્સ ૧૯૯૩
હેઠળ નિર્ધારિત પ્રક્રિયા અનુસાર જ અરજી કરવાની જાણ કરવામાં આવી હતી
અને સમાવાળા નં.૨ કાર્યવાહીમાં પક્ષકાર ન હોવાના કારણે તેમને જાણકારી
આપવામાં આવી હતી કે, તેમની અરજીની સાથે એક સોગંદનામું પણ જોડવું, જેમાં પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી છે તે જણાવવું. વિદ્વાન વકીલે
રજૂઆત કરી હતી કે, જ્યારે ગુજરાત હાઇકોર્ટ રુલ્સ ના નિયમ ૧૫૧ હેઠળ
અસરકારક ઉપાય ઉપલબ્ધ હોય, જે માહિતી અધિકાર અધિનિયમની
જોગવાઈઓને અનુરૂપ હોય, ત્યારે માહિતી અધિકાર અધિનિયમની
જોગવાઈઓનો ઉપયોગ કરી શકાતો નથી અને હાઇકોર્ટે યોગ્ય રીતે ચુકાદો
આપ્યો હતો કે, માહિતી અધિકાર અધિનિયમ હેઠળ અરજી કરવાનો કોઈ પ્રશ્ન
ઉપસ્થિત થતો નથી અને યોગ્ય રીતે અપીલકર્તા-મુખ્ય માહિતી કમિશનરનો
આદેશ રદ કર્યો હતો.
૧૨. શ્રી નાડકર્ણી, વિદ્વાન અદાલત-મીત્રએ અમને વિવિધ ઉચ્ચ
ન્યાયાલયોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી દર્શાવી અને જણાવ્યું છે કે, ભારતના
બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, હાઇકોર્ટ
રુલ્સ ઘડવામાં આવે છે અને નિયમો જરૂરી ફી ચૂકવીને દાવામાં પક્ષકાર હોય
તેવી વ્યક્તિઓને પ્રમાણિત નકલોના માધ્યમથી માહિતી પૂરી પાડવાની
જોગવાઇ કરે છે. વધુમાં, એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી
ત્રાહિત પક્ષકારો, એટલે કે જે વ્યક્તિઓ અરજીમાં પક્ષકાર નથી, તેને લાગુ પડે
છે ત્યાં સુધી, તેની પણ વ્યવસ્થા રૂલ્સમાં કરવામાં આવી છે, જો ત્રાહિત પક્ષ
દ્વારા આ પ્રકારની માહિતી/પ્રમાણિત નકલો મેળવવા માટે વાજબી આધાર
દર્શાવતું સોગંદનામું દાખલ કરવામાં આવશે, તો આ જ નિયમો હેઠળ તે માહિતી
પ્રદાન કરવામાં આવશે. વિદ્વાન આદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે માહિતી
પૂરી પાડવા માટે, માહિતી અધિકાર અધિનિયમ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા
ઘડવામાં આવેલા નિયમો વચ્ચે કોઈ વિસંગતતા નથી. એવી પણ રજૂઆત
કરવામાં આવી હતી કે, માહિતી અધિકાર અધિનિયની કલમ ૨૨ અન્ય કોઈ પણ
અધિનિયમો પર ઉપરવટ અસર ધરાવે છે, તેમ છતાં, જો તેમાં વિસંગતતા હોય
તો માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨૨ એ અધિનિયમોને ઉપરવટ કરતી
નથી, જેનો ઉદ્દેશ પણ માહિતી પુરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે.
વિદ્વાન આદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી ઉચ્ચ અદાલતની
જ્યુડિશિયલ સાઇડની માહિતીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ઉચ્ચ અદાલતે ઘડેલા
ન્યાયાલયોમાંથી પ્રાપ્ત થયેલી માહિતી દર્શાવી અને જણાવ્યું છે કે, ભારતના
બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, હાઇકોર્ટ
રુલ્સ ઘડવામાં આવે છે અને નિયમો જરૂરી ફી ચૂકવીને દાવામાં પક્ષકાર હોય
તેવી વ્યક્તિઓને પ્રમાણિત નકલોના માધ્યમથી માહિતી પૂરી પાડવાની
જોગવાઇ કરે છે. વધુમાં, એવી રજૂઆત કરવામાં આવી હતી કે, જ્યાં સુધી
ત્રાહિત પક્ષકારો, એટલે કે જે વ્યક્તિઓ અરજીમાં પક્ષકાર નથી, તેને લાગુ પડે
છે ત્યાં સુધી, તેની પણ વ્યવસ્થા રૂલ્સમાં કરવામાં આવી છે, જો ત્રાહિત પક્ષ
દ્વારા આ પ્રકારની માહિતી/પ્રમાણિત નકલો મેળવવા માટે વાજબી આધાર
દર્શાવતું સોગંદનામું દાખલ કરવામાં આવશે, તો આ જ નિયમો હેઠળ તે માહિતી
પ્રદાન કરવામાં આવશે. વિદ્વાન આદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે માહિતી
પૂરી પાડવા માટે, માહિતી અધિકાર અધિનિયમ અને ઉચ્ચ ન્યાયાલય દ્વારા
ઘડવામાં આવેલા નિયમો વચ્ચે કોઈ વિસંગતતા નથી. એવી પણ રજૂઆત
કરવામાં આવી હતી કે, માહિતી અધિકાર અધિનિયની કલમ ૨૨ અન્ય કોઈ પણ
અધિનિયમો પર ઉપરવટ અસર ધરાવે છે, તેમ છતાં, જો તેમાં વિસંગતતા હોય
તો માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨૨ એ અધિનિયમોને ઉપરવટ કરતી
નથી, જેનો ઉદ્દેશ પણ માહિતી પુરી પાડવામાં આવે તે સુનિશ્ચિત કરવાનો છે.
વિદ્વાન આદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, જ્યાં સુધી ઉચ્ચ અદાલતની
જ્યુડિશિયલ સાઇડની માહિતીનો પ્રશ્ન છે, ત્યાં સુધી ઉચ્ચ અદાલતે ઘડેલા
નિયમો મુજબ જરૂરી ફી સાથે અરજી દાખલ કરીને અને કારણો દર્શાવતું
સોગંદનામું દાખલ કરીને ઉચ્ચ અદાલતના નિયમો ત્રાહિત પક્ષને માહિતી પુરી
પાડવાની જોગવાઈ કરે છે. જ્યાં સુધી ઉચ્ચ ન્યાયાલયના વહીવટી પક્ષની
માહિતીનો પ્રશ્ન છે, ત્યાં સુધી વિદ્વાન અદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, આ પ્રકારની માહિતી, વિવિધ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા ઘડવામાં આવેલા નિયમો
અને ઉચ્ચ ન્યાયાલયો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બનાવેલા
નિયમો મારફતે મેળવી શકાય છે. ધ રજિસ્ટ્રાર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિ.
આર. એસ. મિશ્રા (૨૦૧૭) ૨૪૪ ડીએલટી ૧૭૯ માં દિલ્હી ઉચ્ચ અદાલતે
આપેલ ચુકાદો અને કર્ણાટક માહિતી કમિશનર વિ. સ્ટેટ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર અને અન્ય એક ડબ્લ્યુપી (સી) નંબર ૯૪૧૮ ઓફ ૨૦૦૮માં
કર્ણાટક ઉચ્ચ અદાલતે આપેલ ચુકાદા, તરફ અમારુ
ં ધ્યાન દોરતાં વિદ્વાન
અદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, ઉચ્ચ ન્યાયાલયોએ એવો અચલ
અભિપ્રાય આપ્યો છે કે, સર્વોચ્ચ અદાલતના નિયમો, ૨૦૧૩ અને ઉચ્ચ
અદાલતના નિયમો હેઠળ પ્રદાન કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા માહિતી મેળવી
શકાય છે અને એક વાર આવા કાયદા અથવા નિયમો હેઠળ પ્રદાન કરવામાં
આવેલી વ્યવસ્થા દ્વારા કોઇપણ માહિતી મેળવી હોય ત્યારે માહિતી અધિકાર
અધિનિયમની જોગવાઈઓનો આશ્રય લઈ શકાતો નથી.
સોગંદનામું દાખલ કરીને ઉચ્ચ અદાલતના નિયમો ત્રાહિત પક્ષને માહિતી પુરી
પાડવાની જોગવાઈ કરે છે. જ્યાં સુધી ઉચ્ચ ન્યાયાલયના વહીવટી પક્ષની
માહિતીનો પ્રશ્ન છે, ત્યાં સુધી વિદ્વાન અદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, આ પ્રકારની માહિતી, વિવિધ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા ઘડવામાં આવેલા નિયમો
અને ઉચ્ચ ન્યાયાલયો દ્વારા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ બનાવેલા
નિયમો મારફતે મેળવી શકાય છે. ધ રજિસ્ટ્રાર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિ.
આર. એસ. મિશ્રા (૨૦૧૭) ૨૪૪ ડીએલટી ૧૭૯ માં દિલ્હી ઉચ્ચ અદાલતે
આપેલ ચુકાદો અને કર્ણાટક માહિતી કમિશનર વિ. સ્ટેટ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર અને અન્ય એક ડબ્લ્યુપી (સી) નંબર ૯૪૧૮ ઓફ ૨૦૦૮માં
કર્ણાટક ઉચ્ચ અદાલતે આપેલ ચુકાદા, તરફ અમારુ
ં ધ્યાન દોરતાં વિદ્વાન
અદાલત-મિત્રએ રજૂઆત કરી હતી કે, ઉચ્ચ ન્યાયાલયોએ એવો અચલ
અભિપ્રાય આપ્યો છે કે, સર્વોચ્ચ અદાલતના નિયમો, ૨૦૧૩ અને ઉચ્ચ
અદાલતના નિયમો હેઠળ પ્રદાન કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા માહિતી મેળવી
શકાય છે અને એક વાર આવા કાયદા અથવા નિયમો હેઠળ પ્રદાન કરવામાં
આવેલી વ્યવસ્થા દ્વારા કોઇપણ માહિતી મેળવી હોય ત્યારે માહિતી અધિકાર
અધિનિયમની જોગવાઈઓનો આશ્રય લઈ શકાતો નથી.
૧૩. અમે દલીલો પર કાળજીપૂર્વક વિચાર કર્યો છે તેમજ વાદગ્રસ્ત ચુકાદા અને
રેકોર્ડ સામગ્રીનો અભ્યાસ કર્યો છે. આ અપીલમાં વિચારણા માટે નીચેના
મુદ્દાઓ ઉપસ્થીત થાય છેઃ-
(૧) શું ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના નિયમ ૧૫૧ મુજબ ત્રાહિત
પક્ષને દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવા માટેના કારણો
દર્શાવતું સોગંદનામું રજુ કરવું જરૂરી છે, તે બાબત માહિતી
અધિકાર અધિનિયમની જોગવાઈઓ સાથે કોઈ વિસંગતતા ધરાવે
છે કે કેમ?
(૨) જ્યારે માહિતી/પ્રમાણિત નકલો પૂરી પાડવા માટે બે પદ્ધતિઓ
હોય – એક, હાઈકોર્ટ રુલ્સ અંતર્ગત અને બીજી આરટીઆઈ
અંતર્ગત, હાઈકોર્ટ રુલ્સમાં કોઈ વિસંગતતા ન હોય તેવા સમયે, શું માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનો ઉપયોગ
પ્રમાણિત નકલો/માહિતી મેળવવા માટે થઈ શકે છે?
૧૪. માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૨ (છ) ‘માહિતી’ શબ્દનો
અર્થ સમજાવે છે, જે નીચે મુજબ છેઃ-
રેકોર્ડ સામગ્રીનો અભ્યાસ કર્યો છે. આ અપીલમાં વિચારણા માટે નીચેના
મુદ્દાઓ ઉપસ્થીત થાય છેઃ-
(૧) શું ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ના નિયમ ૧૫૧ મુજબ ત્રાહિત
પક્ષને દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવા માટેના કારણો
દર્શાવતું સોગંદનામું રજુ કરવું જરૂરી છે, તે બાબત માહિતી
અધિકાર અધિનિયમની જોગવાઈઓ સાથે કોઈ વિસંગતતા ધરાવે
છે કે કેમ?
(૨) જ્યારે માહિતી/પ્રમાણિત નકલો પૂરી પાડવા માટે બે પદ્ધતિઓ
હોય – એક, હાઈકોર્ટ રુલ્સ અંતર્ગત અને બીજી આરટીઆઈ
અંતર્ગત, હાઈકોર્ટ રુલ્સમાં કોઈ વિસંગતતા ન હોય તેવા સમયે, શું માહિતી અધિકાર અધિનિયમની જોગવાઈઓનો ઉપયોગ
પ્રમાણિત નકલો/માહિતી મેળવવા માટે થઈ શકે છે?
૧૪. માહિતી અધિકાર અધિનિયમ, ૨૦૦૫ની કલમ ૨ (છ) ‘માહિતી’ શબ્દનો
અર્થ સમજાવે છે, જે નીચે મુજબ છેઃ-
૨. વ્યાખ્યાઓ.- આ અધિનિયમમાં, સંદર્ભ અન્યથા જરૂરી ન હોય તે
સિવાય ...
(છ) “માહિતી” એટલે રેકોર્ડ, દસ્તાવેજો, યાદીઓ, ઇ-મેઇલ, અભિપ્રાયો, સલાહ, પ્રેસ રીલિઝ, પરિપત્રો, હુકમો, લોગબુક્સ, કરારો, અહેવાલો, કાગળો, નમૂનાઓ, પ્રતિઓ, ડેટા મટેરિયલ
સહિતની કોઈ પણ માહિતી કે જે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને
ખાનગી સંસ્થા સંબંધિત માહિતી કે જાહેર અધિકારી દ્વારા અન્ય
કોઈ પણ કાયદા અન્વયે મેળવી શકાતી હોય.
૧૫. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨(ઝ) "જાહેર સત્તામંડળ"ને
પરિભાષિત કરે છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨(ઝ) માં ‘જાહેર
સત્તામંડળ’ શબ્દનો વ્યાપક અર્થ આપવામાં આવ્યો છે. જે નીચે પ્રમાણે છે.
૨. વ્યાખ્યાઓ.- આ અધિનિયમમાં, સંદર્ભ અન્યથા જરૂરી ન હોય તે
સિવાય ...
(ઝ) “જાહેર સત્તામંડળ” એટલે નીચે મુજબ સ્થાપિત અથવા રચાયેલી
સ્વ-રાજ્યનું કોઈ સત્તામંડળ અથવા સંસ્થા, (ક) સંવિધાન દ્વારા કે તે હેઠળ;
(ખ) સંસદે ઘડેલા કોઈ અન્ય અધિનિયમ દ્વારા;
(ગ) રાજ્ય વિધાનમંડળે ઘડેલા કોઈ અન્ય અધિનિયમ દ્વારા;
(ઘ) સક્ષમ સરકારે બહાર પાડેલા જાહેરનામા અથવા જારી કરેલા
હુકમથી, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય:
(૧) માલિકીની, નિયંત્રિત અથવા નોંધપાત્ર રીતે ભંડોળ
પૂરુ
ં પાડવામાં આવતી સંસ્થા;
(૨) બિન સરકારી સંસ્થાઓ જેમને સક્ષમ સરકાર દ્વારા
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંડોળ પૂરુ
ં પાડવામાં આવતું
હોય.
સિવાય ...
(છ) “માહિતી” એટલે રેકોર્ડ, દસ્તાવેજો, યાદીઓ, ઇ-મેઇલ, અભિપ્રાયો, સલાહ, પ્રેસ રીલિઝ, પરિપત્રો, હુકમો, લોગબુક્સ, કરારો, અહેવાલો, કાગળો, નમૂનાઓ, પ્રતિઓ, ડેટા મટેરિયલ
સહિતની કોઈ પણ માહિતી કે જે ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં અને
ખાનગી સંસ્થા સંબંધિત માહિતી કે જાહેર અધિકારી દ્વારા અન્ય
કોઈ પણ કાયદા અન્વયે મેળવી શકાતી હોય.
૧૫. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨(ઝ) "જાહેર સત્તામંડળ"ને
પરિભાષિત કરે છે. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨(ઝ) માં ‘જાહેર
સત્તામંડળ’ શબ્દનો વ્યાપક અર્થ આપવામાં આવ્યો છે. જે નીચે પ્રમાણે છે.
૨. વ્યાખ્યાઓ.- આ અધિનિયમમાં, સંદર્ભ અન્યથા જરૂરી ન હોય તે
સિવાય ...
(ઝ) “જાહેર સત્તામંડળ” એટલે નીચે મુજબ સ્થાપિત અથવા રચાયેલી
સ્વ-રાજ્યનું કોઈ સત્તામંડળ અથવા સંસ્થા, (ક) સંવિધાન દ્વારા કે તે હેઠળ;
(ખ) સંસદે ઘડેલા કોઈ અન્ય અધિનિયમ દ્વારા;
(ગ) રાજ્ય વિધાનમંડળે ઘડેલા કોઈ અન્ય અધિનિયમ દ્વારા;
(ઘ) સક્ષમ સરકારે બહાર પાડેલા જાહેરનામા અથવા જારી કરેલા
હુકમથી, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય:
(૧) માલિકીની, નિયંત્રિત અથવા નોંધપાત્ર રીતે ભંડોળ
પૂરુ
ં પાડવામાં આવતી સંસ્થા;
(૨) બિન સરકારી સંસ્થાઓ જેમને સક્ષમ સરકાર દ્વારા
પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ભંડોળ પૂરુ
ં પાડવામાં આવતું
હોય.
૧૬. માહિતી અધિકાર અધિનિયમની કલમ ૨(ટ) ‘રેકોર્ડ’ને પરિભાષિત કરે
છે, જે સર્વસમાવેશક પરિભાષા છે. કલમ ૨(ઠ) "માહિતીના અધિકાર" ની
વ્યાખ્યા કરે છે. માહિતી અધિકાર અધિનિયમ કલમ ૨(ટ) અને ૨(ઠ) નીચે
મુજબ છેઃ-
૨. વ્યાખ્યાઓ. - આ અધિનિયમમાં, સંદર્ભ અન્યથા જરૂરી ન
હોય તે સિવાય ...
(ટ) "રેકોર્ડ" માં નીચેનાનો સમાવેશ થાય છેઃ
(૧) કોઈ પણ દસ્તાવેજ, પાંડુલિપિ અને ફાઇલ;
(૨) કોઈ પણ માઇક્રોફિલ્મ, માઇક્રોફિશે અને
દસ્તાવેજની આબેહુબ નકલ;
(૩) આવી માઇક્રોફિલ્મમાં સમાવિષ્ટ છબી અથવા
છબીઓનું કોઈ પણ પુનરુત્પાદન (વિસ્તૃત કરેલ
હોય કે ન હોય); અને
(૪) કમ્પ્યુટર અથવા અન્ય કોઈ ઉપકરણ દ્વારા
ઉત્પાદિત અન્ય કોઈ સામગ્રી
(ઠ) “માહિતીનો અધિકાર” એટલે આ અધિનિય હેઠળ પ્રાપ્ય
માહિતીનો અધિકાર, કે જે કોઈ જાહેર સત્તામંડળ ધરાવતું હોય કે
તેના નિયંત્રણ હેઠળ હોય અને જેમાં નીચેની બાબતોનો સમાવેશ
થાય:
(૧) કામનું નિરિક્ષણ, દસ્તાવેજો, રેકોર્ડ;
(૨) દસ્તાવેજો અથવા રેકોર્ડ્સની નોંધ, ઉતારો અથવા
પ્રમાણિત નકલો લેવી;
(૩) સામગ્રીના પ્રમાણિત નમૂનાઓ લેવા;
(૪) જ્યાં આવી માહિતી કમ્પ્યુટર અથવા અન્ય કોઈ
ઉપકરણમાં સંગ્રહિત હોય ત્યારે ડિસ્કેટ, ફ્લોપી, ટેપ, વીડિયો કેસેટ અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક
મોડમાં અથવા પ્રિન્ટ આઉટ મારફતે માહિતી
મેળવવી.
છે, જે સર્વસમાવેશક પરિભાષા છે. કલમ ૨(ઠ) "માહિતીના અધિકાર" ની
વ્યાખ્યા કરે છે. માહિતી અધિકાર અધિનિયમ કલમ ૨(ટ) અને ૨(ઠ) નીચે
મુજબ છેઃ-
૨. વ્યાખ્યાઓ. - આ અધિનિયમમાં, સંદર્ભ અન્યથા જરૂરી ન
હોય તે સિવાય ...
(ટ) "રેકોર્ડ" માં નીચેનાનો સમાવેશ થાય છેઃ
(૧) કોઈ પણ દસ્તાવેજ, પાંડુલિપિ અને ફાઇલ;
(૨) કોઈ પણ માઇક્રોફિલ્મ, માઇક્રોફિશે અને
દસ્તાવેજની આબેહુબ નકલ;
(૩) આવી માઇક્રોફિલ્મમાં સમાવિષ્ટ છબી અથવા
છબીઓનું કોઈ પણ પુનરુત્પાદન (વિસ્તૃત કરેલ
હોય કે ન હોય); અને
(૪) કમ્પ્યુટર અથવા અન્ય કોઈ ઉપકરણ દ્વારા
ઉત્પાદિત અન્ય કોઈ સામગ્રી
(ઠ) “માહિતીનો અધિકાર” એટલે આ અધિનિય હેઠળ પ્રાપ્ય
માહિતીનો અધિકાર, કે જે કોઈ જાહેર સત્તામંડળ ધરાવતું હોય કે
તેના નિયંત્રણ હેઠળ હોય અને જેમાં નીચેની બાબતોનો સમાવેશ
થાય:
(૧) કામનું નિરિક્ષણ, દસ્તાવેજો, રેકોર્ડ;
(૨) દસ્તાવેજો અથવા રેકોર્ડ્સની નોંધ, ઉતારો અથવા
પ્રમાણિત નકલો લેવી;
(૩) સામગ્રીના પ્રમાણિત નમૂનાઓ લેવા;
(૪) જ્યાં આવી માહિતી કમ્પ્યુટર અથવા અન્ય કોઈ
ઉપકરણમાં સંગ્રહિત હોય ત્યારે ડિસ્કેટ, ફ્લોપી, ટેપ, વીડિયો કેસેટ અથવા અન્ય કોઈ ઈલેક્ટ્રોનિક
મોડમાં અથવા પ્રિન્ટ આઉટ મારફતે માહિતી
મેળવવી.
૧૭. માહિતી અધિકાર અધિનિયમ કલમ ૮(૧) માહિતી જાહેર કરવાથી મુક્તિ
પ્રદાન કરે છે. માહિતીનો અધિકાર તે અધિનિયમની કલમ ૮(૧)(ક) થી ૮(૧)
(ઠ) માં જણાવેલા અપવાદો કે મુક્તિને આધિન છે. માહિતી અધિકાર કાયદો
કલમ ૮(૧) ની ૧૦ જોગવાઈઓ છે. પેટા કલમ (૧)નું ખંડ (ક) દેશની
સંપ્રભુતા અથવા અખંડિતતા સાથે બાંધછોડ કરતી હોય તેવી માહિતી સાથે
સંબંધિત છે; ખંડ (ખ)માં કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યુનલ દ્વારા પ્રકાશિત કરવા સામે
સ્પષ્ટ મનાઈ કરાઇ હોય તેવી અથવા કોર્ટનો અનાદર થતો હોય તેવી કોઇપણ
માહિતીનો સમાવેશ થાય છે; ખંડ (ગ)માં એવી બાબતોને આવરી લેવામાં આવી
છે, જેનાથી સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓના વિશેષાધિકારનો ભંગ થતો
હોય; ખંડ (ઘ) વાણિજ્યિક પ્રકૃ તિની માહિતી અને વેપારી રહસ્યો અને બૌદ્ધિક
સંપત્તિની માહિતીનું રક્ષણ કરે છે; ખંડ (ચ) કોઈપણ વ્યક્તિ વિશ્વાસપાત્ર
સંબંધમાં હોવાથી તેની પાસે રહેલ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ છે, સિવાય
કે, સક્ષમ સત્તાધિકારીને સંતોષ થાય કે વ્યાપક જાહેર હિતમાં માહિતી જાહેર
કરવી જરૂરી છે, ખંડ (છ) જો કોઈ વિદેશી સરકાર પાસેથી વિશ્વાસપૂર્વક માહિતી
પ્રાપ્ત થાય તો તેનો પ્રસાર અટકાવે છે; ખંડ (જ) કોઇપણ વ્યક્તિના જીવન
અથવા શારીરિક સુરક્ષાને જોખમમાં મૂકે અથવા અધિનિયમનો અમલ કરવા
અથવા સુરક્ષાના હેતુથી વિશ્વાસમાં આપવામાં આવેલી માહિતી અથવા
માહિતીના સ્રોતની ઓળખ કરે તેવી કોઇપણ માહિતીના ખુલાસાને મુક્તિ આપે
પ્રદાન કરે છે. માહિતીનો અધિકાર તે અધિનિયમની કલમ ૮(૧)(ક) થી ૮(૧)
(ઠ) માં જણાવેલા અપવાદો કે મુક્તિને આધિન છે. માહિતી અધિકાર કાયદો
કલમ ૮(૧) ની ૧૦ જોગવાઈઓ છે. પેટા કલમ (૧)નું ખંડ (ક) દેશની
સંપ્રભુતા અથવા અખંડિતતા સાથે બાંધછોડ કરતી હોય તેવી માહિતી સાથે
સંબંધિત છે; ખંડ (ખ)માં કોઈ પણ કોર્ટ કે ટ્રિબ્યુનલ દ્વારા પ્રકાશિત કરવા સામે
સ્પષ્ટ મનાઈ કરાઇ હોય તેવી અથવા કોર્ટનો અનાદર થતો હોય તેવી કોઇપણ
માહિતીનો સમાવેશ થાય છે; ખંડ (ગ)માં એવી બાબતોને આવરી લેવામાં આવી
છે, જેનાથી સંસદ અથવા રાજ્ય વિધાનસભાઓના વિશેષાધિકારનો ભંગ થતો
હોય; ખંડ (ઘ) વાણિજ્યિક પ્રકૃ તિની માહિતી અને વેપારી રહસ્યો અને બૌદ્ધિક
સંપત્તિની માહિતીનું રક્ષણ કરે છે; ખંડ (ચ) કોઈપણ વ્યક્તિ વિશ્વાસપાત્ર
સંબંધમાં હોવાથી તેની પાસે રહેલ માહિતી જાહેર કરવામાંથી મુક્તિ છે, સિવાય
કે, સક્ષમ સત્તાધિકારીને સંતોષ થાય કે વ્યાપક જાહેર હિતમાં માહિતી જાહેર
કરવી જરૂરી છે, ખંડ (છ) જો કોઈ વિદેશી સરકાર પાસેથી વિશ્વાસપૂર્વક માહિતી
પ્રાપ્ત થાય તો તેનો પ્રસાર અટકાવે છે; ખંડ (જ) કોઇપણ વ્યક્તિના જીવન
અથવા શારીરિક સુરક્ષાને જોખમમાં મૂકે અથવા અધિનિયમનો અમલ કરવા
અથવા સુરક્ષાના હેતુથી વિશ્વાસમાં આપવામાં આવેલી માહિતી અથવા
માહિતીના સ્રોતની ઓળખ કરે તેવી કોઇપણ માહિતીના ખુલાસાને મુક્તિ આપે
છે; ખંડ (ઝ) એવી માહિતીના ઍક્સેસ પર પ્રતિબંધ મૂકે છે, જેનાથી તપાસ કે
ગુનેગારની ધરપકડ કે ફોજદારી કાર્યવાહીમાં અવરોધ પેદા થાય; ખંડ (ટ)
મંત્રીઓ અને વહીવટી અધિકારીઓની ચર્ચાવિચારણા સાથે સંબંધિત રેકોર્ડ અને
કાગળો ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકે છે; અને ખંડ (ઠ) જાહેર હિતનું કોઈ
તત્વ સામેલ ન હોય ત્યાં સુધી વ્યક્તિગત માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે
છે.
૧૮. સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ
સુભાષચંદ્ અગ્રવાલ ૨૦૧૯(૧૬) સ્કેલ ૪૦ના કેસમાં સર્વોચ્ચ અદાલતે
કેન્દ્રીય માહિતી આયુક્ત, ભારત સરકાર દ્વારા કેન્દ્રિય જાહેર માહિતી અધિકારી, સર્વોચ્ચ અદાલત, ભારતને આદરણીય ન્યાયમૂર્તિઓએ જાહેર કરેલી
અસ્કયામતોની માહિતી પૂરી પાડવા કરેલ આદેશને જાળવી રાખ્યો હતો.
બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, આ પ્રકારની જાહેરાત કોઇપણ રીતે
ન્યાયાધીશોની વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાના અધિકારને નુકસાન
પહોંચાડતી નથી. માહિતી અધિકાર કાયદાની કલમ ૮(૧)(ચ) ના સંદર્ભમાં
વિશ્વાસપાત્ર સંબંધોનો નિયમ લાગુ પડતો નથી એવું ઠરાવવામાં આવ્યું. પક્ષો
તરફથી હાજર રહેલાં વિદવાન ધારાશાસ્ત્રીએ સુભાષચંદ્ અગ્રવાલના કેસમાં
સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનો પર ખુબ મહત્ત્વનો આધાર રાખ્યો હતો.
અમારી સમક્ષ મુદ્દો ઉચ્ચ અદાલતના નિયમો અને માહિતી અધિકાર કાયદાની
ગુનેગારની ધરપકડ કે ફોજદારી કાર્યવાહીમાં અવરોધ પેદા થાય; ખંડ (ટ)
મંત્રીઓ અને વહીવટી અધિકારીઓની ચર્ચાવિચારણા સાથે સંબંધિત રેકોર્ડ અને
કાગળો ઉપલબ્ધ કરાવવા પર પ્રતિબંધ મૂકે છે; અને ખંડ (ઠ) જાહેર હિતનું કોઈ
તત્વ સામેલ ન હોય ત્યાં સુધી વ્યક્તિગત માહિતી જાહેર કરવા પર પ્રતિબંધ મૂકે
છે.
૧૮. સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધ
સુભાષચંદ્ અગ્રવાલ ૨૦૧૯(૧૬) સ્કેલ ૪૦ના કેસમાં સર્વોચ્ચ અદાલતે
કેન્દ્રીય માહિતી આયુક્ત, ભારત સરકાર દ્વારા કેન્દ્રિય જાહેર માહિતી અધિકારી, સર્વોચ્ચ અદાલત, ભારતને આદરણીય ન્યાયમૂર્તિઓએ જાહેર કરેલી
અસ્કયામતોની માહિતી પૂરી પાડવા કરેલ આદેશને જાળવી રાખ્યો હતો.
બંધારણીય ખંડપીઠે ચુકાદો આપ્યો હતો કે, આ પ્રકારની જાહેરાત કોઇપણ રીતે
ન્યાયાધીશોની વ્યક્તિગત માહિતી અને ગોપનીયતાના અધિકારને નુકસાન
પહોંચાડતી નથી. માહિતી અધિકાર કાયદાની કલમ ૮(૧)(ચ) ના સંદર્ભમાં
વિશ્વાસપાત્ર સંબંધોનો નિયમ લાગુ પડતો નથી એવું ઠરાવવામાં આવ્યું. પક્ષો
તરફથી હાજર રહેલાં વિદવાન ધારાશાસ્ત્રીએ સુભાષચંદ્ અગ્રવાલના કેસમાં
સર્વોચ્ચ અદાલતે કરેલા અવલોકનો પર ખુબ મહત્ત્વનો આધાર રાખ્યો હતો.
અમારી સમક્ષ મુદ્દો ઉચ્ચ અદાલતના નિયમો અને માહિતી અધિકાર કાયદાની
સરખામણી હોવાથી અમે પક્ષો તરફથી હાજર થયેલા વિદ્વાન વકીલોના વિવિધ
અવલોકનો નો સંદભઁ લેવાનો પ્રસ્તાવ રાખતા નથી.
૧૯. અનુચ્છેદ ૧૨૪ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને બંધારણ સાથે
સંબંધિત છે. અનુચ્છેદ ૧૨૪ અનુસાર સવોઁચ્ચ અદાલત ભારતના મુખ્ય
ન્યાયાધીશ અને અન્ય ન્યાયમૂર્તિઓથી બનેલી હોય છે. બંધારણના અનુચ્છેદ
૧૪૫ અન્વયે સર્વોચ્ચ અદાલત સમયાંતરે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે સામાન્ય
રીતે કોર્ટની પ્રેક્ટિસ અને પ્રક્રિયાનું નિયમન કરવા માટે નિયમો બનાવી શકે છે.
બંધારણની કલમ ૧૪૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સર્વોચ્ચ અદાલતે
"સુપ્રિમ કોટઁ રુલ્સ" ઘડ્યા છે. સર્વોચ્ચ અદાલતનો નિયમોના ૧૩ મો આદેશ
મુકદ્દમાનાં પક્ષકારો અને તા્હિત પક્ષકારોને અભિવચનો, નિર્ણયો, દસ્તાવેજો, હુકમો અથવા આદેશો વગેરેની પ્રમાણિત નકલો આપવા સંબંધિત પ્રક્રિયા
નિર્ધારિત કરે છે. સર્વોચ્ચ અદાલતમાં કાર્યવાહીના પક્ષકારો "સુપ્રિમ કોટઁ રુલ્સ"
અનુસાર ઉચિત અરજી કરીને તથા કોર્ટ ફી ની ચૂકવણી કરી પ્રમાણિત નકલો
મેળવવાને હકદાર રહેશે. જ્યાં સુધી તા્હિત પક્ષનો સવાલ છે, સર્વોચ્ચ
અદાલતના નિયમોના ઓડઁર XIII રુલ ૨ અનુસાર કોઈ વ્યક્તિ કે જે કેસ, અપીલ કે મેટર કે જે ન્યાયાઘીન અથવા ફેંસલ થઈ ગયેલ હોય, તેમાં પક્ષકાર
નથી, તેની અરજી પર યોગ્ય કારણ દર્શાવીને, તે વ્યક્તિને સર્વોચ્ચ અદાલતના
નિયમોના આદેશ XIII નિયમ ૧ માં ઉલ્લેખિત હોય તેવી નકલો પ્રાપ્ત કરવાની
અવલોકનો નો સંદભઁ લેવાનો પ્રસ્તાવ રાખતા નથી.
૧૯. અનુચ્છેદ ૧૨૪ સર્વોચ્ચ અદાલતની સ્થાપના અને બંધારણ સાથે
સંબંધિત છે. અનુચ્છેદ ૧૨૪ અનુસાર સવોઁચ્ચ અદાલત ભારતના મુખ્ય
ન્યાયાધીશ અને અન્ય ન્યાયમૂર્તિઓથી બનેલી હોય છે. બંધારણના અનુચ્છેદ
૧૪૫ અન્વયે સર્વોચ્ચ અદાલત સમયાંતરે રાષ્ટ્રપતિની મંજૂરી સાથે સામાન્ય
રીતે કોર્ટની પ્રેક્ટિસ અને પ્રક્રિયાનું નિયમન કરવા માટે નિયમો બનાવી શકે છે.
બંધારણની કલમ ૧૪૫ હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને સર્વોચ્ચ અદાલતે
"સુપ્રિમ કોટઁ રુલ્સ" ઘડ્યા છે. સર્વોચ્ચ અદાલતનો નિયમોના ૧૩ મો આદેશ
મુકદ્દમાનાં પક્ષકારો અને તા્હિત પક્ષકારોને અભિવચનો, નિર્ણયો, દસ્તાવેજો, હુકમો અથવા આદેશો વગેરેની પ્રમાણિત નકલો આપવા સંબંધિત પ્રક્રિયા
નિર્ધારિત કરે છે. સર્વોચ્ચ અદાલતમાં કાર્યવાહીના પક્ષકારો "સુપ્રિમ કોટઁ રુલ્સ"
અનુસાર ઉચિત અરજી કરીને તથા કોર્ટ ફી ની ચૂકવણી કરી પ્રમાણિત નકલો
મેળવવાને હકદાર રહેશે. જ્યાં સુધી તા્હિત પક્ષનો સવાલ છે, સર્વોચ્ચ
અદાલતના નિયમોના ઓડઁર XIII રુલ ૨ અનુસાર કોઈ વ્યક્તિ કે જે કેસ, અપીલ કે મેટર કે જે ન્યાયાઘીન અથવા ફેંસલ થઈ ગયેલ હોય, તેમાં પક્ષકાર
નથી, તેની અરજી પર યોગ્ય કારણ દર્શાવીને, તે વ્યક્તિને સર્વોચ્ચ અદાલતના
નિયમોના આદેશ XIII નિયમ ૧ માં ઉલ્લેખિત હોય તેવી નકલો પ્રાપ્ત કરવાની
મંજૂરી આપી શકે છે. આમ, સર્વોચ્ચ અદાલતના નિયમો અનુસાર પણ ત્રાહિત
પક્ષને દસ્તાવેજો અથવા આદેશોની પ્રમાણિત નકલો મેળવવા માટે યોગ્ય કારણ
દર્શાવવું જરૂરી છે.
૨૦. અનુચ્છેદ ૨૧૬ ઉચ્ચ ન્યાયાલયોની રચના સાથે સંબંધિત છે. દરેક ઉચ્ચ
ન્યાયાલયમાં ભારતના રાષ્ટ્રપતિ વખતોવખત નિયુક્ત કરે તેવા એક મુખ્ય
ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. ઉચ્ચ ન્યાયાલય ના
નિયમો ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળ ઘડવામાં આવ્યા છે.
ઓર્ડર/દસ્તાવેજો વગેરેની નકલો/પ્રમાણિત નકલો આપવા માટે અનુસરવામાં
આવતી પ્રક્રિયા, ન્યાયિક બાજુની માહિતી હોવાને કારણે, ભારતના બંધારણના
અનુચ્છેદ ૨૨૫ હેઠળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઘડવામાં આવેલા નિયમો દ્વારા
સંચાલિત થાય છે. જ્યાં સુધી માહિતી અધિકાર કાયદાનો સંબંધ છે ત્યાં સુધી, માહિતી અધિકાર ના કાયદાની કલમ ૨૮ હેઠળ મળેલી સત્તાની રુએ વિવિધ
ઉચ્ચ ન્યાયાલયોએ માહિતી અધિકાર કાયદા હેઠળના નિયમો ઘડ્યા છે અને
માહિતી અધિકાર ના કાયદા હેઠળ ઉચ્ચ ન્યાયાલયોએ બનાવેલા નિયમો
અનુસાર ઉચ્ચ ન્યાયાલયની વહીવટી માહિતી મેળવી શકાય છે.
૨૧. વર્તમાન કેસમાં, અમે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના નિયમો સાથે
સંબંધિત છીએ. અરજીકર્તાઓ અને ત્રાહિત પક્ષકારોને પ્રમાણિત નકલો આપવી
પક્ષને દસ્તાવેજો અથવા આદેશોની પ્રમાણિત નકલો મેળવવા માટે યોગ્ય કારણ
દર્શાવવું જરૂરી છે.
૨૦. અનુચ્છેદ ૨૧૬ ઉચ્ચ ન્યાયાલયોની રચના સાથે સંબંધિત છે. દરેક ઉચ્ચ
ન્યાયાલયમાં ભારતના રાષ્ટ્રપતિ વખતોવખત નિયુક્ત કરે તેવા એક મુખ્ય
ન્યાયાધીશ અને અન્ય ન્યાયાધીશોનો સમાવેશ થાય છે. ઉચ્ચ ન્યાયાલય ના
નિયમો ભારતીય બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળ ઘડવામાં આવ્યા છે.
ઓર્ડર/દસ્તાવેજો વગેરેની નકલો/પ્રમાણિત નકલો આપવા માટે અનુસરવામાં
આવતી પ્રક્રિયા, ન્યાયિક બાજુની માહિતી હોવાને કારણે, ભારતના બંધારણના
અનુચ્છેદ ૨૨૫ હેઠળ ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઘડવામાં આવેલા નિયમો દ્વારા
સંચાલિત થાય છે. જ્યાં સુધી માહિતી અધિકાર કાયદાનો સંબંધ છે ત્યાં સુધી, માહિતી અધિકાર ના કાયદાની કલમ ૨૮ હેઠળ મળેલી સત્તાની રુએ વિવિધ
ઉચ્ચ ન્યાયાલયોએ માહિતી અધિકાર કાયદા હેઠળના નિયમો ઘડ્યા છે અને
માહિતી અધિકાર ના કાયદા હેઠળ ઉચ્ચ ન્યાયાલયોએ બનાવેલા નિયમો
અનુસાર ઉચ્ચ ન્યાયાલયની વહીવટી માહિતી મેળવી શકાય છે.
૨૧. વર્તમાન કેસમાં, અમે ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના નિયમો સાથે
સંબંધિત છીએ. અરજીકર્તાઓ અને ત્રાહિત પક્ષકારોને પ્રમાણિત નકલો આપવી
એ ગુજરાત ઉચ્ચ ન્યાયાલયના નિયમો ૧૪૯ થી ૧૫૪ દ્વારા સંચાલિત છે.
નિયમો મુજબ, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી દાખલ કર્યા બાદ, કાર્યવાહીના
પક્ષકારો/પક્ષો, દસ્તાવેજો/ઓર્ડર/ચુકાદાઓ વગેરેની નકલો મેળવવા માટે
હકદાર છે. ત્રાહિત પક્ષો કે જેઓ કોઈપણ કાર્યવાહીમાં પક્ષકાર નથી, તેઓને
ચુકાદાઓની નકલો અને અન્ય દસ્તાવેજો મદદનીશ રજીસ્ટ્રારના આદેશ વિના
આપવામાં આવશે નહી. ગુજરાત હાઇકોર્ટના નિયમ ૧૫૧ મુજબ, ત્રાહિત
પક્ષકારો દ્વારા માંગવામાં આવેલા નિર્ણયો/દસ્તાવેજોની નકલો માટે વિનંતી
કરતી અરજીની સાથે સોગંદનામું પણ આપવું પડશે, જેમાં કયા કારણોસર તેની
જરૂર છે તે જણાવવું પડશે. નિયમ ૧૫૧ નીચે મુજબ છેઃ
"૧૫૧. કાયઁવાહીના પક્ષકારો નકલ મેળવવા હકદાર છે; ત્રાહિત પક્ષ દ્વાર
કરવામા આવેલી અરજી સાથે સોગંધનામુ જોડવું પડશે. કોઈ પણ દીવાની
અથવા ફોજદારી કાર્યવાહીમાં દસ્તાવેજોની નકલો અને ઊચ્ચ ન્યાયાલય
ના ચુકાદાની નકલો આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના આદેશ વિના તેના પક્ષકારો
સિવાયની વ્યક્તિઓને આપી શકાશે નહીં. દસ્તાવેજોની નકલો કે
ચુકાદાની નકલ માટે ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીની સાથે
સોગંદનામું પણ જોડવાનુ રહેશે કે જેમાં તે કયા કારણોસર જરૂરી છે તે
જણાવવાનુ રહેશે, જોકે કેન્દ્ર સરકાર, કોઈ પણ રાજ્ય સરકાર અથવા કોઈ
નિયમો મુજબ, નિયત કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી દાખલ કર્યા બાદ, કાર્યવાહીના
પક્ષકારો/પક્ષો, દસ્તાવેજો/ઓર્ડર/ચુકાદાઓ વગેરેની નકલો મેળવવા માટે
હકદાર છે. ત્રાહિત પક્ષો કે જેઓ કોઈપણ કાર્યવાહીમાં પક્ષકાર નથી, તેઓને
ચુકાદાઓની નકલો અને અન્ય દસ્તાવેજો મદદનીશ રજીસ્ટ્રારના આદેશ વિના
આપવામાં આવશે નહી. ગુજરાત હાઇકોર્ટના નિયમ ૧૫૧ મુજબ, ત્રાહિત
પક્ષકારો દ્વારા માંગવામાં આવેલા નિર્ણયો/દસ્તાવેજોની નકલો માટે વિનંતી
કરતી અરજીની સાથે સોગંદનામું પણ આપવું પડશે, જેમાં કયા કારણોસર તેની
જરૂર છે તે જણાવવું પડશે. નિયમ ૧૫૧ નીચે મુજબ છેઃ
"૧૫૧. કાયઁવાહીના પક્ષકારો નકલ મેળવવા હકદાર છે; ત્રાહિત પક્ષ દ્વાર
કરવામા આવેલી અરજી સાથે સોગંધનામુ જોડવું પડશે. કોઈ પણ દીવાની
અથવા ફોજદારી કાર્યવાહીમાં દસ્તાવેજોની નકલો અને ઊચ્ચ ન્યાયાલય
ના ચુકાદાની નકલો આસિસ્ટન્ટ રજિસ્ટ્રારના આદેશ વિના તેના પક્ષકારો
સિવાયની વ્યક્તિઓને આપી શકાશે નહીં. દસ્તાવેજોની નકલો કે
ચુકાદાની નકલ માટે ત્રાહિત પક્ષ દ્વારા કરવામાં આવેલી અરજીની સાથે
સોગંદનામું પણ જોડવાનુ રહેશે કે જેમાં તે કયા કારણોસર જરૂરી છે તે
જણાવવાનુ રહેશે, જોકે કેન્દ્ર સરકાર, કોઈ પણ રાજ્ય સરકાર અથવા કોઈ
પણ વિદેશી રાજ્યની સરકાર દ્વારા અથવા તેના વતી કરવામાં આવેલી
અરજીઓના કિસ્સામાં આ પ્રકારનું સોગંદનામું જતું કરી શકાશે."
૨૨. વિદ્વાન અદાલત મિત્રએ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા
આદેશો/ચુકાદાઓ/દસ્તાવેજોની પ્રમાણિત નકલો પુરી પાડવા માટે
અનુસરવામાં આવતી પ્રક્રિયા અંગે વિવિધ ઉચ્ચ ન્યાયાલયો પાસેથી માહિતી
મેળવી છે. વિવિધ ઉચ્ચ ન્યાયાલયોએ બનાવેલા નિયમો અનુસાર, કાર્યવાહીમાં
સામેલ પક્ષોને સૂચિત કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી દાખલ કરવા પર
આદેશો/ચુકાદાઓ/દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવાનો અધિકાર છે.
ત્રાહિત પક્ષોને પ્રમાણિત નકલો પુરી પાડવાનો પ્રશ્ન છે ત્યાં સુધી, ઊચ્ચ
ન્યાયાલયો દ્વારા ઘડવામાં આવેલા નિયમોમાં નિયત કરવામાં આવ્યુ છે કે
દસ્તાવેજો/ઓર્ડર અથવા ચુકાદાઓની પ્રમાણિત નકલો અથવા કાર્યવાહીની
નકલો, કોર્ટ અથવા રજિસ્ટ્રાર દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો
માંગવાના વ્યાજબી અને સાચા કારણ વિશે સંતુષ્ટ થાય બાદ તેમના દ્વારા પસાર
કરાયેલા આદેશો બાદ જ ત્રાહિત પક્ષકારોને આપવામાં આવશે. અમારા દ્વારા
બોમ્બે, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મદ્રાસ અને અન્ય વિવિધ ઉચ્ચ
ન્યાયાલયોએ બનાવેલા નિયમોનો સંદર્ભ લેવાતાં, તેમાં ત્રાહિત પક્ષને
માહિતી/પ્રમાણિત નકલો આપવા માટે સમાન જોગવાઈઓ નિર્ધારિત કરવામાં
આવી છે. નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે કે ન્યાયિક બાબતની માહિતી
અરજીઓના કિસ્સામાં આ પ્રકારનું સોગંદનામું જતું કરી શકાશે."
૨૨. વિદ્વાન અદાલત મિત્રએ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા
આદેશો/ચુકાદાઓ/દસ્તાવેજોની પ્રમાણિત નકલો પુરી પાડવા માટે
અનુસરવામાં આવતી પ્રક્રિયા અંગે વિવિધ ઉચ્ચ ન્યાયાલયો પાસેથી માહિતી
મેળવી છે. વિવિધ ઉચ્ચ ન્યાયાલયોએ બનાવેલા નિયમો અનુસાર, કાર્યવાહીમાં
સામેલ પક્ષોને સૂચિત કોર્ટ ફી સ્ટેમ્પ સાથે અરજી દાખલ કરવા પર
આદેશો/ચુકાદાઓ/દસ્તાવેજોની પ્રમાણિત નકલો મેળવવાનો અધિકાર છે.
ત્રાહિત પક્ષોને પ્રમાણિત નકલો પુરી પાડવાનો પ્રશ્ન છે ત્યાં સુધી, ઊચ્ચ
ન્યાયાલયો દ્વારા ઘડવામાં આવેલા નિયમોમાં નિયત કરવામાં આવ્યુ છે કે
દસ્તાવેજો/ઓર્ડર અથવા ચુકાદાઓની પ્રમાણિત નકલો અથવા કાર્યવાહીની
નકલો, કોર્ટ અથવા રજિસ્ટ્રાર દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો
માંગવાના વ્યાજબી અને સાચા કારણ વિશે સંતુષ્ટ થાય બાદ તેમના દ્વારા પસાર
કરાયેલા આદેશો બાદ જ ત્રાહિત પક્ષકારોને આપવામાં આવશે. અમારા દ્વારા
બોમ્બે, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, મદ્રાસ અને અન્ય વિવિધ ઉચ્ચ
ન્યાયાલયોએ બનાવેલા નિયમોનો સંદર્ભ લેવાતાં, તેમાં ત્રાહિત પક્ષને
માહિતી/પ્રમાણિત નકલો આપવા માટે સમાન જોગવાઈઓ નિર્ધારિત કરવામાં
આવી છે. નિયમોમાં જોગવાઈ કરવામાં આવી છે કે ન્યાયિક બાબતની માહિતી
મેળવવા અથવા દસ્તાવેજો/ચુકાદાઓ/આદેશોની પ્રમાણિત નકલો મેળવવા
માટે ત્રાહિત પક્ષને તેમની જરૂરિયાતનાં કારણો દર્શાવતી અરજી કરવાની રહેશે
અને જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ ચૂકવવાની રહેશે. અગાઉ જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ
અદાલતના નિયમો પણ જણાવે છે કે દસ્તાવેજો અથવા આદેશોની પ્રમાણિત
નકલો વાજબી કારણ વિશે સંતુષ્ટ થયા પછી જ ત્રાહિત પક્ષને પૂરી પાડી શકાશે.
તે નોંધનીય છે કે, માહિતી અથવા દસ્તાવેજો/ચુકાદાઓ/આદેશો/અદાલતી
કાર્યવાહીની પ્રમાણિત નકલો મેળવવા માટે ત્રીજા પક્ષને ઇનકાર કરવામાં
આવતો નથી. હાઇકોર્ટના નિયમોમાં માત્ર એવી જોગવાઈ કરવામાં આવી છે કે, ત્રાહિત પક્ષકારોએ અરજી/સોગંદનામું દાખલ કરવું પડશે, જેમાં
માહિતી/પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી છે તે જણાવવું પડશે. ગુજરાત
ઉચ્ચ અદાલતે બનાવેલા નિયમો માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ સાથે
સુસંગત છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળની સત્તાઓનો ઉપયોગ
કરવા માટે હાઇકોર્ટ દ્વારા ઘડવામાં આવેલા નિયમો અને માહિતી અધિકાર
કાયદાની જોગવાઈઓ વચ્ચે કોઈ વિસંગતતા નથી.
૨૩. અપીલકર્તા તરફે વરિષ્ઠ વકીલ શ્રી પ્રીતેશ કપૂરે રજૂઆત કરી છે કે, આરટીઆઇ એક્ટની કલમ ૬(૨) નોંધપાત્ર અધિકાર આપે છે અને જે વ્યક્તિ
માહિતી/નકલો માગી રહી છે તેને કોઈ કારણ આપવાની જરૂર નથી અને
ભારતના બંધારણની કલમ ૨૨૫ હેઠળ ઉચ્ચ અદાલતે બનાવેલા પ્રક્રિયાગત
માટે ત્રાહિત પક્ષને તેમની જરૂરિયાતનાં કારણો દર્શાવતી અરજી કરવાની રહેશે
અને જરૂરી કોર્ટ ફી સ્ટેમ્પ ચૂકવવાની રહેશે. અગાઉ જણાવ્યા અનુસાર, સર્વોચ્ચ
અદાલતના નિયમો પણ જણાવે છે કે દસ્તાવેજો અથવા આદેશોની પ્રમાણિત
નકલો વાજબી કારણ વિશે સંતુષ્ટ થયા પછી જ ત્રાહિત પક્ષને પૂરી પાડી શકાશે.
તે નોંધનીય છે કે, માહિતી અથવા દસ્તાવેજો/ચુકાદાઓ/આદેશો/અદાલતી
કાર્યવાહીની પ્રમાણિત નકલો મેળવવા માટે ત્રીજા પક્ષને ઇનકાર કરવામાં
આવતો નથી. હાઇકોર્ટના નિયમોમાં માત્ર એવી જોગવાઈ કરવામાં આવી છે કે, ત્રાહિત પક્ષકારોએ અરજી/સોગંદનામું દાખલ કરવું પડશે, જેમાં
માહિતી/પ્રમાણિત નકલો કયા કારણોસર જરૂરી છે તે જણાવવું પડશે. ગુજરાત
ઉચ્ચ અદાલતે બનાવેલા નિયમો માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ સાથે
સુસંગત છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૨૨૫ હેઠળની સત્તાઓનો ઉપયોગ
કરવા માટે હાઇકોર્ટ દ્વારા ઘડવામાં આવેલા નિયમો અને માહિતી અધિકાર
કાયદાની જોગવાઈઓ વચ્ચે કોઈ વિસંગતતા નથી.
૨૩. અપીલકર્તા તરફે વરિષ્ઠ વકીલ શ્રી પ્રીતેશ કપૂરે રજૂઆત કરી છે કે, આરટીઆઇ એક્ટની કલમ ૬(૨) નોંધપાત્ર અધિકાર આપે છે અને જે વ્યક્તિ
માહિતી/નકલો માગી રહી છે તેને કોઈ કારણ આપવાની જરૂર નથી અને
ભારતના બંધારણની કલમ ૨૨૫ હેઠળ ઉચ્ચ અદાલતે બનાવેલા પ્રક્રિયાગત
કાયદા દ્વારા આ અધિકાર પર કાપ મૂકી શકાય નહી અથવા ઘટાડી શકાય નહીં.
અનુચ્છેદ ૨૨૫ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉચ્ચ અદાલતે
બનાવેલા નિયમો કોઈ નક્કર કાયદો બનાવી શકતા નથી અથવા તેમાં કાપ મૂકી
શકતા નથી તેવી તેમની દલીલના સમર્થનમાં રાજકુમાર યાદવ વિરુદ્ધ સમીર
કુમાર મહાસેઠ અને અન્ય (૨૦૦૫) ૩ એસસીસી ૬૦૧ પર આધાર રાખેલ છે.
વરિષ્ઠ વકીલે વધુમાં જણાવ્યું હતું કે માહિતી અધિકાર કાયદાની કલમ ૨૨ ખાસ
કરીને જોગવાઈ કરે છે કે માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ હાલમાં
અમલમાં હોય તેવા અન્ય કાયદાઓ પર અસરકારક અસર કરશે. આથી, એવી
રજૂઆત કરવામાં આવી હતી કે, માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ અને
સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ સત્તામંડળ દ્વારા બનાવેલા
કોઈ અન્ય કાયદાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ ઊભો થાય તો, માહિતી અધિકાર
કાયદાની જોગવાઈઓ લાગુ થવી જોઇએ અને તેથી આરટીઆઈ કાયદો ઉચ્ચ
ન્યાયાલયે બનાવેલા નિયમો પર લાગુ રહેશે. ઈન્ટરવેન્શન અરજદારોના વકીલ
શ્રી પ્રશાંત ભૂષણે પણ આ જ રજૂઆતનો પુનરોચ્ચાર કર્યો હતો.
૨૪. શ્રી પ્રશાંત ભૂષણ અને અપીલકર્તાના વિદ્વાન વરિષ્ઠ વકીલે કરેલી દલીલો
પર વિચારણા કરવા માટે, ઉચ્ચ ન્યાયાલય પાસે ઉપલબ્ધ માહિતીની વિવિધ
શ્રેણીનો ટૂંકમાં ઉલ્લેખ કરીએ, જે નીચે મુજબ છે:
અનુચ્છેદ ૨૨૫ હેઠળ મળેલી સત્તાઓનો ઉપયોગ કરીને ઉચ્ચ અદાલતે
બનાવેલા નિયમો કોઈ નક્કર કાયદો બનાવી શકતા નથી અથવા તેમાં કાપ મૂકી
શકતા નથી તેવી તેમની દલીલના સમર્થનમાં રાજકુમાર યાદવ વિરુદ્ધ સમીર
કુમાર મહાસેઠ અને અન્ય (૨૦૦૫) ૩ એસસીસી ૬૦૧ પર આધાર રાખેલ છે.
વરિષ્ઠ વકીલે વધુમાં જણાવ્યું હતું કે માહિતી અધિકાર કાયદાની કલમ ૨૨ ખાસ
કરીને જોગવાઈ કરે છે કે માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ હાલમાં
અમલમાં હોય તેવા અન્ય કાયદાઓ પર અસરકારક અસર કરશે. આથી, એવી
રજૂઆત કરવામાં આવી હતી કે, માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ અને
સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ સત્તામંડળ દ્વારા બનાવેલા
કોઈ અન્ય કાયદાઓ વચ્ચે કોઈ વિરોધાભાસ ઊભો થાય તો, માહિતી અધિકાર
કાયદાની જોગવાઈઓ લાગુ થવી જોઇએ અને તેથી આરટીઆઈ કાયદો ઉચ્ચ
ન્યાયાલયે બનાવેલા નિયમો પર લાગુ રહેશે. ઈન્ટરવેન્શન અરજદારોના વકીલ
શ્રી પ્રશાંત ભૂષણે પણ આ જ રજૂઆતનો પુનરોચ્ચાર કર્યો હતો.
૨૪. શ્રી પ્રશાંત ભૂષણ અને અપીલકર્તાના વિદ્વાન વરિષ્ઠ વકીલે કરેલી દલીલો
પર વિચારણા કરવા માટે, ઉચ્ચ ન્યાયાલય પાસે ઉપલબ્ધ માહિતીની વિવિધ
શ્રેણીનો ટૂંકમાં ઉલ્લેખ કરીએ, જે નીચે મુજબ છે:
(ક) દાવો/કાર્યવાહીના પક્ષકારો સાથે સંબંધિત ઉચ્ચ ન્યાયાલય
પાસે ઉપલબ્ધ માહિતી- પક્ષનિવેદન, દસ્તાવેજો અને અન્ય
સામગ્રી અને પક્ષકારો દ્વારા લીધેલ તકરારોના કારણોના મેમો;
(ખ) ઉચ્ચ ન્યાયાલયે આપેલા આદેશો અને ચુકાદાઓ, કાર્યવાહીની નોંધ વગેરે.;
(ગ) અન્ય ન્યાયાલયો અને ન્યાયાધિકરણો પર દેખરેખ રાખવાની
સત્તાનો ઉપયોગ કરીને, તે ન્યાયાલયો અને તાબાના ન્યાયાલયો
જેવા કે ન્યાયાધિકરણો, આવકવેરા અપીલીય ન્યાયાધિકરણ, કસ્ટમ્સ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલીય ન્યાયાધિકરણ
અને અન્ય ન્યાયાધિકરણો દ્વારા રજૂ કરેલા/મંગાવેલા
દસ્તાવેજોમાં પ્રાપ્ત થયેલી માહિતી
(ઘ) ઉચ્ચ ન્યાયાલયની વહીવટી માહિતી જેમ કે, ન્યાયિક
અધિકારીઓ, ઉચ્ચ ન્યાયાલય અને જિલ્લા ન્યાયતંત્રના સ્ટાફના
સભ્યોની નિમણૂક, બદલી અને નિયુક્તિ, ન્યાયિક અધિકારીઓ
અને સ્ટાફના સભ્યો સામે લેવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી
અને વહીવટી કામકાજ અંગેની બીજી માહિતી.
(ચ) સર્વોચ્ચ અદાલત, સરકાર અને જિલ્લા ન્યાયતંત્ર વગેરે સાથે
ઉચ્ચ ન્યાયાલયનો પત્રવ્યવહાર.; અને
પાસે ઉપલબ્ધ માહિતી- પક્ષનિવેદન, દસ્તાવેજો અને અન્ય
સામગ્રી અને પક્ષકારો દ્વારા લીધેલ તકરારોના કારણોના મેમો;
(ખ) ઉચ્ચ ન્યાયાલયે આપેલા આદેશો અને ચુકાદાઓ, કાર્યવાહીની નોંધ વગેરે.;
(ગ) અન્ય ન્યાયાલયો અને ન્યાયાધિકરણો પર દેખરેખ રાખવાની
સત્તાનો ઉપયોગ કરીને, તે ન્યાયાલયો અને તાબાના ન્યાયાલયો
જેવા કે ન્યાયાધિકરણો, આવકવેરા અપીલીય ન્યાયાધિકરણ, કસ્ટમ્સ એક્સાઇઝ અને સર્વિસ ટેક્સ અપીલીય ન્યાયાધિકરણ
અને અન્ય ન્યાયાધિકરણો દ્વારા રજૂ કરેલા/મંગાવેલા
દસ્તાવેજોમાં પ્રાપ્ત થયેલી માહિતી
(ઘ) ઉચ્ચ ન્યાયાલયની વહીવટી માહિતી જેમ કે, ન્યાયિક
અધિકારીઓ, ઉચ્ચ ન્યાયાલય અને જિલ્લા ન્યાયતંત્રના સ્ટાફના
સભ્યોની નિમણૂક, બદલી અને નિયુક્તિ, ન્યાયિક અધિકારીઓ
અને સ્ટાફના સભ્યો સામે લેવામાં આવેલી શિસ્તભંગની કાર્યવાહી
અને વહીવટી કામકાજ અંગેની બીજી માહિતી.
(ચ) સર્વોચ્ચ અદાલત, સરકાર અને જિલ્લા ન્યાયતંત્ર વગેરે સાથે
ઉચ્ચ ન્યાયાલયનો પત્રવ્યવહાર.; અને
(છ) ઉચ્ચ ન્યાયાલયમાં નિમણૂક માટે ન્યાયાધીશોની ભલામણો
કરતી વખતે ઉચ્ચ ન્યાયાલયની કોલેજીયમે લીધેલા નિર્ણયની
વહીવટી બાજુની માહિતી. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની
પાસે ઉપલબ્ધ, વર્તમાન ન્યાયમૂર્તિઓની મિલકત વિશેની
માહિતી.
૨૫. (ક) (ખ) અને (ગ) હેઠળની માહિતી અને ન્યાયિક બાજુની અન્ય માહિતી
પ્રાપ્ત કરી શકાય છે /ઉચ્ચ અદાલતના નિયમોના સંદર્ભમાં કાર્યવાહીના પક્ષકારો
દ્વારા દસ્તાવેજોની અને આદેશોની પ્રમાણિત નકલો મેળવી શકાશે અને
કાર્યવાહીના પક્ષકારો તે મેળવવા માટે હકદાર હશે.જ્યાં સુધી ત્રાહિત પક્ષનો
સવાલ છે, અધિકારની દ્રષ્ટિએ, તેઓ દસ્તાવેજો, આદેશો અને અન્ય
કાર્યવાહીઓની પ્રમાણિત નકલો મેળવવા/માહિતી પ્રાપ્ત કરવા માટે હકદાર
નથી.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઘડવામાં આવેલા નિયમો અનુસાર, ત્રાહિત પક્ષકાર
અરજી/સોગંદનામું દાખલ કરીને અને કયા કારણોસર માહિતી/ દસ્તાવેજોની
નકલો જરૂરી છે તે જણાવીને જ દસ્તાવેજો, આદેશો અથવા ચુકાદાની પ્રમાણિત
નકલો મેળવી શકે છે. વહીવટી બાજુએ એટલે કે શ્રેણી (ઘ), (ચ) અને (છ) માં
માહિતી અથવા દસ્તાવેજોની નકલો વિવિધ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા બનાવેલા
નિયમો હેઠળ અથવા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ઉચ્ચ અદાલતે
બનાવેલા નિયમો હેઠળ પણ મેળવી શકાય છે. જ્યાં સુધી ઉચ્ચ ન્યાયાલયના
કરતી વખતે ઉચ્ચ ન્યાયાલયની કોલેજીયમે લીધેલા નિર્ણયની
વહીવટી બાજુની માહિતી. ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિની
પાસે ઉપલબ્ધ, વર્તમાન ન્યાયમૂર્તિઓની મિલકત વિશેની
માહિતી.
૨૫. (ક) (ખ) અને (ગ) હેઠળની માહિતી અને ન્યાયિક બાજુની અન્ય માહિતી
પ્રાપ્ત કરી શકાય છે /ઉચ્ચ અદાલતના નિયમોના સંદર્ભમાં કાર્યવાહીના પક્ષકારો
દ્વારા દસ્તાવેજોની અને આદેશોની પ્રમાણિત નકલો મેળવી શકાશે અને
કાર્યવાહીના પક્ષકારો તે મેળવવા માટે હકદાર હશે.જ્યાં સુધી ત્રાહિત પક્ષનો
સવાલ છે, અધિકારની દ્રષ્ટિએ, તેઓ દસ્તાવેજો, આદેશો અને અન્ય
કાર્યવાહીઓની પ્રમાણિત નકલો મેળવવા/માહિતી પ્રાપ્ત કરવા માટે હકદાર
નથી.ઉચ્ચ ન્યાયાલય દ્વારા ઘડવામાં આવેલા નિયમો અનુસાર, ત્રાહિત પક્ષકાર
અરજી/સોગંદનામું દાખલ કરીને અને કયા કારણોસર માહિતી/ દસ્તાવેજોની
નકલો જરૂરી છે તે જણાવીને જ દસ્તાવેજો, આદેશો અથવા ચુકાદાની પ્રમાણિત
નકલો મેળવી શકે છે. વહીવટી બાજુએ એટલે કે શ્રેણી (ઘ), (ચ) અને (છ) માં
માહિતી અથવા દસ્તાવેજોની નકલો વિવિધ ઉચ્ચ ન્યાયાલયો દ્વારા બનાવેલા
નિયમો હેઠળ અથવા માહિતી અધિકાર અધિનિયમ હેઠળ ઉચ્ચ અદાલતે
બનાવેલા નિયમો હેઠળ પણ મેળવી શકાય છે. જ્યાં સુધી ઉચ્ચ ન્યાયાલયના
મુખ્ય ન્યાયાધીશ પાસે ઉપલબ્ધ, ન્યાયાધીશોની સંપત્તિઓ અંગેની માહિતીનો
ખુલાસો કરવાની વાત છે, ત્યાં સુધી તેને હવે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા વિ. સુભાષ ચંદ્ર અગ્રવાલ ૨૦૧૯ (૧૬)
સ્કેલ ૪૦ ના કેસમાં બંધારણીય ખંડપીઠે આપેલા ચુકાદામાં આવરી લેવામાં
આવી છે.
૨૬. માહિતી અધિકાર અધિનિયમની પ્રસ્તાવના સૂચવે છે કે આ કાયદો “દરેક
જાહેર સત્તામંડળની કામગીરીમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન
આપવા માટે .....” બનાવવામાં આવ્યો છે. આ કાયદો "જાગૃત નાગરિકોના
અધિકારને ધ્યાનમાં રાખીને અને માહિતીની પારદર્શકતા જે તેમની કામગીરી માટે
મહત્વપૂર્ણ છે અને ભ્રષ્ટાચાર અટકાવવા અને સરકારો અને તેની સંસ્થાઓને
જવાબદાર ઠેરવવા માટે બનાવવામાં આવ્યો હતો.... " પ્રસ્તાવનાની શરૂઆતમાં
પ્રજાસત્તાક લોકશાહીની સ્થાપના કરનારા બંધારણના સંદર્ભમાં સૂચવવામાં
આવ્યું છે અને તેના માટે જાગ્રુત નાગરિકોની જરૂરિયાત વિશે સૂચવવામાં આવ્યુ
છે. પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે કે, વિધાનમંડળ અન્ય જાહેર હિતો સાથે
સંભવિત ઘર્ષણથી વાકેફ હતું, જેમાં સરકારોની કાર્યદક્ષ કામગીરી અને મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ તથા સંવેદનશીલ માહિતીની ગુપ્તતા
જાળવવી અને આ વિરોધાભાસી હિતોને સુસંગત કરવાની જરૂરિયાત સામેલ
છે.ભારતના નાગરિકને કાયદા હેઠળ સૂચિત મર્યાદાને આધિન કોઇપણ માહિતી
ખુલાસો કરવાની વાત છે, ત્યાં સુધી તેને હવે સેન્ટ્રલ પબ્લિક ઇન્ફોર્મેશન
ઓફિસર, સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયા વિ. સુભાષ ચંદ્ર અગ્રવાલ ૨૦૧૯ (૧૬)
સ્કેલ ૪૦ ના કેસમાં બંધારણીય ખંડપીઠે આપેલા ચુકાદામાં આવરી લેવામાં
આવી છે.
૨૬. માહિતી અધિકાર અધિનિયમની પ્રસ્તાવના સૂચવે છે કે આ કાયદો “દરેક
જાહેર સત્તામંડળની કામગીરીમાં પારદર્શકતા અને જવાબદારીને પ્રોત્સાહન
આપવા માટે .....” બનાવવામાં આવ્યો છે. આ કાયદો "જાગૃત નાગરિકોના
અધિકારને ધ્યાનમાં રાખીને અને માહિતીની પારદર્શકતા જે તેમની કામગીરી માટે
મહત્વપૂર્ણ છે અને ભ્રષ્ટાચાર અટકાવવા અને સરકારો અને તેની સંસ્થાઓને
જવાબદાર ઠેરવવા માટે બનાવવામાં આવ્યો હતો.... " પ્રસ્તાવનાની શરૂઆતમાં
પ્રજાસત્તાક લોકશાહીની સ્થાપના કરનારા બંધારણના સંદર્ભમાં સૂચવવામાં
આવ્યું છે અને તેના માટે જાગ્રુત નાગરિકોની જરૂરિયાત વિશે સૂચવવામાં આવ્યુ
છે. પ્રસ્તાવનામાં જણાવવામાં આવ્યું છે કે, વિધાનમંડળ અન્ય જાહેર હિતો સાથે
સંભવિત ઘર્ષણથી વાકેફ હતું, જેમાં સરકારોની કાર્યદક્ષ કામગીરી અને મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ તથા સંવેદનશીલ માહિતીની ગુપ્તતા
જાળવવી અને આ વિરોધાભાસી હિતોને સુસંગત કરવાની જરૂરિયાત સામેલ
છે.ભારતના નાગરિકને કાયદા હેઠળ સૂચિત મર્યાદાને આધિન કોઇપણ માહિતી
માંગવાનો પૂરો અધિકાર છે. માહિતી મેળવવાનો અધિકાર માત્ર પ્રસ્તાવનામાં
જણાવેલા કાયદાના ઉદ્દેશોને પૂર્ણ કરવાનો છે, એટલે કે માહિતીની પારદર્શકતા
વધારવાનો છે.
૨૭. ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ ના નિયમ ૧૫૧ મુજબ કોઈ પણ દીવાની
કે ફોજદારી કાર્યવાહીમાં દસ્તાવેજોની નકલો માંગતા ત્રાહિત પક્ષના અરજદારને
તે દસ્તાવેજો કયા કારણોસર જરૂરી છે તે દર્શાવતી અરજી/સોગંદનામું દાખલ
કરવાનુ રહેશે.આમ, હાઈકોર્ટ રુલ્સ અદાલતની કોઈપણ કાર્યવાહીમાં કે ન્યાયિક
બાજુએ કોઈપણ દસ્તાવેજોની નકલો મેળવવામાં ત્રાહિત પક્ષને અવરોધ પેદા
કરતા નથી.એવું નથી કે અરજદારને માહિતી આપવાની ના પાડી હોય. જરૂરિયાત
એટલી છે કે, અરજી/સોગંદનામું સાથે પ્રમાણિત નકલો માટે અરજી કરવાની
રહેશે, જેમાં માહિતી માગવાનાં કારણો દર્શાવવાના રહે છે. ત્રાહિત પક્ષને
પ્રમાણિત નકલો મેળવવા માટે કારણો આપવા પર ભાર મૂકવાનું કારણ
અદાલતને એ બાબતે સંતુષ્ટ કરવા માટે છે કે માહિતી સત્યનિષ્ઠ કારણોસર
અથવા જાહેર હિત માટે માંગવામાં આવે છે. આ બાબતમાં ચુકાદો તથા ન્યાય
આપવા માટે ઉચ્ચ અદાલત દ્વારા વાદી ના ટ્રસ્ટી તરીકે આ માહિતી નિભાવવામાં
આવે છે.ત્રાહિત પક્ષ દ્વારા આ પ્રકારની અંગત માહિતી અથવા કાર્યવાહીમાં
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય
નહિ.તેનાથી અદાલતની કાર્યવાહી અને માહિતીનો દુરૂપયોગ થશે અને તે
જણાવેલા કાયદાના ઉદ્દેશોને પૂર્ણ કરવાનો છે, એટલે કે માહિતીની પારદર્શકતા
વધારવાનો છે.
૨૭. ગુજરાત હાઇકોર્ટ રુલ્સ, ૧૯૯૩ ના નિયમ ૧૫૧ મુજબ કોઈ પણ દીવાની
કે ફોજદારી કાર્યવાહીમાં દસ્તાવેજોની નકલો માંગતા ત્રાહિત પક્ષના અરજદારને
તે દસ્તાવેજો કયા કારણોસર જરૂરી છે તે દર્શાવતી અરજી/સોગંદનામું દાખલ
કરવાનુ રહેશે.આમ, હાઈકોર્ટ રુલ્સ અદાલતની કોઈપણ કાર્યવાહીમાં કે ન્યાયિક
બાજુએ કોઈપણ દસ્તાવેજોની નકલો મેળવવામાં ત્રાહિત પક્ષને અવરોધ પેદા
કરતા નથી.એવું નથી કે અરજદારને માહિતી આપવાની ના પાડી હોય. જરૂરિયાત
એટલી છે કે, અરજી/સોગંદનામું સાથે પ્રમાણિત નકલો માટે અરજી કરવાની
રહેશે, જેમાં માહિતી માગવાનાં કારણો દર્શાવવાના રહે છે. ત્રાહિત પક્ષને
પ્રમાણિત નકલો મેળવવા માટે કારણો આપવા પર ભાર મૂકવાનું કારણ
અદાલતને એ બાબતે સંતુષ્ટ કરવા માટે છે કે માહિતી સત્યનિષ્ઠ કારણોસર
અથવા જાહેર હિત માટે માંગવામાં આવે છે. આ બાબતમાં ચુકાદો તથા ન્યાય
આપવા માટે ઉચ્ચ અદાલત દ્વારા વાદી ના ટ્રસ્ટી તરીકે આ માહિતી નિભાવવામાં
આવે છે.ત્રાહિત પક્ષ દ્વારા આ પ્રકારની અંગત માહિતી અથવા કાર્યવાહીમાં
સરકાર દ્વારા આપવામાં આવેલી માહિતીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી શકાય
નહિ.તેનાથી અદાલતની કાર્યવાહી અને માહિતીનો દુરૂપયોગ થશે અને તે
અનિયંત્રિત સ્તરે પહોંચી જશે.જો અનુચ્છેદ ૨૨૫ હેઠળ ઉચ્ચ અદાલતના
નિયમો કોઈ ખાસ રીતે આ અધિકારનો ઉપયોગ કરવા માટે એક વ્યવસ્થા પ્રદાન
કરે છે, તો આ વ્યવસ્થાને જાળવી રાખવી જોઈએ અને તેનું પાલન કરવું
જોઈએ.આ વ્યવસ્થાતંત્રને માત્ર એટલા માટે છોડી કે તેનો ઉપયોગ બંધ કરી
શકાય નહિ કારણ કે સામાન્ય કાયદો- આરટીઆઈ કાયદો અમલમાં મુકવામાં
આવ્યો છે.
૨૮. અગાઉ ચર્ચા કરવામાં આવી છે તેમ, આરટીઆઈ કાયદાનો ઉદ્દેશ
સંસ્થાકીય હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાતને ઓળખે છે અને મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગુપ્તતાને
જાળવી રાખવાનો પણ છે.ઉચ્ચ અદાલતના નિયમો હેઠળ પ્રમાણિત નકલો
મેળવવાની પ્રક્રિયા જટિલ નથી અને તે ખૂબ સરળ છે - માહિતી મેળવવા માટેના
કારણો દર્શાવતી, જરૂરી કોર્ટ ફી સાથેની અરજી/સોગંદનામું દાખલ
કરવું.ન્યાયિક બાજુએ ઉચ્ચ ન્યાયાલય પાસે ઉપલબ્ધ માહિતી, એ માલિકીનાં
દાવા અને કૌટુંબિક અદાલતો ના દાવા વગેરે જેવી દાવેદારોની ‘અંગત માહિતી’
છે.આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવાના બહાને અદાલતની પ્રક્રિયાનો
દુરુપયોગ ન થવો જોઈએ અને માહિતીનો દુરુપયોગ ન થવો જોઈએ.
નિયમો કોઈ ખાસ રીતે આ અધિકારનો ઉપયોગ કરવા માટે એક વ્યવસ્થા પ્રદાન
કરે છે, તો આ વ્યવસ્થાને જાળવી રાખવી જોઈએ અને તેનું પાલન કરવું
જોઈએ.આ વ્યવસ્થાતંત્રને માત્ર એટલા માટે છોડી કે તેનો ઉપયોગ બંધ કરી
શકાય નહિ કારણ કે સામાન્ય કાયદો- આરટીઆઈ કાયદો અમલમાં મુકવામાં
આવ્યો છે.
૨૮. અગાઉ ચર્ચા કરવામાં આવી છે તેમ, આરટીઆઈ કાયદાનો ઉદ્દેશ
સંસ્થાકીય હિતોનું રક્ષણ કરવાની જરૂરિયાતને ઓળખે છે અને મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ અને સંવેદનશીલ માહિતીની ગુપ્તતાને
જાળવી રાખવાનો પણ છે.ઉચ્ચ અદાલતના નિયમો હેઠળ પ્રમાણિત નકલો
મેળવવાની પ્રક્રિયા જટિલ નથી અને તે ખૂબ સરળ છે - માહિતી મેળવવા માટેના
કારણો દર્શાવતી, જરૂરી કોર્ટ ફી સાથેની અરજી/સોગંદનામું દાખલ
કરવું.ન્યાયિક બાજુએ ઉચ્ચ ન્યાયાલય પાસે ઉપલબ્ધ માહિતી, એ માલિકીનાં
દાવા અને કૌટુંબિક અદાલતો ના દાવા વગેરે જેવી દાવેદારોની ‘અંગત માહિતી’
છે.આરટીઆઈ એક્ટ હેઠળ માહિતી માંગવાના બહાને અદાલતની પ્રક્રિયાનો
દુરુપયોગ ન થવો જોઈએ અને માહિતીનો દુરુપયોગ ન થવો જોઈએ.
૨૯. ભારતીય બંધારણની કલમ ૨૨૭ હેઠળ દેખરેખના અધિકારનો ઉપયોગ
કરીને જો ઉચ્ચ અદાલતને આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ જેવી ટ્રિબ્યુનલ પાસેથી
રેકોર્ડ પ્રાપ્ત થયેલ હોય, તેમાં કરદાતાએ પોતાના આવકવેરા રિટર્નમાં જાહેર કરેલી
વિગતો સામેલ હોઈ શકે છે.ગિરીશ રામચંદ્ર દેશપાંડે વિ. કેન્દ્રીય માહિતી આયુક્ત
અને અન્ય (૨૦૧૩) ૧ એસએસસી ૨૧૨ ના કેસમાં ઠરાવ્યા અનુસાર, કોઈ
વ્યક્તિ દ્વારા તેના આવકવેરા રિટર્નમાં જાહેર કરવામાં આવેલી વિગતો અંગત
માહિતી છે, જેને જાહેર કરવામાં આવતી નથી, સિવાય કે તેમાં વિશાળ જાહેર
હિત સમાવિષ્ટ હોય અને આવી માહિતિ જાહેર કરવી ન્યાયોચિત હોય. જ્યારે
માહિતી અથવા દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવે છે, ત્યારે ઉચ્ચ
અદાલતના નિયમો કે જેમાં ત્રાહિત પક્ષ દ્વારા માહિતી માંગવાના કારણો દર્શાવતા
સોગંદનામું દાખલ કરવાની જરૂર પડેછે, તેને આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓ સાથે વિસંગત ન કહી શકાય, કારણ કે તે પછી કરવામાં આવેલો
અસ્વીકાર, જો કોઈ હોય તો, તે આરટીઆઈ અધિનિયમની કલમ ૮ માં નિર્દિષ્ટ
કરેલા કારણોસર હશે.
૩૦. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા વિ. શૌનક એચ.
સત્યા અને અન્ય (૨૦૧૧) ૮ એસસીસી ૭૮૧ ના કેસમાં માહિતી અધિકારના
અધિનિયમના અમલીકરણને ધ્યાનમાં રાખીને અને આ અધિકારને લાગુ કરવા
કરીને જો ઉચ્ચ અદાલતને આવકવેરા અપેલેટ ટ્રિબ્યુનલ જેવી ટ્રિબ્યુનલ પાસેથી
રેકોર્ડ પ્રાપ્ત થયેલ હોય, તેમાં કરદાતાએ પોતાના આવકવેરા રિટર્નમાં જાહેર કરેલી
વિગતો સામેલ હોઈ શકે છે.ગિરીશ રામચંદ્ર દેશપાંડે વિ. કેન્દ્રીય માહિતી આયુક્ત
અને અન્ય (૨૦૧૩) ૧ એસએસસી ૨૧૨ ના કેસમાં ઠરાવ્યા અનુસાર, કોઈ
વ્યક્તિ દ્વારા તેના આવકવેરા રિટર્નમાં જાહેર કરવામાં આવેલી વિગતો અંગત
માહિતી છે, જેને જાહેર કરવામાં આવતી નથી, સિવાય કે તેમાં વિશાળ જાહેર
હિત સમાવિષ્ટ હોય અને આવી માહિતિ જાહેર કરવી ન્યાયોચિત હોય. જ્યારે
માહિતી અથવા દસ્તાવેજોની પ્રમાણિત નકલો માંગવામાં આવે છે, ત્યારે ઉચ્ચ
અદાલતના નિયમો કે જેમાં ત્રાહિત પક્ષ દ્વારા માહિતી માંગવાના કારણો દર્શાવતા
સોગંદનામું દાખલ કરવાની જરૂર પડેછે, તેને આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓ સાથે વિસંગત ન કહી શકાય, કારણ કે તે પછી કરવામાં આવેલો
અસ્વીકાર, જો કોઈ હોય તો, તે આરટીઆઈ અધિનિયમની કલમ ૮ માં નિર્દિષ્ટ
કરેલા કારણોસર હશે.
૩૦. ઇન્સ્ટીટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા વિ. શૌનક એચ.
સત્યા અને અન્ય (૨૦૧૧) ૮ એસસીસી ૭૮૧ ના કેસમાં માહિતી અધિકારના
અધિનિયમના અમલીકરણને ધ્યાનમાં રાખીને અને આ અધિકારને લાગુ કરવા
માટે વર્તમાન તંત્રને જાળવી રાખવું અને સંચાલિત કરવું જોઈએ તેવું અવલોકન
કરીને સર્વોચ્ચ અદાલતે નીચે મુજબ ઠરાવેલ છે:
"૨૪. લોકશાહીનો એક ઉદ્દેશ ભ્રષ્ટાચાર અટકાવવા માટે
માહિતીમાં પારદર્શકતા લાવવાનો અને જવાબદારી નિશ્ચિત
કરવાનો છે. પરંતુ આ ઉદ્દેશ હાંસલ કરવાનો અર્થ એ નથી કે
સરકાર અને જાહેર સત્તામંડળોની કાર્યદક્ષ કામગીરી, મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ, સંવેદનશીલ
માહિતીની ગુપ્તતાને જાળવી રાખવી વગેરે સહિત અન્ય સમાન
મહત્વપૂર્ણ જાહેર હિતોને અવગણવા અથવા તેમનો ત્યાગ
કરવો.આરટીઆઈ કાયદાનો ઉદ્દેશ વિરોધાભાસી જાહેર હિતોને
સુસંગત બનાવવાનો છે, એટલે કે, એક તરફ જવાબદારી લાવવા
અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે પારદર્શકતા સુનિશ્ચિત
કરવી અને બીજી તરફ એ બાબતની ખાતરી કરવી કે માહિતીનો
ખુલાસો વાસ્તવમાં અન્ય જાહેર હિતોને નુકસાન પહોંચાડતો
નથી કે પ્રતિકૂળ અસર કરતો નથી, જેમાં સરકારોની કાર્યદક્ષ
કામગીરી, મર્યાદિત રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ
અને સંવેદનશીલ માહિતીની ગુપ્તતાનો સંરક્ષણ સામેલ છે.કલમ
કરીને સર્વોચ્ચ અદાલતે નીચે મુજબ ઠરાવેલ છે:
"૨૪. લોકશાહીનો એક ઉદ્દેશ ભ્રષ્ટાચાર અટકાવવા માટે
માહિતીમાં પારદર્શકતા લાવવાનો અને જવાબદારી નિશ્ચિત
કરવાનો છે. પરંતુ આ ઉદ્દેશ હાંસલ કરવાનો અર્થ એ નથી કે
સરકાર અને જાહેર સત્તામંડળોની કાર્યદક્ષ કામગીરી, મર્યાદિત
રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ, સંવેદનશીલ
માહિતીની ગુપ્તતાને જાળવી રાખવી વગેરે સહિત અન્ય સમાન
મહત્વપૂર્ણ જાહેર હિતોને અવગણવા અથવા તેમનો ત્યાગ
કરવો.આરટીઆઈ કાયદાનો ઉદ્દેશ વિરોધાભાસી જાહેર હિતોને
સુસંગત બનાવવાનો છે, એટલે કે, એક તરફ જવાબદારી લાવવા
અને ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લેવા માટે પારદર્શકતા સુનિશ્ચિત
કરવી અને બીજી તરફ એ બાબતની ખાતરી કરવી કે માહિતીનો
ખુલાસો વાસ્તવમાં અન્ય જાહેર હિતોને નુકસાન પહોંચાડતો
નથી કે પ્રતિકૂળ અસર કરતો નથી, જેમાં સરકારોની કાર્યદક્ષ
કામગીરી, મર્યાદિત રાજકોષીય સંસાધનોનો મહત્તમ ઉપયોગ
અને સંવેદનશીલ માહિતીની ગુપ્તતાનો સંરક્ષણ સામેલ છે.કલમ
૩ અને ૪ નો હેતુ પ્રથમ ઉદ્દેશ હાંસલ કરવાનો છે, જ્યારે કલમ
૮, ૯, ૧૦ અને ૧૧ નો હેતુ બીજો ઉદ્દેશ હાંસલ કરવાનો છે.
૨૫. તેથી, જ્યારે કલમ-૮ ચોક્કસ માહિતીને જાહેર કરવાથી
મુક્તિ આપે છે, ત્યારે તેને માહિતીના અધિકાર પર અવરોધ
તરીકે ન ગણવી જોઈએ, પરંતુ લોકતાંત્રિક આદર્શોની પૂર્તિ અને
સંરક્ષણ માટે આવશ્યક અન્ય જાહેર હિતોનું રક્ષણ કરતી સમાન
મહત્વપૂર્ણ જોગવાઈ તરીકે ગણવી જોઈએ. એટલે, કલમ ૪(૧)
(ખ) અને (ગ) હેઠળ ન આવતી માહિતી સાથે વ્યવહાર કરતી
વખતે, આરટીઆઈ કાયદા હેઠળ સક્ષમ સત્તાધિકારીઓ કલમ
૮માં આપવામાં આવેલી છ
ૂ ટને પ્રતિબંધાત્મક રીતે નહીં પરંતુ
વ્યવહારુ રીતે વાંચશે, જેથી અન્ય જાહેર હિતોનું રક્ષણ થાય
અને આરટીઆઈ કાયદો માહિતીની પારદર્શકતા પ્રાપ્ત કરવા અને
અન્ય જાહેર હિતોનું રક્ષણ કરવાના તેના લક્ષ્ય વચ્ચે સારુ
ં
સંતુલન પ્રાપ્ત કરે."
૩૧. રજિસ્ટ્રાર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિ. આર. એસ. મિશ્રા (૨૦૧૭)
૨૪૪ ડીએલટી ૧૭૯માં માહિતી મેળવવા માટે કઈ બે વ્યવસ્થાઓ એટલે કે
સુપ્રીમ કોર્ટના નિયમો અને આરટીઆઈ એક્ટ અસ્તિત્વમાં છે તે મુદ્દાની તપાસ
૮, ૯, ૧૦ અને ૧૧ નો હેતુ બીજો ઉદ્દેશ હાંસલ કરવાનો છે.
૨૫. તેથી, જ્યારે કલમ-૮ ચોક્કસ માહિતીને જાહેર કરવાથી
મુક્તિ આપે છે, ત્યારે તેને માહિતીના અધિકાર પર અવરોધ
તરીકે ન ગણવી જોઈએ, પરંતુ લોકતાંત્રિક આદર્શોની પૂર્તિ અને
સંરક્ષણ માટે આવશ્યક અન્ય જાહેર હિતોનું રક્ષણ કરતી સમાન
મહત્વપૂર્ણ જોગવાઈ તરીકે ગણવી જોઈએ. એટલે, કલમ ૪(૧)
(ખ) અને (ગ) હેઠળ ન આવતી માહિતી સાથે વ્યવહાર કરતી
વખતે, આરટીઆઈ કાયદા હેઠળ સક્ષમ સત્તાધિકારીઓ કલમ
૮માં આપવામાં આવેલી છ
ૂ ટને પ્રતિબંધાત્મક રીતે નહીં પરંતુ
વ્યવહારુ રીતે વાંચશે, જેથી અન્ય જાહેર હિતોનું રક્ષણ થાય
અને આરટીઆઈ કાયદો માહિતીની પારદર્શકતા પ્રાપ્ત કરવા અને
અન્ય જાહેર હિતોનું રક્ષણ કરવાના તેના લક્ષ્ય વચ્ચે સારુ
ં
સંતુલન પ્રાપ્ત કરે."
૩૧. રજિસ્ટ્રાર, સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા વિ. આર. એસ. મિશ્રા (૨૦૧૭)
૨૪૪ ડીએલટી ૧૭૯માં માહિતી મેળવવા માટે કઈ બે વ્યવસ્થાઓ એટલે કે
સુપ્રીમ કોર્ટના નિયમો અને આરટીઆઈ એક્ટ અસ્તિત્વમાં છે તે મુદ્દાની તપાસ
કરતી વખતે દિલ્હી ઉચ્ચ અદાલતે ઠરાવ્યુ હતું કે, “એક વાર અન્ય કાયદા હેઠળ
પ્રદાન કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા કોઇપણ માહિતી મેળવી શકાય છે તો
આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો લઈ શકાતો નથી." ૨૪૪ ડીએલટી
૧૭૯માં દિલ્હી હાઇકોર્ટે નીચે મુજબ ચુકાદો આપ્યો હતોઃ -
“૫૩. પ્રસ્તાવના દર્શાવે છે કે આરટીઆઈ કાયદો માત્ર નાગરિકોને
જાહેર સત્તાવાળાઓ સાથેની માહિતી સુલભ બનાવવા માટે
ઘડવામાં આવ્યો છે જે રીટ પીટીશન (સી) ૩૫૩૦/૨૦૨૧ ના
પૃષ્ઠ ૨૨ થી ૩૬ મુજબ અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી.
આરટીઆઈ કાયદાની પ્રસ્તાવના કે કાયદાની કોઈપણ અન્ય
જોગવાઈ જાહેર સત્તાવાળાઓ સાથે માહિતી મેળવવા માટે
વધારાની રીત પ્રદાન કરવાના હેતુને જાહેર કરતી નથી કે જેમણે આ
માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પહેલાથી જ નિયમો અને
યોજનાઓ ઘડી છે. ચોક્કસપણે જો ઉપરોક્ત નિયમો, વિનિયમો
અને યોજનાઓ માહિતી મેળવવા માટે ઉપલબ્ધ ન હોય જે
આરટીઆઈ કાયદા હેઠળ સુલભ કરવામાં આવી છે, તો આરટીઆઈ
કાયદાની જોગવાઈનો આશરો લઈ શકાય છે પરંતુ માહિતીને સુલભ
કરવાની રીતોનાે વધારાે કરવા માટે નહીં.
૫૪. આ અદાલતનો અભિપ્રાય છે કે જો કોઈ અન્ય કાયદા હેઠળ
પૂરી પાડવામાં આવેલી વ્યવસ્થા દ્વારા કોઈપણ માહિતીને મેળવી
શકાય છે, તો પછી આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો
લઈ શકાય નહીં કારણ કે તેમાં પારદર્શિતાના અભાવના કારણે
આરટીઆઈની જોગવાઈઓનો ઉપયોગ કરવાની જોગવાઈ છે. બીજા
શબ્દોમાં કહીએ તો, જો પારદર્શિતાનો અભાવ ન હોય તો
પ્રદાન કરવામાં આવેલી વ્યવસ્થા દ્વારા કોઇપણ માહિતી મેળવી શકાય છે તો
આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો લઈ શકાતો નથી." ૨૪૪ ડીએલટી
૧૭૯માં દિલ્હી હાઇકોર્ટે નીચે મુજબ ચુકાદો આપ્યો હતોઃ -
“૫૩. પ્રસ્તાવના દર્શાવે છે કે આરટીઆઈ કાયદો માત્ર નાગરિકોને
જાહેર સત્તાવાળાઓ સાથેની માહિતી સુલભ બનાવવા માટે
ઘડવામાં આવ્યો છે જે રીટ પીટીશન (સી) ૩૫૩૦/૨૦૨૧ ના
પૃષ્ઠ ૨૨ થી ૩૬ મુજબ અત્યાર સુધી ઉપલબ્ધ ન હતી.
આરટીઆઈ કાયદાની પ્રસ્તાવના કે કાયદાની કોઈપણ અન્ય
જોગવાઈ જાહેર સત્તાવાળાઓ સાથે માહિતી મેળવવા માટે
વધારાની રીત પ્રદાન કરવાના હેતુને જાહેર કરતી નથી કે જેમણે આ
માહિતી ઉપલબ્ધ કરાવવા માટે પહેલાથી જ નિયમો અને
યોજનાઓ ઘડી છે. ચોક્કસપણે જો ઉપરોક્ત નિયમો, વિનિયમો
અને યોજનાઓ માહિતી મેળવવા માટે ઉપલબ્ધ ન હોય જે
આરટીઆઈ કાયદા હેઠળ સુલભ કરવામાં આવી છે, તો આરટીઆઈ
કાયદાની જોગવાઈનો આશરો લઈ શકાય છે પરંતુ માહિતીને સુલભ
કરવાની રીતોનાે વધારાે કરવા માટે નહીં.
૫૪. આ અદાલતનો અભિપ્રાય છે કે જો કોઈ અન્ય કાયદા હેઠળ
પૂરી પાડવામાં આવેલી વ્યવસ્થા દ્વારા કોઈપણ માહિતીને મેળવી
શકાય છે, તો પછી આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો
લઈ શકાય નહીં કારણ કે તેમાં પારદર્શિતાના અભાવના કારણે
આરટીઆઈની જોગવાઈઓનો ઉપયોગ કરવાની જોગવાઈ છે. બીજા
શબ્દોમાં કહીએ તો, જો પારદર્શિતાનો અભાવ ન હોય તો
આરટીઆઈ કાયદાની જોગવાઈઓ અમલમાં મૂકવામાં આવે તેવો
આશય નથી.
૫૫. આરટીઆઈ એક્ટની કલમ ૨(ઠ) દર્શાવે છે કે આ કાયદો
ફક્ત તે માહિતી સાથે સંબંધિત છે, જે ‘જાહેર સત્તામંડળ’ના
વિશિષ્ટ નિયંત્રણ હેઠળ છે.નકલો/પ્રમાણિત નકલો પ્રદાન કરવી
એ માહિતી પ્રદાન કરવાથી અલગ નથી. એસસીઆર માત્ર ન્યાયિક
રેકોર્ડની 'પ્રમાણિત નકલો' પ્રદાન કરવા સાથે જ નહીં પરંતુ
દસ્તાવેજની 'સાદી નકલ' અથવા ફક્ત 'કોપી' પ્રદાન કરવા માટે
પણ વ્યવહાર કરે છે. રેકોર્ડનું પ્રમાણીકરણ રજિસ્ટ્રાર વતી
આસીસ્ટન્ટ રજિસ્ટ્રાર/શાખા અધિકારી અથવા કોઈ પણ
અધિકારી દ્વારા કરવામાં આવે છે. આ અદાલતના અભિપ્રાયમાં, એવા કાયદાના કિસ્સામાં કે જેમાં આરટીઆઈ અધિનિયમની કલમ
૪ના સ્પષ્ટીકરણ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના પ્રસારની
પરિકલ્પના કરવામાં આવી છે, ત્યારે આવી સ્થિતિમાં, લોકોને આ
પ્રકારની માહિતી મેળવવા માટે આરટીઆઈ અધિનિયમનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડશે.
૫૬. આરટીઆઈ એક્ટની અન્ય જોગવાઈઓ છે, જે આ સ્થિતિને
સમર્થન આપે છે, જેમ કે કલમ ૪(૨), (૩) અને (૪) જેમાં એવો
વિચાર કરવામાં આવ્યો છે કે જો કોઈ માહિતીનો પ્રસાર કરવામાં
આવે તો માહિતી મેળવવા માટે લોકોને આરટીઆઈ એક્ટનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડશે. હાલના કિસ્સામાં, એસસીઆરની જોગવાઈઓ અંતર્ગત માહિતીનો પ્રસાર એ કલમ
૭(૯)ના ઉપરોક્ત સ્પષ્ટીકરણમાં પ્રદાન કરેલ "પ્રસારિત" ની
વ્યાખ્યામાં ચોખ્ખી રીતે બંધબેસે છે અને જો તે જાહેર સત્તામંડળના
આશય નથી.
૫૫. આરટીઆઈ એક્ટની કલમ ૨(ઠ) દર્શાવે છે કે આ કાયદો
ફક્ત તે માહિતી સાથે સંબંધિત છે, જે ‘જાહેર સત્તામંડળ’ના
વિશિષ્ટ નિયંત્રણ હેઠળ છે.નકલો/પ્રમાણિત નકલો પ્રદાન કરવી
એ માહિતી પ્રદાન કરવાથી અલગ નથી. એસસીઆર માત્ર ન્યાયિક
રેકોર્ડની 'પ્રમાણિત નકલો' પ્રદાન કરવા સાથે જ નહીં પરંતુ
દસ્તાવેજની 'સાદી નકલ' અથવા ફક્ત 'કોપી' પ્રદાન કરવા માટે
પણ વ્યવહાર કરે છે. રેકોર્ડનું પ્રમાણીકરણ રજિસ્ટ્રાર વતી
આસીસ્ટન્ટ રજિસ્ટ્રાર/શાખા અધિકારી અથવા કોઈ પણ
અધિકારી દ્વારા કરવામાં આવે છે. આ અદાલતના અભિપ્રાયમાં, એવા કાયદાના કિસ્સામાં કે જેમાં આરટીઆઈ અધિનિયમની કલમ
૪ના સ્પષ્ટીકરણ દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતીના પ્રસારની
પરિકલ્પના કરવામાં આવી છે, ત્યારે આવી સ્થિતિમાં, લોકોને આ
પ્રકારની માહિતી મેળવવા માટે આરટીઆઈ અધિનિયમનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડશે.
૫૬. આરટીઆઈ એક્ટની અન્ય જોગવાઈઓ છે, જે આ સ્થિતિને
સમર્થન આપે છે, જેમ કે કલમ ૪(૨), (૩) અને (૪) જેમાં એવો
વિચાર કરવામાં આવ્યો છે કે જો કોઈ માહિતીનો પ્રસાર કરવામાં
આવે તો માહિતી મેળવવા માટે લોકોને આરટીઆઈ એક્ટનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડશે. હાલના કિસ્સામાં, એસસીઆરની જોગવાઈઓ અંતર્ગત માહિતીનો પ્રસાર એ કલમ
૭(૯)ના ઉપરોક્ત સ્પષ્ટીકરણમાં પ્રદાન કરેલ "પ્રસારિત" ની
વ્યાખ્યામાં ચોખ્ખી રીતે બંધબેસે છે અને જો તે જાહેર સત્તામંડળના
સંસાધનોનો વિપરિત ઉપયોગ કરે તો માહિતી પૂરી પાડવા માટે
પ્રસ્તાવના પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.
૫૭. કલમ ૪(૨) એ પણ જોગવાઈ કરે છે કે દરેક જાહેર સત્તામંડળ
તેની પેટા-કલમ (૧) ની જરૂરિયાતો અનુસાર પગલાં લેશે અને
સમયાંતરે વિવિધ માધ્યમો દ્વારા નિયમિત અંતરાલ પર જાહેર
જનતાને વધુમાં વધુ માહિતી પૂરી પાડવા માટે દરેક જાહેર
સત્તાધિકારી સતત પ્રયાસ કરશે, જેથી માહિતી મેળવવા માટે
લોકોને આરટીઆઈ કાયદાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે.
[રેખાંકન ઉમેરવામાં આવ્યું]
કર્ણાટક વડી અદાલત દ્વારા સ્ટેટ પબ્લિક ઇન્ફોરમેશન ઓફિસર અને ડેપ્યુટી
રજિસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ) વિ. કર્ણાટક ઇન્ફોર્મેશન કમિશન અને અન્યના
કિસ્સામાં રીટ પીટીશન નંબર ૨૬૭૬૩/૨૦૧૩માં ૦૯.૦૧.૨૦૧૯ના રોજ આ
જ અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
૩૨. અમે દિલ્હી ઉચ્ચ અદાલતના ઉપરોક્ત મંતવ્યોનું સંપૂર્ણ સમર્થન કરીએ
છીએ.જ્યારે ઉચ્ચ અદાલતના નિયમો એવી વ્યવસ્થા પ્રદાન કરે છે કે
અરજી/સોગંદનામું દાખલ કરીને માહિતી/પ્રમાણિત નકલો મેળવી શકાય છે, ત્યારે આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો લેવો જોઈએ નહીં.
પ્રસ્તાવના પર પ્રતિબંધ મૂકવાનો વિચાર કરે છે.
૫૭. કલમ ૪(૨) એ પણ જોગવાઈ કરે છે કે દરેક જાહેર સત્તામંડળ
તેની પેટા-કલમ (૧) ની જરૂરિયાતો અનુસાર પગલાં લેશે અને
સમયાંતરે વિવિધ માધ્યમો દ્વારા નિયમિત અંતરાલ પર જાહેર
જનતાને વધુમાં વધુ માહિતી પૂરી પાડવા માટે દરેક જાહેર
સત્તાધિકારી સતત પ્રયાસ કરશે, જેથી માહિતી મેળવવા માટે
લોકોને આરટીઆઈ કાયદાનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે.
[રેખાંકન ઉમેરવામાં આવ્યું]
કર્ણાટક વડી અદાલત દ્વારા સ્ટેટ પબ્લિક ઇન્ફોરમેશન ઓફિસર અને ડેપ્યુટી
રજિસ્ટ્રાર (એસ્ટાબ્લિશમેન્ટ) વિ. કર્ણાટક ઇન્ફોર્મેશન કમિશન અને અન્યના
કિસ્સામાં રીટ પીટીશન નંબર ૨૬૭૬૩/૨૦૧૩માં ૦૯.૦૧.૨૦૧૯ના રોજ આ
જ અભિપ્રાય લેવામાં આવ્યો હતો.
૩૨. અમે દિલ્હી ઉચ્ચ અદાલતના ઉપરોક્ત મંતવ્યોનું સંપૂર્ણ સમર્થન કરીએ
છીએ.જ્યારે ઉચ્ચ અદાલતના નિયમો એવી વ્યવસ્થા પ્રદાન કરે છે કે
અરજી/સોગંદનામું દાખલ કરીને માહિતી/પ્રમાણિત નકલો મેળવી શકાય છે, ત્યારે આરટીઆઈ કાયદાની જોગવાઈઓનો આશરો લેવો જોઈએ નહીં.
૩૩. આરટીઆઈ એક્ટની કલમ ૪ની પેટા-કલમ (૨) માં જોગવાઈ કરવામાં
આવી છે કે દરેક જાહેર સત્તામંડળે ઇન્ટરનેટ સહિત સંચારનાં વિવિધ માધ્યમો
મારફતે નિયમિત અંતરે લોકો સુધી આપમેળે વધુમાં વધુ માહિતી પહોંચાડવા
માટે પગલાં લેવા પડશે, જેથી લોકોને માહિતી મેળવવા માટે આરટીઆઈ એક્ટનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે. એટલે જાહેર સત્તામંડળની કામગીરીના
મહત્વપૂર્ણ પાસાઓ પર માહિતીનાે સ્વતઃ સંજ્ઞાન લેવું એ માહિતી વ્યવસ્થાનો
એક આવશ્યક ઘટક છે. ઉચ્ચ ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓ અને આદેશો
સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને કોઇપણ વ્યક્તિ
આ ચુકાદાઓ અને આદેશો મેળવી શકે છે. તેવી જ રીતે, પેન્ડિંગ કેસોની સ્થિતિ
અને ભારતના બંધારણની કલમ ૨૩૫ હેઠળ ઉચ્ચ અદાલતાેએ પોતાની સત્તાનો
ઉપયોગ કરીને કરેલા આદેશો એટલે કે ટ્રાન્સફર, પોસ્ટિંગ અને પ્રમોશન જેવા
તાબાની અદાલતો પરના નિયંત્રણને પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં
આવ્યા છે. કાર્યવાહીમાં દાવેદારો સાથે સંબંધિત દસ્તાવેજો અને અન્ય માહિતીની
ગુપ્તતા જાળવવા અને યોગ્ય સંતુલન જાળવવા માટે, ઉચ્ચ અદાલતના નિયમો
ત્રીજા પક્ષને દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો મેળવવા માટે
અરજી/સોગંદનામું દાખલ કરવા પર ભાર મૂકે છે, જેથી આવી અરજીનો
દુરુપયોગ ન થાય.
આવી છે કે દરેક જાહેર સત્તામંડળે ઇન્ટરનેટ સહિત સંચારનાં વિવિધ માધ્યમો
મારફતે નિયમિત અંતરે લોકો સુધી આપમેળે વધુમાં વધુ માહિતી પહોંચાડવા
માટે પગલાં લેવા પડશે, જેથી લોકોને માહિતી મેળવવા માટે આરટીઆઈ એક્ટનો
ઓછામાં ઓછો ઉપયોગ કરવો પડે. એટલે જાહેર સત્તામંડળની કામગીરીના
મહત્વપૂર્ણ પાસાઓ પર માહિતીનાે સ્વતઃ સંજ્ઞાન લેવું એ માહિતી વ્યવસ્થાનો
એક આવશ્યક ઘટક છે. ઉચ્ચ ન્યાયાલયોએ આપેલા ચુકાદાઓ અને આદેશો
સંબંધિત ઉચ્ચ ન્યાયાલયોની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને કોઇપણ વ્યક્તિ
આ ચુકાદાઓ અને આદેશો મેળવી શકે છે. તેવી જ રીતે, પેન્ડિંગ કેસોની સ્થિતિ
અને ભારતના બંધારણની કલમ ૨૩૫ હેઠળ ઉચ્ચ અદાલતાેએ પોતાની સત્તાનો
ઉપયોગ કરીને કરેલા આદેશો એટલે કે ટ્રાન્સફર, પોસ્ટિંગ અને પ્રમોશન જેવા
તાબાની અદાલતો પરના નિયંત્રણને પણ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં
આવ્યા છે. કાર્યવાહીમાં દાવેદારો સાથે સંબંધિત દસ્તાવેજો અને અન્ય માહિતીની
ગુપ્તતા જાળવવા અને યોગ્ય સંતુલન જાળવવા માટે, ઉચ્ચ અદાલતના નિયમો
ત્રીજા પક્ષને દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો મેળવવા માટે
અરજી/સોગંદનામું દાખલ કરવા પર ભાર મૂકે છે, જેથી આવી અરજીનો
દુરુપયોગ ન થાય.
૩૪. આરટીઆઈ એક્ટની કલમ ૨૨ જણાવે છે કે આરટીઆઈ એક્ટની
જોગવાઈઓ સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ અને હાલમાં અમલમાં
હોય તેવા અન્ય કોઈ કાયદામાં અથવા આરટીઆઈ એક્ટ સિવાયના બીજા કોઈ
કાયદાની રુએ અમલી હાેય તેવા કાેઇ લેખમાં ગમે તે મજકુર હાેય તે છતાં આ
અધિનિયમની જોગવાઈઓ અસરકારક રહેશે. અપીલકર્તાના વિદ્વાન વરિષ્ઠ
વકીલે રજૂઆત કરી છે કે ગુજરાત હાઇકોર્ટના નિયમ ૧૫૧ હેઠળ સોગંદનામું
દાખલ કરવાની જરૂરિયાત આરટીઆઈ અધિનિયમની કલમ ૬(૨) થી વિરુદ્ધ છે
અને તેમાં સીધી વિસંગતતા છે અને જો આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ
અને સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ સત્તામંડળ દ્વારા
બનાવવામાં આવેલા કોઈ પણ કાયદા વચ્ચે વિરોધાભાષની સ્થિતિમાં, આરટીઆઈ અધિનિયમનો અમલ થવો જ જોઈએ.
૩૫. આરટીઆઈ એક્ટની કલમ-૨૨ની બિન-અવરોધ કલમમાં ત્રણ
શ્રેણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:-(૧) સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ અને (૨) હાલમાં અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં; અથવા (૩)
આરટીઆઈ એક્ટ સિવાયના બીજા કોઈ કાયદાની રુએ અમલી હાેય તેવા કાેઇ
લેખમાં. માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ સાથે કોઈ પણ કાયદામાં
અસંગતતા હોવાના કિસ્સામાં, માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓને પ્રભુત્વ
આપવામાં આવ્યું છે. આરટીઆઈ એક્ટની કલમ ૩૧ ફક્ત માહિતીની સ્વતંત્રતા
જોગવાઈઓ સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ અને હાલમાં અમલમાં
હોય તેવા અન્ય કોઈ કાયદામાં અથવા આરટીઆઈ એક્ટ સિવાયના બીજા કોઈ
કાયદાની રુએ અમલી હાેય તેવા કાેઇ લેખમાં ગમે તે મજકુર હાેય તે છતાં આ
અધિનિયમની જોગવાઈઓ અસરકારક રહેશે. અપીલકર્તાના વિદ્વાન વરિષ્ઠ
વકીલે રજૂઆત કરી છે કે ગુજરાત હાઇકોર્ટના નિયમ ૧૫૧ હેઠળ સોગંદનામું
દાખલ કરવાની જરૂરિયાત આરટીઆઈ અધિનિયમની કલમ ૬(૨) થી વિરુદ્ધ છે
અને તેમાં સીધી વિસંગતતા છે અને જો આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ
અને સંસદ અથવા રાજ્ય વિધાનમંડળ અથવા અન્ય કોઈ સત્તામંડળ દ્વારા
બનાવવામાં આવેલા કોઈ પણ કાયદા વચ્ચે વિરોધાભાષની સ્થિતિમાં, આરટીઆઈ અધિનિયમનો અમલ થવો જ જોઈએ.
૩૫. આરટીઆઈ એક્ટની કલમ-૨૨ની બિન-અવરોધ કલમમાં ત્રણ
શ્રેણીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે:-(૧) સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ અને (૨) હાલમાં અમલમાં હોય તેવા અન્ય કોઈ કાયદામાં; અથવા (૩)
આરટીઆઈ એક્ટ સિવાયના બીજા કોઈ કાયદાની રુએ અમલી હાેય તેવા કાેઇ
લેખમાં. માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓ સાથે કોઈ પણ કાયદામાં
અસંગતતા હોવાના કિસ્સામાં, માહિતી અધિકાર કાયદાની જોગવાઈઓને પ્રભુત્વ
આપવામાં આવ્યું છે. આરટીઆઈ એક્ટની કલમ ૩૧ ફક્ત માહિતીની સ્વતંત્રતા
અધિનિયમ, ૨૦૦૨ને રદ કરે છે, અન્ય કાયદાઓને નહીં. માહિતી અધિકાર
અધિનિયમે સત્તાવાર ગુપ્તતા અધિનિયમ અથવા ગુપ્તતા પ્રદાન કરતા કોઈપણ
કાયદાને રદ કર્યો નથી કે જે અધિકારીઓને માહિતી જાહેર કરવા માટે પ્રતિબંધિત
કરે છે. એટલે સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ સહિત તમામ કાયદાઓ
અમલમાં રહેશે.જોકે, આ કાયદો એ હદ સુધી પ્રભુત્વ ધરાવે છે, જ્યાં સુધી તે
અસંગત છે.
૩૬. આરટીઆઈ એક્ટની સર્વોપરી જોગવાઈનો અર્થ ભારતના બંધારણના
અનુચ્છેદ ૨૨૫ હેઠળ બનાવવામાં આવેલા ઉચ્ચ અદાલતના નિયમો અને
આદેશોને રદ કરવાનો નથી; પરંતુ અસંગતતાના કિસ્સામાં જ તે પ્રભુત્વ ધરાવે
છે. કોઈપણ વિશેષ કાયદો કે નિયમ પછીના કોઈપણ સામાન્ય કાયદાથી રદ કરી
શકાય નહીં, કારણ કે કાયદામાં એક સર્વોપરિતા જોગવાઈ હોય છે, જ્યાં સુધી
બંને કાયદાઓ વચ્ચે સ્પષ્ટ અસંગતતા ન હોય.આ સંબંધમાં, આપણે
આર.એસ.રઘુનાથ વિ. કર્ણાટક રાજ્ય (૧૯૯૨) ૧ એસસીસી ૩૩૫માં સર્વોચ્ચ
અદાલતે આપેલા ચુકાદાનો સંદર્ભ આપી શકીએ, જેમાં સર્વોચ્ચ અદાલતે નીચે
મુજબ ઠરાવેલ હતું -
"૩૮. અજોય કુમાર બેનરજી વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (૧૯૮૪)૩-
એસસીસી-૧૨૭માં, સબ્યસાચી મુખરજી, જે. (ત્યારે માનનીય
ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત) નાઓએ આ રીતે અવલોકન કરેલ હતુંઃ
"અહીં અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ, જો આ
અધિનિયમે સત્તાવાર ગુપ્તતા અધિનિયમ અથવા ગુપ્તતા પ્રદાન કરતા કોઈપણ
કાયદાને રદ કર્યો નથી કે જે અધિકારીઓને માહિતી જાહેર કરવા માટે પ્રતિબંધિત
કરે છે. એટલે સરકારી ગુપ્ત બાબત અધિનિયમ, ૧૯૨૩ સહિત તમામ કાયદાઓ
અમલમાં રહેશે.જોકે, આ કાયદો એ હદ સુધી પ્રભુત્વ ધરાવે છે, જ્યાં સુધી તે
અસંગત છે.
૩૬. આરટીઆઈ એક્ટની સર્વોપરી જોગવાઈનો અર્થ ભારતના બંધારણના
અનુચ્છેદ ૨૨૫ હેઠળ બનાવવામાં આવેલા ઉચ્ચ અદાલતના નિયમો અને
આદેશોને રદ કરવાનો નથી; પરંતુ અસંગતતાના કિસ્સામાં જ તે પ્રભુત્વ ધરાવે
છે. કોઈપણ વિશેષ કાયદો કે નિયમ પછીના કોઈપણ સામાન્ય કાયદાથી રદ કરી
શકાય નહીં, કારણ કે કાયદામાં એક સર્વોપરિતા જોગવાઈ હોય છે, જ્યાં સુધી
બંને કાયદાઓ વચ્ચે સ્પષ્ટ અસંગતતા ન હોય.આ સંબંધમાં, આપણે
આર.એસ.રઘુનાથ વિ. કર્ણાટક રાજ્ય (૧૯૯૨) ૧ એસસીસી ૩૩૫માં સર્વોચ્ચ
અદાલતે આપેલા ચુકાદાનો સંદર્ભ આપી શકીએ, જેમાં સર્વોચ્ચ અદાલતે નીચે
મુજબ ઠરાવેલ હતું -
"૩૮. અજોય કુમાર બેનરજી વિ. યુનિયન ઓફ ઇન્ડિયા (૧૯૮૪)૩-
એસસીસી-૧૨૭માં, સબ્યસાચી મુખરજી, જે. (ત્યારે માનનીય
ન્યાયમૂર્તિ તરીકે કાર્યરત) નાઓએ આ રીતે અવલોકન કરેલ હતુંઃ
"અહીં અગાઉ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે મુજબ, જો આ
યોજનાને માન્ય ગણવામાં આવી હોત, તો પછી સામાન્ય કાયદો
શું છે અને વિશેષ કાયદો શું છે તથા તકરારની સ્થિતિમાં કયો
કાયદો પ્રવર્તશે એ પ્રશ્ન ઊદ્ભવ્યો હોત અને તેના કારણે "વિશેષ
કાયદો સામાન્ય કાયદાની ઉપર વર્ચસ્વ ધરાવશે નહીં" તેવા
સિદ્ધાંતને લાગુ કરવાની જરૂર પડી હોત.બે કાયદા વચ્ચે તકરારના
કિસ્સામાં અનુસરવાનો સામાન્ય નિયમ એ છે કે પછીનો કાયદો
અગાઉના કાયદાને રદ કરે છે.બીજા શબ્દોમાં કહીએ તો, નીચેની
બે શરતોમાંથી કોઈ એક શરત સંતોષાય તોઃ અગાઉનો વિશેષ
કાયદો પછીના સામાન્ય કાયદાને આધીન રહેશેઃ
(૧) બંને એકબીજા સાથે અસંગત છે.
(૨) પછીના અધિનિયમમાં અગાઉના અધિનિયમના કેટલાક
સ્પષ્ટ સંદર્ભ છે.
જો આ બંને શરતોમાંથી કોઈ એક પૂર્ણ થાય, તો સામાન્ય હોવા
છતાં પછીનો કાયદો પ્રભૂત્વ ધરાવશે."
૩૭. અગાઉ નોંધ્યા મુજબ, આરટીઆઈ એક્ટની કલમ-૩૧ માત્ર માહિતી
સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૨ને રદ કરે છે, અન્ય કાયદાઓને નહીં.જો
ધારાસભાનો આશય અરજદારને માહિતીના પ્રસાર સાથે સંબંધિત કોઈ અન્ય
અધિનિયમ અથવા કાયદાને રદ કરવાનો હોત, તો આરટીઆઈ કાયદામાં તે
સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હોત. આવા પ્રકારની કોઈપણ જોગવાઈની
ગેરહાજરીમાં, ધારાસભાનો આશય ન હોય, તેવી રીતે આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓનું અર્થઘટન કરી શકાતું નથી. માહિતી અધિકાર અધિનિયમમાં, વિવિધ વડી ન્યાયાલયો દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોનો અથવા માહિતી
સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૨ સિવાય અન્ય કોઈ વિશેષ કાયદાનો કોઈ વિશેષ
સંદર્ભ નથી .
શું છે અને વિશેષ કાયદો શું છે તથા તકરારની સ્થિતિમાં કયો
કાયદો પ્રવર્તશે એ પ્રશ્ન ઊદ્ભવ્યો હોત અને તેના કારણે "વિશેષ
કાયદો સામાન્ય કાયદાની ઉપર વર્ચસ્વ ધરાવશે નહીં" તેવા
સિદ્ધાંતને લાગુ કરવાની જરૂર પડી હોત.બે કાયદા વચ્ચે તકરારના
કિસ્સામાં અનુસરવાનો સામાન્ય નિયમ એ છે કે પછીનો કાયદો
અગાઉના કાયદાને રદ કરે છે.બીજા શબ્દોમાં કહીએ તો, નીચેની
બે શરતોમાંથી કોઈ એક શરત સંતોષાય તોઃ અગાઉનો વિશેષ
કાયદો પછીના સામાન્ય કાયદાને આધીન રહેશેઃ
(૧) બંને એકબીજા સાથે અસંગત છે.
(૨) પછીના અધિનિયમમાં અગાઉના અધિનિયમના કેટલાક
સ્પષ્ટ સંદર્ભ છે.
જો આ બંને શરતોમાંથી કોઈ એક પૂર્ણ થાય, તો સામાન્ય હોવા
છતાં પછીનો કાયદો પ્રભૂત્વ ધરાવશે."
૩૭. અગાઉ નોંધ્યા મુજબ, આરટીઆઈ એક્ટની કલમ-૩૧ માત્ર માહિતી
સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૨ને રદ કરે છે, અન્ય કાયદાઓને નહીં.જો
ધારાસભાનો આશય અરજદારને માહિતીના પ્રસાર સાથે સંબંધિત કોઈ અન્ય
અધિનિયમ અથવા કાયદાને રદ કરવાનો હોત, તો આરટીઆઈ કાયદામાં તે
સ્પષ્ટ રીતે દર્શાવવામાં આવ્યું હોત. આવા પ્રકારની કોઈપણ જોગવાઈની
ગેરહાજરીમાં, ધારાસભાનો આશય ન હોય, તેવી રીતે આરટીઆઈ અધિનિયમની
જોગવાઈઓનું અર્થઘટન કરી શકાતું નથી. માહિતી અધિકાર અધિનિયમમાં, વિવિધ વડી ન્યાયાલયો દ્વારા તૈયાર કરવામાં આવેલા નિયમોનો અથવા માહિતી
સ્વાતંત્ર્ય અધિનિયમ, ૨૦૦૨ સિવાય અન્ય કોઈ વિશેષ કાયદાનો કોઈ વિશેષ
સંદર્ભ નથી .
૩૮. અગાઉ ચર્ચા કરી તેમ, ગુજરાત હાઈકોર્ટ નિયમોના નિયમ-૧૫૧
કાર્યવાહીમાં ત્રાહિત પક્ષકારને સોંગંદનામું દાખલ કરવાની અને માહિતી મેળવવા
અથવા રેકોર્ડની પ્રમાણિત નકલો મેળવવા માટેના કારણો જણાવવાની જરૂર રહે
છે અને આરટીઆઇ અધિનિયમની જોગવાઈઓ સાથે હાઈકોર્ટ નિયમોમાં કોઈ
અસંગતતા નથી. ગુજરાત હાઈકોર્ટ નિયમો માહિતીના પ્રસાર અથવા રેકોર્ડની
પ્રમાણિત નકલો આપવા પર પ્રતિબંધ કે મનાઇ કરતા નથી. જ્યાં સુધી
અરજી/સોગંદનામું દાખલ કરવાની કે ફી ભરવાની શરતોની વાત છે ત્યાં સુધી, તફાવત માત્ર એટલો જ છે કે બે જોગવાઈઓ વચ્ચે કોઈ અસંગતતા નથી અને
એટલે આરટીઆઈ અધિનિયમમાં ગુજરાત હાઇકોર્ટ નિયમોના નિયમ-૧૫૧ પર
કોઈ જ વર્ચસ્વ નથી.
૩૯. માહિતીની દસ શ્રેણીઓને આરટીઆઇ અધિનિયમની કલમ-૮(૧)(ક)
થી (ઠ) હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કલમ-૮(૧)(ઠ)
વ્યક્તિગત માહિતીની જાહેરાતને બાકાત રાખે છે, જેનો ખુલાસો:- (૧) કોઇ
જાહેર ગતિવિધિ અથવા હિત સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોય;
અથવા (૨) કોઇ વ્યક્તિના અંગતજીવનમાં બિનજરૂરી દખલ થાય તેવી અંગત
જાણકારીને લગતી કોઇ માહિતી. જોકે, બન્ને કિસ્સાઓમાં, જેને વિશાળ જાહેર
હિતમાં પ્રગટ કરવી યોગ્ય છે, તેમ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા
અપીલીય સત્તામ્ંડળ સંતુષ્ટ હોય તો તે આવી માહિતી જાહેર કરવાનો હુકમ કરી
કાર્યવાહીમાં ત્રાહિત પક્ષકારને સોંગંદનામું દાખલ કરવાની અને માહિતી મેળવવા
અથવા રેકોર્ડની પ્રમાણિત નકલો મેળવવા માટેના કારણો જણાવવાની જરૂર રહે
છે અને આરટીઆઇ અધિનિયમની જોગવાઈઓ સાથે હાઈકોર્ટ નિયમોમાં કોઈ
અસંગતતા નથી. ગુજરાત હાઈકોર્ટ નિયમો માહિતીના પ્રસાર અથવા રેકોર્ડની
પ્રમાણિત નકલો આપવા પર પ્રતિબંધ કે મનાઇ કરતા નથી. જ્યાં સુધી
અરજી/સોગંદનામું દાખલ કરવાની કે ફી ભરવાની શરતોની વાત છે ત્યાં સુધી, તફાવત માત્ર એટલો જ છે કે બે જોગવાઈઓ વચ્ચે કોઈ અસંગતતા નથી અને
એટલે આરટીઆઈ અધિનિયમમાં ગુજરાત હાઇકોર્ટ નિયમોના નિયમ-૧૫૧ પર
કોઈ જ વર્ચસ્વ નથી.
૩૯. માહિતીની દસ શ્રેણીઓને આરટીઆઇ અધિનિયમની કલમ-૮(૧)(ક)
થી (ઠ) હેઠળ જાહેર કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. કલમ-૮(૧)(ઠ)
વ્યક્તિગત માહિતીની જાહેરાતને બાકાત રાખે છે, જેનો ખુલાસો:- (૧) કોઇ
જાહેર ગતિવિધિ અથવા હિત સાથે કોઇપણ પ્રકારનો સંબંધ ધરાવતી ન હોય;
અથવા (૨) કોઇ વ્યક્તિના અંગતજીવનમાં બિનજરૂરી દખલ થાય તેવી અંગત
જાણકારીને લગતી કોઇ માહિતી. જોકે, બન્ને કિસ્સાઓમાં, જેને વિશાળ જાહેર
હિતમાં પ્રગટ કરવી યોગ્ય છે, તેમ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા
અપીલીય સત્તામ્ંડળ સંતુષ્ટ હોય તો તે આવી માહિતી જાહેર કરવાનો હુકમ કરી
શકે છે.આનો અર્થ એ થશે કે કોઈ પણ જાહેર ગતિવિધિ અથવા હિત સાથે
સંબંધિત વ્યક્તિગત માહિતી જાહેર કરી શકાય છે.વિશાળ જાહેર હિતમાં
જરૂરિયાત ઉભી થાય તો અંગત જાણકારીમાં બિનજરૂરી દખલને યોગ્ય ઠેરવી
શકાય છે.
૪૦. ન્યાયિક બાજુએ ઉચ્ચ ન્યાયાલય દ્વારા હાથ ધરવામાં આવેલી માહિતી એ
મુકદ્દમાના પક્ષકારોની વ્યક્તિગત માહિતી છે અથવા કોઈ ચોક્કસ કેસમાં સરકાર
દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી છે. ભારતના બંધારણના અનુચ્છેદ-૨૨૭
હેઠળ ઉચ્ચ ન્યાયાલયના સુપરવાઇઝરી હકૂમતનો ઉપયોગ કરીને વિવિધ
ટ્રિબ્યુનલોમાંથી મેળવેલા કેસોના સંબંધમાં ઉચ્ચ ન્યાયાલય પાસે માહિતી હોઈ
શકે છે.ઉદાહરણ તરીકે, આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ, જકાત આબકારી અને
સેવા કર એપેલેટ ટ્રિબ્યુનલ અને અન્ય ટ્રિબ્યુનલ કે જેના આદેશોમાંથી
ઉદ્ભવતી બાબતો પર ઉચ્ચ ન્યાયાલય સુપરવાઇઝરી હકૂમતનો ઉપયોગ કરે છે.
જોકે, ઉચ્ચ અદાલતે આપેલા આદેશો/ચુકાદાઓ એ મુકદ્દમાના પક્ષકારોના
અધિકારો અને જવાબદારીઓ સાથે સંબંધિત દસ્તાવેજો છે.આરટીઆઇ
અધિનિયમની કલમ-૮(૧)(ઠ) હેઠળ, વિશાળ જાહેર હિતમાં પ્રગટ કરવી
યોગ્ય છે, તેમ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા અપીલીય સત્તામં ડળ
સંતુષ્ટ હોય તો તે આવી માહિતી જાહેર કરવાનો હુકમ કરી શકે છે.જ્યાં સુધી
હાઇકોર્ટ નિયમોનો સવાલ છે, જો ન્યાયાલયના ન્યાયિક તરફે
સંબંધિત વ્યક્તિગત માહિતી જાહેર કરી શકાય છે.વિશાળ જાહેર હિતમાં
જરૂરિયાત ઉભી થાય તો અંગત જાણકારીમાં બિનજરૂરી દખલને યોગ્ય ઠેરવી
શકાય છે.
૪૦. ન્યાયિક બાજુએ ઉચ્ચ ન્યાયાલય દ્વારા હાથ ધરવામાં આવેલી માહિતી એ
મુકદ્દમાના પક્ષકારોની વ્યક્તિગત માહિતી છે અથવા કોઈ ચોક્કસ કેસમાં સરકાર
દ્વારા પૂરી પાડવામાં આવેલી માહિતી છે. ભારતના બંધારણના અનુચ્છેદ-૨૨૭
હેઠળ ઉચ્ચ ન્યાયાલયના સુપરવાઇઝરી હકૂમતનો ઉપયોગ કરીને વિવિધ
ટ્રિબ્યુનલોમાંથી મેળવેલા કેસોના સંબંધમાં ઉચ્ચ ન્યાયાલય પાસે માહિતી હોઈ
શકે છે.ઉદાહરણ તરીકે, આવકવેરા એપેલેટ ટ્રિબ્યુનલ, જકાત આબકારી અને
સેવા કર એપેલેટ ટ્રિબ્યુનલ અને અન્ય ટ્રિબ્યુનલ કે જેના આદેશોમાંથી
ઉદ્ભવતી બાબતો પર ઉચ્ચ ન્યાયાલય સુપરવાઇઝરી હકૂમતનો ઉપયોગ કરે છે.
જોકે, ઉચ્ચ અદાલતે આપેલા આદેશો/ચુકાદાઓ એ મુકદ્દમાના પક્ષકારોના
અધિકારો અને જવાબદારીઓ સાથે સંબંધિત દસ્તાવેજો છે.આરટીઆઇ
અધિનિયમની કલમ-૮(૧)(ઠ) હેઠળ, વિશાળ જાહેર હિતમાં પ્રગટ કરવી
યોગ્ય છે, તેમ કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા અપીલીય સત્તામં ડળ
સંતુષ્ટ હોય તો તે આવી માહિતી જાહેર કરવાનો હુકમ કરી શકે છે.જ્યાં સુધી
હાઇકોર્ટ નિયમોનો સવાલ છે, જો ન્યાયાલયના ન્યાયિક તરફે
દસ્તાવેજો/કાર્યવાહીઓ/આદેશોની માહિતી અથવા પ્રમાણિત નકલોની જરૂર
હોય, તો ત્રાહિત પક્ષકાર દ્વારા આ પ્રકારની માહિતી મેળવવા માટેના કારણો
દર્શાવતી અરજી/સોગંદનામું દાખલ કરવાની જરૂર રહે છે.માહિતીની પ્રમાણિત
નકલ/જાહેરાતની જરૂરિયાતના કારણોથી સંતુષ્ટ થયેથી, ન્યાયાલય અથવા
સંબંધિત અધિકારી પ્રમાણિત નકલો આપવા માટે આદેશ આપશે.અગાઉ ચર્ચા
કરવામાં આવી હતી તેમ, સર્વોચ્ચ અદાલતના નિયમોના ઓર્ડર-૧૩, નિયમ-
૩ પણ ત્રાહિત પક્ષકાર દ્વારા દસ્તાવેજો/રેકોર્ડ્સની પ્રમાણિત નકલ માંગવા માટે
સમાન પ્રક્રિયાની જોગવાઈ કરે છે.
૪૧. અન્ય એક દલીલ એ પણ રજૂ કરવામાં આવી છે કે, ઉચ્ચ ન્યાયાલય દ્વારા
ધરાવવામાં આવેલી માહિતી અરજદારને આરટીઆઈ અધિનિયમની કલમ-૧૧
હેઠળની પ્રક્રિયાનું પાલન કરીને પૂરી પાડી શકાય છે. અધિનિયમની કલમ-૧૧
ત્રાહિત પક્ષકારની માહિતી સાથે સંબંધિત છે. અધિનિયમની કલમ-૧૧ મુજબ, એવી કોઇ માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઇ ભાગ કોઇ ત્રાહિત પક્ષકાર
દ્વારા પુરી પાડવામાં આવી હોય અને તે ત્રાહિત પક્ષકારે તેને ખાનગી માહિતી
તરીકે ગણી હોય તો, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી મળ્યાના પાંચ દિવસની અંદર
ત્રાહિત પક્ષકારને આવી વિનંતી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા
યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી તે માહિતી અથવા રેકર્ડ અથવા
હોય, તો ત્રાહિત પક્ષકાર દ્વારા આ પ્રકારની માહિતી મેળવવા માટેના કારણો
દર્શાવતી અરજી/સોગંદનામું દાખલ કરવાની જરૂર રહે છે.માહિતીની પ્રમાણિત
નકલ/જાહેરાતની જરૂરિયાતના કારણોથી સંતુષ્ટ થયેથી, ન્યાયાલય અથવા
સંબંધિત અધિકારી પ્રમાણિત નકલો આપવા માટે આદેશ આપશે.અગાઉ ચર્ચા
કરવામાં આવી હતી તેમ, સર્વોચ્ચ અદાલતના નિયમોના ઓર્ડર-૧૩, નિયમ-
૩ પણ ત્રાહિત પક્ષકાર દ્વારા દસ્તાવેજો/રેકોર્ડ્સની પ્રમાણિત નકલ માંગવા માટે
સમાન પ્રક્રિયાની જોગવાઈ કરે છે.
૪૧. અન્ય એક દલીલ એ પણ રજૂ કરવામાં આવી છે કે, ઉચ્ચ ન્યાયાલય દ્વારા
ધરાવવામાં આવેલી માહિતી અરજદારને આરટીઆઈ અધિનિયમની કલમ-૧૧
હેઠળની પ્રક્રિયાનું પાલન કરીને પૂરી પાડી શકાય છે. અધિનિયમની કલમ-૧૧
ત્રાહિત પક્ષકારની માહિતી સાથે સંબંધિત છે. અધિનિયમની કલમ-૧૧ મુજબ, એવી કોઇ માહિતી અથવા રેકર્ડ અથવા તેનો કોઇ ભાગ કોઇ ત્રાહિત પક્ષકાર
દ્વારા પુરી પાડવામાં આવી હોય અને તે ત્રાહિત પક્ષકારે તેને ખાનગી માહિતી
તરીકે ગણી હોય તો, કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારીએ આવી વિનંતી મળ્યાના પાંચ દિવસની અંદર
ત્રાહિત પક્ષકારને આવી વિનંતી અને કેન્દ્રીય જાહેર માહિતી અધિકારી અથવા
યથાપ્રસંગ, રાજ્યના જાહેર માહિતી અધિકારી તે માહિતી અથવા રેકર્ડ અથવા
તેનો કોઇ ભાગ જાહેર કરવા માગે છે તેવી હકીકતની લેખિત નોટિસ આપવી
જોઇશે અને માહિતી જાહેર કરવી જોઇએ કે નહીં તે અંગે ત્રાહિત પક્ષકારને લેખિત
અથવા મૌખિક રજુઆત કરવા બોલાવવા જોઇશે અને માહિતી જાહેર કરવા
અંગેનો નિર્ણય કરતી વખતે ત્રાહિત પક્ષકારની આવી રજુઆત ધ્યાનમાં લેવી
જોઇશે.
૪૨. ઉપરોક્ત રજૂઆતમાં અને દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો આપવા
માટે આવી જટિલ પ્રક્રિયા અપનાવવી પડે, તેમાં અમને કોઈ ગુણદોષ જણાતા
નથી.જ્યારે માહિતીની ઉપલબ્ધતા અથવા પ્રમાણિત નકલો મેળવવા માટે
અસરકારક તંત્ર છે, જે અમારા મતે ખૂબ જ સરળ પ્રક્રિયા છે, એટલે કે જરૂરી કોર્ટ
ફી સાથે અરજી/સોગંદનામું દાખલ કરવું અને પ્રમાણિત નકલોની જરૂર કયા
કારણોસર છે તે જણાવવું, ત્યારે આરટીઆઇ અધિનિયમની કલમ-૧૧ લાગુ
કરવા માટે અને જટિલ પ્રક્રિયા અપનાવવામાં, અમને કોઈ વાજબી કારણ મળતું
નથી.આમાં સમય અને નાણાકીય સંસાધનો, બન્નેનો દુરૂપયોગ સામેલ છે, જેને
આરટીઆઈ અધિનિયમની પ્રસ્તાવનામાં જ ટાળી દેવામાં આવ્યો છે.
૪૩. અમે અમારા નિષ્કર્ષનો સારાંશ આપીએ છીએઃ-
(૧) ગુજરાત હાઇકોર્ટ નિયમોના નિયમ-૧૫૧ની જોગવાઇ પ્રમાણે
ત્રાહિત પક્ષકારને માહિતી મેળવવા/દસ્તાવેજોની પ્રમાણિત નકલો
જોઇશે અને માહિતી જાહેર કરવી જોઇએ કે નહીં તે અંગે ત્રાહિત પક્ષકારને લેખિત
અથવા મૌખિક રજુઆત કરવા બોલાવવા જોઇશે અને માહિતી જાહેર કરવા
અંગેનો નિર્ણય કરતી વખતે ત્રાહિત પક્ષકારની આવી રજુઆત ધ્યાનમાં લેવી
જોઇશે.
૪૨. ઉપરોક્ત રજૂઆતમાં અને દસ્તાવેજોની માહિતી/પ્રમાણિત નકલો આપવા
માટે આવી જટિલ પ્રક્રિયા અપનાવવી પડે, તેમાં અમને કોઈ ગુણદોષ જણાતા
નથી.જ્યારે માહિતીની ઉપલબ્ધતા અથવા પ્રમાણિત નકલો મેળવવા માટે
અસરકારક તંત્ર છે, જે અમારા મતે ખૂબ જ સરળ પ્રક્રિયા છે, એટલે કે જરૂરી કોર્ટ
ફી સાથે અરજી/સોગંદનામું દાખલ કરવું અને પ્રમાણિત નકલોની જરૂર કયા
કારણોસર છે તે જણાવવું, ત્યારે આરટીઆઇ અધિનિયમની કલમ-૧૧ લાગુ
કરવા માટે અને જટિલ પ્રક્રિયા અપનાવવામાં, અમને કોઈ વાજબી કારણ મળતું
નથી.આમાં સમય અને નાણાકીય સંસાધનો, બન્નેનો દુરૂપયોગ સામેલ છે, જેને
આરટીઆઈ અધિનિયમની પ્રસ્તાવનામાં જ ટાળી દેવામાં આવ્યો છે.
૪૩. અમે અમારા નિષ્કર્ષનો સારાંશ આપીએ છીએઃ-
(૧) ગુજરાત હાઇકોર્ટ નિયમોના નિયમ-૧૫૧ની જોગવાઇ પ્રમાણે
ત્રાહિત પક્ષકારને માહિતી મેળવવા/દસ્તાવેજોની પ્રમાણિત નકલો
મેળવવા/આદેશ મેળવવા માટે માહિતી માંગવાના કારણોનો
ઉલ્લેખ કરી અરજી/સોગંદનામું દાખલ કરવું જરૂરી છે, જે
આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ સાથે અસંગત નથી; પરંતુ
માહિતી મેળવવા માટે ફી ભરવાની પદ્ધતિ વગેરે તરીકે માત્ર એક
અલગ કાર્યવાહી નિર્ધારિત કરે છે.આરટીઆઈ અધિનિયમ અને
અન્ય કાયદાની જોગવાઈઓ વચ્ચે અંતર્નિહિત અસંગતતાની
ગેરહાજરીને કારણે આરટીઆઈ અધિનિયમની ઉપરવટ અસર લાગુ
નહીં થાય.
(૨) ન્યાયિક પક્ષે મેળવવાની માહિતી/પ્રમાણિત નકલો હાઇકોર્ટ
નિયમો હેઠળ પ્રદાન કરવામાં આવેલી પદ્ધતિ મારફતે મેળવવાની
રહેશે, આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓનો આશરો લેવાનો
રહેશે નહીં.
૪૪. ઉપરોક્ત તારણોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ખાતેની ગુજરાત હાઈકોર્ટ
દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ નં.૧૩૪૮/૨૦૧૩માં આપેલા
તા.૧૩/૦૩/૨૦૧૪ના વાદગ્રસ્ત આદેશને કાયમ રાખવામાં આવે છે અને આ
અપીલો રદ્દ કરવામાં આવે છે.શ્રી આત્મારામ એન. એસ. નાડકર્ણીએ ન્યાય મિત્ર
તરીકે આપેલી મૂલ્યવાન સહાયની અમે રેકોર્ડ પર નોંંધ લઇએ છીએ.
ઉલ્લેખ કરી અરજી/સોગંદનામું દાખલ કરવું જરૂરી છે, જે
આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓ સાથે અસંગત નથી; પરંતુ
માહિતી મેળવવા માટે ફી ભરવાની પદ્ધતિ વગેરે તરીકે માત્ર એક
અલગ કાર્યવાહી નિર્ધારિત કરે છે.આરટીઆઈ અધિનિયમ અને
અન્ય કાયદાની જોગવાઈઓ વચ્ચે અંતર્નિહિત અસંગતતાની
ગેરહાજરીને કારણે આરટીઆઈ અધિનિયમની ઉપરવટ અસર લાગુ
નહીં થાય.
(૨) ન્યાયિક પક્ષે મેળવવાની માહિતી/પ્રમાણિત નકલો હાઇકોર્ટ
નિયમો હેઠળ પ્રદાન કરવામાં આવેલી પદ્ધતિ મારફતે મેળવવાની
રહેશે, આરટીઆઈ અધિનિયમની જોગવાઈઓનો આશરો લેવાનો
રહેશે નહીં.
૪૪. ઉપરોક્ત તારણોને ધ્યાનમાં રાખીને, અમદાવાદ ખાતેની ગુજરાત હાઈકોર્ટ
દ્વારા લેટર્સ પેટન્ટ અપીલ નં.૧૩૪૮/૨૦૧૩માં આપેલા
તા.૧૩/૦૩/૨૦૧૪ના વાદગ્રસ્ત આદેશને કાયમ રાખવામાં આવે છે અને આ
અપીલો રદ્દ કરવામાં આવે છે.શ્રી આત્મારામ એન. એસ. નાડકર્ણીએ ન્યાય મિત્ર
તરીકે આપેલી મૂલ્યવાન સહાયની અમે રેકોર્ડ પર નોંંધ લઇએ છીએ.
..........................., ન્યાયમૂર્તિ
[આર. ભાનુમતિ]
[એ. એસ. બોપન્ના]
[ઋષિકેશ રોય]
નવી દિલ્હી
૦૪ માર્ચ, ૨૦૨૦.
This
[આર. ભાનુમતિ]
[એ. એસ. બોપન્ના]
[ઋષિકેશ રોય]
નવી દિલ્હી
૦૪ માર્ચ, ૨૦૨૦.
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.