Union of India v. Director through Messrs Mohit Minerals Pvt. Ltd.

Supreme Court of India · 19 May 2022 · 2022 INSC 596
D. Y. Chandrachud; S. K. Kaul; Vikram Nath
Civil Appeal No 1390 of 2022
2022 INSC 596
tax appeal_allowed Significant

AI Summary

The Supreme Court upheld the levy of IGST on demurrage charges paid by Indian importers under CIF contracts, validating the notifications and clarifying the tax liability under the IGST Act.

Full Text
Translation output
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant
/ for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For
, all practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the
. purpose of execution and implementation
અહેવાલપાત્ર
ભારતની સવ ચ્ચ અદાલતમાં સિસવિવલ અપીલીય અવિ કારક્ષેત્ર
સિસવિવલ અપીલ નંબર ૧૩૯૦ / ૨૦૨૨
ભારત સંઘ અને અન્ય..... અપીલકતા(ઓ
વિવરુદ્ધ
ડાયરેક્ટર મારફતે મેસસ( મોહિહત મિમનરલ્સ પ્રા.વિલ. .. સામાવાળા
સાથે - નીચે મુજબની સિસવિવલ અપીલો ..........................
૧૩૯૦/૨૦૨૨, ૧૩૯૪/૨૦૨૨, ૧૪૧૭/૨૦૨૨, ૧૪૧૯/૨૦૨૨, ૧૪૪૫/૨૦૨૨, ૧૪૧૪/૨૦૨૨
૧૪૦૨/૨૦૨૨, ૧૪૧૨/૨૦૨૨, ૧૪૧૧/૨૦૨૨, ૧૪૧૩/૨૦૨૨, ૧૪૧૫/૨૦૨૨, ૧૪૧૮/૨૦૨૨, ૧૪૨૦/૨૦૨૨, ૧૪૪૬/૨૦૨૨, ૧૪૪૭/૨૦૨૨, ૧૪૦૯/૨૦૨૨, ૧૪૧૬/૨૦૨૨, ૧૩૯૫/૨૦૨૨, ૧૪૦૭/૨૦૨૨, ૧૪૦૬/૨૦૨૨, ૧૩૯૮/૨૦૨૨, ૧૪૦૧/૨૦૨૨, ૧૩૯૧/૨૦૨૨, ૧૪૦૩/૨૦૨૨, ૧૩૯૩/૨૦૨૨, ૧૪૧૦/૨૦૨૨, ૧૪૦૫/૨૦૨૨, ૧૩૯૭/૨૦૨૨, ૧૪૦૪/૨૦૨૨, ૧૪૦૦/૨૦૨૨, ૧૩૯૬/૨૦૨૨, ૧૪૦૮/૨૦૨૨, ૧૩૯૯/૨૦૨૨, અને ૧૩૯૨/૨૦૨૨.
Page 1
2022 INSC 596
ચુ કા દો
ડો. નંજય વાય. ચંદ્રચુડ, ન્યાયમુર્તિત.
ભાગ વિવગત પાના નંબર
એ. એક પહિરચય ૩
બી. વિનવેદનો ૯
બી.૧ ભારત સંઘ ૯
બી.૨ સામાવાળા-કરદાતાઓ ૨૫
સી. જી.એસ.ટી. નું બં ારણીય માળખુ ૪૮
સી.૧ બં ારણીય સુ ારા ારો, ૨૦૧૬ નો કાયદાકીય ઇમિતહાસ
૫૩
સી.૨ જી.એસ.ટી કાઉવિન્સલની ભલામણોનું સ્વરૂપ
૭૨
ડી વિવષ્લેશણ ૮૭
ડી.૧ આઇ.જી.એસ.ટી. કાયદાની કાયદાકીય જોગવાઈઓ અને
યોજના ૮૭
ડી.૨ શું આક્ષેમિપત અવિ સૂચનાઓ વ ુ પડતા
પ્રમિતવિનવિ મંડળથી પ્રભાવિવત થાય છે? ૯૯
ડી.૩ ચાર્જિંજગ સેક્શનઃ કરપાત્ર વ્યવિક્ત, કરપાત્ર દર અને મૂલ્ય
નક્કી કરવાની રીત ૧૦૪
ડી.૪ કરપાત્ર ઘટનાઃ શું આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫
(૩) હેઠળ ચીજવસ્તુઓની આયાત માટે દહિરયાઈ નુર
/ભાડું / વ્યવહાર સેવાઓની પૂરવઠાની માન્ય શ્રેણી છે?
૧૧૦
ડી.૪.(એ) સી.આઈ.એફ. ોરણે ખરીદવામાં આવેલી આયાતી
ચીજવસ્તુઓ શું આંતર-રાજ્ય પુરવઠો છે કે પછી તે
બાહ્ય પ્રાદેવિશક કરવેરો છે? ૧૧૦
ડી.૪.(બી) શું આયાતકારો સીઆઈએફ કરાર હેઠળ સેવા પ્રાપ્ત કરે
છે? ૧૨૦
ડી. ૫ આઈજીએસટી એક્ટની કલમ ૫(૪) ની ઉપયોમિગતા ૧૩૦
ડી. ૬ સંયુક્ત પુરવઠો અને બેવડા કરવેરાના મુદ્દાઓ ૧૩૬
- - - - વિનષ્કર્ષ( ૧૪૫
Page 2
ભાગ - એ. - એક પહિરચય
૧. ગુજરાત હાઇકોટ(ની વિડવિવઝન બેંચના તા.૨૩ જાન્યુઆરી ૨૦૨૦ ના
ચુકાદા સામે, ભારત સંઘે(ભારત સંઘ અથવા કેન્દ્ર સરકાર) અપીલ કરેલ છે. ઉચ્ચ
અદાલતે કેન્દ્ર સરકારની બે અવિ સૂચનાઓની બં ારણીયતાને પડકારવા માટે
સામાવાળાઅોોની અનુચ્છેદ ૨૨૬ હેઠળ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને મંજૂરી
આપી હતી. વિવવાદ એ બાબતનો છે કે કોઈ ભારતીય આયાતકાર પર, વિવદેશી વિશપિંપગ
લાઈનને વિવદેશી વિવક્રેતા દ્વારા ચૂકવવામાં આવતા દહિરયાઈ માલસામાનનાં નુરના ઘટક
પર હિરવસ( ચાજ( આ ારે ઇવિન્ટગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિવસીસ ટેક્સ (આઈજીએસટી) લાદી
શકાય કે કેમ.
૨. સામાવાળા ઇન્ડોનેવિશયા, દસિક્ષણ આવિiકા અને અમેહિરકામાંથી દહિરયાઈ
પહિરવહન દ્વારા નોન-કોકિંકગ કોલસાની આયાત કરે છે, જે ‘કોસ્ટ-ઇન્સ્યોરન્સ- iેઇટ(સીઆઈએફ) આ ારે થાય છે, જે સ્થાવિનક ઉદ્યોગોને પૂરુ
ં પાડવામાં આવે છે. આ
માાલનું પહિરવહન ભારતની બહારથી ભારતના કસ્ટમ સ્ટેશન સુ ી કરવામાં આવે છે.
સામાવાળા કોલસો આયાત પર કસ્ટમ ડ્યુટીની ચૂકવણી કરે છે, જેમાં દહિરયાઇ
પહિરવહનનું નૂર મુલ્ય ગણી લેવાનું છે, તેની સી.આઈ.એફ. કોન્ટ્રાક્ટના વિકસ્સામાં, વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા વિવદેશી વિનકાસકારોને, આયાતકારોની સંડોવણી વિવના, iેઇટ ઇનવોઇસ ઇશ્યૂ કરવામાં આવે છે. દહિરયાઇ પહિરવહનનું ભાડું ત્યારે જ ચુકવાય છે
કે જ્યારે ‘iી-ઓન-બોડ(’ (એફ.અોો.બી.) કરાર અંતગ(ત ચીજવસ્તુઓની આયાત
થાય છે. મ દહિરયાઇ વેચાણના વ્યવહારના વિકસ્સામાં કોલસો ભારતીય બંદરો પર
પહોંચતા પહેલા મૂળ ખરીદદાર પાસેથી ખરીદવામાં આવે છે.
૩. ગૂડ્સ એન્ડ સર્વિવસીસ ટેક્સ (જી.એસ.ટી.) વ્યવસ્થાના અમલીકરણ
અગાઉ, ૨૦ જૂન, ૨૦૧૨ ના અવિ સૂચના નંબર ૨૫/૨૦૧૨-એસટી (સીરીયલ
નંબર ૩૪) દ્વારા દહિરયાઈ નુર /ભાડું પર સેવા કરમાંથી મુવિક્ત આપવામાં આવી હતી.
આ મુવિક્ત ૧૨ જાન્યુઆરી, ૨૦૧૭નાં અવિ સૂચના નં. ૦૧/૨૦૧૭-એસટી દ્વારા
Page 3
પાછી ખેંચી લેવામાં આવી હતી, જેમાં હિરવસ( ચાજ( વ્યવસ્થા દ્વારા આયાતકાર પર
સર્વિવસ ટેક્સ લાદવામાં આવ્યો હતો. જીએસટી વ્યવસ્થાના અમલીકરણની સાથે જ
કેન્દ્ર સરકાર દ્વારા ૨૮ જૂન, ૨૦૧૭(નોહિટવિફકેશન નંબર ૮/૨૦૧૭) ના રોજ
ઇવિન્ટગ્રેટેડ ગૂડ્સ એન્ડ સર્વિવસીસ ટેક્સ એક્ટ, ૨૦૧૭(આઈજીએસટી) ની કલમ ૫
(૧), કલમ ૬ (૧) અને કલમ ૨૦ (૩)-(૪), સાથે વાંચતા સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ
સર્વિવસીસ ટેક્સ એક્ટ, ૨૦૧૭ (જી.એસ.ટી. કાઊન્સીલ) ની કલમ ૧૫ (૫) અને કલમ
૧૬ (૧) હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ કરીને, અવિ સૂચના નંબર ૮/૨૦૧૭ –
ઇવિન્ટગ્રેટેડ ટેક્સ (દર) તા.૨૮ મી જુન ૨૦૧૭(૬) ના રોજ ઇશ્યૂ કરવામાં આવ્યું હતું.
અવિ સૂચના ૮/૨૦૧૭ ની એન્ટ્રી નં.૯, કે જે ૧ જુલાઈ, ૨૦૧૭ થી અમલમાં છે, તેમાં
ભારતમાં કસ્ટમ સ્ટેશન વિક્લયરન્સ સુ ી ભારતની બહારના સ્થળેથી જહાજમાં
ચીજવસ્તુઓના પહિરવહન સહિહત ચોક્કસ સેવાઓના પુરવઠા પર ૫ ટકાના દરે સંકવિલત
કરવેરો લાદવામા આવેલ છે.
૪. કેન્દ્ર સરકારે ૨૮ જૂન, ૨૦૧૭ નાં રોજ અવિ સૂચના નં.૧૦/૨૦૧૭
બહાર પાડ્યું હતું. અવિ સૂચના ૧૦/૨૦૧૭ ના અનુક્રમ ૧૦ માં, બિબન કરવેરાપાત્ર
વિવસ્તારમાં જહાજ દ્વારા ચીજવસ્તુઓના પૂરવઠાની સેવાઓ મેળવનાર કોઈ વ્યવિક્તમાં, કસ્ટમ્સ એક્ટ ૧૯૬૨ ની કલમ ૨ (૨૬) અંતગ(ત આયાતકારોનો સમાવેશ કરવામાં
આવ્યો છે.
૫. આઈજીએસટી કાયદાની કલમ ૫(૧) અંતગ(ત, ચીજવસ્તુઓ અને
સેવાઓના તમામ આંતર-રાજ્ય પુરવઠાઓ અથવા બંને પર સંકવિલત કરવેરો લાદવાની
સત્તા આપવામાં આવી છે. સંકવિલત કરવેરો ભારતમાં આયાત થતી ચીજવસ્તુઓ પર
કસ્ટમ્સ ટેહિરફ એક્ટ ૧૯૭૫ ની કલમ 3 હેઠળ વિન ા(હિરત મૂલ્ય પર કે જ્યારે કસ્ટમ્સ
ટેહિરફ એક્ટ ૧૯૬૨ ની કલમ ૧૨ હેઠળ ચીજવસ્તુઓ પર કસ્ટમ્સ ડ્યુટી લગાવવામાં
આવે ત્યારે લાગુ થઈ શકે છે. આઈજીએસટી કાયદાની કલમ ૧૧ માં જોગવાઈ કરવામાં
આવી છે કે, ભારતમાં આયાત કરાયેલા માલસામાનના કેસમાં ચીજવસ્તુઓના
Page 4
પુરવઠાનું સ્થાન એ આયાતકારનું સ્થાન હશે. આઈજીએસટી કાયદાની કલમ ૧૩(૯)
માં એવો વિવચાર કરવામાં આવ્યો છે કે માલસામાનના પહિરવહનના વિકસ્સામાં સેવાઓના
પુરવઠાનું સ્થાન જ ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન હશે. સામાવાળાએ આક્ષેપ લગાવ્યો
છે કે, આક્ષેમિપત અવિ સૂચનાઓ બેવડા કરવેરાનું એક તત્વ ઊભું કરે છે, કારણ કે
કસ્ટમ ડ્યુટીના હેતુથી ચીજવસ્તુઓના મૂલ્યમાં દહિરયાઈ પહિરવહનનુ નુર/ભાડું સામેલ
કરવામાં આવે છે, જે આયાતકાર ચૂકવવા માટે જવાબદાર છે. એફઓબીના આ ારે
માલસામાનની આયાત કરતી વખતે પ્રમિતવાદી પહિરવહનની સેવા પર સંકવિલત કરવેરાની
જવાબદારીનો વિવવાદ કરતો નથી.
૬. સામાવાળાએ ગુજરાત હાઇકોટ( સમક્ષ એક હિરટ મિપહિટશન દાખલ કરી હતી, જેમાં અવિ સૂચનાઓ ૮/૨૦૧૭ અને ૧૦/૨૦૧૭ (સાથે જેને વાદગ્રસ્ત
અવિ સૂચનાઓ કહેવામા આવેલ છે) ને એ આ ાર પર પડકારવામાં આવ્યું હતું કેઃ
(૧) અવિ સૂચનો આઈજીએસટી કાયદા અને સી.જી.એસ.ટી. કાયદા ના અવિ કાર ક્ષેત્ર
ની બહાર છે:
(૨) દહિરયાઈ નુર /ભાડું ના ભાગ પર કસ્ટમ્સ ડ્યુટી લાગુ પડે છે અને દહિરયાઈ
પહિરવહન દરમિમયાન નુર /ભાડું ના ભાગ પર આઈજીએસટી લગાવવાથી ડબલ
ટેક્શેશન લાગુ થશે:
(૩) જો કે મ દહિરયાઇ વેચાણના વિકસ્સામાં, આયાતકાર એક અલગ સંસ્થા છે, છતાં
આ વ્યવસ્થા સામાવાળાને આયાતકાર અને સેવા પ્રાપ્ત કરનાર તરીકે, તેના પર
કરવેરો લાદશે:
(૪) સીઆઈએફ કરારના વિકસ્સામાં, એક જહાજમાં ચીજવસ્તુઓનાં પહિરવહનની
સેવાનો પુરવઠો ભારતની બહારના કોઈ પણ પ્રદેશમાં વિસ્થત વિનકાસકારને
કરપાત્ર ન હોય તેવા બિબનકરપાત્ર પ્રદેશમાં વિસ્થત વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા
આપવામાં આવે છે, જે આઇજીએસટી કાયદા તરીકે હેઠળ કરપાત્ર ન બને.
(૫) અવિ સૂચના નં. ૧૦/૨૦૧૭ આઈજીએસટી કાયદા ની કલમ ૫(૩) નુ ઉલ્લંઘન
Page 5
કરે છે. કારણ કે, તેમાં 'પ્રાપ્તકતા(' ની જગ્યાએ, 'આયાતકતા(', જે કસ્ટમ્સ
કાયદામાં કલમ ૨(૨૬) મા વ્યાખ્યાવિયત કરેલ છે, તેને કર ભરવા માટે
જવાબદાર ગણવામાં આવેલ છે. અને
(૬) જાહેરનામુ નં.૮/૨૦૧૭ ની એન્ટ્રી નં.૯(૨) અને પેરા ૨, સાથે વાંચતા
જાહેરનામુ ૧૦/૨૦૧૭ એ કાલ્પવિનક માન્યતા ઉભી કરે છે અને અલગ કરપાત્ર
પહિરવિસ્થમિત પેદા કરે છે, જે કાયદા માં ગ્રાહ્ય નથી.
૭. ભારતીય સંઘે ઉચ્ચ ન્યાયાલય સમક્ષ વિનવેદન કરેલ હતું કે, દહિરયાઈ
પહિરવહનનું નૂર/ભાડાના મૂલ્ય પર બમણો વેરો ભરવામાં આવે છે, પરંતુ આ કરવેરો
ગેરબં ારણીય નથી, કારણ કે આ કરવેરા વ્યવહારનાં બે અલગ-અલગ પાસાઓ એટલે
કે સેવાનો પુરવઠો અને ચીજવસ્તુઓની આયાત પર છે. કેન્દ્ર સરકાર અનુસાર આ
આક્ષેમિપત અવિ સૂચનાઓ પાછળનો તક( એ છે કે ભારતીય અને વિવદેશી વિશપિંપગ લાઇન્સ
વચ્ચેની અસમાનતા દૂર કરવી, કારણ કે ભારતીય કંપનીઓ તેમના પહિરવહન ખચ(નો
હિહસ્સો હોય તેવા ઇનપુટ ટેક્સ ક્રેવિડટનો દાવો કરી શકતી નથી, કારણ કે અત્યાર સુ ી
ચીજવસ્તુઓનો પૂરવઠો સેવા કરમાંથી મુક્ત હતો. ભારત સરકારના જણાવ્યા અનુસાર
સંકવિલત કરવેરાની વસુલાત આયાતકારો પર વ ારાનો ખચ( લાદતી નથી, કારણ કે
ચીજવસ્તુઓના આંતહિરક પહિરવહન અને આયાત નુર /ભાડું સેવાઓ પર ચુકવવામાં
આવતો ખચ( તેમને આઇ.ટી.સી. તરીકે ઉપલબ્ છે.
૮. વત(માન જીએસટી વ્યવસ્થા હેઠળ (હાલમાં પડકાર હેઠળ છે) વિવવિવ
પહિરવિસ્થમિતઓમાં દહિરયાઈ પહિરવહનના નૂર /ભાડાની કરવેરાની ક્ષમતા નીચે દશા(વ્યા
અનુસાર છેઃ
ક્રમાંક ૧
ઉપલબ્ સેવા આયાત
પહિરવહન કંપની ભારતીય
Page 6
કાયદાકીય જોગવાઈ
આઈજીએસટી કાયદાની કલમ ૧૨ (૮) – સેવાઓના
પુરવઠાનું સ્થાન પ્રાપ્તકતા(નું સ્થાન હશે.
અસરો
વ્યવહારો કરવેરા માટે જવાબદાર હશે. આયાતકાર
ઇનપુટ ટેક્સ ક્રેવિડટ તરીકે ચૂકવવામાં આવેલી રકમનો
દાવો કરી શકે છે.
ક્રમાંક ૨
ઉપલબ્ સેવા વિનકાસ
પહિરવહન કંપની ભારતીય
કાયદાકીય જોગવાઈ આઈજીએસટી કાયદાની કલમ ૧૨ (૮) – સેવાઓના
પુરવઠાનું સ્થાન પ્રાપ્તકતા(નું સ્થાન હશે.
અસરો વ્યવહારો કરવેરા માટે જવાબદાર હશે. વિનકાસકાર
ઇનપુટ ટેક્સ ક્રેવિડટ તરીકે વિનકાસ હેઠળ ચૂકવવામાં
આવેલી રકમને પરત મેળવી શકે છે.
ક્રમાંક ૩
ઉપલબ્ સેવા આયાત
પહિરવહન કંપની વિવદેશી
કાયદાકીય જોગવાઈ આઈજીએસટી કાયદાની કલમ ૧ 3 (૯) – પુરવઠા
પહિરવહન સેવાઓનું સ્થાન એ માલસામાનના
પહિરવહનનું ગંતવ્ય સ્થાન હશે.
અસરો વ્યવહારો કરવેરા માટે જવાબદાર હશે કારણ કે પુરવઠાનું
સ્થાન ભારત છે. રીવસ( ચાજ( હેઠળ કર ભરવાપાત્ર રહેશે
અને ઈનપુટ ટેક્ષ ક્રેડીટ તરીકે રકમનો દાવો કરી શકે છે.
ક્રમાંક ૪
ઉપલબ્ સેવા વિનકાસ
પહિરવહન કંપની વિવદેશી
કાયદાકીય જોગવાઈ આઈજીએસટી કાયદાની કલમ ૧ 3 (૯) – પુરવઠા
પહિરવહન સેવાઓનું સ્થાન એ માલસામાનના
પહિરવહનનું ગંતવ્ય સ્થાન હશે.
અસરો પુરવઠાનું સ્થાન ભારત બહાર હોવાથી, વ્યવહારો
કરવેરા માટે જવાબદાર નથી.
૯. ગુજરાત હાઇકોટ(ની વિડવિવઝન બેન્ચે માન્ય રાખ્યું હતું કે, આક્ષેમિપત
અવિ સૂચનાઓ આઇજીએસટી અવિ વિનયમ અને સીજીએસટી અવિ વિનયમ દ્વારા
અપાયેલા અવિ કારક્ષેત્રથી વ ુ હોવા માટે ગેરબં ારણીય છે. હાઈકોટ( દ્વારા ઠરાવાયેલ
કે;
Page 7
( ) i સીજીએસટી કાયદાની કલમ ૨ (૯૩) મુજબ માલસામાનના સીઆઈએફ
મુજબના આયાતકાર એ પહિરવહન સેવાના પ્રાપ્તકતા( નથી, કારણ કે સીજીએસટી
કાયદાની કલમ ૨ (૯૩) અંતગ(ત ‘સેવાના પ્રાપ્તકતા(’ તરીકે તેઓને પહિરભામિર્ષત
કરવામાં આવ્યા છે કે જે સેવા લી ા બદલ ચુકવણુ કરે; આ વિકસ્સામાં તે વિવદેશી
વિનકાસકાર છે.
( ) ii આઈજીએસટી કાયદાની કલમ ૫(૩) સરકારને પૂરવઠાની કેટેગરીઓ નક્કી
કરવા સક્ષમ બનાવે છે, આ પ્રકારનાં પૂરવઠાના પ્રાપ્તકતા( તરીકે ત્રીજા પક્ષકારને
વિનર્દિદષ્ટ કરતી નથી;
( ) iii કરવેરા માટે કોઈ પ્રાદેવિશક સાંઠગાંઠ નથી કારણ કે માલસામાનના પહિરવહનની
સેવાનો પુરવઠો કોઈ વ્યવિક્ત દ્વારા કરપાત્ર ન હોય તેવા સ્થળેથી ભારતની
બહારના કરપાત્ર ન હોય તેવા વિવસ્તારમાંની વ્યવિક્તને, ભારતીય કસ્ટમ
ક્લીઅરન્સ સ્ટેશન સુ ી કરવામાં આવે છે અને આ કોઈ આંતર-રાજ્ય કે
રાજ્યની અંદરના પૂરવઠા નથી;
( ) iv આઈજીએસટી એક્ટની કલમ ૨(૧૧) માં ‘સેવાની આયાત’નો અથ( એ થાય છે
કે જ્યાં સેવાનો સપ્લાયર ભારતની બહાર વિસ્થત હોય, સેવાનો પ્રાપ્તકતા(
ભારતમાં હોય અને સેવાનો પુરવઠો ભારતમાં હોય.
( ) v આ વિકસ્સામાં, ચીજવસ્તુઓનું પહિરવહન સીઆઈએફ ોરણે કરવામાં આવે છે, એટલે સેવાના પ્રાપ્તકતા( વિવદેશી વિનકાસકાર છે, જે ભારતની બહાર છે
( ) vi આંતર-રાજ્ય પુરવઠા સાથે સંબંવિ ત આઇજીએસટી કાયદાની કલમ ૭ (૫)
(ક) ને એટલી વ્યાપક રીતે વાંચી શકાતી નથી કે તે કરપાત્ર વિવસ્તારમાં
ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાને ‘પૂરવઠાના સ્થળે’
સંકવિલત કરે છે;
( ) vii આઇજીએસટી કાયદાની કલમ ૧૨ અને ૧૩ પુરવઠાનું સ્થાન નક્કી કરવા સાથે
સંબંવિ ત છે. જો સર્વિવસ સપ્લાયર અને હિરસીવર બંને ભારતની બહાર રહેતા હોય
Page 8
તો બંનેમાંથી કોઈપણ કાયદાકીય જોગવાઇ લાગુ નહીં પડે. માત્ર એ હવિકકતે કે
આ સેવા ભારતમાં સમાપ્ત થાય છે, એનો અથ( એ નથી થતો કે ભારતમાં
પહિરવહનની સેવા પ્રદાન કરવામા આવેલ હોય.
( ) viii આઈજીએસટી એક્ટની કલમ ૨૦ અનુસાર અને આઈજીએસટી એક્ટની કલમ
૧૩ ને લાગુ થતી સેવાઓના પૂરવઠાના સમય સંબંવિ ત જોગવાઈઓ, કે જે સેવા
પુરવઠા સાથે સંબંવિ ત છે, તે સાથે-સાથે સેવા પૂરવઠાના વાસ્તવિવક પ્રાપ્તકતા(
પર જ લાગુ પડે છે, કે જે આ વિકસ્સામાં વિવદેશી વિનકાસકાર છે.
( ) ix સીજીએસટી કાયદાની કલમ ૧૫ (૧) માત્ર વાસ્તવિવક સપ્લાયર અને સેવા પ્રાપ્ત
કરનાર વચ્ચે જ પુરવઠાનું મૂલ્ય નક્કી કરવા સક્ષમ બનાવે છે
( ) x આયાતકાર સીજીએસટી કાયદાની કલમ ૨(૯૩) હેઠળ સેવાનો ‘પ્રાપ્તકતા(’
નથી એટલે તે સીજીએસટી કાયદાની કલમ ૧૬(૧) અને ભાગ બી ૧૨ હેઠળ
આઇટીસીનો લાભ લેવાની વિસ્થમિતમાં નહીં હોય; અને
( ) xi આયાતકાર દહિરયાઇ પહિરવહનના નૂર/ભાડાનું મૂલ્ય રાવતી ચીજવસ્તુઓ પર
કસ્ટમ ડ્યુટીની ચૂકવણી કરે છે એટલે આક્ષેમિપત અવિ સૂચનાઓ પ્રમિતવિનવિ
કાયદા મારફતે બેવડા કરવેરા લાદે છે, જે અસ્વીકાય( છે.
બી. - વિનવેદનો
બી.૧ - ભારત સંઘ
૧૦. અપીલકતા(-ભારત સરકાર તરફથી શ્રી એન. વેંકટરામન, એવિડશનલ
સોવિલસિસટર જનરલ(એ.એસ.જી.) એ નીચે મુજબની રજૂઆતો કરી હતીઃ
- આઈ.જી.એસ.ટી. નું બં ારણીય માળખું
( ) i અનુચ્છેદ ૨૮૬(૨) હેઠળ સંસદને અન્ય બાબતોની સાથે સાથે એ સિસદ્ધાંતો ઘડવા
માટેની સત્તા આપવામાં આવી છે કે ચીજવસ્તુઓ કે સેવાઓનો પુરવઠો
અનુચ્છેદ ૨૮૬(૧) માં ઉલ્લેખીત કોઈ પણ રીતે ક્યારે પૂરો પાડવામાં આવે છે, જેમાં આયાત સામેલ છે.
( ) ii અનુચ્છેદ ૨૬૯-એ કેન્દ્ર સરકારને આંતર-રાજ્ય પુરવઠા પર જીએસટી લાદવા
Page 9
માટે સક્ષમ બનાવે છે. કલમ ૨૬૯-એ(૧) ની સ્પષ્ટતા એવી કાલ્પવિનક
માન્યતા ઉભી કરે છે કે આયાત દરમિમયાન ચીજવસ્તુઓ અથવા સેવાઓના
પુરવઠાને આંતરરાજ્ય વેપાર દરમિમયાન ચીજવસ્તુઓ અથવા સેવાઓના
પુરવઠાના અથવા બંનેના પુરવઠાના રૂપમાં ગણવામાં આવે છે;
( ) iii અનુચ્છેદ ૨૬૯-એ(૫) સંસદને પુરવઠાનું સ્થાન નક્કી કરવા માટે સિસદ્ધાંતો
ઘડવા માટે અને જ્યારે ચીજવસ્તુઓ અને સેવાઓનો પુરવઠો અથવા બંનેનો
પુરવઠો આંતર-રાજ્ય વેપાર કે વાવિણજ્ય દરમિમયાન થાય છે તે નક્કી કરવા
સક્ષમ બનાવે છે. આ બં ારણીય જનાદેશ આઇજીએસટી કાયદામાં કાયદેસર
અસર રાવે છે;
( ) iv અનુચ્છેદ ૨૮૬(૨) ની સાથે વાંચવામાં આવેલા અનુચ્છેદ ૨૬૯-એ(૧) ની
જોગવાઈ મુજબ, આઇજીએસટી કાયદો
સંકવિલત કરવેરા લાદવા અને વસુલાત કરવા (કલમ ૫ (૧)), ચીજવસ્તુઓની વિનકાસ (કલમ ૨ (૫)), સેવાઓની વિનકાસ (કલમ ૨ (૬)), ચીજવસ્તુઓની આયાત (કલમ ૨ (૧૦)), સેવાઓની આયાત (કલમ ૨ (૧૧)), સેવાઓ પ્રાપ્તકતા(નું સ્થાન (કલમ ૨ (૧૪)) અને
સેવાઓ પ્રદાનકતા(નું સ્થાન (કલમ ૨ (૧૫)) ...........................માટેની જોગવાઈઓ પ્રદાન કરે છે;
( ) v અનુચ્છેદ ૨૬૯-એ(૫) ના સંદભ(માં, આઈજીએસટી કાયદો આંતર-રાજ્ય
પુરવઠાનુ સ્વરુપ નક્કી કરવા સંબંવિ ત (કલમ-૭), પ્રાદેવિશક જળવિવસ્તાર
દ્વારા ચીજવસ્તુઓનો પુરવઠો (કલમ ૯), પુરવઠાની જગ્યા કે જયાં ભારતમાં
આયાત કરેલ હોય કે ભારતમાથી વિનકાસ કરેલ હોય (કલમ ૧૧), સેવા
પુરવઠાની જગ્યા કે જયાં સેવા પુરી પાડનાર અને સેવા પ્રાપ્ત કરનાર ની જગ્યા
Page 10
ભારતમાં હોય (કલમ ૧૨), સેવા પુરવઠાની જગ્યા કે જયાં સેવા પુરી પાડનાર
અને સેવા પ્રાપ્ત કરનાર ની જગ્યા ભારતની બહાર હોય (કલમ ૧૩) ની
જોગવાઈઓ પ્રદાન કરે છે.
બી. - ચાર્જિંજગ સેક્શન
( ) vi આઈજીએસટી એક્ટની કલમ ૫(૧) દ્વારા ઊભો કરવામાં આવેલો ચાજ( દહિરયાઈ
નૂર/ભાડાના વ્યવહાર પર લાગુ થઈ શકે છે, જેના પર આયાતકારોના હાથમાં
કરવેરો લાદવો પડે છે. આ ચાજ(, કરના આવશ્યક ઘટકોના અનુપાલન માટે
ઉભો કરાયેલ છે કે જેનું મથુરામ અગ્રવાલ વિવ. મધ્ય પ્રદેશ રાજ્યના કેસ માં
બંન્ ારણીય બેન્ચ દ્વારા અવલોકન કરવામાં આવેલ છે અને જેનુ ગોબિંબદ સરન
ગંગા સરન વિવ. કમિમશ્નનર ઓફ સેલ્સ ટેક્ષના કેસ માં વઘુ અથ(ઘટન કરવામાં
આવેલ છે.
( ) vii કરવેરા અવિ વિનયમના ચાર મૂળભૂત સિસદ્ધાંતો છેઃ કરપાત્ર ઘટના, જે વ્યવિક્ત પર
કર લાદવામાં આવેલ છે, જે દર પર કર લાદવામાં આવેલ છે અને જે માપદંડ
અથવા મૂલ્ય પર દર લાગુ કરવામાં આવશે.
( ) viii કલમ ૫ (૧) કરવેરાના ઉપરોક્ત ઘટકોને પૂણ( કરે છેઃ
- કરપાત્ર ઘટના - "માનવ વપરાશ માટેના આલ્કોહોલન પૂરવઠા
સિસવાયની ચીજવસ્તુઓ અથવા સેવાઓના તમામ આંતર-રાજ્ય પુરવઠા
પર સંકવિલત વસ્તુ અને સેવા કર તરીકે ઓળખાતા કરવેરા લાદવામાં
આવશે.".
- "કરપાત્ર મૂલ્ય - "સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૧૫ હેઠળ વિન ા(હિરત
મૂલ્ય પર કરપાત્ર મૂલ્ય"
- "કરપાત્ર દર" - "૪૦% થી વ ુ ન હોય તેવા દર કે જે સરકાર દ્વારા
કાઉવિન્સલની ભલામણો પર સૂસિચત કરવામાં આવે અને વિન ા(હિરત
કરવામાં આવે તેવી રીતે એકત્ર કરવામાં આવે"
Page 11
– "કરપાત્ર વ્યવિક્ત" - "કરપાત્ર વ્યવિક્ત દ્વારા ચુકવણી કરવામાં આવશે"
સી. - હિરવસ( ચાજ(ની વિવભાવના
( ) ix સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૮) હિરવસ( ચાજ(ને પહિરભામિર્ષત કરે છે;
જેનો અથ( એ થાય છે કે, ચીજવસ્તુઓ અથવા સેવાઓના પુરવઠાના અથવા
બન્નેના સપ્પ્લાયરના બદલે આ ચીજવસ્તુઓ અથવા સેવાઓના પુરવઠાના
અથવા બન્નેના પ્રાપ્તકતા( દ્વારા સીજીએસટી અવિ વિનયમની કલમ ૯ ની પેટા-
કલમ (૨) અથવા પેટા-કલમ (૪) અથવા આઇજીએસટી અવિ વિનયમની
કલમ-૫ ની પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ (૪) હેઠળ કરવેરો ભરવાની
જવાબદારી.
( ) x હિરવસ( ચાજ( વડે આવરી લેવામાં આવેલી વ્યવિક્ત સીજીએસટી અવિ વિનયમની
કલમ ૨(૧૦૭), સીજીએસટી અવિ વિનયમની કલમ ૨૪ (૩) સાથે વાંચતા; ની
દ્રષ્ટિષ્ટએ કરપાત્ર વ્યવિક્ત બની જાય છે. સીજીએસટી કાયદાની કમલ-૨૪(૩) માં
યથાથ(રુપે જોગવાઈ કરવામાં આવેલ છે કે: 'વ્યવિક્તઓ કે જે રીવસ( ચાજ( હેઠળ
કર ભરવા જવાબદાર છે,' નહિહ કે 'વ્યવિક્તઓ કે જે સીજીએસટી કાયદા ૨૦૧૭ની
કલમ ૨(૯૩) હેઠળ સેવાઓના પ્રાપ્તકતા( છે.'
( ) xi આઈજીએસટી એક્ટની કલમ ૫(૩) અને સીજીએસટી કાયદાની કલમ ૯(૩)
સરકારને જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણ પર ચીજવસ્તુઓ અથવા સેવાઓ
અથવા બંનેની કેટેગરીઓ વિનર્દિદષ્ટ કરવાની મંજૂરી આપે છે, જેના માટે કર આ
પ્રકારની ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પ્રાપ્તકતા( દ્વારા હિરવસ(
ચાજ(ના આ ારે ચૂકવવામાં આવશે;
( ) xii વત(માન સમયમાં ન તો જોગવાઈઓ કે વિનયમોએ હિરવસ( ચાજ( માટે કરપાત્ર
વ્યવિક્તઓની ઓળખ કરી છે. આથી, આક્ષેમિપત અવિ સૂચનાઓ એ ડેલીગેટેડ
લેજીસ્લેશન હેઠળની કવાયત છે. અવિ સૂચના ૧૦/૨૦૧૭ હિરવસ( ચાજ(ના
હેતુથી આયાતકારોને પ્રાપ્તકતા( તરીકે ઓળખે છે. આ પ્રકારની અવિ સૂચના બહાર
Page 12
પાડવાની સત્તા આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) અને ૫ (૪) માં શો ી
શકાય છે;
ડી. - આંતર રાજ્ય પુરવઠો અને પુરવઠાનું સ્થળ
( ) xiii આ વિકસ્સામાં સેવાની આયાત આઇજીએસટી કાયદાની કલમ ૧૩(૧) અને
૧૩ (૯) સાથે વાંચવામાં આવેલી કલમ ૭(૪) ની દ્રષ્ટિષ્ટએ આંતર-રાજ્ય
પુરવઠો છે. કરારકતા( પક્ષો ભલે વિવદેશી હોય, પણ ઊપયોગી વ્યવહાર કરપાત્ર
વિવસ્તારમાં થયેલ છે, કે જે ભારતમા થયેલ છે. એટલે આ ટ્રાન્ઝેક્શન
આઇજીએસટી એક્ટની કલમ ૭(૫)(સી), કલમ ૧૩(૧) અને કલમ ૧૩ (૯)
હેઠળ પણ આવી શકે છે;
( ) xiv આઈજીએસટી કાયદાની કલમ ૧૩(૯) માં જણાવવામાં આવ્યું છે કે આ
પ્રકારની ચીજવસ્તુઓના ગંતવ્ય સ્થાન તરીકે, મેઇલ અથવા કુહિરયર દ્વારા દ્વારા
મોકલાવેલ સિસવાયની, ચીજવસ્તુઓના પહિરવહનની સેવાઓના પહિરવહનનું
સ્થાન રહેશે. ભલે કરાર કરનાર પક્ષો – વિવદેશી વિશપિંપગ લાઇન અને વિવદેશી
વિનકાસકાર – ભારતના ક્ષેત્રની બહાર છે, પરંતુ સેવાની જોગવાઈ ભારતીય
આયાતકાર માટે છે અને પહિરણામે વાવિણવિજ્યક અને કાનૂની એમ બંને રીતે
મહત્ત્વપૂણ( અંગ રાવતી સેવાનો વપરાશ અને સમાવિપ્ત માત્ર ભારતીય
આયાતકારોના હાથમાં જ થાય છે;
ઈ. - પુરવઠો પૂરો પાડવાનો સમય
( ) xv સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૩(૫) માં કરવેરાની ચૂકવણી માટે
પૂરવઠાનો સમય નક્કી કરવા માટેની શેર્ષ જોગવાઈ સામેલ છે, કે જે કર
ચુકવવાની તારીખ છે. કલમ ૧૩ની અન્ય પેટાકલમો પૂરવઠાનો સમય નક્કી
કરવા માટે લાગુ પડતી નથી એટલે સીજીએસટી કાયદાની કલમ ૧૩(૫) લાગુ
પડશે;
એફ - નૂર /ભાડા - કોમ્પોવિઝટ સપ્લાય
Page 13
( ) xvi સીઆઈએફ ટ્રાન્ઝેક્શન અને દહિરયાઈ નુર/ભાડા પર આઈજીએસટી બે સ્વતંત્ર
વ્યવહાર છે, જે સ્વતંત્ર રીતે કરપાત્રતા રાવે છે અને સી.જી.એસ.ટી. ની કલમ
૨(૩૦) હેઠળ કોમ્પોવિઝટ સપ્લાય તરીકે પાત્રતા રાવતા નથી;
( ) xvii જી.એસ.ટી. અને કસ્ટમ્સ ડ્યુટી કરવેરાનું એકમાત્ર માધ્યમ નથી. જીએસટી
એક ગંતવ્ય આ ાહિરત ટેક્સ છે. સંકવિલત કરવેરો માલ પર નહીં પરંતુ સેવાના
પુરવઠા પર લગાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અલગ અલગ પાસાઓ
પર કરવેરો લાદવામાં આવે છે, એટલે તેને ઓવરલેપિંપગ ન કહી શકાય. વ ુમાં, કરવેરો માલસામાનની કિંકમત પર છે, પહિરવહનની કિંકમત પર નથી. અગાઉના
તબક્કે ચૂકવવામાં આવતો વેરો, જો તેને એકંદર મૂલ્ય સંપમિતમાં સામેલ કરવામાં
આવે; તો તે બમણો કરવેરો નથી હોતો.
( ) xviii હિરવસ( ચાજ( કરવેરાની ચુકવણી બે સ્વતંત્ર કરારોને સંયુક્ત કરાર નથી
બનાવતી. વિવદેશી વિશપિંપગ લાઇન અને વિવદેશી વિનકાસકાર વચ્ચેનો કરાર વિવદેશી
વિનકાસકાર અને ભારતીય આયાતકાર વચ્ચેના કરારથી અલગ અને સ્વતંત્ર છે.
તેમની સહભામિગતા તેમને સંયુક્ત બનાવતી નથી.
( ) xix કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩ (૭) અને ૩ (૮) સાથે વાંચવામાં
આવેલી પરંતુક ૫ (૧) ની જોગવાઈઓ મુજબ, સીઆઈએફ મૂલ્યના આ ારે
ચીજવસ્તુઓના પુરવઠા પર કરવેરો લાદવાનો પ્રયાસ કરવામાં આવે છે. જ્યારે
સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૫(૧) સાથે વાંચતા કલમ ૨૪(૩) અને
આઈજીએસટી કાયદાની કલમ ૫(૩) અને પ્રશ્ન હેઠળના અવિ સુચનો હેઠળની
સત્તાઓ દ્વારા આઈજીએસટી કાયદા હેઠળ રીવસ( ચાજ( લાદવાનો પ્રયાસ કરવામાં
આવેલ છે.
( ) xx મેકડોવેલ એન્ડ કંપની વિલમિમટેડ વિવરુદ્ધ કોમશŒયલ ટેક્સ ઓફીસર
(૧૯૮૫(૩) એસ.સી.સી. ૨૩૦[“ ”])
McDowell ના કેસમાં, આ કોટ(ની
બં ારણીય ખંડપીઠે ઠરાવેલ છે કે એક જ તત્વ કર લાદવાનો આ ાર બની શકે
Page 14
છે અને અન્ય લેવડ-દેવડ માટે મૂલ્યનો ભાગ પણ બની શકે છે. તેને ડબલ
ટેક્સેશન ન કહી શકાય.
જી. - એક્સ્ટ્રા-ટેહિરટોહિરયવિલટી
( ) xxi કરવેરાનાં ઉદ્દેશ માટે પયા(પ્ત પ્રાદેવિશક જોડાણ છે, કારણ કે આયાતકાર
ભારતમાં કસ્ટમ ક્લીઅરન્સનાં સ્ટેશન સુ ી પહિરવહનનાં માધ્યમથી વિવદેશી
વિશપિંપગ લાઇન દ્વારા પ્રદાન કરવામાં આવેલી સેવાનો અંમિતમ લાભાથŒ છે.
વિવદેશી વિનકાસકાર અને વિવદેશી વિશપિંપગ લાઇન વચ્ચેના વ્યવહારો ભારતના
કરપાત્ર વિવસ્તાર સાથે જોડાયેલા છે. વિનકાસના સમયે આયાતકાર સામાનનો
લાભાથŒ માવિલક હોય છે. અપીલકતા( મેસસ( ઇલેક્ટ્રોવિનક કોપ રેશન ઓફ
ઇવિન્ડયા વિવ. કમિમશનર ઓફ ઇન્કમ ટેક્સ (૧૯૮૯ એસ.યુ.પી.પી. ૨
એસ.સી.સી. ૬૪૨) અને જીવીકે ઇન્ડસ્ટ્રીઝ વી. ઇન્કમ ટેક્સ ઓવિફસસ(
(૨૦૧૧(૪) એસ.સી.સી. ૩૬ [જીવીકે ઇન્ડસ્ટ્રીઝ]) ના કેસમાં આ કોટ(ના
વિનણ(યો પર આ ાર રાખે છે, જ્યાં આ અદાલતે ભારત સાથે પ્રાદેવિશક જોડાણ
રાવતા કરવેરા કાયદાઓને માન્ય ઠેરવ્યા છે.
એચ. - સેવા પ્રાપ્તકતા(
( ) xxii ભારતીય આયાતકારને સેવાના પ્રાપ્તકતા( તરીકે વ્યાખ્યાવિયત કરવા માટેના છ
કારણો છેઃ
(એ) સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩)(સી) અમૂત( સેવાના પ્રાપ્તકતા(ની
એવી વિવચારણા કરે છે જેમાં અવેજ ચુકવવામાં આવતેા નથી. સીઆઈએફ
વ્યવહારોમાં ભારતીય આયાતકાર દહિરયાઈ નુર/ભાડું માટે ચૂકવણી કરતો નથી
અને તેમ છતાં પહિરવહન સુવિવ ાનો લાભ મેળવે છે;
(બી) સીજીએસટી અવિ વિનયમની કલમ ૨ની પ્રસ્તાવના “આ અવિ વિનયમમાં, જ્યાં
સુ ી સંદભ(ની અન્યથા જરૂહિરયાત ન હોય ત્યાં સુ ી,” કરવામાં આવી છે, જેમાં
કાયદેસર વ્યાખ્યાઓનું વ્યાપક અથ(ઘટન કરવાની જરૂર છે;
Page 15
(સી) કલમ-૨૪( ) iii ને સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૮) અને
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(3) સાથે વાંચતા, વાદગ્રસ્ત
અવિ સૂચનાઓ તે અંતગ(ત બહાર પાડવામાં આવે છે, જે કોઈ પણ વ્યવિક્તને
કરપાત્ર વ્યવિક્ત બનવાની મંજૂરી આપે છે અને આવી કરપાત્ર વ્યવિક્ત
ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનો પુરવઠો મેળવનાર વ્યવિક્ત બને છે.
એકવાર સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૮) હેઠળ હિરવસ( ચાજ(ની
પહિરભાર્ષામાં વિનવિ‘તપણે આઇજીએસટી અવિ વિનયમની ૫ (૩) હેઠળ જાહેર
કરવામાં આવેલી જાહેરનામા હેઠળ હિરવસ( ચાજ( માટે કોઇ વ્યવિક્તની કરપાત્ર
વ્યવિક્ત તરીકે ઓળખવામાં આવે છે તો હિરવસ( ચાજ( પર આવી કરપાત્ર વ્યવિક્ત
સેવા પ્રાપ્તકતા( બની જાય છે.
(ડી) આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩) સ્પષ્ટ રીતે સેવા પ્રાપ્તકતા(ઓની
ઓળખ કરવા સક્ષમ બનાવે છે, માત્ર વસ્તુઓ અથવા સેવાઓની કેટેગરીઓ
અથવા બંને નહીં. કોઈ પણ વિવરો ાભાસી અથ(ઘટન કાયદાકીય હેતુની વિવરુદ્ધ
હશે. સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) સાથે આઈજીએસટી
અવિ વિનયમની કલમ ૫(૩) ના સંયુક્ત વાંચન પર, નોહિટવિફકેશન દ્વારા સેવા
પ્રાપ્તકતા(ની ઓળખ કરી શકાય છે;
(ઈ) સીજીએસટી અવિ વિનયમની કલમ ૭(સી) હેઠળ વિવચારણા કયા( વગર
‘સપ્લાય’ની પહિરભાર્ષા સંપૂણ( પહિરભાર્ષા નથી. વ ુમાં, સીજીએસટી
અવિ વિનયમની કલમ ૨(૩૧) ‘વિવચારણા’ને પહિરભામિર્ષત કરે છે અને આ
પ્રકારની ચીજવસ્તુઓ અને સેવાઓના માવિલક સુ ી જ તેની ચુકવણી મયા(હિદત
નથી; અને
(એફ) સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩)(સી) આ પ્રમાણે વાંચે છે-
"...અને પૂરવઠો પહોંચાડનાર કોઇપણ વ્યવિક્તનો સંદભ( સપ્લાય મેળવનાર
વ્યવિક્તના સંદભ( તરીકે ગણવામાં આવશે...."‘વ્યવિક્ત’, ‘નોં ણીકૃ ત વ્યવિક્ત’
Page 16
અને ‘કરપાત્ર વ્યવિક્ત’ને પુરવઠો પૂરો પાડી શકાય છે અને આ પુરવઠો
પ્રાપ્તકતા(ને આપવામાં આવેલો પુરવઠો ગણાશે. ભારતીય આયાતકાર ઉપરોક્ત
તમામ કેટેગરીઓ હેઠળ લાયકાત રાવે છે એટલે તેને સેવાના પ્રાપ્તકતા( તરીકે
ગણાવી શકાય.
આઇ. - આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૪) ની ઉપયોમિગતા
( ) xxiii વૈકવિલ્પક રીતે, વાદગ્રસ્ત જાહેરનામાઓ આઇજીએસટી અવિ વિનયમની કલમ
૫(૪) દ્વારા બચાવી શકાશે, જે જીએસટી કાઉવિન્સલની ભલામણો પર કેન્દ્ર
સરકારને રજીસ્ટડ( વ્યવિક્તઓનો એક વગ( વિનર્દિદષ્ટ કરવાની છ
ૂ ટ આપે છે, જે
નોં ણી વગરના સપ્લાયર પાસેથી પ્રાપ્ત ચોક્કસ કેટેગરીની ચીજવસ્તુઓ અથવા
સેવાઓ અથવા બંનેના સંબં માં પ્રાપ્તકતા( તરીકે હિરવસ( ચાજ(ના આ ારે કર
ચુકવશે અને કાયદાની તમામ જોગવાઈઓ આવા પ્રાપ્તકતા(ને લાગુ પડશે;
( ) xxiv એવું સ્વીકારવામાં આવ્યું છે કે, વાદગ્રસ્ત જાહેરનામા આઇજીએસટી
અવિ વિનયમની કલમ ૫(૪)નેા સંદભ( આપતી નથી. જોકે, એવો પ્રસ્થામિપત
કાયદો છે કે, એકવાર કરપાત્ર વ્યવિક્તને મંજૂરી આપવા કે ઓળખી કાઢવાની
સત્તા મળી જાય, તેા કરપાત્ર ઘટના, દર અને માપદંડ અને શવિક્તના સ્રોતનો
સંદભ( ન લેવાથી તેની કામગીરી અને અમલીકરણને કોઈ અસર કરશે નહીં.
જે - સંસદીય કાયદો વિવ. અવિ ક સત્તાસોંપણી
( ) xxv આ અદાલતે મ્યુવિનસિસપલ કોપ રેશન ઓફ હિદલ્હી વિવ. બિબરલા કોટન વિસ્પકિંનગ
અોેન્ડ વીકિંવગ મિમલ્સ (૧૯૬૮(૩) SCR ૨૫૧) અને અવિવન્દર સિંસહ વિવ.
પંજાબ રાજ્ય (૧૯૭૯ (૧) SCC ૪૪૧) માં ચુકાદો આપ્યો છે કે સંસદ અને
રાજ્ય વિવ ાનમંડળો દ્વારા નીમિત માગ(દર્વિશકા અને માળખા જેવા માત્ર આવશ્યક
કાયદાકીય કાય કરવાની જરૂર છે. એકવાર આ સંપૂણ( સત્તાનો ઉપયોગ કરીને
ઉપલબ્ કરાવવામાં આવે તો બાકીની વિવગતોમાં તે સત્તાવિ કારનો ઉપયોગ
કરીને બહાર આવી શકે છે.
Page 17
( ) xxvi અનુચ્છેદ ૨૬૯-એ અને ૨૮૬નો બં ારણીય આદેશ આઇજીએસટી
અવિ વિનયમ હેઠળ અમલમાં આવે છે. આઇજીએસટી અવિ વિનયમ અને ખાસ
કરીને તેમાં કલમ ૫(૧)માં કરવેરાની વિવર્ષય વસ્તુ (ચીજવસ્તુઓ અને
સેવાઓનો આંતર-રાજ્ય પુરવઠો), સીજીએસટી અવિ વિનયમની કલમ
૨(૧૦૭) અને કલમ ૨૪( ) iii હેઠળ કરપાત્ર વ્યવિક્ત, મહત્તમ ૪૦ ટકાની
મયા(દા અને સીજીએસટી અવિ વિનયમની કલમ ૧૫ની દ્રષ્ટિષ્ટએ કરપાત્ર મૂલ્યના
વિન ા(રણને પહિરભામિર્ષત કરવામાં આવ્યું છે. કરપાત્ર વ્યવિક્તની ઓળખ જ કેન્દ્ર
સરકારને સુપરત કરવામાં આવે છે, જે જીએસટી કાઉવિન્સલની ભલામણોના
આ ારે વિનણ(ય લે છે;
કે - જીએસટી કાઉવિન્સલની ભલામણો
– સહકારી સંઘવાદ અને સહયોગી સંઘવાદ
( ) xxvii જીએસટી એ વપરાશ વેરો છે અને કરવેરાની હકૂમત તે સ્થાન સુ ી વિવસ્તરે છે
જ્યાં પુરવઠાનો વપરાશ થાય છે. વિવદેશી વિશપિંપગ લાઇન અથવા વિવદેશી
વિનકાસકારો કરપાત્ર ન હોય તેવા વિવસ્તારમાં વિસ્થત હોવાથી ભારતીય
આયાતકારોએ હિરવસ( ચાજ(ના આ ારે કરવેરો ભરવો પડે છે, કારણ કે આ
સેવાનો ભારતમાં ઉપયોગ થાય છે. તેનો ઉદ્દેશ ભારતીય વિશપિંપગ લાઇન્સને
વિવદેશી વિશપિંપગ લાઇન્સની જેમ સ્પ ા(ત્મક બનાવવાનો છે. આઇટીસી
આયાતકાર માટે ઉપલબ્ છે અને આ પ્રકારના હિરવસ( ચાજ( પર ચૂકવવામાં
આવતા વેરાની ભરપાઈ આયાતકારની આઉટપુટ ટેક્સ લાયબિબવિલટીમાં થઈ શકે
છે. આથી, આયાતકાર પર કોઈ વ ારાનો બોજ પડતો નથી-તે વ્યવસ્થાતંત્રમાં
માત્ર પહિરવત(ન છે;
( ) xxviii વિવદેશી વિશપિંપગ લાઈનો અને ભારતીય વિશપિંપગ લાઈનો વચ્ચેની સમાનતા
માટે સંકવિલત કરવેરો આવશ્યક હતો, કારણ કે વિવદેશી વિશપિંપગ લાઈનો દ્વારા
સર્વિવસ સપ્લાય પ્રાપ્ત કરનાર પાસેથી કોઈ પણ પ્રકારનો કર લેવાની જરૂર
Page 18
નહોતી;
( ) xxix સહકારી સંઘવાદની ભાવના જીએસટી કાઉવિન્સલની કામગીરીને માગ(દશ(ન
આપતી હોવી જોઈએ, જે અનુચ્છેદ ૨૭૯-એ (૬) માં દશા(વવામાં આવી છે.
આ અદાલતે યુવિનયન ઓફ ઇવિન્ડયા વિવરુદ્ધ વીકેસી ફૂટસ્ટેપ્સ ઇવિન્ડયા પ્રાઇવેટ
વિલમિમટેડ [(૨૦૨૨) ૨ એસસીસી ૬૦૩] (વી.કે.સી. ફૂટસ્ટેપ્સ) માં તેનું
સમથ(ન કરી ઠરાવ્યુ હતું કે ગુડ્સ અને સર્વિવસ ટેક્સના સુમેળભયા( માળખાની
જરૂર છે. જીએસટી કાઉવિન્સલને જીએસટી કાયદાના દરેક પાસાઓ પર વિનણ(ય
લેવાનો અવિ કાર છે. જીએસટી કાઉવિન્સલની ભલામણો કારોબારી અને
ારાસભાને બં નકતા( છે, જ્યારે તે અનુચ્છેદ ૨૪૬-એ હેઠળ મળેલી સત્તા
દ્વારા જીએસટી સંબંવિ ત કાયદાઓ ઘડે છે;
( ) xxx જીએસટી પહિરર્ષદ મતદાન માળખા મારફતે કાયદા, વિનયમો અને
અવિ સૂચનાઓની ભલામણ કરે છે, જે અનુચ્છેદ ૨૭૯-એ(૬) અને અનુચ્છેદ
૨૭૯-એ (૭) માં કોરમની જરૂહિરયાતોમાં સૂસિચત કરવામાં આવી છે. દરેક
વ્યવસ્થા એક સામાન્ય સ્ત્રોતમાંથી આવે છે;
( ) xxxi જીએસટી કાઉવિન્સલ એકમાત્ર બં ારણીય સંસ્થા છે, જે વસ્તુ અને સેવાઓ
માટે સુસંગત રાષ્ટ્રીય બજાર વિવકસાવવાની પ્રવિક્રયામાં વસ્તુ અને સેવા કરનાં
માળખામાં સંકવિલત રીતે કામ કરવા બંને સંઘીય એકમો માટે સંકવિલત બિંબદુ
અથવા પ્લેટફોમ( તરીકે કામ કરે છે;
( ) xxxii અનુચ્છેદ ૨૪૬-એ જણાવે છે કે જીએસટી કાયદો ઘડવાની સત્તા માત્ર
ભારત સરકાર અને રાજ્યો પાસે છે. ના તો અનુચ્છેદ ૨૭૯-એ, ના તો
અનુચ્છેદ ૨૪૬-એને ઓવરરાઇડ કરી શકે છે અને ના તો અનુચ્છેદ ૨૪૬-એને
અનુચ્છેદ ૨૭૯-એને આવિ ન બનાવી શકાય છે. ન્યાવિયક અથ(ઘટનમાં
સંવાહિદતા હોવી જોઈએ કે જેથી સંસદ, રાજ્ય વિવ ાનસભાઓ અને જીએસટી
કાઉવિન્સલ એકતા અને સુમેળમાં કામ કરે; અને
Page 19
( ) xxxiii એટલે બં ારણીય યોજનામાં બે તબક્કાની પ્રવિક્રયાનો વિવચાર કરવામાં
આવ્યો છે. જીએસટી કાઉવિન્સલના પ્રથમ સ્તરે અનુચ્છેદ ૨૭૯-એ(૬) સહકારી
સંઘવાદની કલ્પના કરે છે અને અનુચ્છેદ ૨૭૯-એ અથવા અનુચ્છેદ ૨૪૬-
એમાં કોઈ ‘ક્લેાઝ’ની ગેરહાજરીમાં, જરૂહિરયાત એ છે કે કેન્દ્ર અને રાજ્ય એમ
બંનેએ સહયોગાત્મક સંઘવાદની પ્રવિક્રયા દ્વારા આ સહકારી સંઘવાદને ટેકો
આપવો જોઈએ; અને
( ) xxxiv આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧) એ કાયદાકીય ઉદ્દેશ સિસદ્ધ કરવા
માટે જીએસટી કાઉવિન્સલને અમુક કાય સોંપવાનું પસંદ કરે છે. ભલે અનુચ્છેદ
૨૪૬-એ, અનુચ્છેદ ૨૭૯-એની અનુચ્છેદ ૨૪૬-એને આવિ ન નથી, પરંતુ
કેન્દ્ર અને રાજ્યો અનુચ્છેદ ૨૪૬-એ(૧) હેઠળ તેમની કાયદાકીય સત્તા અને
વિવવેકાવિ કારનો ઉપયોગ કરીને જીએસટી કાયદાના દરેક પાસામાં જ્યાં જરૂર હોય
ત્યાં જીએસટી કાઉવિન્સલની ભલામણોને અનુસરવા સંમત થયા છે.આ
સહયોગાત્મક સંઘવાદની ભાવના છે, જેને વાદગ્રસ્ત અવિ સૂચનાઓની
બં ારણીય માન્યતાને જાળવી રાખીને સન્માન આપવું જોઈએ.
૧૧. વિવદ્વાન એએસજીએ પ્રમિતભાવ સ્વરૂપે નીચેની પૂરક રજૂઆતો કરવા વિવનંતી કરી
છેઃ
( ) i સંકવિલત કરવેરાનો ઉદ્દેશ વિવદેશી વિશપિંપગ લાઇન્સ અને ભારતીય વિશપિંપગ લાઇન્સ
વચ્ચે સમાન તક પૂરી પાડવાનો છે. એ પ્રસ્થામિપત સિસદ્ધાંત છે કે એક વિવર્ષય પર
કર લગાવવા માટે, આવકની દરેક વસ્તુ પર કર લગાડવો જરૂરી નથી;
( ) ii સામાવાળાએ દલીલ કરી છે કે ભારતીય આયાતકાર પર કરવેરો હિરવસ( ચાજ(ના
આ ારે છે અને તેથી આયાતકાર કરપાત્ર વ્યવિક્તની પહિરભાર્ષામાં આવતો નથી.
જોકે, સીજીએસટી અવિ વિનયમની કલમ-૨(૧૦૭) કરપાત્ર વ્યવિક્તને
સીજીએસટી અવિ વિનયમની કલમ ૨૨ અથવા કલમ ૨૪ હેઠળ નોં ાયેલી અથવા
નોં ણી કરાવવા માટે જવાબદાર વ્યવિક્ત તરીકે વ્યાખ્યાવિયત કરે છે. કલમ ૨૪
Page 20
ફરવિજયાત નોં ણી માટે જવાબદાર વ્યવિક્તઓનું વગŒકરણ કરે છે અને કલમ ૨૪
( ) iii માં હિરવસ( ચાજ( મિમકેવિનઝમ દ્વારા સંચાવિલત વ્યવિક્તઓનો સમાવેશ થાય છે.
( ) iii લઘુ ઉદ્યોગ ભારતી વિવ. યુવિનયન ઓફ ઇવિન્ડયા [૧૯૯૯ (૬) SCC ૪૧૮ (લઘુ
ઉદ્યોગ)] માં, આ અદાલતે હિરવસ( ચાજ(ના આ ારે સર્વિવસ ટેક્સ લાદવાનો
વિનણ(ય રદ કય હતો કારણ કે વિવ ાનમંડળ એ વ્યવિક્તઓની ઓળખ કરવામાં
વિનષ્ફળ ગયું હતું જેના પર સર્વિવસ ટેક્સ લાદી શકાય છે, લાગુ કરી શકાય છે અને
વસુલી શકાય છે.જોકે, સીજીએસટી કાયદાની કલમ ૨૪( ) iii સાથે વાંચેલી
કલમ ૨(૧૦૭) ચોક્કસ રીતે આયાતકારને કરપાત્ર વ્યવિક્ત તરીકે ઓળખાવે છે, જે હિરવસ( ચાજ(ના આ ારે કર ચૂકવવા માટે જવાબદાર છે.સીજીએસટી કાયદાની
કલમ ૨૪( ) iii હિરવસ( ચાજ( પર કરપાત્ર વ્યવિક્તઓને કરપાત્ર વ્યવિક્ત તરીકે
પહિરભામિર્ષત કરે છે;
( ) iv સામાવાળાઓએ દલીલ કરી હતી કે, આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧)
હેઠળ કરપાત્ર મૂલ્ય માત્ર સીજીએસટી અવિ વિનયમની કલમ ૧૫ અને તેના
સંબંવિ ત વિનયમો દ્વારા જ નક્કી કરી શકાય છે. એવી દલીલ કરવામાં આવી હતી
કે જાહેરનામું ૮/૨૦૧૭ પ્રથમ વખત સીઆઈએફ મૂલ્યના ૧૦ ટકા મૂલ્યનું
મૂલ્યાંકન સૂચવે છે, જે આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧)નું ઉલ્લંઘન કરે
છે. અપીલકતા(એ જણાવ્યું હતું કે, સીજીએસટી અવિ વિનયમની કલમ ૧૫(૪)
અને કલમ ૧૫(૫)ની દ્રષ્ટિષ્ટએ, સેન્ટ્રલ ગૂડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ રૂલ્સ,૨૦૧૭
(સીજીએસટી રૂલ્સ)ના કિંનયમો ૨૭ થી ૩૧ ઘડવામા આવ્યા છે. મહેસૂલ પણ
સીજીએસટી અવિ વિનયમના વિનયમ ૩૧ હેઠળ સૂસિચત અવશેર્ષ પદ્ધમિતની મદદ
લઈને વ્યવહારનું મૂલ્યાંકન કરી શકે છે. અ (-ન્યાવિયક સત્તામંડળોમાં વિનહિહત
કોઈ પણ વિવવેકાવિ કારનું વિનયમન કરવું આવશ્યક છે.૩૦ જૂન, ૨૦૧૬ના રોજ
જાહેરનામું ૮/૨૦૧૭માં સુ ારો કરવામાં આવ્યો હતો અને મૂલ્યાંકન નક્કી
કરવા માટેની પદ્ધમિત નક્કી કરવામાં આવી હતી, જેને આકારણી પ્રવિક્રયાઓમાં
Page 21
નબળાઈઓ સાથે વ્યવહાર કરવા માટે માગ(દર્વિશકા તરીકે વાંચી શકાય છે. તે
મૂલ્યાંકન કરવા માટે માત્ર એક સંદભ( અથવા માગ(દર્વિશકા છે. જો તે અમાન્ય હોય
તો પણ મહેસૂલ સીજીએસટી વિનયમોના વિનયમ ૩૧ હેઠળ વ્યવહારનું મૂલ્યાંકન
કરી શકે છે. એટલે જાહેરનામું ૮/૨૦૧૭ સીજીએસટી વિનયમોના વિનયમ ૩૧ને
અસર કરતું નથી પરંતુ માત્ર એકરૂપતા જાળવવામાં મદદ કરે છે;
( ) v સામાવાળાઓ સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૮૭) અને આઇજીએસટી
અવિ વિનયમની કલમ-૫ પર આ ાર રાખે છે અને દલીલ કરે છે કે વિનદ—શ માત્ર
વિનયમો મારફતે જ આપી શકાય છે, જાહેરનામા મારફતે નહીં. જોકે, આઇજીએસટી અવિ વિનયમની કલમ ૧૫(૧), (૨) અને (૩) મૂલ્ય સૂચવે છે.
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૧૫(૪) અને ૧૫(૫) એવા કેસો સાથે
સંબંવિ ત છે, જેમાં કલમ ૧૫(૧) હેઠળ મૂલ્યાંકન નક્કી ન થઈ શકે.
સીજીએસટી અવિ વિનયમેાનો વિનયમ ૩૧ પણ મૂલ્યાંકનને "વ્યાજબી માધ્યમો"
દ્વારા હાથ રવા માટે સક્ષમ બનાવે છે.આમ, વૈ ાવિનક પદ્ધમિતમાં
પ્રમિતવિનવિ મંડળની કલ્પના કરવામાં આવી છે;
( ) vi જો ‘પ્રાપ્તકતા( દ્વારા 'શબ્દને સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) હેઠળ
આવતા અથ(માં વિસ્થર અથ( આપવામાં આવે છે, તો પછી કોઈ વ્યવિક્ત
સીજીએસટી અવિ વિનયમની કલમ ૨૪( ) iii સાથે વાંચેલા આઇજીએસટી
અવિ વિનયમની કલમ ૫(૧) અને ૫(૩) હેઠળ હિરવસ( ચાજ( માટે વ્યવિક્તઓને
સૂસિચત કરવાની સત્તાને નકારશે.
( ) vii વૈકવિલ્પક રીતે, હિરવસ( ચાજ( અને હિરવસ( ચાજ( માટે જવાબદાર વ્યવિક્તઓને સૂસિચત
કરવાનો ખ્યાલ વૈ ાવિનક પદ્ધમિતમાં આપવામાં આવ્યો છે. સીજીએસટી
અવિ વિનયમની કલમ ૨(૯૮) હિરવસ( ચાજ(ને "ફક્ત પ્રાપ્તકતા( પર" લાદવામાં
આવે છે તે રીતે વ્યાખ્યાવિયત કરે છે. સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩)
‘પ્રાપ્તકતા(’ને પહિરભામિર્ષત કરે છે. ભારતીય આયાતકાર છ રીતે પ્રાપ્તકતા( બની
Page 22
શકે છે જે રજુઅઆતમાં વિવસ્તૃત રીતે દશા(વવામાં આવ્યા છે.ભારતીય આયાતકાર
સીઆઈએફ આયાતમાં સેવાને ધ્યાનમાં લેતો નથી કારણ કે વિવદેશી વિનકાસકાર
દ્વારા તેની ચુકવણી કરવામાં આવે છે. કલમ ૨ દૃષ્ટાંતરૂપ છે અને કડક નથી. જો
કોઈ વ્યવિક્ત સીજીએસટી અવિ વિનયમની ૨(૯૩) ની શરતો પૂણ( કરે છે, તો
કલમ ૨(૮૪) માં પહિરભામિર્ષત ‘વ્યવિક્ત’ એ સેવાના પ્રાપ્તકતા( તરીકે ગણવામાં
આવે છે. આઈજીએસટી અવિ વિનયમ કલમ ૫(3) માં પ્રાપ્તકતા(ને કાયદાની
તમામ જોગવાઈઓ લાગુ કરવાની કલ્પના કરવામાં આવી છે. હકીકત એ છે કે
વિવદેશી વિશપિંપગ લાઇનને વિવદેશી વિનકાસકાર દ્વારા ચુકવવામાં આવતી રકમ
આઇજીએસટી અવિ વિનયમની યોજનાને નુકસાન પહોંચાડતી નથી, જે હિરવસ(
ચાજ(ને આ ારે કરવેરાની ચુકવણી કરવા સક્ષમ બનાવે છે;
( ) viii આઈજીએસટી અવિ વિનયમની કલમ ૧૩(૯) જણાવે છે કે ચીજવસ્તુઓનું
ગંતવ્ય ભારતીય ક્ષેત્રમાં પુરવઠાનું સ્થળ હશે. યુવિનયન ઓફ ઈવિન્ડયા વિવ.
જલ્યાણ ઉદ્યોગ [1994(1) 318]
SCC માં આ અદાલતે એવું ઠરાવ્યું છે કે
કારોબારી દ્વારા પણ, એટલે કે પ્રમિતવિનવિ કાયદા દ્વારા પણ કાલ્પવિનક
કલ્પનાઓ બનાવી શકાય છે.
( ) ix વિવદેશી વિનકાસકાર અને વિવદેશી વિશપિંપગ લાઇનના વિકસ્સામાં ભારત સાથે જોડાણ
છે કારણ કે આયાતકાર ભારતીય હશે. ડાયરેક્ટ ટેક્સમાં ફોરવડ( ચાજ(
ટેક્સેશનની કલ્પના કરવામાં આવી છે. આવકવેરા અવિ વિનયમ, ૧૯૬૧ની કલમ
૯(૧)(૬) મુજબ, ભારતની બહાર રહેતા બિબન-વિનવાસી ભારતીયો પર કર લાવે
છે કારણ કે આવક ભારતમાં પેદા થાય છે;
( ) x બીએસએનએલ વિવ. યુવિનયન ઓફ ઇવિન્ડયા [૨૦૦૬(૩) એસસીસી ૧
(બીએસએનએલ)] માં બેવડા કરવેરા અંગે આ અદાલતનો વિનણ(ય આ કેસને
લાગુ પડતો નથી કારણ કે તે જીએસટી પહેલાની વ્યવસ્થામાં વેટ અને સર્વિવસ
ટેક્સના ઓવરલેપના પ્રશ્ન પર હતો અને એન્ટ્રી ૯૭, વિલસ્ટ ૧ અને ઇવિક્વટી
Page 23
હેઠળ સર્વિવસ ટેક્સ લાદવાનો વિનણ(ય યુવિનયનના એક્સક્લુવિઝવ ડોમેન પર
પ્રમિતબં ના આ ાર પર લેવામાં આવ્યો હતો;
( ) xi વૈકવિલ્પક રીતે, સંકવિલત કરવેરાનો અવિ કાર આઇજીએસટી અવિ વિનયમની કલમ
૫(૪)માંથી સત્તા પ્રાપ્ત કરે છે, જે સરકારને નોં ાયેલ વ્યવિક્તઓના વગ(ને
વિનર્દિદષ્ટ કરવાની મંજૂરી આપે છે જેઓ વણનોં ાયેલ સપ્લાયર પાસેથી માલ
અથવા પુરવઠો મેળવે છે, જે હિરવસ( ચાજ(ના આ ારે પ્રાપ્તકતા( તરીકે ટેક્સ
ચૂકવશે. જો આ કલમ લાગુ થશે તો આયાતકારોને ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯થી
કરવેરો ભરવો પડશે, જોકે ૧૩ ઓક્ટોબર, ૨૦૧૭થી ૩૧ જાન્યુઆરી, ૨૦૧૯
સુ ીના સમયગાળા માટે કરવેરામાંથી મુવિક્ત આપવામાં આવી છે;
( ) xii અનુચ્છેદ ૨૭૯-એ હેઠળ જીએસટી કાઉવિન્સલની રચના સહયોગાત્મક
સંઘવાદની ભાવનાને મૂત( સ્વરૂપ આપે છે. જીએસટી કાઉવિન્સલ બં ારણીય રીતે
ફરવિજયાત છે, ખાસ કરીને અનુચ્છેદ ૨૭૯-એ(૬) હેઠળ સંઘીય ભાગીદારો
વચ્ચે સંવાહિદતા અને સાતત્યતાને પ્રોત્સાહન આપવા માટે;
( ) xiii અનુચ્છેદ ૨૭૯-એ(૪) હેઠળ જીએસટી કાઉવિન્સલના વિનણ(યો સંઘો અને
રાજ્યોને ભલામણ કરવામા આવે છે. જીએસટી કાઉવિન્સલ એકમાત્ર બં ારણીય
સંસ્થા છે, જે સંઘીય એકમોને સંવાહિદતા સાથે કામ કરવા માટે એક મંચ તરીકે
કામ કરે છે. જીએસટી પહિરર્ષદનું મુખ્ય કાય( વિનણ(યો લેવાનું છે, જેને ભલામણો
તરીકે સૂચવવામાં આવે છે. આ ભલામણો એક અનોખો બં ારણીય દરજ્જો રાવે
છે અને અપવાદરૂપ સંજોગોમાં તેને ઓવરરાઇડ કરવામાં આવે છે;
( ) xiv સામાવાળાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે ઈનપુટ ટેક્સ
મિમકેવિનઝમને સુ ારવાને બદલે, રેવન્યુ એ ભારતીય આયાતકાર પર હિરવસ( ચાજ(
પર ટેક્સ લાદવાનું પસંદ કયુŸ છે. આ એક અવ ારણાત્મક મુદ્દો કરતાં વ ુ એક
નીમિત છે. જ્યાં સુ ી કરવેરો કાયદેસર અને માન્ય છે, ત્યાં સુ ી કરવેરાની રીત
અને પદ્ધમિત પર સવાલ ઉઠાવવાની જરૂર નથી. વ ુ સારી રીત અને પદ્ધમિતના
Page 24
પહિરણામે કાયદાકીય વિવવેકાવિ કારનો ઉપયોગ અમાન્ય અથવા ગેરકાયદેસર
જાહેર કરવામાં આવશે નહીં; અને
( ) xv વિવદેશી અને ભારતીય વિશપિંપગ લાઇન્સ વચ્ચે સમાનતા સુવિનવિ‘ત કરવા માટે
આ સંકવિલત કરવેરો લાગુ કરવામાં આવ્યો હતો. બં ારણીયતા નક્કી કરતી
વખતે આ ઉદ્દેશ્યની પ્રશંસા કરવી જોઈએ.
બી. ૨ સામાવાળા-કરદાતાઓ
૧૨. શ્રી વી શ્રી રન, સામાવાળાઓ વતી હાજર થયેલા વિવદ્વાન વહિરષ્ઠ વકીલ
[એસએલપી (સી) નં. ૩૦૮૧/૨૦૨૧, એસએલપી (સી) નં. ૧૬૨૫/૨૦૨૧ અને
એસએલપી (સી) નં.૩૭૬૦/૨૦૨૧માં] એ નીચેની રજૂઆતો કરવા વિવનંતી કરી છેઃ
( ) i આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૪) હેઠળ સરકાર હિરવસ( ચાજ(ના આ ારે
સર્વિવસ ટેક્સ ભરવા માટે જવાબદાર વ્યવિક્તને વિનર્દિદષ્ટ કરી શકતી નથીઃ
(એ) આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩) એ જોગવાઈ કરે છે કે સરકાર સામાન
અથવા સેવાઓના પુરવઠાની શ્રેણીઓ અથવા બંનેનો ઉલ્લેખ કરી શકે છે કે જેના
પર માલ અથવા સેવાઓના પ્રાપ્તકતા( દ્વારા હિરવસ( ચાજ(ના આ ારે ટેક્સ
ચૂકવવામાં આવશે. આમ, કલમ ૫(૩) હેઠળની સત્તા માત્ર પુરવઠાની
શ્રેણીઓને સ્પષ્ટ કરવાની છે, જ્યારે કર ચૂકવવાની જવાબદારી પ્રાપ્તકતા( પર
વિન ા(હિરત છે. સરકાર કલમ ૫(૩) હેઠળ હિરવસ( ચાજ(ના આ ારે કરવેરાની
ચૂકવણી કરવા માટે જવાબદાર વ્યવિક્તનો ઉલ્લેખ કરી શકે નહીં;
(બી) આઇજીએસટી અવિ વિનયમ કલમ ૫(૩) હેઠળ જાહેરનામું ૧૦/૨૦૧૭ જારી
કરવામાં આવ્યું છે. કલમ ૫(૩) હેઠળ અપાયેલ સતા અનુસાર, સરકાર
જાહેરનામું બહાર પાડીને માત્ર 'પુરવઠાની કેટેગરીઓ' વિનર્દિદષ્ટ કરી શકે છે, કારણ
કે કરવેરાની જવાબદારી સંસદ દ્વારા નક્કી કરવામાં આવી છે;
(સી) કલમ ૫(૩) થી વિવપરીત, જીએસટી લાગુ થયા અગાઉ, વિવત્ત અવિ વિનયમ
૧૯૯૪ની કલમ ૬૮(૨) માં જોગવાઈ કરવામાં આવી હતી કે સેવા કર "આવી
Page 25
વ્યવિક્ત દ્વારા.... વિન ા(હિરત કરવામાં આવે તેવો સર્વિવસ ટેક્સ ભરવાનેા રહેશે." તે
વિકસ્સામાં, કરની જવાબદારી કાયદા દ્વારા નક્કી કરવામાં આવી ન હતી;
(ડી) સીજીએસટી અવિ વિનયમ અને આઇજીએસટી અવિ વિનયમ હેઠળ, જ્યાં સપ્લાયર કે
પ્રાપ્તકતા( સિસવાયની વ્યવિક્તને આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૫) હેઠળ
કરવેરો ચૂકવવો પડે છે, જ્યાં ઇલેક્ટ્રોવિનક કોમસ( ઓપરેટર કે જેના મારફતે
પુરવઠો પૂરો પાડવામાં આવે છે, તેના પર કરવેરો લાગે છે; અને
(ઈ) જો સંસદ સપ્લાયર કે પ્રાપ્તકતા( સિસવાયની કોઈ વ્યવિક્ત પાસેથી કરવેરો વસૂલવાની
ઈચ્છા રાખતી હોય તો તે કાયદામાં સ્પષ્ટપણે જોગવાઈ કરી હોત. સંસદે કરવેરા
માટે જવાબદાર વ્યવિક્તનો ઉલ્લેખ કય હોવાથી, આ કોઈ પ્રમિતવિનવિ મંડળ દ્વારા
બનાવવામાં આવેલા કાયદાથી સંચાવિલત થતો મામલો નથી;
( ) ii સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૮) 'હિરવસ( ચાજ('ને આવા માલસામાન
અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાયરને બદલે માલ અથવા સેવાઓ અથવા
બંનેના પુરવઠાના પ્રાપ્તકતા( દ્વારા કર ચૂકવવાની જવાબદારી તરીકે વ્યાખ્યાવિયત
કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો, માત્ર પ્રાપ્તકતા(ને જ હિરવસ( ચાજ(ના આ ારે કર
ચૂકવવા માટે જવાબદાર બનાવી શકાય છે અને હિરવસ( ચાજ(ને સપ્લાયના
પ્રાપ્તકતા( પાસેથી વિવખેરી શકાય નહીં;
( ) iii કલમ ૫(૩) સ્પષ્ટપણે જણાવે છે કે ( ) i કરવેરાની ચૂકવણી હિરવસ( ચાજ(ના
આ ારે કરવામાં આવશે અને ( ) ii કરવેરા કરદાતા દ્વારા ચૂકવવામાં આવશે;
( ) iv જીએસટી કાયદામાં એક પુરવઠા માટે માત્ર એક જ ગ્રાહકનો વિવચાર કરે છે:
(એ) એએસજીનું અથ(ઘટન કે વિવદેશી વિનકાસકાર સીજીએસટી અવિ વિનયમની કલમ
૨(૯૩) ની જોગવાઈ ( ) a હેઠળ પ્રાપ્તકતા( છે અને ભારતીય આયાતકાર
સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) ની જોગવાઈ (સી) હેઠળ પ્રાપ્તકતા( છે
તે અથ(હીન છે ;
(બી) સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) હેઠળ ‘પ્રાપ્તકતા(’ને ત્રણ
Page 26
પહિરવિસ્થમિતઓના સંદભ(માં વ્યાખ્યાવિયત કરવામાં આવે છે – (ક) જ્યાં
ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠા માટે અવેજ ચૂકવવામાં
આવે છે, (ખ) જ્યાં ચીજવસ્તુઓના પુરવઠા માટે કોઈ અવેજ ચૂકવવામાં
આવતો નથી અને (ગ) જ્યાં કોઈ સેવાના પુરવઠા માટે કોઈ અવેજ ચૂકવવામાં
આવતો નથી. કલમ ૨(૯૩) ના ક્લોઝ (એ), (બી) અને (સી) પરસ્પર
અનન્ય છે અને એક સાથે લાગુ કરી શકાશે નહીં. જો વસ્તુ અથવા સેવાઓનો
પુરવઠો વિવચારણા માટે હોય, તો કલમ (એ) લાગુ પડે છે અને પ્રાપ્ત કરનાર
વ્યવિક્ત અવેજ ચૂકવવા માટે જવાબદાર છે;
(સી) પુરવઠાનો લાભાથŒ કોણ છે અથવા પુરવઠો કોને મળ્યો છે તે પ્રશ્ન સીજીએસટી
અવિ વિનયમની કલમ ૨(૯૩) હેઠળ 'પ્રાપ્તકતા(' નક્કી કરવા માટે અપ્રસ્તુત છે;
(ડી) સેવાનો પુરવઠો કલમ ૭(૩) હેઠળ ‘આંતર-રાજ્ય પુરવઠો’ છે કે આઇજીએસટી
અવિ વિનયમની કલમ ૮(૨) હેઠળ ‘આંતર-રાજ્ય પુરવઠો’ છે તે પુરવઠાના
સ્થાન અને પુરવઠાના સ્થળ પર આ ાહિરત છે. એએસજીની દલીલ મુજબ, એક
જ પુરવઠાના બે ગ્રાહકો હોય તો, વ્યવહાર આંતરરાજ્ય તેમજ રાજ્યની અંદર પણ
થઈ શકે છે. સંસદ દ્વારા આવી વિસ્થમિતની કલ્પના કરવામાં આવી નથી;
(ઈ) માત્ર સપ્લાય મેળવનાર જ ઇનપુટ ટેક્સ ક્રેવિડટ મેળવવા માટે હકદાર છે. જો એક
જ પુરવઠાના બે પ્રાપ્તકતા(ઓ હોય, તો સપ્લાયર દ્વારા બે વ્યવિક્તઓને કરની
ક્રેવિડટ મેળવવાની મંજૂરી આપવામાં આવશે;
(એફ) કરવેરાનો દર ઘણીવાર પુરવઠાના પ્રાપ્તકતા( પર આ ાહિરત હોય છે. ઉદાહરણ
તરીકે, સરકાર, સ્થાવિનક સત્તામંડળો અથવા સખાવતી સંસ્થાઓને પૂરી
પાડવામાં આવતી સેવાઓને કરવેરામાંથી મુવિક્ત આપવામાં આવી છે અથવા તો
તેમને કરવેરામાં નીચેા દર આપવાનો રહેશે. જો ત્યાં બે પ્રાપ્તકતા(ઓ છે, તો આ
એક વિવસંગતતામાં પહિરણમશે; અને
(જી) માલના પુરવઠા સાથે સંકળાયેલા ત્રણ પક્ષના વ્યવહારના વિકસ્સામાં પણ
Page 27
આઇજીએસટી અવિ વિનયમ કાયદાની કલમ ૧૦(૧) (બી) એ જોગવાઈ કરે છે કે
માલનેા પુરવઠાનું સ્થાન એ પ્રાપ્તકતા(ના વ્યવસાયનું મુખ્ય સ્થળ છે, અને તે
વ્યવિક્ત નહીં કે જેને માલ પહોંચાડવામાં આવે છે;
( ) v સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) નો છેલ્લો તબક્કો પ્રાપ્તકતા(ની એક
અલગ કેટેગરી બનાવતો નથીઃ
(એ) કલમ ૨(૯૩)માં પ્રાપ્તકતા(ઓની ત્રણ કેટેગરીની જોગવાઈ કરવામાં આવી છે, જેમાં જ્યાં માલસામાન અથવા સેવાઓના પુરવઠાની ચુકવણી માટે વળતર
ચૂકવવામાં આવે છે અને જ્યાં માલસામાનના પુરવઠાની ચુકવણી માટે કોઈ
વળતર ચુકવવામાં આવતું નથી અને જ્યાં સેવાઓના પુરવઠાની ચુકવણી માટે
કોઈ વળતર ચુકવવામાં આવતું નથી;
(બી) કલમ ૨(૯૩) એ પણ જોગવાઈ કરે છે કે જે વ્યવિક્તને સપ્લાય કરવામાં આવે છે
તેના સંદભ(નો અથ( સપ્લાયના પ્રાપ્તકતા(ના સંદભ( તરીકે કરવામાં આવશે અને
તેમાં પ્રાપ્તકતા( વતી કામ કરતા એજન્ટનો સમાવેશ થશે; અને
(સી) ઉપરોક્ત જોગવાઈ સૂચવે છે કે, જો અવિ વિનયમ 'પ્રાપ્તકતા(' શબ્દનો ઉપયોગ
કરતું નથી પરંતુ જે વ્યવિક્તને સપ્લાય કરવામાં આવે છે તેનો સંદભ( આપે છે, તો
તે 'પ્રાપ્તકતા(' તરીકે ગણવામાં આવશે.જોકે, તે પ્રાપ્તકતા(ની નવી કેટેગરી
બનાવતી નથી.
( ) vi જીએસટી વસૂલવા માટેની કરપાત્ર ઘટના એ માલ અથવા સેવાનો 'સપ્લાય' છે.
પૂરવઠાની ગેરહાજરીમાં આઇજીએસટી, સીજીએસટી કે રાજ્ય ગૂડ્સ એન્ડ સર્વિવસ
ટેક્સ એક્ટ (એસજીએસટી) હેઠળ કોઈ કરવેરો લાદી શકાતો નથીઃ
(એ) બં ારણના અનુચ્છેદ ૩૬૬(૧૨-એ) ‘ગૂડ્સ એન્ડ સર્વિવસીસ ટેક્સ’ને વસ્તુ
અથવા સેવાઓ અથવા બંનેના 'સપ્લાય' પરના કર તરીકે વ્યાખ્યાવિયત કરે છે;
(બી) આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫ કે જે કરવેરાની વસૂલાત માટે ચાર્જિંજગ
સેક્શન છે, તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તમામ આંતર-રાજ્ય
Page 28
ચીજવસ્તુઓ કે સેવાઓ અથવા બંને પર આઇજીએસટી લાગુ કરવામાં આવશે;
અને
(સી) દરેક વ્યવહારનું તેની કરપાત્રતા નક્કી કરવા માટે સ્વતંત્ર રીતે મૂલ્યાંકન કરવું
પડશે. પુરવઠાનો વ્યવહાર કરાર કરનાર પક્ષો વચ્ચે થાય છે, એટલે કે, જેમના
કહેવા પર સપ્લાય કરવામાં આવે છે;
( ) vii સીજીએસટી અવિ વિનયમ વિશડ્યુલ-I માં વિનર્દિદષ્ટ સિસવાયના કરપાત્ર પુરવઠાની
કલ્પના કરવામાં આવી નથીઃ
(એ) સીજીએસટી અવિ વિનયમની કલમ ૭(૧) ની ક્લેાઝ (એ) 'સપ્લાય' શબ્દને
વ્યવસાય દરમિમયાન અથવા આગળ વ ારવામાં વિવચારણા માટે બનાવેલ
માલસામાન અથવા સેવાઓના પુરવઠાના તમામ સ્વરૂપો તરીકે વ્યાખ્યાવિયત કરે
છે. સીજીએસટી અવિ વિનયમની કલમ ૭(૧) ની ક્લેાઝ (બી) માં જોગવાઈ
કરવામાં આવી છે કે, ‘સપ્લાય’ શબ્દમાં વિવચારણા માટે સેવાની આયાતને
સામેલ કરવામાં આવશે, ભલે તે વ્યવસાય દરમિમયાન કે વ્યવસાયને આગળ
વ ારવા માટે ન કરવામાં આવે. ક્લેાઝ(સી) માં જોગવાઈ કરવામાં આવી છે કે, વિશડ્યુલ-I માં ઉલ્લેસિખત પ્રવૃવિત્તઓને ‘સપ્લાય’ શબ્દમાં સમાવિવષ્ટ કરવામાં
આવશે, પછી ભલે તે વિવચારણા વિવના કરવામાં આવે;
(બી) ક્લેાઝ (એ) માટે બે શરતોનું પાલન કરવાની જરૂર છેઃ( ) i કે પ્રવૃવિત્ત વ્યવસાયને
આગળ વ ારવામાં કરવામાં આવી છે અને ( ) ii તે વિવચારણા માટે કરવામાં
આવી છે. ક્લેાઝ (બી) માં વ્યવસાય દરમિમયાન કરવામાં આવતા પુરવઠાની
વિસ્થમિત ગેરહાજર છે અને ક્લેાઝ ( ) c માં વિવચારણા માટે પુરવઠાની શરતનો
સમાવેશ કરવામાં આવ્યો નથી પરંતુ આ ફક્ત વિશડ્યુલ-I માં પૂરી પાડવામાં
આવેલ પ્રવૃવિત્તઓ માટે છે; અને
(સી) વિશડ્યુલ-I માં વિનર્દિદષ્ટ પ્રવૃવિત્તઓ સિસવાયની અન્ય પ્રવૃવિત્તઓ માટે વિવચારણા
કયા( વગર પુરવઠો પૂરો પાડવાની દલીલ કલમ ૭(૧) ની ક્લેાઝ(સી) ને
Page 29
બિબનજરૂરી બનાવશે.
( ) viii જાહેરનામું ૧૦/૨૦૧૭ આઇજીએસટી અવિ વિનયનની કલમ ૫(૪) હેઠળ ટકી
શકશે નહી:
(એ) આઇજીએસટી અવિ વિનયમની અસંશોવિ ત કલમ ૫(૪) એવી જોગવાઈ કરવામાં
આવી છે કે વણનોં ાયેલ સપ્લાયર દ્વારા નોં ાયેલ વ્યવિક્તને કરાયેલા પુરવઠાના
સંદભ(માં સંકવિલત કર આવી વ્યવિક્ત દ્વારા હિરવસ( ચાજ(ના ોરણે પુરવઠાના
પ્રાપ્તકતા( તરીકે ચૂકવવામાં આવશે;
(બી) આ વિવભાગ એક સ્વતંત્ર વિવભાગ હતો, જે પોતાની રીતે કામ કરતો હતો અને તેને
જાહેરનામા દ્વારા વિનર્દિદષ્ટ કરવાની કોઈ જરૂર નહોતી. એટલે જાહેરનામું
૧૦/૨૦૧૭ને કલમ ૫(૪) હેઠળ ટકી શકે તેમ નથી;
(સી) ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ (સુ ારા) અવિ વિનયમ, ૨૦૧૮ અનુસાર કલમ ૫(૪)
માં ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯થી સુ ારો કરવામાં આવ્યો છે, જેથી જીએસટી
કાઉવિન્સલની ભલામણોના આ ારે સરકાર જાહેરનામું બહાર પાડીને નોં ણી
કરાવેલી વ્યવિક્તઓનો એક વગ( વિનર્દિદષ્ટ કરી શકે, જે નોં ણી કરાવ્યા વગરના
સપ્લાયર પાસેથી ચોક્કસ કેટેગરીની ચીજવસ્તુઓ કે સેવાઓ અથવા બંનેના
પુરવઠાના સંબં માં હિરવસ( ચાજ(ના આ ારે ટેક્સ ચૂકવશે;
(ડી) જાહેરનામું ૧૦/૨૦૧૭ને યોગ્ય ઠેરવવા માટે આઇજીએસટી અવિ વિનયમની
સુ ારેલી કલમ ૫(૪) પર સરકાર દ્વારા મૂકવામાં આવેલી વિનભ(રતા આ રીતે
ભૂલભરેલી છે:
• જ્યારે ૨૮ જૂન, ૨૦૧૭નાં રોજ વાદગ્રસ્ત જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, ત્યારે કલમ ૫(૪) હેઠળ હિરવસ( ચાજ( આ ારે કરવેરાની ચૂકવણી કરવા માટે
જવાબદાર રવિજસ્ટડ( વ્યવિક્તનાં વગ(ને વિનર્દિદષ્ટ કરવાની કોઈ સત્તા નહોતી. ૧
ફેબ્રુઆરી, ૨૦૧૯ થી અમલમાં મુકવામાં આવેલા સુ ારા દ્વારા આ સત્તા
આપવામાં આવી છે;
Page 30
• સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) માં એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે વ્યવિક્તને પુરવઠો પૂરો પાડવામાં આવે છે તે વ્યવિક્તનો સંદભ( સપ્લાય
મેળવનાર વ્યવિક્તના સંદભ( તરીકે ગણવામાં આવશે. આમ, કલમ ૫(૪) હેઠળ
જે વ્યવિક્તને પૂરવઠો મળ્યો છે તે જ પૂરવઠો મેળવનાર છે. કલમ ૫(૪) માં
સુ ારો કયા( પછી પણ માત્ર પ્રાપ્તકતા(ને કરવેરા ચૂકવવા માટે જવાબદાર વ્યવિક્ત
તરીકે વિનર્દિદષ્ટ કરી શકાય છે; અને
• સીજીએસટી અવિ વિનયમનીની કલમ ૨(૯૮) 'હિરવસ( ચાજ('ને સપ્લાયરને બદલે
સપ્લાયના પ્રાપ્તકતા( દ્વારા કર ચૂકવવાની જવાબદારી તરીકે વ્યાખ્યાવિયત કરે છે.
આમ, માત્ર પ્રાપ્તકતા(ને જ હિરવસ( ચાજ(ના આ ારે કર ચૂકવવા માટે જવાબદાર
બનાવી શકાય છે;
( ) ix આઇજીએસટી અવિ વિનયમની કલમ ૧૩(૯) માત્ર સપ્લાયનું સ્થાન નક્કી કરવા
માટે જ પ્રસ્તુત છે, સપ્લાયના પ્રાપ્તકતા( માટે નહીં. શું સેવાનો પુરવઠો
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૨(૬)(એ) હેઠળ સેવાઓની વિનકાસ છે કે
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૭(૪) સાથે વાંચીને કલમ ૨(૧૧) હેઠળ
સેવાઓની આયાત છે કે સેવાનો આંતર-રાજ્ય પુરવઠો છે તે કલમ ૧૩(૯)
દ્વારા વિન ા(હિરત થતું નથી;
( ) x જીએસટી કાઉવિન્સલની ભલામણ પર અવિ સૂચના ૧૦/૨૦૧૭ આઈજીએસટી
અવિ વિનયમની કલમ ૫(૩) હેઠળ બહાર પાડવામાં આવી છે, નહીં કે બં ારણના
અનુચ્છેદ- ૨૭૯(ક) હેઠળ. જો જીએસટી કાઉવિન્સલ આયાતકારને પુરવઠો
મેળવનાર તરીકે માનવાની ભલામણ કરવાનો ઇરાદો રાવતી હોત તો તેના
અમલીકરણનો ઉસિચત માગ( આઈજીએસટી અવિ વિનયમમાં સુ ારો કરવાનો અને
સંસદની મંજૂરી મેળવવાનો રહ્યો હોત;
( ) xi કર અથવા તેને લાદવાનો ઉદ્દેશ સત્તા બહાર તેને લાદવાની માન્યતા આપી શકે
નહીં:
Page 31
(ક) સરકારે દલીલ કરી છે કે કરપાત્ર ન હોય તેવા વિવસ્તારમાંના કોઈ વ્યવિક્ત દ્વારા
કરપાત્ર ન હોય તેવા વિવસ્તારમાંના કોઈ વ્યવિક્તને પ્રદાન કરવામાં આવેલી
ચીજવસ્તુઓના ભારતમાં પહિરવહનની સેવાઓ પર કરવેરો વિવદેશી વિશપિંપગ
કંપનીઓ સાથે સમાનતા ઊભી કરવા માટે દાખલ કરવામાં આવ્યો છે;
(ખ) વિવત્ત અવિ વિનયમ, ૧૯૯૪ની કલમ ૬૮ (૨)થી ઉલ્ટુ, લેવી અને હિરવસ( ચાજ(
માટેની અવિ સૂચના આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩)ની
ભાર્ષામાં ફેરફારો પર વિવચાર કયા( વગર અગાઉની સેવા કર વ્યવસ્થામાંથી ઉઠાવી
લઇને જીએસટી વ્યવસ્થામાં લેવામાં આવી છે. આમ, આ અવિ સૂચના આ
અવિ વિનયમની સત્તા બહાર છે;
( ) xii આઈજીએસટી અવિ વિનયમની યોજનામાં પુરવઠો મોકલનાર કે મેળવનાર સિસવાય
અન્ય કોઈ વ્યવિક્તને કર ભરવા માટે જવાબદાર માનવામાં આવતો નથી.
(ક) સેવાઓ પૂરી પાડવાનો સમય આઇજીએસટી અવિ વિનયમની કલમ ૨૦ તેમજ
સીજીએસટી અવિ વિનયમની કલમ ૧૨ અને ૧૩ અનુસાર નક્કી કરવામાં આવે
છે. કલમ ૧૨ માલસામાન પૂરો પાડવાના સમય સાથે અને કલમ ૧૩ સેવાઓ
પૂરી પાડવાના સમય સાથે સંબંવિ ત છે.
(ખ) કલમ૧૩(૧)માં જણાવવામાં આવ્યું છે કે સેવાઓ પર કરવેરો ચૂકવવાની
જવાબદારી સેવાઓ પૂરી પાડવાના સમયે ઉભી થાય છે. પેટા-કલમ (૨)
ફોરવડ( ચાજ(ના આ ારે પુરુ પાડવાનો સમય નક્કી કરે છે. પેટા-કલમ (૩)
પુરુ પાડવાના સમય સાથે સંબંવિ ત છે જ્યારે હિરવસ( ચાજ(ના આ ારે કરવેરો
ચુકવવાનો થાય છે. આ પેટા-કલમ હેઠળ સેવાઓના પુરવઠાનો સમય
પ્રાપ્તકતા(ના હિહસાબી ચોપડામાં જમા થયેલી ચુકવણીની વહેલામાં વહેલી
તારીખ અથવા બેંક ખાતામાં ઉ ારવાની તારીખ અથવા પુરવઠો
મોકલનાર દ્વારા છેલ્લે આપવામાં આવેલ ઇનવોઇસની તારીખથી ૬૦ હિદવસનો
છે. આમ, પ્રાપ્તકતા( સિસવાયની કોઈ વ્યવિક્ત પુરવઠાનો સમય નક્કી કરી
Page 32
શકતી નથી;
(ગ) સીજીએસટી અવિ વિનયમની કલમ ૧૩ (૫) માત્ર ગુપ્ત પુરવઠાના અથવા
કરચોરીના વિકસ્સામાં જ પુરવઠાનો સમય નક્કી કરવા માટે પ્રસ્તુત છે અને તેનો
ઉપયોગ દહિરયાઈ નુર /ભાડું સેવાઓ માટે પૂરવઠાનો સમય નક્કી કરવા માટે
થઈ શકશે નહીં;
(ઘ) હિરટન( ફાઇલ કરવા સાથે સંબંવિ ત જોગવાઈઓ કોઈ વ્યવિક્ત પુરવઠો પૂરો પાડનાર
હોય કે પુરવઠો મેળવનાર હોય તેને લાગુ પડે છે અથવા તો માત્ર જાવક પુરવઠા
અને આવક પુરવઠા પર જ લાગુ પડે છે.દહિરયાઇ નુર /ભાડું સેવાનો પુરવઠો ન
તો આવક પુરવઠો છે કે ન તો જાવક પુરવઠો છે;
( ) xiii સીઆઈએફ કરારના વિકસ્સામાં ગ્રાહક ગંતવ્યના બંદર પર વિડવિલવરી થયેલી
માલસામાનના પુરવઠા માટે કરાર કરે છે.માલસામાનના પરીવહન માટેનો કરાર
વિવદેશી વિનકાસકાર અને વિવદેશી જહાજી વેપારી દ્વારા કરવામાં આવે છે. આમ, વિવદેશી જહાજી વેપારીને અવેજ ચુકવવા માટે જવાબદાર વ્યવિક્ત વિવદેશી
વિનકાસકાર છે. ભારતમાં માલસામાન આયાત કરનાર વ્યવિક્ત અવેજ ચૂકવવા
માટે જવાબદાર નથી અને આમ, તે સેવાનો ‘પ્રાપ્તકતા(’ નથી;
( ) xiv વિવદેશી વિનકાસકાર સાથે ભારતીય આયાતકારનો કરાર વિડવિલવરી થયેલ
માલસામાનના પૂરવઠા માટેનો છે.પહિરવહનની સેવા એ સપ્લાયરના કાચા માલ
જેવા માલસામાનનો પુરવઠો, ઉત્પાદન ખચ( અથવા કમ(ચારી ખચ(નો એક ઘટક
છે.ખરીદનારને કાચા માલનો પુરવઠો મળ્યો છે અથવા કમ(ચારીની સેવાઓ મળી
છે એવી દલીલ કરવી તાર્વિકક નથી.એ જ રીતે ભારતીય આયાતકારને પહિરવહન
સેવાઓ મળી છે તેવી દલીલ અતાર્વિકક છે; અને
( ) xv પેરા ૪ સાથે વાંચતા જાહેરનામા ૮/૨૦૧૭ના અનુક્રમાંક ૯( ) ii માં અને તારીખ
૨૮ જૂન, ૨૦૧૯ના જાહેરનામા નંબર.૯/૨૦૧૭- સંકવિલત કર (દર)ના
અનુક્રમાંક ૧૦માં બિબનવેરાપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્તને બિબનવેરાપાત્ર
Page 33
વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્ત દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓનું વણ(ન કરવામાં
આવ્યું છે.આ જાહેરનામા વિનકાસકારોને દહિરયાઈ નુર /ભાડું સેવાના પ્રાપ્તકતા(
તરીકે માન્યતા આપે છે
( ) xvi એએસજીની એવી દલીલ કે આયાત સમયે માલસામાન પર ચુકવવામાં આવેલો
આઇજીએસટી એક સીમાશુલ્ક છે, નહિહં કે કર અને તેથી વિનકાસકાર પાસેથી
દહિરયાઈ નુર /ભાડું પર કોઈ બેવડો કર વસૂલવામાં આવતો નથી એ ભુલભરેલી
છે:
(ક) હાલના કેસમાં માલસામાનની સી ી ખરીદીનો સમાવેશ થાય છે અને એટલે તે
જીએસટી હેઠળ માલસામાનનો પુરવઠો છે અને કસ્ટમ્સ કાયદા અનુસાર
માલસામાનની આયાત છે.મુદ્દો એ છે કે આ વ્યવહાર સીમાશુલ્ક કાયદા હેઠળ
માલસામાનની આયાત છે કે જીએસટી કાયદા અંતગ(ત સેવાઓનો પુરવઠો છે;
(ખ) આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧) ચાર્જિંજગ કલમ છે. કલમ ૫(૧)ના
પરંતુકમાં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં આયાત કરવામાં આવતા
માલસામાન પર સંકવિલત કરવેરો કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમ હેઠળ નક્કી
કરવામાં આવેલા મૂલ્ય પર કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩ અનુસાર અને
જ્યારે કસ્ટમ્સ અવિ વિનયમની કલમ ૧૨ હેઠળ સીમાશુલ્ક લગાવવામાં આવે છે
ત્યારે વસૂલવામાં આવશે;
(ગ) કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩ (૭)માં જોગવાઈ કરવામાં આવીછે કે, આ
ઉપરાંત, ભારતમાં આયાત કરવામાં આવતી કોઇપણ ચીજવસ્તુ સંકવિલત
કરવેરાપાત્ર હશે;
(ઘ) આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧) અને કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની
કલમ ૩(૭)ના બંને પરંતુક જોગવાઈ કરે છે કે ભારતમાં આયાત થતા
માલસામાન સંકવિલત કરવેરાપાત્ર હશે;
(ચ) આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧)ના પરંતુકમાં ‘પુરવઠો’શબ્દ સામેલ
Page 34
નથી, અને તેથી આવો વ્યવહાર પુરવઠો છે કે નહિહં તે લક્ષમાં લી ા વિવના
માલસામાનની આયાત પર કરવેરો લાદવામાં આવે છે એવી દલીલ ભૂલભરેલી
છે.
(છ) પરંતુકમાં ‘પુરવઠો’ શબ્દની ગેરહાજરી માલસામાનની આયાતનો વ્યવહાર
આઈજીએસટી કરપાત્ર બનશે તેવા આત્યંમિતક પરીણામ તરફ લઈ જશે નહિહં, પછી ભલે તે પુરવઠો ન હોય;
(જ) સીજીએસટી અવિ વિનયમમાં વિવવિવ વિકસ્સાઓમાં જેમ કે કલમ ૧૧ (૧), કલમ
૧૨ (૧), કલમ ૧૩ (૧) અને કલમ ૪૯ (૯)માં ‘પુરવઠો’ શબ્દ દૂર કરવામાં
આવ્યો છે અને માત્ર માલસામાન અથવા સેવાઓ પર કરવેરો ભરવાની
જવાબદારીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે
(ઝ) કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩(૭) સાથે વાંચતા આઇજીએસટી
અવિ વિનયમની કલમ ૫(૧) હેઠળના પરંતુકનો અથ( એવો થાય છે કે માત્ર
ભારતમાં આયાત કરેલા માલસામાનનો પુરવઠો જ કરપાત્ર છે;
(ટ) માલસામાનની આયાત પર આઇજીએસટી સ્વરૂપે સંસિચત થયેલી રકમની
બં ારણના અનુચ્છેદ ૨૬૯-ક, કે જે માલસામાન અથવા સેવાઓના
આંતરરાજ્ય પુરવઠા પર જીએસટીના વિવભાજનની જોગવાઈ કરે છે, અનુસાર
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વહેંચણી કરવામાં આવે છે.જો આયાત આઇજીએસટી
એેક સીમાશુલ્ક હોત તો મહેસુલી આવકનું બં ારણના અનુચ્છેદ ૨૭૦ મુજબ
વિવતરણ કરવામાં આવ્યું હોત.
(ઠ) જીએસટીની શરૂઆત સમયે સરકારની સમજણ ઉપરોક્ત કાયદાકીય વિસ્થમિતને અ
નુર /ભાડુંોૂપ હતી અને તે મુજબ સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું, જેમાં
આઇજીએસટી અવિ વિનયમ અંતગ(ત વિવશેર્ષ આર્થિથક ક્ષેત્ર એકમ અથવા
વિવકાસકતા( પાસેથી આયાત કરવામાં આવતા માલસામાન અને સેવાઓને મુવિક્ત
આપવામાં આવી. ત્યારબાદ સરકારે ઉપરોક્ત મુવિક્ત અવિ સૂચનાઓ રદ કરી
Page 35
અને કસ્ટમ્સ અવિ વિનયમ અને આઇજીએસટી અવિ વિનયમ હેઠળ અલગ-અલગ
અવિ સૂચનાઓ બહાર પાડી; અને
(ડ) સરકારે ભાડાપટ્ટે કે કામચલાઉ આયાતના આ ારે માલસામાનની આયાતના
વિકસ્સામાં આઇજીએસટીની ચુકવણીમાંથી મુવિક્ત આપતી વિવવિવ અવિ સૂચનાઓ
પણ બહાર પાડી છે.સરકારનો આશય પુરવઠો પૂરો પાડતા નથી એવા
માલસામાનની આયાતના વિકસ્સામાં આઈજીએસટી લાગુ કરવાનો નથી.
૧૩. વિવદ્વાન વહિરષ્ઠ ારાશાસ્ત્રી શ્રી હરીશ સાલ્વેએ સામાવાળા (સી.એ. નંબર
૧૩૯૫૮/૨૦૨૦) તરફથી રજૂઆત કરી છેઃ
( )
I સીઆઇએફ કરાર એ માલસામાનની કિંકમત, વીમો અને કરારમાં વિનર્દિદષ્ટ ગંતવ્ય
સ્થળે માલસામાનની હેરફેર માટે ચુકવવામાં આવતા ખચ(ને આવરી લેતો એક
સવ(સમાવેશક ભાવ છે.આ કરારનો સાર એ છે કે વિવક્રેતાએ કરાર અનુસાર માલ
મોકલ્યો હોય તો તે ખરીદનારને યોગ્ય વિશપિંપગ દસ્તાવેજો સોંપીને સોદાની
પોતાના ભાગની શરતો પૂણ( કરી શકે છે.જો તે આમ કરે છે તો આવી સોંપણી
પહેલાં પણ જો માલસામાન ખોવાય જાય તો પણ તે ભંગ કરતો નથી.ખોટની
વિસ્થમિતમાં ખરીદદારેદસ્તાવેજો પુરા પાડવા પર કિંકમત ચૂકવવી પડશે અને તેના
ઇલાજો વાહક સામે હોય છે પરંતુ વેચનાર સામે નહીં;
( ) ii સીઆઈએફ કરારના બે ભાગ હોય છેઃ( ) i માલવહન માટે કિંકમત ચૂકવવામાં આવે
છે અને ( ) ii ખરીદનાર ક્યારેય તેની ચૂકવણી કરવા માટે બાધ્ય
નથી.માલસામાનના વહનનો કરાર કરનાર જહાજના માવિલકને માલના સપ્લાયર
સાથે કરાર કરવાનો અવિ કાર છે અને તે સપ્લાયરને સેવા પૂરી પાડે છે. જો સેવા
પ્રાપ્ત ન થાય તો ઉલટ ખચ(નો પ્રશ્ન ઉત્પન્ન થતો નથી;
( ) iii આઇજીએસટી અવિ વિનયની કલમ ૫(૩) અને ૫(૪) કર વસૂલાવવા માટેની
માત્ર તાંમિત્રક જોગવાઈ છે, નહિહં કે કર લગાવવા માટેની જોગવાઈ:
(ક) કલમ ૫(૧) કર લગાવતી કલમ છે જે આઇજીએસટી વસૂલે છે. દહિરયાઈ નુર
Page 36
/ભાડું પર કલમ ૫(૧) હેઠળ અલગથી કોઈ વસૂલાત થતી ન હોવાથી ઉલટ
ખચ(નો પ્રશ્ન પેદા થતો નથી, કારણ કે આ એવા માલસામાનની આયાત છે કે
જેને સીઆઈએફ મૂલ્ય પર આઇજીએસટીનો ચૂકવવો પડે છે;
(ખ) કલમ ૫(૧)ની જોગવાઈમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે 'વિન ા(હિરત મૂલ્ય' માત્ર
કરવેરાનું માપ છે અને કરવેરાનો વિવર્ષય નથી; અને
(ગ) કલમ ૫(૩)ને કર લગાવતી કલમ ન ગણી શકાય, કારણ કે તેનાથી સરકાર માટે
કલમ ૫(૧) અને ૫(૩) હેઠળ અલગથી કરવેરો લાદવો અને બંને છેડે સેવાઓ
માટે ખચ( વસૂલવો શક્ય બનશે;
( ) iv સીઆઈએફ કરારમાં આઈજીએસટી અવિ વિનયમ હેઠળ સિંચતન કરાયેલા પ્રકારની
કરપાત્ર ઘટના હોવી જોઈએ. જો આવી કોઈ ઘટના ન હોય તો જીએસટી
કાઉવિન્સલ દ્વારા પ્રત્યાયુક્ત વિવ ાનના માધ્યમથી તેનું વિનમા(ણ થઈ શકે નહિહં.
એવી કોઇ વૈ ાવિનક કલ્પના નથી કે જેના દ્વારા સીઆઈએફ કરારને માલસામાન
અને સેવાઓના પુરવઠાના કરારમાં વિવભાજીત કરી શકાય અને કલ્પનાનું બીજુ
સ્તર ઊભું કરી શકાય છે, જેના દ્વારા જહાજી વેપારી માલસામાનના સપ્લાયરને
સેવા આપે છે.આથી, જીએસટી કાઉવિન્સલ દ્વારા કરવેરો લાદવાનો પ્રશ્ન ઉત્પન્ન
થતો નથી;
( ) v હાલના વિકસ્સામાં સીઆઈએફ ોરણે કોલસાની આયાતના વ્યવહારમાં પ્રાપ્તકતા(
સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩)ના ખંડ (ક) હેઠળ આવશે કારણ કે
વિશપિંપગની સેવા માટે અવેજ ચુકવવું પડશે.માત્ર એ હવિકકત કે પ્રાપ્તકતા( એક
ભારતીય છે, ભારતીય પ્રાપ્તકતા(ને કરારની જોગવાઈ અંતગ(ત અલગથી ચુકવણી
કરવા દોરી નહીં જાય.ભારતીય પ્રાપ્તકતા( માત્ર માલસામાનનો પ્રાપ્તકતા( છે, સેવાનો નહીં;
( ) vi આ કાયદો કલમ ૨(૩૦) સાથે વાંચતા કલમ ૨(૯૩) અને કલમ ૮ હેઠળ
સીઆઈએફ કરારની અખંવિડતતાને માન્યતા આપે છે અને તેને જાળવી રાખે
Page 37
છે.આ કલમો સંયુક્ત કરારની અખંવિડતતા જાળવે છે અને જોગવાઇ કરે છે કે જ્યાં
માલસામાન વીમો અને નુર /ભાડું સાથે આવે છે, ત્યાં કરવેરો માત્ર
માલસામાનના પુરવઠા પર જ લાદવામાં આવે છે
( ) vii ઉચ્ચ અદાલતે ઠરાવ્યું છે કે, પડકારવામાં આવેલી અવિ સૂચનાઓ સત્તા
બહારની હતી.સરકારે એવો આગ્રહ કય નથી કે આમાંથી કોઈ પણ વિનષ્કર્ષ( ખોટો
છે અને માત્ર એવો દાવો કય છે કે આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧)
કાયદેસર કરવેરાના કાયદાના તમામ ઘટકોને સંતુષ્ટ કરે છે;
( ) viii અવિ સૂચના ૮/૨૦૧૭ આઇજીએસટી અવિ વિનયમની સત્તાથી બહાર છે.
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫(૧) માત્ર દરો માટે અવિ સૂચના બહાર
પાડવાની સત્તા આપે છે અને તેના દ્વારા અન્ય જોગવાઈઓ સૂસિચત કરવાની જરૂર
રહે છે.કલમ ૫(૧) સરકારને ‘સેવાનું વણ(ન’ વ્યાખ્યાવિયત કરવાની સત્તા
આપતી નથી, જે એક આવશ્યક વૈ ાવિનક કાય( છે;
( ) ix અવિ સૂચના ૮/૨૦૧૭ની નોં ૯( ) ii માલસામાનની આયાતમાં દહિરયાઈ નુર
/ભાડું પર કરવેરો લાદે છે.જોકે, આ પ્રકારની શવિક્ત કાયદામાં આપવામાં આવી
નથી;
( ) x અવિ સૂચના ૮/૨૦૧૭ના પહિરચ્છેદ ૪માં ‘સેવાનું મૂલ્ય’ સીઆઈએફ મૂલ્યના
૧૦ ટકા તરીકે નક્કી કરવામાં આવ્યું છે, જે સીજીએસટી અવિ વિનયમની કલમ
૧૫(૧)થી વિવપરીત છે, કે જેમાં ‘વ્યવહાર મૂલ્ય’દશા(વવામાં આવ્યું છે;
( ) xi અનુચ્છેદ ૩૬૬ (૧૨ક)માં વસ્તુ અને સેવા કરની પહિરભાર્ષા માત્ર માલસામાન
અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાને આવરી લેનાર તરીકે કરવામાં આવી
છે.આઈજીએસટી અવિ વિનયમની કલમ ૭ માં માલસામાનના સ્વતંત્ર પૂરવઠા, સેવાઓના સ્વતંત્ર પૂરવઠા અને ‘માલસામાન અથવા સેવાઓ અથવા બંને’ના
સ્વતંત્ર પૂરવઠા વચ્ચે સ્પષ્ટ તફાવત કરવામાં આવ્યો છે.કલમ ૭(૪)માં
ભારતમાં આયાત કરવામાં આવતી સ્વતંત્ર સેવાઓને આંતર-રાજ્ય પૂરવઠા
Page 38
તરીકે જોવામાં આવે છે અને તેમાં માલસામાનની આયાતના વ્યવહારમાં દહિરયાઈ
નુર /ભાડુંની ારણા કરીને કૃ મિત્રમ રીતે વહેંચણી કરવામાં આવતી નથી;
( ) xii જે કેસ માલસામાનની આયાત સાથે સંબંવિ ત છે અને સ્વતંત્ર સેવાઓ સાથે
નહીં તેમાં આઈજીએસટી અવિ વિનયમની કલમ ૧૩નો કોઈ ઉપયોગ નથી.કલમ
૧૩ સ્વતંત્ર સેવાઓનો ઉલ્લેખ કરીને સેવાઓના પુરવઠાના સ્થળને લાગુ પડે છે, અને માલસામાન અથવા સેવાઓના પુરવઠાને લાગુ કરવા માટે 'બંને' શબ્દનો
ઉપયોગ કરતી નથી; અને
( ) xiii આઈજીએસટી અવિ વિનયમ રાજ્યક્ષેત્રાતીત લાગુ પડતો નથી કારણ કે આ
કાયદો સમગ્ર ભારતમાં લાગુ પડે છે.સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૧૦૯)
હેઠળ કરપાત્ર ક્ષેત્ર એટલે એવો પ્રદેશ છે કે જેને આ કાયદો લાગુપડે છે.વ ુમાં, જીવીકે ઇન્ડસ્ટ્રીઝ (સુપ્રા) જણાવે છે કે સંસદ રાજ્યક્ષેત્રાતીત પાસાના સંદભ(માં
પોતાની સત્તાઓનો ઉપયોગ કરી શકે છે જ્યારે તે ભારત સાથે સંબંવિ ત
હોય.જોકે, તે આ પ્રકારની સત્તાનો ઉપયોગ કરવા માટે પ્રત્યાયુક્ત વિવ ાનનો
અવિ કાર આપતું નથી.આમ, વાદગ્રસ્ત અવિ સૂચનાઓ દ્વારા કર માળખામાં
લાવવામાં આવેલી પ્રવૃવિત્ત આઇજીએસટી અવિ વિનયમથી વિવપરીત છે.
૧૪. સામાવાળા(એસએલપી (સી) નં. ૩૪૬૨/૨૦૨૧) તરફે હાજર વિવદ્વાન
વહિરષ્ઠ વકીલ શ્રી અરકિંવદ દાતાર નીચે મુજબ રજૂઆત કરે છેઃ
( )
I અવિ સૂચના ક્રમાંક ૧૦/૨૦૧૭ – ઇવિન્ટગ્રેટેડ ટેક્સ (રેટ)ના માધ્યમથી દહિરયાઈ
નુર /ભાડું પર આઇજીએસટી લગાવવો એ રાજ્યક્ષેત્રાતીત છે અને
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૧ સાથે વાંચતા કલમ ૨ (૨૨)ની સત્તાથી
બહાર છેઃ
(ક) લાદવામાં આવેલો કર વિશપિંપગ લાઇન દ્વારા ભારતીય પ્રદેશની બહારના એટલે કે
જે કરપાત્ર ક્ષેત્રની બહાર હોય એવા વિવદેશી વિવક્રેતા/વિનકાસકારોને
માલસામાનના પહિરવહનની પૂરી પાડવામાં આવેલી સેવા પર હોય છે;
Page 39
(ખ) ભારત સાથે સેવાનું જોડાણ એટલું જ છે કે આ સેવા ભારતમાં માલસામાનની
આયાતમાં પહિરણમે છે.જોકે, આ કામગીરી મૂળ રીતે જ આઇજીએસટી
અવિ વિનયમ હેઠળ આઇજીએસટી અને કસ્ટમ્સ અવિ વિનયમ હેઠળ સીમાશુલ્કને
આવિ ન છે;
(ગ) આઇજીએસટી અવિ વિનયમ હેઠળ કર લાદવા માટે આ સેવા સીજીએસટી
અવિ વિનયમની કલમ ૭ સાથે વાંચતા આઇજીએસટી અવિ વિનયમની જોગવાઈઓ
હેઠળ 'પુરવઠો' હોવી જોઈએ. જો કે, સીજીએસટી અવિ વિનયમ અને
આઇજીએસટી અવિ વિનયમની કલમ-૧ ભારતીય પ્રદેશ સુ ી મયા(હિદત છે.આમ, ભારતીય ક્ષેત્રની બહાર પ્રાપ્ત થતી કોઈ પણ સેવાને આઇજીએસટી અવિ વિનયમ કે
સીજીએસટી અવિ વિનયમ હેઠળ ‘પુરવઠો’ ગણી શકાય નહીં;
(ઘ) રાજ્યક્ષેત્રાતીત સેવા પર કર લાદવા માટે કાયદેસર જોગવાઈના રૂપમાં એક
કાલ્પવિનક માન્યતા હોવી જોઈએ, જે બિબન-વિનવાસી વિનકાસકારને વહાણ દ્વારા
પહિરવહનનો પુરવઠો માને.આ વિકસ્સામાં, આવી કાલ્પવિનક માન્યતા અવિસ્તત્વમાં
નથી.આમ, પહિરવહન સેવાને આઈજીએસટી અવિ વિનયમ હેઠળ ‘પુરવઠો’ ન
માની શકાય;
(ચ) એકવાર ભારતીય રાજ્યક્ષેત્રની બહાર પૂરી પાડવામાં આવેલી સેવાને કાયદાકીય
રીતે ‘પુરવઠા’ તરીકે ગણવામાં આવે તો જ સપ્લાયર અને હિરસીવર બંનેનો
વિનણ(ય થઈ શકે છે.
(છ) વાદગ્રસ્ત અવિ સૂચના મારફતે વિવદેશમાં થનાર માલવહન ખચ( પર ભારતમાં એ
આ ારે કરવેરો લાદવાનો પ્રયાસ કરવામાં આવે છે કે સેવા પ્રાપ્ત કરનાર ભારતમાં
છે.જો આ દલીલ સ્વીકારવામાં આવે તો વિવદેશમાં આપવામાં આવેલી કોઈ પણ
સેવા (જેવી કે વીમા અથવા આકવિસ્મક સેવાઓ) પર એવા આ ારે ભારતમાં
કરવેરો લાદી શકાય છે કે પ્રાપ્તકતા( ભારતમાં છે.આ પદ્ધમિત આંતરરાષ્ટ્રીય કરવેરા
કાયદાથી વિવરૂદ્ધ છે અને તેનાથી ભારતીય આયાતકારોને મુશ્કેલી પડશે;
Page 40
(જ) બં ારણના અનુચ્છેદ ૨૪૫ (૨)માં જણાવવામાં આવ્યું છે કે સંસદ દ્વારા
બનાવેલો કાયદો એ આ ાર પર ગેરકાયદેસર ગણાશે નહીં કે તે રાજ્યક્ષેત્રાતીત
કામગીરી રાવે છે.જોકે, ‘સંસદ દ્વારા બનાવેલો કાયદો’ અબિભવ્યવિક્તમાં
કારોબારી અવિ સૂચનાઓ સામેલ નથી, પછી ભલે તે જીએસટી કાઉવિન્સલની
ભલામણો પર કરવામાં આવી હોય; અને
(ઝ) ભારતીય પ્રદેશની બહાર પ્રાથમિમક કાયદા દ્વારા કરવેરો લાદી શકાય છે.ઉદાહરણ
તરીકે ટેહિરેટોહિરયલ વૉટસ(, કોવિન્ટનેન્ટલ શેલ્ફ, એક્સક્લુવિઝવ ઇકોનોમિમક ઝોન
એન્ડ અ ર મેરીટાઈમ ઝોન એક્ટ, ૧૯૭૬ની કલમ ૬ અને ૭ હેઠળ એક
કાયદાકીય કલ્પના ઉભી કરવામાં આવી છે જેના દ્વારા ભારતને અનન્ય આર્થિથક
ક્ષેત્ર અને ખંડીય છાજલી વિવસ્તારમાં કરવેરો લાદવાની સત્તા છે.આ કલ્પનાને
અનુલક્ષીને ખંડીય છાજલી વિવસ્તારમાં ઓઇલ વિડ્રકિંલગ હિરગને મોકલવામાં આવતા
પુરવઠા પર સીમાશુલ્ક લાદતી અવિ સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.આ
અસરના પ્રાથમિમક કાયદા કે કાયદાકીય જોગવાઈની ગેરહાજરીમાં અવિ સૂચનાઓ
ભારતની બહાર થતી પ્રવૃવિત્તઓ પર શુલ્ક લાદી શકે નહીં;
( ) ii સીઆઈએફ કરારનું મૂલ્ય અવિવભાજ્ય છે, જેનાથી આવા કરાર પર કરવેરાની
ગણતરી અશક્ય બની જાય છેઃ
(ક) સીઆઈએફ કરારના મૂલ્યને કૃ મિત્રમ રીતે છ
ૂ ટા પાડવાનો એકમાત્ર રસ્તો કાયદો છે, જે આ કેસમાં ગેરહાજર છે;
(ખ) જો આ પ્રકારના વિવભાજનને મંજૂરી આપવામાં આવે તો સરકાર માત્ર દહિરયાઈ
નુર /ભાડું પર જ નહીં, પરંતુ વીમા સેવાઓ પર પણ કરવેરો લાદી શકશે; અને
(ગ) સીઆઈએફ આ ારીત કરારો પર કરથી ભારતીય પ્રાપ્તકતા(ઓ માટે મુશ્કેલી ઊભી
થશે.સીઆઈએફ કરાર કરવાનો ફાયદો એ ખાતરી કરવાનો છે કે વિવદેશી
પુરવઠાકાર પહિરવહન અને વીમાની વ્યવસ્થાકરવા માટે જવાબદાર છે.જો કે, જો
સીઆઈએફ કરાર જીએસટીને આવિ ન કરવામાં આવે તો ભારતીય આયાતકારોએ
Page 41
માલસામાનના પરીવહન માટે પોતાની વ્યવસ્થા કરવી પડશે, વીમા પોવિલસી
નોં ાવવી પડશે અને વિશપિંપગ માટે વ્યવસ્થા કરવી પડશે.
( ) iii દહિરયાઈ નુર /ભાડું પર જીએસટીની વસૂલાતની ભારતમાં થતી આવક પર
આવકવેરો લાદવા સાથે અથવા ભારતમાં આયાત થતા માલસામાન પર
સીમાશુલ્ક લાદવા સાથે સરખામણી કરીને તેને યોગ્ય ઠરાવવા માટે નેક્સસ
થિથયરી પર એએસજીની વિનભ(રતા ભૂલભરેલી છેઃ
(ક) આવકવેરો લાદવાના વિકસ્સામાં આવકવેરા અ ીવિનયમ, ૧૯૬૧ની કલમ ૫(૨)
હેઠળ કાલ્પવિનક માન્યતા દ્વારા સંબં પૂરો પાડવામાં આવે છે, જ્યાં કોઈ
બિબનવિનવાસી માત્ર ત્યારે જ કરપાત્ર છે જ્યારે આવક ભારતમાં ઉપાર્વિજત થાય છે
અથવા ઉભી થાય છે;
(ખ) સીમાશુલ્કના વિકસ્સામાં કરવેરો વસૂલવાની ઘટના ભારતીય પ્રદેશમાં પ્રવેશતો
માલસામાન છે; અને
(ગ) આ પ્રકારની જોગવાઈના અભાવે ભારતની બહાર આપવામાં આવતી માલવહન
સેવાઓ માત્ર એ કારણસર ભારતમાં પ્રાપ્ત થતી હોવાનું માની શકાશે નહીં કે
ગ્રાહક ભારતમાં વિસ્થત છે .
( ) iv સીજીએસટી અવિ વિનયમની કલમ ૨(૯૩) હેઠળ આયાતકાર સેવાઓનો
‘પ્રાપ્તકતા(’ નથીઃ
(ક) કલમ ૨(૯૩)ના ખંડ (ક) હેઠળ જ્યારે સેવાઓ પૂરી પાડવા માટે કોઇ અવેજ
ચૂકવવાનું ન હોય ત્યારે જે વ્યવિક્તને સેવાઓ પૂરી પાડવામાં આવે છે તે સેવા
પ્રાપ્ત કરનાર છે.જો કે, આ વિકસ્સામાં આયાતકાર એ સેવા પ્રાપ્ત કરનાર નથી
કારણ કે આયાતકાર અવેજ ચુકવતો નથી કે સેવાઓ પ્રાપ્ત કરતો નથી;
(ખ)એએસજીની એવી દલીલ, કે આયાતકાર ‘પ્રાપ્તકતા(’ છે કારણ કે તેઓ અંમિતમ
લાભાથŒ છે, કાયદામાં ગેરહાજર શબ્દો ઉમેરીને કલમ ૨(૯૩)નો વ્યાપ વ ારી
દે છે;
Page 42
(ગ) જો અંમિતમ લાભાથŒને પ્રાપ્તકતા( ગણવામાં આવે તો પણ આયાતકાર માલ
પહિરવહનની સેવાનો લાભાથŒ નથી.સીઆઈએફ કરારની શરતો અંતગ(ત વિવદેશી
વિવક્રેતા માલસામાનના પહિરવહનની વ્યવસ્થા કરવાની જવાબદારી રાવે છે જેના
માટે તે વિશપિંપગ લાઇનની સેવાઓ લે છે.આમ, વિવદેશી વિવક્રેતા અંમિતમ લાભાથŒ
છે;
(ઘ) આયાતકાર માત્ર આયાતી માલસામાનનો લાભાથŒ હોય છે, જેનું મૂલ્ય કસ્ટમ્સ
ટેહિરફ અવિ વિનયમ તેમજ આઇજીએસટી અવિ વિનયમ અન્વયે સીમાશુલ્ક તરીકે
કરપાત્ર છે; અને
(ચ) વ ુમાં, કલમ ૨(૯૩)ના ખંડ (ક) પર મદાર રાખી શકાય નહીં કારણ કે તે માત્ર
એ જ પુરવઠાનો ઉલ્લેખ કરે છે કે જેના માટે સીજીએસટી અવિ વિનયમની અનુસૂસિચ
- I માં દશા(વેલ રીતે અવેજ ચુકવવામાં આવતો નથી. અવેજ વગરના પૂરવઠા
તરીકે માનવામાં આવતી પ્રવૃવિત્તઓને આ અનુસૂસિચમાં ગણવામાં આવી છે.
( ) v દહિરયાઈ નુર /ભાડું પર આઇજીએસટી લગાવવાથી બેવડો કરવેરો લાગશે:
(ક) કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩(૭)માં જણાવવામાં આવ્યું છે કે ભારતમાં
આયાત કરવામાં આવતો માલસામાન આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫
હેઠળ કલમ ૩(૮) અને કલમ ૩(૮)(ક) દ્વારા વિન ા(હિરત મૂલ્ય પર
આઇજીએસટીને આવિ ન રહેશે; અનેકલમ ૩(૮) હેઠળ મૂલ્યમાં માલભાડાનું
મૂલ્ય સામેલ છે; અને
(ખ) કસ્ટમ્સ વેલ્યુએશન (ડીટર્તિમનેશન આૅફ વૅલ્યુ આૅફ ઇમ્પોટ—ડ ગુડ્ઝ) રુલ્સ, ૨૦૦૭ના વિનયમ ૧૦માં માલસામાનના મૂલ્યમાં પહિરવહન અને વીમાના ખચ(નો
સમાવેશ થાય છે, જે આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫ના પરંતુક હેઠળ
આઇજીએસટી લાદવાનો આ ાર છે. આમ, દહિરયાઈ નુર /ભાડું પર વાદગ્રસ્ત
આઇજીએસટી લેવીથી એક જ વ્યવહાર પર બેવડો કરવેરો થશે;
( ) vi વાદગ્રસ્ત લેવીને યોગ્ય ઠેરવવા માટે એએસજીની ‘એસ્પેક્ટ થિથયરી’ પર
Page 43
વિનભ(રતા ભુલભરેલી છેઃ
(ક) એએસજીએ ‘એસ્પેક્ટ થિથયરી’ પર આ ાર રાખીને રજુઆત કરી હતી કે વાદગ્રસ્ત
અવિ સૂચના દહિરયાઈ નુર /ભાડુંના ‘સેવા’ ઘટક પર કરવેરો લાદે છે, જ્યારે
‘માલસામાન’ ઘટક પર આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫ના પરંતુક હેઠળ
કરવેરો લાદવામાં આવે છે. જો કે, બીએસએનએલ (સુપ્રા)માં આ કોટ(ના વિનણ(ય
અનુસાર આવો અબિભગમ અસ્વીકાય( છે;
(ખ) એસ્પેક્ટ થિથયરી લાગુ પડતી નથી કારણ કે નુર/ભાડું તત્ત્વ આઇજીએસટી
લાદવાથી સામેલ થાય છે; અને
(ગ) ભારતમાં એસ્પેક્ટ થિથયરી વ્યવહારના બે જુદાજુદા પાસાઓ અથવા
લાક્ષવિણકતાઓના કરવેરાને મંજૂરી આપે છે.ઉદાહરણ તરીકે ભોજન વ્યવસ્થાના
કરારમાં ભોજનનો પુરવઠો મૂલ્યવર્વિ ત કરને આવિ ન હતો અને સેવાનું પાસું સેવા
કરને આવિ ન હતું.જોકે, એસ્પેક્ટ થિથયરી સમાન રકમ કે મૂલ્યના બેવડા કરને
મંજૂરી આપતી નથી.
( ) vii બં ારણના અનુચ્છેદ ૨૭૯-ક દ્વારા રચવામાં આવેલી જીએસટી પહિરર્ષદ એક
ભલામણ કરતી સંસ્થા છે, જેની ભલામણોનો અમલ સીજીએસટી અવિ વિનયમ
અથવા આઈજીએસટી અવિ વિનયમમાં સુ ારો કરીને અથવા અવિ સૂચના બહાર
પાડીને કરી શકાય છે.જો કે, બહાર પાડવામાં આવેલી અવિ સૂચનાઓ મૂળ
કાયદાના અવિ કારની બહાર હોઈ શકે નહિહં.
( ) viii આ કેસમાં સહકારી સંઘવાદના સિસદ્ધાંતો પ્રાસંમિગક નથી કારણ કે તેમનો વિનણ(ય
ઉચ્ચ ન્યાયાલય સમક્ષ કરવામાં આવ્યો ન હતો.અપીલે વાદગ્રસ્ત ચુકાદાની
ખરાઈની તેનો વ્યાપ વ ાયા( વગર કસોટી કરવી જોઈએ; અને
( ) ix બં ારણના અનુચ્છેદ ૨૭૯-ક નું અથ(ઘટન ઉચ્ચ ન્યાયાલય સમક્ષ મુદ્દો ન
હતો અને હાલની અપીલ વાદગ્રસ્ત અવિ સૂચનાની માન્યતા પૂરતી મયા(હિદત
હોવી જોઈએ.
Page 44
૧૫. ઉપરોક્ત જણાવ્યા ઉપરાંત, સામાવાળા (એસએલપી (સી) ક્રમાંક
૮૪૩/૨૦૨૧) તરફે હાજર રહેલ વિવદ્વાન વહિરષ્ઠ વકીલ શ્રી વિવક્રમ નાનકાણીએ નીચેની
રજૂઆતો કરી હતીઃ
( )
I આઈજીએસટી અવિ વિનયમની કલમ ૭(૪) જોગવાઈ કરે છે કે ભારતીય પ્રદેશમાં
આયાત કરાયેલી સેવાઓનો પુરવઠો આંતર-રાજ્ય વેપાર કે વાવિણજ્ય
દરમિમયાનની સેવાઓના પુરવઠો તરીકે ગણવામાં આવશે.આઈજીએસટી
અવિ વિનયમની કલમ ૨(૧૧) "સેવાઓની આયાત"ને એ રીતે પહિરભામિર્ષત કરે છે
જ્યારે સેવા પૂરી પાડનાર ભારતની બહાર વિસ્થત હોય, સેવા મેળવનાર ભારતમાં
વિસ્થત હોય અને સેવાના પુરવઠાનું સ્થળ ભારતમાં હોય.જ્યારે આ જોગવાઈઓને
એક સાથે વાંચવામાં આવે છે ત્યારે તેનો અથ( એ થાય છે કે ભારતીય પ્રદેશમાં
સેવાઓની આયાતના વિકસ્સામાં સેવાઓ પૂરી પાડનારનું સ્થાન ભારતની બહાર
છે અને પ્રાપ્તકતા(નું સ્થાન ભારતમાં છે.આમ, આઈજીએસટી અવિ વિનયમમાં
માલસામાનની આયાત અથવા સેવાઓની આયાતને આવરી લેવામાં આવી છે
અને ભારતમાં આયાત કરવામાં આવતા માલસામાનના મૂલ્યમાં સમાવી લેવામાં
આવેલી સેવાઓને આવરી લેવામાં આવી નથી;
( ) ii આઈજીએસટી અવિ વિનયમ સીઆઇએફ ોરણે માલસામાન આયાત કરતા લોકોને
લાગુ પાડવાનો ક્યારેય ઇરાદો ન હતો કારણ કે માલસામાન ભારતમાં પહોંચે તે
પહેલાં જ સેવાઓ પૂરી પાડવામાં આવે છે અને તેનો વપરાશ થાય છે અને
ભારતીય આયાતકારો સાથે તેનો કોઈ સંબં હોતો નથી;
( ) iii ભારત બહાર રહેલા બે વ્યવિક્તઓ વચ્ચેના વ્યવહારો પર આઈજીએસટી
અવિ વિનયમની પરંતુક સાથે વાંચતા કલમ ૫(૧) અને કલમ ૨(૧૧) સાથે
વાંચતા કલમ ૭(૪) હેઠળ ચાજ( લેવામાં આવતો નથી. આમ, અવિ સૂચના
૮/૨૦૧૭ સત્તા બહારની છે અને હિરવસ( ચાજ(ની જોગવાઈ કરતી અવિ સૂચના
૧૦/૨૦૧૭ પણ આઈજીએસટી અવિ વિનયમની સત્તા બહાર છે;
Page 45
( ) iv આઈજીએસટી અવિ વિનયમની કલમ ૧૩ (૯)ને અલાયદી વાંચી શકાય નહીં જેમાં
જણાવવામાં આવ્યું છે કે માલસામાનના પહિરવહનની સેવાના પુરવઠાનું સ્થાન એ
માલસામાનનું ગંતવ્ય સ્થાન છે.આઈજીએસટી અવિ વિનયમની કલમ ૭(૪) સાથે
વાંચવામાં આવે તો એનો અથ( એ થાય છે કે સેવાઓની આયાતના વિકસ્સામાં, પુરવઠાકાર ભારતની બહાર હોવો જોઈએ, જ્યારે પ્રાપ્તકતા( ભારતમાં હોવો
જોઈએ; અને
( ) v એએસજી જેના પર આ ાર રાખે છે તે 'અંમિતમ લાભાથŒ'ની કસોટીને વૈ ાવિનક
સમથ(ન મળતું નથી, કારણ કે ચાર્જિંજગ કલમ, એટલે કે કલમ ૫, સેવાઓ પ્રાપ્ત
કરનારને કરવેરાની ચૂકવણી માટે જવાબદાર માને છે.ભારતીય આયાતકાર
વિવદેશી વિનકાસકાર અને વિશપિંપગ લાઇન વચ્ચેના સીઆઇએફ કરારનો ભાગ નથી.
૧૬. સામાવાળાઓ [ એસએલપી (સી) ક્રમાંક. ૩૫૪૦/૨૦૨૧, એસએલપી (સી) ક્રમાંક.૧૨૮૧/૨૦૨૧, એસએલપી (સી) ક્રમાંક.૧૨૭૭/૨૦૨૧, એસએલપી (સી) ક્રમાંક. ૨૨૪૨/૨૦૨૧, એસએલપી (સી) ક્રમાંક. ૨૧૯૮/૨૦૨૧, એસએલપી (સી) ક્રમાંક.૨૭૩૬/૨૦૨૧]
…...........તરફે હાજર રહેલ વકીલ શ્રી ઉસિચત શેઠ રજુઆત કરે છે કે:
( )
I સીઆઈએફ કરારમાં આયાતકારોને પહિરવહન સેવાના સપ્લાયર સાથે કોઈ પણ
પ્રકારનો કરાર સંબં હોતો નથી કારણ કે ન તેઓ સેવા પૂરી પાડનારને અવેજની
ચુકવણી કરે છે કે ન તો કોઈ પણ સેવાનો લાભ લે છે.આયાતકારો માત્ર
માલસામાનની ખરીદી અને આયાત જ કરે છે;
( ) ii વાદગ્રસ્ત કર આઈજીએસટી અવિ વિનયમના હેતુ અને ઉદ્દેશની વિવપરીત છે.
આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫માં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, જ્યાં
સુ ી આયાતી માલસામાનનો સંબં છે ત્યાં સુ ી ઘરવપરાશ માટે
માલસામાનની મંજૂરીના તબક્કે અને કુલ મૂલ્ય (તે તબક્કા સુ ીના મૂલ્યવ (ન
Page 46
સહિહત) પર આઇજીએસટી લાગુ કરવામાં આવે છે.આ બાબત સેન્ટ્રલ બૉડ( આૅફ
ઇન્ડાયરેક્ટ ટેસિક્ષસ એન્ડ કસ્ટમ્સ દ્વારા ૨૫ મે, ૨૦૧૮ના રોજ બહાર પાડવામાં
આવેલા પહિરપત્ર ક્રમાંક ૩/૧/૨૦૧૮- આઈજીએસટી દ્વારા પણ સ્પષ્ટ
કરવામાં આવી હતી.સીઆઈએફ કરાર અને હાઈસીઝ પચ—ઝ કરારના નુર /ભાડું
તત્ત્વ પર વાદગ્રસ્ત આઇજીએસટી લેવી સત્તા બહાર છે કારણ કે આઇજીએસટી
માલસામાનની કુલ કિંકમત પર ચુકવવામાં આવે છે;
( ) iii ઇસ્પાત ઇન્ડસ્ટ્રીઝ વિલમિમટેડ વિવ. કમિમશનર આૅફ કસ્ટમ્સ [(૨૦૦૬)૧૨
એસસીસી ૫૮૩] કેસમાં સીમાશુલ્ક લાદવાના સંદભ(માં એવું ઠરાવવામાં આવ્યું
હતું કે, સીઆઈએફ કરારમાં નુર /ભાડું એ વિવક્રેતાને ચૂકવવામાં આવેલી
કિંકમતનો હિહસ્સો છે અને તેમાં પહિરવહન ખચ(નો ઉમેરો કરવો કાયદેસર
જોગવાઈઓથી વિવરુદ્ધ છે; અને
( ) iv યુવિનયન ઓફ ઇવિન્ડયા વિવ. જલયાન ઉદ્યોગ [(૧૯૯૪) ૧ એસસીસી ૩૧૮]માં
આ અદાલતના ચુકાદો લાગુ પડતો નથી, કે જેમાં જણાવવામાં આવ્યું છે કે કોઈ
કાયદાકીય કલ્પનાનું સજ(ન પ્રત્યાયુક્ત વિવ ાન દ્વારા પણ થઈ શકે છે, કારણ કે
તે કેસમાં સજા(યેલી કલ્પના મૂળ જોગવાઈના માપદંડોની અંદર હતી.આ
વિકસ્સામાં આ કલ્પના આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫ (૩)નું ઉલ્લંઘન કરે
છે.
૧૭. એસએલપી(સી) નં.૧૩૯૫૮/૨૦૨૦માં હસ્તક્ષેપકતા( (એસએલપી
(સી) ક્રમાંકમાં આઇએ ક્રમાંક.૧૧૮૭૫૪/૨૦૨૧) તરફથી હાજર રહેલ વિવદ્વાન વકીલ
શ્રી રાજેશ કુમાર ગૌતમે રજુઆત કરી છે કે એએસજીની એવી દલીલ કે આ કર એક
સમાન વિસ્થમિતનું સજ(ન કરવા માટે દાખલ કરવામાં આવ્યો છે ભ્રામક છે કેમ કે:
( )
I વર્ષ( ૨૦૧૬ અગાઉ તમામ આયાત પહિરવહન, પછી તે ભારતીય દ્વારા હાથ
રવામાં આવેલ હોય કે વિવદેશી વિશપિંપગ લાઇન્સ દ્વારા હાથ રવામાં આવેલ
હોય, તે કરના કાય(ક્ષેત્રની બહાર હતા.ભારતીય વિશપિંપગ લાઇન્સ દ્વારા હાથ
Page 47
રવામાં આવેલા આયાત વ્યવહારો પર માત્ર એટલા માટે સેવા કર લાદવામાં
આવ્યો હતો કે જેથી તેઓ સેનવેટ શાખ મેળવી શકે.વિનકાસ પહિરવહન પર કોઈ
સેવા કર ન હોવા છતાં આ શાખ સુરસિક્ષત રાખવામાં આવી હતી.આ ઉપરાંત, વિવદેશી વિશપિંપગ લાઇન્સની સેવાઓનો લાભ લેનારા ભારતીય આયાતકારોને
હિરવસ( ચાજ( હેઠળ સેવા કર ચૂકવવો પડતો હતો.આ વિસ્થમિત જીએસટી વ્યવસ્થા
હેઠળ પણ જળવાઈ રહી હતી અને તેની બહાર એકમાત્ર વ્યવહાર એ હતો કે
જ્યારે વિવદેશી વિનકાસકારે ભારતમાં માલસામાનનું પહિરવહન કરવા માટે વિવદેશી
વિશપિંપગ લાઇનની સેવાઓનો લાભ લી ો હોય; અને
( ) ii આયાત વ્યવહરો પર સેવા કર અથવા જીએસટીનો અમલ ભારતીય વિશપિંપગ
લાઇન માટે પ્રોત્સાહન સ્વરૂપે હતો.આમ, એવી દવિલલ કરી શકાય નહીં કે આ
કરને કારણે સમાન વિસ્થમિત પ્રભાવિવત થઇ છે.
૧૮. ડૉ. સી. મવિણકમ (એસએલપી (સી) ક્રમાંક.૩૬૮૦/૨૦૨૧માં
સામાવાળા તરફે હાજર રહેલ), શ્રી શશાંક શેખર (એસએલપી (સી)
ક્રમાંક.૧૭૯૮/૨૦૨૧માં સામાવાળા તરફે હાજર રહેલ) અને શ્રી અબિભર્ષેક એ.
રસ્તોગી (એસએલપી (સી) ક્રમાંક.૧૩૯૫૮/૨૦૨૦માં આઇએ
ક્રમાંક.૭૪૧૦૮/૨૦૨૧માં હસ્તક્ષેપકતા( તરફે હાજર રહેલ) દ્વારા પણ આવી જ
રજૂઆતો કરવામાં આવી છે, જેને આપણે સંક્ષેપ ખાતર અલગથી નોં ી નથી.
૧૯ હવે હરીફ રજૂઆતોનું વિવશ્લેર્ષણ કરવામાં આવશે.
સી. - જી.એસ.ટી. નું બં ારણીય માળખું
૨૦. અમે વાદગ્રસ્ત અવિ સૂચનાઓના અવિ કારક્ષેત્રનું વિવશ્લેર્ષણ કરવા આગળ
વ ીએ તે પહેલાં, જીએસટીના બં ારણીય માળખાને સંદભ(માં લેવું ઉસિચત છે. બં ારણ
(૧૦૧મો સુ ારો) અવિ વિનયમ, ૨૦૧૬ ("બં ારણીય સુ ારા અવિ વિનયમ ૨૦૧૬"), અનુચ્છેદ-૨૪૬એ અને ૨૭૯એ દાખલ કરીને તા.૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ઘડવામાં
Page 48
આવ્યો હતો. અનુચ્છેદ-૨૪૬એ વિનયત કરે છે કે, સંસદ અને રાજ્ય વિવ ાનમંડળ, બંને
પાસે જીએસટી પર કાયદો ઘડવાની સત્તા છે:
"૨૪૬એ. વસ્તુ અને સેવા કર અંગે વિવશેર્ષ જોગવાઈઓ-
૧) અનુચ્છેદ ૨૪૬ અને ૨૫૪માં ગમે તે મજકૂર હોય તેમ છતાં, સંસદ, અને
ખંડ (૨)ને અ ીન રહીને દરેક રાજ્યના વિવ ાનમંડળને, કેન્દ્ર અથવા
તેવા રાજ્ય દ્વારા લાદવામાં આવેલા વસ્તુ અને સેવા કર અંગે કાયદા
બનાવવાની સત્તા રહેશે.
૨) આંતર-રાજ્ય વેપાર કે વાવિણજ્ય દરમિમયાન, માલનો અથવા સેવાઓનો
અથવા બંનેનો પુરવઠો પૂરો પાડવામાં આવે ત્યારે,, સંસદને વસ્તુ અને
સેવા કર અંગે કાયદો બનાવવાની વિવવિશષ્ટ સત્તા છે.
સમજૂતીઃ આ અનુચ્છેદની જોગવાઈઓ, અનુચ્છેદ-૨૭૯એના ખંડ
(૫)માં ઉલ્લેસિખત વસ્તુ અને સેવા કરના સંદભ(માં, વસ્તુ અને
સેવા કર પહિરર્ષદ દ્વારા ભલામણ કરાયેલ તારીખથી અમલમાં
આવશે.”
અનુચ્છેદ-૨૭૯એ જીએસટી કાઉવિન્સલની રચના કરે છે, જે જીએસટી
સંબંવિ ત વિવર્ષયોની વિવશાળ શ્રેણી પર કેન્દ્ર અને રાજ્યોને
ભલામણો કરશે:
"૨૭૯એ.૧) બં ારણ (૧૦૧મો સુ ારો) અવિ વિનયમ, ૨૦૧૬ના અમલની
તારીખથી ૬૦ હિદવસની અંદર, રાષ્ટ્રપમિત, હુકમ દ્વારા વસ્તુ અને
સેવા કર પહિરર્ષદ તરીકે ઓળખાતી એક કાઉવિન્સલની રચના
કરશે.
૨) વસ્તુ અને સેવા કર પહિરર્ષદમાં વિનમ્નવિલસિખત સભ્યોનો સમાવેશ થશે:-
(ક) કેન્દ્રીય નાણાંમંત્રી ..... અધ્યક્ષ
(ખ) મહેસૂલ અથવા નાણાના પ્રભારી કેન્દ્રીય રાજ્ય મંત્રી ..... સભ્ય
(ગ) નાણા અથવા કરવેરાનાં પ્રભારી મંત્રી અથવા દરેક રાજ્ય સરકારે
વિનયુક્ત કરેલા અન્ય કોઈ મંત્રી ..... સભ્યો
૩) ખંડ (૨) ના પેટા-ખંડ (ગ) માં ઉલ્લેસિખત વસ્તુ અને સેવા કર પહિરર્ષદના
સભ્યો, શક્ય તેટલી વહેલી તકે, પોતાનામાંથી એકને, તેઓ નક્કી કરે તે
સમયગાળા માટે કાઉવિન્સલના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે.
૪) વસ્તુ અને સેવા કર પહિરર્ષદ, કેન્દ્ર અને રાજ્યોને નીચે મુજબની ભલામણો
કરશેઃ
(ક) કેન્દ્ર, રાજ્યો અને સ્થાવિનક સંસ્થાઓ દ્વારા લાદવામાં આવતા કર, ઉપકર અને સરચાજ( કે જેને વસ્તુ અને સેવા કરમાં સમાવી
શકાય;
(ખ) એવા માલ અને સેવાઓ કે જે વસ્તુ અને સેવા કરને અ ીન બની
શકે અથવા જેને વસ્તુ અને સેવા કરમાંથી મુવિક્ત આપી શકાય;
Page 49
(ગ) આદશ( વસ્તુ અને સેવા કરના કાયદા, વસૂલાતના સિસદ્ધાંતો અને
અનુચ્છેદ-૨૬૯એ હેઠળ આંતર-રાજ્ય વેપાર કે વાવિણજ્ય
દરમિમયાન પુરવઠો પૂરો પાડવા પર લાદવામાં આવતા વસ્તુ અને
સેવા કરની વહેંચણી તથા પુરવઠાના સ્થળનું સંચાલન કરતા
સિસદ્ધાંતો;
(ઘ) ટન(ઓવરની થ્રેશહોલ્ડ વિલમિમટ કે જેનાથી નીચેની વસ્તુઓ અને
સેવાઓને વસ્તુ અને સેવા કરમાંથી મુવિક્ત આપી શકાય;
(ચ) વસ્તુ અને સેવા કરના બેન્ડ સાથેના ફ્લોર રેટ સહિહત દરો;
(છ) કોઈ કુદરતી આફત કે આપવિત્ત દરમિમયાન વ ારાના સંસા નો
ઊભા કરવા માટે, ચોક્કસ સમયગાળા માટે કોઈ વિવશેર્ષ દર કે
દરો;
(જ) અરૂણાચલ પ્રદેશ, આસામ, જમ્મુ અને કાશ્મીર, મવિણપુર, મેઘાલય, મિમઝોરમ, નાગાલેન્ડ, સિસષ્ટિક્કમ, મિત્રપુરા, હિહમાચલ
પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યો માટે વિવશેર્ષ જોગવાઈ; અને
(ઝ) કાઉવિન્સલ નક્કી કરે તે મુજબ, વસ્તુ અને સેવા કર સંબં ી અન્ય
કોઈ પણ બાબત.
૫) પેટ્રોવિલયમ ક્રૂડ, હાઈ સ્પીડ ડીઝલ, મોટર વિસ્પહિરટ (જે સામાન્ય રીતે પેટ્રોલ
તરીકે ઓળખાય છે), નેચરલ ગેસ અને એવિવએશન ટબા(ઇન ફ્યુઅલ
ઉપર જે તારીખે વસ્તુ અને સેવા કર લાદવાનો હોય, તે તારીખની વસ્તુ
અને સેવા કર પહિરર્ષદ ભલામણ કરશે.
૬) આ અનુચ્છેદ મારફત સોંપવામાં આવેલા કાય વિનભાવતી વખતે, વસ્તુ અને સેવા કર
પહિરર્ષદ, વસ્તુ અને સેવા કરના સંવાદી માળખા દ્વારા અને વસ્તુઓ અને સેવાઓ માટે
સુમેળ રાવતા રાષ્ટ્રીય બજારના વિવકાસની જરૂહિરયાત દ્વારા માગ(દર્વિશત થશે.
૭) વસ્તુ અને સેવા કર પહિરર્ષદની બેઠકોમાં તેના સભ્યોની કુલ સંખ્યાના અડ ા સભ્યો
કોરમની રચના કરશે.
૮) વસ્તુ અને સેવા કર પહિરર્ષદ પોતાના કાય બજાવવા માટેની કાય(રીમિત નક્કી કરશે.
૯) વસ્તુ અને સેવા કર પહિરર્ષદનો દરેક વિનણ(ય નીચેના સિસદ્ધાંતો અનુસાર, હાજર રહેલા અને
મતદાન કરનારા સભ્યોના ભાહિરત મતના ત્રણ-ચતુથાŸશથી ઓછા ન હોય તેવી
બહુમતી દ્વારા, બેઠકમાં લેવામાં આવશે:-
(ક) કેન્દ્ર સરકારના મતનું વેઇટેજ કુલ પડેલા મતના એક તૃતીયાંશ ભાગનું રહેશે, અને
(ખ) તમામ રાજ્ય સરકારોના મતને એક સાથે ગણતા તેનું વેઇટેજ, તે બેઠકમાં
પડેલા કુલ મતના બે તૃતીયાંશ ભાગનું રહેશે.
૧૦) વસ્તુ અને સેવા કર પહિરર્ષદનું કોઈ કૃ ત્ય અથવા કાય(વાહી માત્ર નીચેના કારણોસર
અમાન્ય ગણાશે નહીં-
(ક) કાઉવિન્સલના બં ારણમાં કોઈપણ ખાલી જગ્યા અથવા તેમાં કોઈ ખામી;
અથવા
(ખ) કાઉવિન્સલના સભ્ય તરીકે વ્યવિક્તની વિનમણૂકમાં કોઈપણ ખામી; અથવા
Page 50
(ગ) કાઉવિન્સલની કોઈ પ્રવિક્રયાગત અવિનયમિમતતા કે જે કેસના ગુણદોર્ષને અસર
કરતી ન હોય.
૧૧) વસ્તુ અને સેવા કર પહિરર્ષદ, વિનમ્નવિલસિખત કોઈ પણ વિવવાદનો વિનણ(ય કરવા માટે એક
વ્યવસ્થા બનાવશે -
(ક) ભારત સરકાર અને એક કે વ ારે રાજ્યો વચ્ચે; અથવા
(ખ) એક તરફ ભારત સરકાર તથા કોઈ રાજ્ય અથવા રાજ્યો અને બીજી તરફ એક
અથવા વ ુ રાજ્યો વચ્ચે; અથવા
(ગ) કાઉવિન્સલની ભલામણો અથવા તેના અમલીકરણમાંથી ઉદ્ભવતા, બે કે વ ુ
રાજ્યો વચ્ચેના વિવવાદો.”
૨૧. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે, જીએસટી કાઉવિન્સલની ભલામણો
વિવ ાનમંડળ અને કારોબારી માટે બં નકતા( છે. એવી રજૂઆત કરવામાં આવી હતી કે, ભલામણો બં નકતા( હોવાના કારણે, આઇજીએસટી એક્ટ અને સીજીએસટી એક્ટની
જોગવાઈઓ હેઠળની સરકારની વિનયમ બનાવવાની સત્તા કે જેનો ઉપયોગ જીએસટી
કાઉવિન્સલની ‘ભલામણો’ પર કરી શકાય, તે ખૂબ જ વ્યાપક છે. કેન્દ્ર સરકારની
દલીલો નીચે મુજબ છેઃ
(૧) અનુચ્છેદ-૨૪૬એ અને ૨૭૯એ, બંનેના સંયુક્ત વાંચનથી સ્પષ્ટ થાય છે કે, જીએસટી કાયદો ઘડવામાં જીએસટી કાઉવિન્સલ અંમિતમ વિનણ(ય લેનારી સંસ્થા
છે, કારણ કે તે એક બં ારણીય સંસ્થા છે જે કેન્દ્ર અને રાજ્ય એમ બંને માટે
સંકવિલત મંચ તરીકે કામ કરે છે;
(૨) જીએસટી કાઉવિન્સલના કાય અને ભૂમિમકા અન્ય બં ારણીય સંસ્થાઓની
તુલનામાં અનન્ય અને અતુલ્ય છે. તેથી, જીએસટી કાઉવિન્સલની ભૂમિમકાનું
અથ(ઘટન કરતી વખતે બં ારણની અન્ય જોગવાઈઓના અથ(ઘટનનું કોઈ
પૂવ(વતŒ મૂલ્ય નથી;
(૩) અનુચ્છેદ-૨૪૬એ હેઠળ સંસદ અને રાજ્ય વિવ ાનમંડળની સત્તા અને
અનુચ્છેદ-૨૭૯એ હેઠળ જીએસટી કાઉવિન્સલની સત્તા સંતુલન અને સંવાહિદતા
રાવતી હોવી જોઈએ, જેથી બેમાંથી કોઈ, બીજાને ઓવરરાઇડ ન કરે:
(ક) અનુચ્છેદ-૨૭૯એ, અનુચ્છેદ-૨૪૬એને ઓવરરાઇડ કરતા કોઈ
Page 51
સવ પરી ખંડથી શરૂ થતું ન હોવા છતાં, અનુચ્છેદ-૨૪૬એ, અનુચ્છેદ-
૨૭૯એને ઓવરરાઇડ કરશે નહિહં. અનુચ્છેદ-૨૭૯(૬)માંથી ઉદ્ભવતો
હોવાને લી ે, જીએસટી કાયદાના મુખ્ય વિવર્ષયવસ્તુ છે – સહયોગ અને
સંવાહિદતા. સહકાર પર આ ાહિરત વ્યવસ્થા પરસ્પર સવ પહિરતા પ્રદાન
કરી શકે નહીં. તેથી, અનુચ્છેદ-૨૭૯એને યોગ્ય રીતે જ અનુચ્છેદ-
૨૪૬એ પર ઓવરરાઇકિંડગ ઇફેક્ટ આપવામાં આવેલ નથી.
(ખ) અનુચ્છેદ-૨૪૬એ સંસદ અને રાજ્ય વિવ ાનમંડળોને જીએસટી પર
કાયદો બનાવવાની સત્તા આપે છે. જો આ કાય(ની સોંપણી કરવામાં આવે
તો, તે સંસદના બં ારણીય કાય(નો ત્યાગ કરવા સમાન ગણાય. તેથી, અનુચ્છેદ-૨૪૬એને અનુચ્છેદ-૨૭૯એના આવિ ન બનાવી શકાય
નહીં.
(૪) કાનૂન ઘડવા માટે સામાન્ય ારાકીયા પ્રવિક્રયા એ છે કે, વિવ ાનમંડળ દ્વારા
વિવ ેયકો રજૂ કરી, તેના પર મતદાન કરવામાં આવે છે. જોકે, અનુચ્છેદ-૨૬૪એ
તેનાથી અલગ છે, કારણ કે નીમિત ઘડવાની, નીમિત પર ચચા( કરવાની અને
વિનણ(ય લેવાની જવાબદારી જીએસટી કાઉવિન્સલની છે. સંસદ અથવા રાજ્ય
વિવ ાનમંડળ, જીએસટી કાઉવિન્સલની ભલામણો વગર સ્વતંત્ર રીતે અનુચ્છેદ-
૨૪૬એ હેઠળ જીએસટી પર કાયદો બનાવી શકે નહીં. આઈજીએસટી એક્ટની
કલમ-૫, ૬ અને ૨૨નું વાંચન સૂચવે છે કે, વિવ ાનમંડળ અને કારોબારી, જીએસટી કાઉવિન્સલની ત્રણ પ્રાથમિમક જોગવાઈઓ – ચાજ(, મુવિક્ત અને વિનયમ
બનાવવાની સત્તા – પરની ભલામણોથી બં ાયેલા છે. તેથી, સંસદે
આઇજીએસટી એક્ટ અને સીજીએસટી એક્ટ ઘડીને જીએસટી કાઉવિન્સલની
ભલામણોને પોતાના માટે બં નકતા( બનાવેલ છે; અને
(૫) અનુચ્છેદ-૨૭૯એ, આઇજીએસટી એક્ટ, ૨૦૧૭ની કલમ ૫, ૬ અને ૨૨ તથા
સીજીએસટી એક્ટની કલમ ૯, ૧૧ અને ૧૬૪ના સંયુક્ત વાંચન પર, જીએસટી
Page 52
કાઉવિન્સલની ભલામણો કાયદામાં પહિરવર્તિતત થાય છે.
સી.૧ -- બં ારણીય સુ ારા અવિ વિનયમ, ૨૦૧૬નો ારાકીય ઇમિતહાસ
હેતુ તથા ઉદ્દેશોનું વિનરુપણ
૨૨. વર્ષ( ૨૦૦૪ની શરૂઆતમાં, વિફસ્કલ હિરસ્પોવિન્સબિબવિલટી એન્ડ બજેટ
મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૩ના અમલીકરણ પરના ટાસ્ક ફોસ—, ઉત્પાદનમાં કાય(ક્ષમતા
વ ારવા અને ભારતીય વસ્તુઓ અને સેવાઓની આંતરરાષ્ટ્રીય સ્પ ા(ત્મકતા વ ારવા
માટે, વપરાશ કર તરફ વળવાની ભલામણ કરી હતી. કરવેરા વ્યવસ્થામાં આટલા મોટા
ફેરફારની જરૂહિરયાત, કરવેરાની બહુવિવ તા, કરપાત્ર ઘટનાઓ, અનુપાલનો અને
સત્તામંડળો સંબંવિ ત ખામીઓથી પીડાતી તે સમયની પરોક્ષ કરવેરા વ્યવસ્થાની
વિવકૃ મિતઓને કારણે ઉદ્ભવેલ. ઉદાહરણ તરીકે, એક જ વસ્તુ પર વેચાણ વેરા અને
મૂલ્ય વર્વિ ત વેરાનો દર સમગ્ર ભારતમાં અલગ-અલગ હતો. કેટલાંક રાજ્યો વસ્તુઓ
પોતાની સરહદોમાં પ્રવેશ કરે તે પહેલા તેના પર એન્ટ્રી ટેક્સ લગાવતા. એમ્પાવડ(
કમિમટી દ્વારા નવેમ્બર, ૨૦૦૯માં ભારતમાં બહાર પાડવામાં આવેલ વસ્તુ અને સેવા કર
પરના પ્રથમ ચચા( પત્રમાં જીએસટી વ્યવસ્થા શરૂ કરવા પાછળના તક( નીચે મુજબ
સમજાવવામાં આવ્યા હતા. (એમ્પાવડ( કમિમટી, વસ્તુ અને સેવા કર પર પ્રથમ ચચા(
પત્ર, (૨૦૦૯) ફકરા ૧.૧૩-૧.૧૪) :
"કેન્દ્રીય સ્તરે જીએસટીની શરૂઆત, માત્ર વ્યાપક રીતે વ ુ પરોક્ષ સેન્ટ્રલ ટેક્ષ અને
સેટ-ઓફ રાહતનાં ઉદ્દેશ માટે વસ્તુ અને સેવા કરના સંકલનનો સમાવેશ નહિહં કરે, પરંતુ વિવતરણ વેપારમાં મૂલ્ય વર્વિ ત ઉમેરો કરી ડીલરોનો વ્યાપ વ ારીને અને
અનુપાલન વ ારીને, કેન્દ્ર માટે આવકમાં વ ારો પણ કરી શકે છે. હાલના રાજ્ય
સ્તરના વેટ (વીએટી) માળખામાં પણ કેટલીક ખામીઓ છે, જે નીચે મુજબ છે. દાખલા
તરીકે, અત્યારે પણ એવા કેટલાંક કરવેરા છે, જે વસ્તુઓ અને સેવાઓ પર પરોક્ષ
કરવેરા સ્વરૂપે છે, જેમ કે લક્ઝરી ટેક્સ, મનોરંજન ટેક્સ વગેરે, અને જે હજી સુ ી વેટમાં
સમાવવામાં આવ્યા નથી. વ ુમાં, હાલની રાજ્યસ્તરીય વેટ સ્કીમમાં, વસ્તુ પરનો
સેનવેટ (સીઇએનવીએટી) લોડ રાજ્ય વેટ હેઠળ લાદવામાં આવતા કર માટે ગણતરીમાં
લેવાતા મૂલ્યમાં સમાવિવષ્ટ રહે છે, અને તે હદ સુ ી, સેનવેટ ઘટકના કારણે એક
કાસ્કેકિંડગ અસરમાં ફાળો આપે છે. સેન્વેટનો આ બોજ દૂર કરવાની જરૂર છે.
[…]
Page 53
જોકે, આ જીએસટી રાજ્ય સ્તરે લાગુ કરવા માટે, રાજ્યોને તમામ સેવાઓ પર કરવેરા
લાદવાની સત્તા આપવી જરૂરી છે. સર્વિવસ ટેક્સ લાદવાની આ સત્તા લાંબા સમયથી માત્ર
કેન્દ્ર પાસે જ રહી છે. રાજ્યોને પણ આ સત્તા આપવા માટે બં ારણીય સુ ારો કરવામાં
આવશે. આ ઉપરાંત, જીએસટીની શરૂઆતથી, સેન્ટ્રલ સેલ્સ ટેક્સ (સીએસટી) નો
બોજ પણ દૂર થશે. તેથી, રાજ્ય સ્તરે જીએસટી જે બાબતો માટે વાજબી છે, તે છે -
(ક) રાજ્યો માટે સેવાઓના કરવેરા લાદવાની વ ારાની સત્તા, (ખ) સેનવેટ અને
સેવાઓના કરવેરાનું ભારણ ઘટાડવા માટે સેટઓફ સહિહત વ્યાપક સેટ-ઓફ રાહતની
વ્યવસ્થા, (ગ) જીએસટીમાં કેટલાંક કરવેરાનું સમાયોજન અને (ઘ) સીએસટીનું
ભારણ દૂર કરવું. જીએસટીમાં કરો દૂર થવાને કારણે, જીએસટી હેઠળ વસ્તુઓ પરના
કરનો બોજ સામાન્ય સ્વરૂપમાં ઘટશે.”
૨૩. સંસદમાં રજૂ કરવામાં આવેલ બં ારણ (૧૧૫મો સુ ારો) વિવ ેયક, ૨૦૧૧ (“૨૦૧૧ સુ ારા વિવ ેયક”)માં જીએસટી વ્યવસ્થા શરૂ કરવા બં ારણની
જોગવાઈઓમાં સુ ારો કરવાની વાત કરવામાં આવી હતી. લોકસભાના અધ્યક્ષે સુ ારા
વિવ ેયક, ૨૦૧૧ને નાણાકીય બાબતોની સંસદીય સ્થાયી સમિમમિતને મોકલી દી ેલ.
બં ારણ (૧૨૨મો સુ ારો) વિવ ેયક, ૨૦૧૪ (“૨૦૧૪ સુ ારા વિવ ેયક”) સ્થાયી
સમિમમિતની ભલામણોનો સમાવેશ કયા( બાદ રજૂ કરવામાં આવેલ. બહુવિવ કરવેરાની
કાસ્કેકિંડગ અસરને નાબૂદ કરવા અને સામાન્ય રાષ્ટ્રીય બજાર ઉપલબ્ કરાવવા, રાજ્ય
સરકારો અને કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં આવેલા લગભગ તમામ પરોક્ષ કરવેરાનાં
સ્થાને એક વિવવિશષ્ટ કરવેરા વ્યવસ્થા લાવવા માટે સુ ારા વિવ ેયક, ૨૦૧૪ રજૂ કરવામાં
આવેલ. સુ ારા વિવ ેયક, ૨૦૧૪ના હેતુ તથા ઉદ્દેશોનું વિનરુપણ નીચે મુજબ છેઃ
"વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેનો પુરવઠો પૂરા પાડવાના દરેક વ્યવહારો પર વસ્તુ
અને સેવા કર વસૂલવા માટે કાયદો બનાવવા, કેન્દ્ર તેમજ વિવ ાનમંડળ રાવતા
કેન્દ્રશાસિસત પ્રદેશ સહિહત રાજ્યોને સમવતŒ કરવેરાની સત્તા આપવા માટે વસ્તુ અને
સેવા કર શરૂ કરવા માટે બં ારણમાં સુ ારો કરવાની દરખાસ્ત કરવામાં આવેલ છે.
વસ્તુ અને સેવા કર, કેન્દ્ર અને રાજ્ય સરકારો દ્વારા વસૂલવામાં આવતા સંખ્યાબં
પરોક્ષ કરોનું સ્થાન લેશે અને તેનો હેતુ ટેક્સની કાસ્કેકિંડગ અસરને દૂર કરવા તથા વસ્તુ
અને સેવાઓ માટે એક સામાન્ય રાષ્ટ્રીય બજાર પ્રદાન કરવાનો છે. પ્રસ્તાવિવત કેન્દ્રીય
અને રાજ્ય વસ્તુ અને સેવા કર, વસ્તુ અને સેવાઓનો પુરવઠો પૂરા પાડવાના તમામ
વ્યવહારો પર વસૂલવામાં આવશે, સિસવાય કે જે વસ્તુ અને સેવાઓ ટેક્સના
દાયરામાંથી બાકાત રાખવામાં આવ્યા હોય.”
(ભારપૂવ(ક જણાવેલ છે. )
Page 54
૨૪. નાણાં મંત્રીએ સંસદમાં સુ ારા વિવ ેયક, ૨૦૧૪ રજૂ કરતી વખતે નોંધ્યું
હતું કે, તે બં ારણીય સુ ારાનો ઉદ્દેશ્ય "આ કરો વચ્ચે ચોક્કસ પ્રમાણમાં સંકલન
લાવવાનો છે કે જેથી કરવેરા પદ્ધમિત અત્યંત સરળ બને" (૨૪.૪.૨૦૧૫ના રોજ
લોકસભામાં અરુણ જેટલીનું ભાર્ષણ; તરુણ જૈન, ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ:
કન્સ્ટીટ્યુશનલ લો એન્ડ પોવિલસી (ઇબીસી ૨૦૧૮) ૧૬). તેમણે એ હકીકત પર પણ
પ્રકાશ પાડ્યો હતો કે, રાજ્યોમાં કરવેરાના દર અને માળખામાં કોઈ એકરૂપતા નથી. હેતુ
તથા ઉદ્દેશોનું વિનરુપણ અને વિવ ાનસભામાં થયેલ ચચા(ઓ અને ભાર્ષણો, આ
વિવ ેયકને રજૂ કરવા પાછળના હેતુને દશા(વે છે (અબિભરામ સિંસહ વિવરુદ્ધ સીડી કોમાચેન, (૨૦૧૭) ૨ એસસીસી ૬૨૯). ારાકીય ઈમિતહાસ, વિવ ેયકના હેતુ તથા ઉદ્દેશોનું
વિનરુપણ અને વિવ ેયક રજૂ કરવામાં આવ્યો ત્યારે આપેલું ભાર્ષણ, બં ારણના
અનુચ્છેદ-૨૪૬એ અને ૨૭૯-એની એ ખામી દશા(વે છે, જેનું સમા ાન કરવેરાની
બહુવિવ તામાં રહેલી જહિટલતાઓ અને તેની કાસ્કેકિંડગ અસરને રોકવા માટે પરોક્ષ કરવેરા
વ્યવસ્થાને સરળ બનાવવાનું છે.
એક સાથે ારાકીય સતાની વહેંચણી
૨૫. અનુચ્છેદ-૨૪૬, સાથે વાંચતા સાતમી અનુસૂસિચ, સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળોમાં, બં ારણની સાતમી અનુસૂસિચમાં સૂસિચબદ્ધ વિવર્ષયો પર કાયદા
બનાવવાની સત્તા વિનહિહત કરે છે. બં ારણીય સુ ારા અવિ વિનયમ, ૨૦૧૬ દ્વારા
અનુચ્છેદ-૨૪૬એ અને ૨૭૯એ ઉમેરવામાં આવ્યા તે અગાઉ, કેન્દ્ર અને રાજ્યોની
કરવેરા અંગે કાયદો ઘડવાની સત્તાઓ વિવવિશષ્ટ હતી. કાયદાના સામાન્ય વિવર્ષયો, સંઘ
યાદી (એન્ટ્રી ૧ થી ૮૧) અને રાજ્ય યાદી (એન્ટ્રી ૧ થી ૪૪) માં એક જૂથની રચના
કરે છે. કરવેરા સાથે સંબંવિ ત વિવર્ષયોને કેન્દ્ર અને રાજ્ય એમ બંને યાદીઓમાં એક સાથે
જોડવામાં આવેલ છે (સંઘ યાદીમાં એન્ટ્રી ૮૨ થી ૯૨બી અને રાજ્ય યાદીમાં એન્ટ્રી ૪૫
થી ૬૩). સમવતŒ યાદીમાં કરવેરા સાથે સંબંવિ ત કોઈ પણ એન્ટ્રી સમાવિવષ્ટ નથી.
Page 55
(સમવતŒ યાદીની એન્ટ્રી ૪૭માં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, “આ યાદીમાંની કોઈ
પણ બાબત અંગે ફી, પણ તેમાં કોઈ ન્યાયાલયોમાં લેવાતી ફીનો સમાવેશ થતો
નથી.”) ઉદાહરણ તરીકે, કેન્દ્ર પાસે મુખ્યત્વે ખેતીની આવક સિસવાયની આવક ઉપર
(યાદી ૧ની એન્ટ્રી ૮૨) આવકવેરો લાદવાની સત્તા છે, જ્યારે રાજ્ય પાસે ખેતીની
આવક (યાદી ૨ની એન્ટ્રી ૪૬) પર કર લાદવાની સત્તા છે. આમ, કેન્દ્ર અને રાજ્યો
બંનેનું કરવેરાના ચોક્કસ વિવર્ષયો માટે અલગ અને વિવવિશષ્ટ ક્ષેત્ર હતું. સમવતŒ યાદીમાં
કરવેરાની એન્ટ્રી સામેલ ન હોવાથી કેન્દ્ર અને રાજ્ય એક જ વિવર્ષય હેઠળ કરવેરો લાદી
શકતા નહોતા. આ કોટ— હોએસ્ટ ફામા(સ્યુહિટકલ્સ વિલમિમટેડ વિવ. બિબહાર રાજ્ય ((૧૯૮૩)
૪ એસસીસી ૪૫)ના કેસમાં તેના ચુકાદામાં, કરવેરા બાબતે કેન્દ્ર અને રાજ્ય પાસે
રહેલી વિવવિશષ્ટ સત્તાઓને માન્યતા આપી હતી. ત્રણ ન્યાયા ીશોની ખંડપીઠે નોંધ્યું હતું
કેઃ
"૭૫. અનુસૂસિચ-૭ની ત્રણ યાદીઓના સંદભ(માં કેન્દ્ર અને રાજ્યો વચ્ચેના
ારાકીય સંબં ોને તે યાદીઓમાં સમાવિવષ્ટ એન્ટ્રીઓ દ્વારા દશા(વાયેલ સામાન્ય
લાક્ષવિણકતાઓની તપાસ કયા( વિવના સંપૂણ(પણે સમજી શકાય નહીંઃ સેરવાઈ, કન્સ્ટીટ્યુશનલ લો ઓફ ઇવિન્ડયા, ૩જી આવૃવિત્ત, સંસ્કરણ ૧, પૃષ્ઠ સં.૮૧-૮૨.
સાતમી અનુસૂસિચની યાદી ૧ અને ૨ની ચકાસણીથી જાણવા મળશે કે, કરવેરાની
સત્તામાં ક્યાંય પણ ઓવરલેપિંપગ નથી અને બં ારણ, કેન્દ્ર અને રાજ્યોને કરવેરાના
સ્વતંત્ર સ્રોતો આપે છે. ગવન(મેન્ટ ઓફ ઇવિન્ડયા એક્ટ, ૧૯૩૫ની યોજનાને
અનુસરીને, બં ારણમાં કેન્દ્ર અને રાજ્યોની કરવેરાની સત્તાને પારસ્પહિરક રીતે અનન્ય
બનાવવામાં આવી છે અને આ રીતે અન્ય કેટલાક સમવાયી બં ારણોમાં કરવેરાની
ઓવરલેપિંપગ સત્તાઓથી ઊભી થયેલી મુશ્કેલીઓ ટળી છે.
૭૬. તેથી એવું જણાશે કે, કાયદા અને કરવેરાના સામાન્ય વિવર્ષયો વચ્ચે
તફાવત છે. કાયદાના સામાન્ય વિવર્ષયો અંગે એન્ટ્રીઓના એક જૂથમાં અને કરવેરાની
સત્તા અંગે અલગ જૂથમાં ચચા( કરવામાં આવેલ છે. એમ. પી. વી. સુંદરરામીયર એન્ડ
કંપની વિવ. આંધ્રપ્રદેશ રાજ્ય [એઆઇઆર ૧૯૫૮ એસસી ૪૬૮: ૧૯૫૮ એસસીઆર
૧૪૨૨: (૧૯૫૮) ૯ એસટીસી ૨૯૮]ના કેસમાં, આ કોટ— કેન્દ્ર અને રાજ્યો વચ્ચે
કરવેરાની સત્તાઓને પારસ્પહિરક રીતે અનન્ય યાદીઓ દ્વારા અલગ કરવાની યોજના પર
વિવચાર કય હતો. યાદી ૧માં, એન્ટ્રી ૧ થી ૮૧ કાયદાના સામાન્ય વિવર્ષયો સાથે
સંબંવિ ત છે; એન્ટ્રી ૮૨ થી ૯૨એ કરવેરા સાથે સંબંવિ ત છે. યાદી ૨માં, એન્ટ્રી ૧ થી
૪૪ કાયદાના સામાન્ય વિવર્ષયો સાથે સંબંવિ ત છે; એન્ટ્રી ૪૫ થી ૬૩ કરવેરા સાથે
સંબંવિ ત છે. આ પારસ્પહિરક અનન્યતા એ હકીકતથી પણ બહાર આવે છે કે, યાદી ૩ -
Page 56
સમવતŒ ારાકીય યાદીમાં કરવેરા સાથે સંબંવિ ત કોઈ એન્ટ્રી નથી, પરંતુ તેમાં ફક્ત
કોટ( ફી સિસવાયની, તે યાદીમાં આપવામાં આવેલી બાબતોના સંબં માં ફી વસૂલવા
સંબંવિ ત એન્ટ્રી છે. આમ, આપણાં બં ારણમાં, કેન્દ્ર અને રાજ્યોની કરવેરાની સત્તાઓ
વચ્ચે સંઘર્ષ( ઊભો થઈ શકે નહીં. આમ, એ રજૂઆતને સમજવી મુશ્કેલ છે કે, યાદી
૩ની એન્ટ્રી ૩૩ હેઠળ સંસદ દ્વારા બનાવેલા કાયદા દ્વારા, તે પ્રમિતબંવિ ત ક્ષેત્રમાં
અનાવિ કૃ તપ્રવેશ થઈ શકે છે કે, જે સાતમી અનુસૂસિચની યાદી ૨ની એન્ટ્રી ૫૪ સાથે
સંબંવિ ત ચીજવસ્તુઓના વેચાણ અથવા ખરીદી પર કરવેરો લાદવા અને લાગુ કરવાના
સંબં માં કાયદો બનાવવાની રાજ્યની અનન્ય સત્તા છે. તે દશા(વે છે કે, તે બે
કાયદાઓ, એટલે કે, તે એક્ટની કલમ-૫ની પેટા-કલમ (3) અને એસેવિન્શયલ
કોમોવિડટીઝ એક્ટની કલમ-૩ની પેટા-કલમ (૧) હેઠળ કેન્દ્ર સરકાર દ્વારા બહાર
પાડવામાં આવેલા કંટ્રોલ ઓડ(રની પેટા-કલમ ૨૧, બે અલગ-અલગ અને વિવવિશષ્ટ
ક્ષેત્રોમાં કામ કરે છે અને બંનેનું પાલન કરવું શક્ય છે. બંને કાયદા વચ્ચે કોઈ ઘર્ષ(ણ
અને વિવરો ાભાસનો સવાલ જ પેદા થતો નથી.”
૨૬. જીએસટી પૂવ—ની વ્યવસ્થામાં, કેન્દ્રને ચીજવસ્તુઓના આંતર-રાજ્ય
વેચાણ, કસ્ટમ ડ્યુટી, સર્વિવસ ટેક્સ અને એક્સાઇઝ ડ્યુટી પર અપ્રત્યક્ષ કરવેરો
લાદવાની વિવશેર્ષ સત્તા હતી. રાજ્યોને ચીજવસ્તુઓના આંતર-રાજ્ય વેચાણ, લક્ઝરી
ટેક્સ, મનોરંજન કર, ખરીદી કર અને જુગાર અને સટ્ટાબાજી પર કરવેરો લાદવાનો
અવિ કાર હતો. જીએસટી વ્યવસ્થામાં તમામ પરોક્ષ કરવેરાને સમાવી લેવામાં આવ્યા
છે. બં ારણીય સુ ારા અવિ વિનયમ, ૨૦૧૬ દ્વારા દાખલ કરવામાં આવેલ અનુચ્છેદ-
૨૪૬એ જીએસટીના સંબં માં કાયદો બનાવવાની સત્તા સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળોને આપે છે.
૨૭. સમવાયી એકમો- કેન્દ્ર અને રાજ્યો વચ્ચે ારાકીય સત્તાની વહેંચણી
સમવાયી બં ારણની સાવ(ભૌમ ખાસિસયતોમાંની એક છે. (એચ. એમ. સીરવાઇ, કન્સ્ટીટ્યુશનલ લો ઓફ ઇવિન્ડયા, (એન. એમ. મિત્રપાહિઠ પ્રાઇવેટ વિલમિમટેડ, ૪થી
આવૃવિત્ત, સંસ્કરણ ૧) ૨૮૯; એસ. આર. બોમ્મઈ વિવ. ભારત સરકાર, (૧૯૯૪) 3
એસ.સી.સી. ૧). બં ારણના અનુચ્છેદ-૨૪૬ અને ૨૫૪ ભારતીય બં ારણના
સમવાયી સ્વરૂપ પર ચચા(ના કેન્દ્રમાં રહ્યા છે. અનુચ્છેદ-૨૪૬એ એ "વસ્તુ અને સેવા
કરના સંદભ(માં વિવશેર્ષ જોગવાઈ" છે અને તે અનુચ્છેદ-૨૪૬ અને ૨૫૪ને ઓવરરાઇડ
Page 57
કરતા સવ પરી ખંડથી શરૂ થાય છે. અનુચ્છેદ-૨૪૬માં સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળોની કાયદો ઘડવાની ક્ષમતાને વ્યાખ્યાવિયત કરતી બં ારણીય રૂપરેખા
વિન ા(હિરત કરવામાં આવી છે. અનુચ્છેદ-૨૫૪ સમવતŒ યાદીમાં સમાવિવષ્ટ બાબતો પર
કેન્દ્ર અને રાજ્યના કાયદાઓ વચ્ચે અસંગતતા દૂર કરવા માટે માળખું પ્રદાન કરે છે.
અનુચ્છેદ-૨૪૬એ સંસદ અને રાજ્ય વિવ ાનમંડળોને વસ્તુ અને સેવા કર પર કાયદો
બનાવવાનો અવિ કાર આપે છે. જોકે, રાજ્યોની સત્તા, આંતરરાજ્ય વેપાર અને વાવિણજ્ય
દરમિમયાન જ્યાં વસ્તુ અથવા સેવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે ત્યાં વસ્તુ અને
સેવા કર વસૂલવા માટે સંસદને એક વિવવિશષ્ટ કાય(ક્ષેત્ર પ્રદાન કરવાને આ ીન છે.
૨૮. યુવિનયન ઓફ ઇવિન્ડયા વિવ. મોહિહત મિમનરલ પ્રાઇવેટ વિલમિમટેડ ((૨૦૧૯)
૨ એસસીસી ૫૯૯)ના કેસમાં, આ કોટ— જીએસટી (રાજ્યોને વળતર) અવિ વિનયમ, ૨૦૧૭ની બં ારણીય માન્યતાનો વિનણ(ય કરતી વખતે નોંધ્યું હતું કે, બં ારણીય
સુ ારા અવિ વિનયમ, ૨૦૧૬માં પરોક્ષ કરવેરા સાથે સંબંવિ ત સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળની ારાકીય સત્તાઓમાં ફેરફારો કરવામાં આવ્યા છે. તે નોં વામાં આવ્યું
હતું કે, આ સુ ારાથી "કેન્દ્ર અને રાજ્યોને વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેનાં
પુરવઠા પૂરા પાડવાનાં વ્યવહારો પર જીએસટી લાગુ કરવાની સમવતŒ કરવેરાની સત્તા
પ્રાપ્ત થશે”. બાયકુ વિવરુદ્ધ સ્ટેટ ટેક્સ ઓવિફસર, જીએસટી (૨૦૧૯ એસસીસી
ઓનલાઇન કેઇઆર ૫૩૬૨)ના કેસમાં કેરળ વેલ્યુ એડેડ ટેક્સ એક્ટ ૨૦૦૩
(કેવીએટી એક્ટ) હેઠળ આકારણી વર્ષ( ૨૦૧૦-૧૧ અને ૨૦૧૧-૧૨ માટે જારી
કરવામાં આવેલી નોહિટસો અને એસેસમેન્ટ ઓડ(રની કાયદેસરતાને પડકારતી એક હિરટ
મિપહિટશન દાખલ કરવામાં આવી હતી. નોહિટસો અને હુકમોને એ આ ાર પર પડકારવામાં
આવ્યા હતા કે, સત્તામંડળો પાસે તેમને જારી કરવાનું અવિ કારક્ષેત્ર નથી, કારણ કે
કેરળ ફાઇનાન્સ એક્ટ્સ ૨૦૧૭ અને ૨૦૧૮ દ્વારા કેવીએટી એક્ટની કલમ ૨૫(૧)માં
દાખલ કરાયેલા સુ ારાઓ પ‘ાદવતŒ અસરથી કામ કરતા નથી. બં ારણમાં
અનુચ્છેદ-૨૪૬એ દાખલ કયા( પછી અને સુ ારાને અનુસરીને કેવીએટી દૂર કયા( પછી
Page 58
કેવીએટી અવિ વિનયમમાં સુ ારો કરવા માટે કેરળ રાજ્ય વિવ ાનમંડળ પાસે કાયદેસર
ક્ષમતા હતી કે નહીં તે અંગે કેરળ હાઇકોટ— વિનણ(ય લેવાનો હતો. કોટ— નોંધ્યું હતું કે, અનુચ્છેદ-૨૪૬એ દ્વારા દાખલ કરવામાં આવેલી વિવશેર્ષ સત્તા સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળોને 'એક સાથે' કાયદો બનાવવાની મંજૂરી આપે છે (ચુકાદાનો ફકરો ૧૯).
ત્યારબાદ, સંસદ અને રાજ્ય વિવ ાનમંડળો પાસે રહેલી સત્તાના ‘એકસાથે’ સ્વરૂપને
સમજાવતી વખતે, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ-૨૪૬એ હેઠળ
મળેલી સત્તાનો ઉપયોગ રાજ્ય વિવ ાનમંડળ અને સંસદ એક સાથે કરી શકે છે અને
બંનેમાંથી કોઈ પણ, કાયદો ઘડવાની 'એકપક્ષીય અથવા અનન્ય' સત્તા રાવતું નથી
(ચુકાદાનો ફકરો ૨૨).
૨૯. વીકેસી ફૂટસ્ટેપ્સ (સુપ્રા)ના કેસમાં તેના વિનણ(યમાં, આ કોટ— અનુચ્છેદ-
૨૪૬એ દ્વારા દાખલ કરવામાં આવેલી બં ારણીય યોજનામાં ફેરફારોને ધ્યાનમાં લી ા
હતા. અમારામાંથી એકે (ડૉ. ડી. વાય. ચંદ્રચુડ), બે જજની બેન્ચ માટે લખતાં નોં ેલ
કે:
"૫૨. અનુચ્છેદ-૨૪૬એ દ્વારા બં ારણીય યોજનામાં કેટલાક ફેરફારો કરવામાં
આવ્યા છેઃ
૫૨.૧. સૌ પ્રથમ, અનુચ્છેદ-૨૪૬એ સત્તાના સ્ત્રોત તેમજ કાયદાના ક્ષેત્રને (વસ્તુ
અને સેવા કરના સંદભ(માં) વ્યાખ્યાવિયત કરે છે, જે સાતમી સૂસિચમાં જવાની
જરૂહિરયાતને દૂર કરે છે.
૫૨.૨.બીજુ ં, જ્યાં વસ્તુ અથવા સેવાઓનો પુરવઠો આંતર-રાજ્ય વેપાર અથવા
વાવિણજ્ય દરમિમયાન થાય છે, ત્યાં જીએસટી કાયદો ઘડવાની સંસદની વિવવિશષ્ટ
સત્તા સિસવાય, અનુચ્છેદ-૨૪૬એની જોગવાઈઓ સંસદ અને રાજ્ય
વિવ ાનમંડળ બંને માટે ઉપલબ્ છે.
૫૨.૩. ત્રીજુ ં, અનુચ્છેદ-૨૪૬એ સંમમિતના સિસદ્ધાંતથી અલગ, એકસાથે વસૂલાતના
બં ારણીય સિસદ્ધાંતને મૂર્તિતમંત કરે છે. સમવતŒ સૂસિચના જૂથમાં કાય(રત સંમમિત, અનુચ્છેદ-૨૫૪ દ્વારા વિનયંમિત્રત કરવામાં આવતી હતી.”
(ભારપૂવ(ક જણાવેલ છે)
Page 59
૩૦. અનુચ્છેદ-૨૪૬એ સંસદને અને રાજ્ય વિવ ાનમંડળને જીએસટી પર
કાયદો બનાવવાની સહવતŒ સત્તા આપે છે. અનુચ્છેદ-૨૪૬એ એક સવ પરી જોગવાઈ
રાવે છે, જે અનુચ્છેદ-૨૫૪ને ઓવરરાઇડ કરે છે. અનુચ્છેદ-૨૪૬એ વિવરો ાભાસી
જોગવાઈ પ્રદાન કરતી નથી. અનુચ્છેદ-૨૫૪, જે જોગવાઈ કરે છે કે, સમવતŒ યાદીમાં
સામેલ કોઈ પણ વિવર્ષય પર સંસદ દ્વારા બનાવેલો કાયદો રાજ્ય વિવ ાનમંડળો દ્વારા
બનાવેલા વિવરો ાભાસી કાયદાઓ પર ઉપરવટ રહેશે, તેનાથી વિવપરીત, અનુચ્છેદ-
૨૪૬એની બં ારણીય રચનામાં જીએસટી પર સંસદ અને રાજ્ય વિવ ાનમંડળો દ્વારા
બનાવેલા કાયદાઓ વચ્ચે આ પ્રકારની અસંગતતાને કેવી રીતે ઉકેલી શકાય તેની
જોગવાઈ નથી. અનુચ્છેદ-૨૪૬એ હેઠળ વિવ ાનમંડળો દ્વારા ઉપયોગમાં લેવાતી
સમવતŒ સત્તાને, અનુચ્છેદ-૨૪૬ હેઠળ સમવતŒ સત્તાનો ઉપયોગ કરવા પર
બં ારણીય રચનાથી અલગ પાડવા માટે, ‘સમવતŒ સત્તા’ તરીકે ઓળખવામાં આવે
છે, જે અનુચ્છેદ-૨૫૪ હેઠળ વિવપહિરત જોગવાઈને આવિ ન છે. જીએસટી કાઉવિન્સલની
બં ારણીય ભૂમિમકા અને કાય ને, સંસદને અને રાજ્ય વિવ ાનમંડળોને મળેલી કાયદેસર
સત્તાના સંદભ(માં સમજવા જોઈએ. એ જ દ્રષ્ટિષ્ટકોણથી જીએસટી કાઉવિન્સલની ભૂમિમકા
સુસંગત બની જાય છે.
જી.એસ.ટી. કાઉવિન્સલની ભૂમિમકા
૩૧ . તેરમા નાણાં પંચે જીએસટી પર ટાસ્ક ફોસ(ની રચના કરી હતી. ટાસ્ક ફોસ—
ભલામણ કરી હતી કે, જીએસટીના અમલ બાદ, રાજ્યોના નાણાં મંત્રીઓની એમ્પાવડ(
કમિમટીને ‘નાણાં મંત્રીઓની કાઉવિન્સલ’ તરીકે ઓળખાતી કાયમી બં ારણીય સંસ્થામાં
રૂપાંતહિરત કરી શકાય છે. ટાસ્ક ફોસ— ભલામણ કરી હતી કેઃ
(૧) પરોક્ષ કરવેરા વ્યવસ્થાનું વિનયમન કરતી બેવડા જીએસટીની વિડઝાઇનમાં સુ ારો
કરવા કાઉવિન્સલ જવાબદાર રહેશે;
(૨) કાઉવિન્સલ બહુમતીના સિસદ્ધાંત પર વિનણ(ય લેશે અને સવ(સંમમિતથી નહીં.
Page 60
પ્રારંબિભક વિનણ(ય કેન્દ્ર અને ત્રણ ચતુથાŸશ રાજ્યો દ્વારા મંજૂર કરવામાં આવશે.
વિનણ(યમાં અનુગામી ફેરફારો કેન્દ્ર અને બે તૃતીયાંશ રાજ્યોની સંમમિત પર થઈ
શકશે;
(૩) આ સંસ્થા 'સમવાયી રાજકોર્ષીય સત્તાઓનું વત(માન સંતુલન' જાળવી રાખશે, કારણ કે કેન્દ્ર અને રાજ્યો બંને જીએસટી વ્યવસ્થા તરફ વળવા માટે તેમની
રાજકોર્ષીય સ્વાયત્તતા છોડી દેશે. (તરુણ જૈન, ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ:
કન્સ્ટીટ્યુશનલ લો એન્ડ પોવિલસી (ઇબીસી ૨૦૧૮) ૧૧૭);
(૪) કેન્દ્ર અને રાજ્યો બંને માટે વસૂલાતનો આ ાર, સહમતી સાથે સામાન્ય હોવો
જોઈએ. તે ઓસ્ટ્રેવિલયાના જીએસટી કાયદાની પદ્ધમિત મુજબ હોઈ શકે છે, જ્યાં
જીએસટીના દર અથવા માળખામાં કોઈપણ ફેરફાર લાગુ કરતા પહેલાં કેન્દ્ર અને
રાજ્યો બંનેએ સંમત થવું પડે; (તેરમું નાણાપંચ, જીએસટી પર ટાસ્ક ફોસ(નો
અહેવાલ (૨૦૦૯) ફકરો ૧૦.૫) અને
(૫) જો રાજ્યો જીએસટીનાં દરો પર સહિહયારી સંમમિત રાવતી વિસ્થમિતથી વિવચવિલત
થાય, તો એક એવી વ્યવસ્થાની રચના કરવી જોઈએ, કે જેના દ્વારા ચૂકવણી ન
કરનાર રાજ્ય દંડ ચૂકવે (એજન, ફકરો ૯.૮).
૩૨. સુ ારા વિવ ેયક, ૨૦૧૧માં બં ારણના અનુચ્છેદ-૨૭૯એને સમાવવાની માંગ
કરવામાં આવી હતી, જે જીએસટી કાઉવિન્સલની રચના કરે છે. આ જોગવાઈમાં
કાઉવિન્સલની રચના, કાઉવિન્સલની ભૂમિમકા અને વિનણ(યો લેવા માટે જરૂરી કોરમની
જોગવાઈ કરવામાં આવી હતીઃ
"૨૭૯-એ. વસ્તુ અને સેવા કર પહિરર્ષદ.-
(૧) બં ારણ (૧૦૧મો સુ ારો) અવિ વિનયમ, ૨૦૧૬ના અમલની તારીખથી ૬૦
હિદવસની અંદર, રાષ્ટ્રપમિત, હુકમ દ્વારા વસ્તુ અને સેવા કર પહિરર્ષદ તરીકે
ઓળખાતી એક કાઉવિન્સલની રચના કરશે.
(૨) વસ્તુ અને સેવા કર પહિરર્ષદમાં વિનમ્નવિલસિખત સભ્યોનો સમાવેશ થશે:-
(ક) કેન્દ્રીય નાણાંમંત્રી - અધ્યક્ષ
(ખ) મહેસૂલ અથવા નાણાના પ્રભારી કેન્દ્રીય રાજ્ય મંત્રી - સભ્ય
Page 61
(ગ) નાણા અથવા કરવેરાનાં પ્રભારી મંત્રી અથવા દરેક રાજ્ય સરકારે વિનયુક્ત
કરેલા અન્ય કોઈ મંત્રી - સભ્યો
૩) ખંડ (૨) ના પેટા-ખંડ (ગ) માં ઉલ્લેસિખત વસ્તુ અને સેવા કર પહિરર્ષદના સભ્યો, શક્ય તેટલી વહેલી તકે, પોતાનામાંથી એકને, તેઓ નક્કી કરે તે સમયગાળા માટે
કાઉવિન્સલના ઉપાધ્યક્ષ તરીકે પસંદ કરશે.
૪) વસ્તુ અને સેવા કર પહિરર્ષદ, કેન્દ્ર અને રાજ્યોને નીચે મુજબની ભલામણો કરશેઃ
(ક) કેન્દ્ર, રાજ્યો અને સ્થાવિનક સંસ્થાઓ દ્વારા લાદવામાં આવતા કર, ઉપકર
અને સરચાજ( કે જેને વસ્તુ અને સેવા કરમાં સમાવી શકાય;
(ખ) એવા માલ અને સેવાઓ કે જે વસ્તુ અને સેવા કરને અ ીન બની શકે
અથવા જેને વસ્તુ અને સેવા કરમાંથી મુવિક્ત આપી શકાય;
(ગ) ટન(ઓવરની થ્રેશહોલ્ડ વિલમિમટ કે જેનાથી નીચેની વસ્તુ અને સેવાઓને વસ્તુ
અને સેવા કરમાંથી મુવિક્ત આપી શકાય;
(ઘ) વસ્તુ અને સેવા કરના દરો;
(ચ) કાઉવિન્સલ નક્કી કરે તે પ્રમાણે, વસ્તુ અને સેવા કર સંબં ી અન્ય કોઈ પણ
બાબત;
૫) આ અનુચ્છેદ મારફત સોંપવામાં આવેલા કાય વિનભાવતી વખતે, વસ્તુ અને
સેવા કર પહિરર્ષદ, વસ્તુ અને સેવા કરના સંવાદી માળખા દ્વારા અને વસ્તુઓ અને
સેવાઓ માટે સુમેળ રાવતા રાષ્ટ્રીય બજારના વિવકાસની જરૂહિરયાત દ્વારા
માગ(દર્વિશત થશે.
૬) વસ્તુ અને સેવા કર પહિરર્ષદની બેઠકોમાં, તેના સભ્યોની કુલ સંખ્યાના એક
તૃતીયાંશ સભ્યો કોરમની રચના કરશે.
૭) વસ્તુ અને સેવા કર પહિરર્ષદ પોતાના કાય બજાવવા માટેની કાય(રીમિત નક્કી કરશે.
૮) વસ્તુ અને સેવા કર પહિરર્ષદનો દરેક વિનણ(ય બેઠકમાં હાજર રહેલા તમામ સભ્યોની
સંમમિતથી લેવામાં આવશે;
૯) વસ્તુ અને સેવા કર પહિરર્ષદનું કોઈ કૃ ત્ય અથવા કાય(વાહી માત્ર નીચેના કારણોસર
અમાન્ય ગણાશે નહીંઃ
(ક) કાઉવિન્સલના બં ારણમાં કોઈપણ ખાલી જગ્યા અથવા તેમાં કોઈ ખામી;
અથવા
(ખ) કાઉવિન્સલના સભ્ય તરીકે વ્યવિક્તની વિનમણૂકમાં કોઈપણ ખામી; અથવા
(ગ) કાઉવિન્સલની કોઈ પ્રવિક્રયાગત અવિનયમિમતતા કે જે કેસના ગુણદોર્ષને અસર
કરતી ન હોય.
સમજૂતી- આ અનુચ્છેદના હેતુઓ માટે, "રાજ્ય"માં વિવ ાનમંડળ રાવતા
કેન્દ્રશાસિસત પ્રદેશનો સમાવેશ થાય છે.”
૩૩. સુ ારા વિવ ેયક, ૨૦૧૧ના અનુચ્છેદ-૨૭૯એના મુસદ્દા મુજબ, જીએસટી કાઉવિન્સલનો દરેક વિનણ(ય બેઠકમાં ઉપવિસ્થત તમામ સભ્યોની સવ(સંમમિતથી
લેવાનો હતો. આ બિબલમાં રાજ્ય સરકાર અથવા કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલ
Page 62
કોઈપણ ફહિરયાદ, જે કાઉવિન્સલની કોઈપણ ભલામણોથી એવા વિવચલનને કારણે ઊભી
થયેલ હોય કે જેના પહિરણામે રેવન્યુનું નુકશાન થયું હોય અથવા જીએસટીના
સુમેળભયા( માળખાને અસર થઈ હોય, તેના પર વિનણ(ય લેવા માટે ગુડ્સ એન્ડ
સર્વિવસિસસ ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટીની રચના માટે પણ જોગવાઈ કરવામાં
આવી છે. ડ્રાફ્ટમાં એવી પણ જોગવાઈ હતી કે, સંસદ, કાયદા દ્વારા એવી જોગવાઇ કરી
શકે છે કે, સુપ્રીમ કોટ( સિસવાયની કોઈપણ કોટ( વિવવાદના સંદભ(માં અવિ કારક્ષેત્રનો
ઉપયોગ કરશે નહીં. સુ ારા વિવ ેયક ૨૦૧૧ પ્રમાણે, અનુચ્છેદ ૨૭૯-બીનો મુસદ્દો
નીચે મુજબ દશા(વે છે:
"૨૭૯-બી.
(૧) સંસદ, કાયદા દ્વારા, રાજ્ય સરકાર અથવા ભારત સરકાર દ્વારા રીફર કરવામાં
આવેલ અને અનુચ્છેદ-૨૭૯એ હેઠળ રચાયેલી ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ
કાઉવિન્સલની કોઈપણ ભલામણોમાંથી વિવચલનને કારણે ઉદ્ભવતા એવા
કોઈપણ વિવવાદ અથવા ફહિરયાદના વિનકાલ માટે ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ
વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટીની રચના માટે જોગવાઈ કરી શકે છે, કે જેના
પહિરણામે રાજ્ય સરકાર અથવા ભારત સરકારને આવકનું નુકસાન થાય અથવા
વસ્તુ અને સેવા કરના સુમેળભયા( માળખાને અસર થાય.
(૨) ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટીમાં અધ્યક્ષ અને અન્ય બે
સભ્યો રહેશે.
(૩) ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટીના અધ્યક્ષ એવી વ્યવિક્ત
રહેશે કે જે સુપ્રીમ કોટ(ના ન્યાયા ીશ અથવા ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય
ન્યાયા ીશ રહી ચૂક્યા હોય, જેની વિનમણૂક ભારતના મુખ્ય ન્યાયા ીશની
ભલામણ પર, રાષ્ટ્રપમિત દ્વારા કરવામાં આવશે.
(૪) ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટીના અન્ય બે સભ્યો
કાયદા, અથ(શાસ્ત્ર અથવા જાહેર બાબતોના ક્ષેત્રમાં સિસદ્ધ ક્ષમતા અને કુશળતા
રાવતા વ્યવિક્તઓ રહેશે, જે ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ કાઉવિન્સલની ભલામણ
પર રાષ્ટ્રપમિત દ્વારા વિનયુક્ત કરવામાં આવશે.
(૫) ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટી વચગાળાના હુકમો
સહિહત જરુરી હુકમો પસાર કરશે.
(૬) ખંડ (૧) હેઠળ બનાવવામાં આવેલ કાયદો, ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ વિડસ્પ્યુટ
સેટલમેન્ટ ઓથોહિરટી દ્વારા વાપરવામાં આવતી સત્તાઓ વિનર્દિદષ્ટ કરી શકે છે અને
તેના દ્વારા અનુસરવામાં આવતી પ્રવિક્રયાની જોગવાઈ કરી શકે છે.
(૭) આ બં ારણમાં ગમે તે મજકૂર હોય તેમ છતાં, સંસદ, કાયદા દ્વારા જોગવાઈ કરી
શકે છે કે, ખંડ(૧)માં ઉલ્લેસિખત કોઈપણ ફેંસલા અથવા વિવવાદ અથવા
Page 63
ફહિરયાદના સંદભ(માં, સુપ્રીમ કોટ( સિસવાયની કોઈ પણ કોટ( અવિ કારક્ષેત્રનો
ઉપયોગ કરશે નહીં.
સમજૂતી.— આ અનુચ્છેદના હેતુ માટે, ''રાજ્ય''માં વિવ ાનમંડળ રાવતા કેન્દ્રશાસિસત
પ્રદેશનો સમાવેશ થાય છે.”
૩૪. નાણાં મંત્રાલયની નાણાં અંગેની સ્થાયી સમિમમિતએ સુ ારા વિવ ેયક, ૨૦૧૧ પરના તેના ૭૩મા અહેવાલમાં, જીએસટી વ્યવસ્થા દાખલ કરતા સુ ારા
વિવ ેયકની મુખ્ય ખાસિસયતો સમજાવી હતી. (નાણાં અંગેની સ્થાયી સમિમમિત, બં ારણ
(૧૧૫મો સુ ારો) ૨૦૧૧ (૭૩મો અહેવાલ, ૨૦૧૩)) એ બાબતની નોં લેવામાં
આવી હતી કે, જીએસટી કાઉવિન્સલ કેન્દ્ર અને રાજ્યો માટે જીએસટી સાથે સંબંવિ ત
મુદ્દાઓ પર ચચા( કરવા માટે એક સંયુક્ત મંચ બનશે અને જીએસટી કાઉવિન્સલની
ભલામણો, કેન્દ્ર અને રાજ્ય સરકારો માટે માપદંડ અને માગ(દશ(ક સાબિબત થશે
(એજન, ફકરો ૧૨). તે જ રીતે, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, વિવ ાનમંડળ, કાઉવિન્સલે ભલામણ કરેલા તમામ મુદ્દાઓ પર પોતાની સત્તાનો ઉપયોગ કરવા માટે
સ્વતંત્ર રહેશે: (એજન)
"(ગ) ગુડ્સ એન્ડ સર્વિવસિસસ ટેક્સ કાઉવિન્સલ (અનુચ્છેદ-૨૭૯એ)ની રચના
કરવામાં આવશે, જે જીએસટી સંબંવિ ત મહત્વપૂણ( મુદ્દાઓ પર ચચા( કરવા
માટે કેન્દ્ર અને રાજ્યો માટે એક સંયુક્ત મંચ બનશે, જેથી જીએસટી માટે
સુસંવાદી માળખું તથા એક સુમેળભયુŸ રાષ્ટ્રીય બજાર મેળવવાનો ઉદ્દેશ પ્રાપ્ત
કરી શકાય. આ કાઉવિન્સલ કેન્દ્રીય નાણા મંત્રીની અધ્યક્ષતા હેઠળ કાય( કરશે
અને તેમાં સભ્યો તરીકે નાણાં/કરવેરાના પ્રભારી મંત્રી અથવા દરેક રાજ્યો
અને વિવ ાનમંડળ રાવતાં કેન્દ્રશાસિસત પ્રદેશો દ્વારા નામાંવિકત કરાયેલા મંત્રી
રહેશે. કેન્દ્ર અને રાજ્યોને મહત્વના પહિરમાણો જેવા કે દરો, મુવિક્તની સૂસિચ, થ્રેશહોલ્ડ મયા(દાઓ વગેરે પર, આ કાઉવિન્સલ ભલામણો કરશે. આ કાઉવિન્સલ
દ્વારા કરવામાં આવેલી ભલામણો કેન્દ્ર તેમજ રાજ્ય સરકારો માટે આ ારસિચહ્ન
અથવા માગ(દશ(ન તરીકે કાય( કરશે. કાઉવિન્સલ દ્વારા ભલામણ કરાયેલ તમામ
મુદ્દાઓ પર સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓ તેમની સત્તાનો ઉપયોગ કરવા
માટે સ્વતંત્ર રહેશે. કાઉવિન્સલના કુલ સભ્યોના એક તૃતીયાંશ સભ્યો જીએસટી
કાઉવિન્સલની કોરમ બનાવશે. વ ુમાં એવી જોગવાઈ છે કે, જીએસટી
કાઉવિન્સલના વિનણ(યો બેઠકમાં હાજર તમામ સભ્યોની સવ(સંમમિતથી લેવાશે.
આ એટલા માટે છે કે, જ્યારે કાઉવિન્સલ વિનણ(ય લે, ત્યારે દરેક રાજ્ય અને
કેન્દ્રના હિહતોનું રક્ષણ થાય.
Page 64
(ઘ) તેમની સત્તાઓનો ઉપયોગ કરતી વખતે, આ ારાકીય સંસ્થાઓ કાઉવિન્સલની
ભલામણોથી ચવિલત થઈ શકે છે અને એવી રીતે કાય( કરી શકે છે જે
જીએસટીના સુમેળભયા( કાય( માટે પ્રમિતકૂળ હોય અથવા જે અન્ય રાજ્ય/કેન્દ્ર
સરકારની આવક પર પ્રમિતકૂળ અસર કરે. જો સામાન્ય રાષ્ટ્રીય બજાર અને
જીએસટીની સરળ કામગીરીનો ઉદ્દેશ હાંસલ કરવો હોય તો આવા વિવચલનો
અથવા કાય ને ન્યૂનતમ રાખવા જરૂરી છે. તદનુસાર, ગુડ્સ એન્ડ સર્વિવસિસસ
ટેક્સ વિડસ્પ્યુટ સેટલમેન્ટ ઓથોહિરટી (અનુચ્છેદ-૨૭૯બી)ની રચના કરવાની
દરખાસ્ત કરવામાં આવી છે, જેનો સંપક( અસર પામેલ સરકાર (કેન્દ્ર કે રાજ્યો
હોય), ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ કાઉવિન્સલ દ્વારા કરવામાં આવેલ
ભલામણોથી વિવચલનને કારણે કોઈપણ કાય(વાહીથી થયેલા નુકસાન માટે
અથવા જીએસટીના સુમેળપૂણ( માળખા અને અમલીકરણને પ્રમિતકૂળ અસર
કરવા માટે, વિનવારણની માંગ સાથે કરી શકે.
(ભારપૂવ(ક રજુ કરેલ છે)
૩૫. સમિમમિતએ વિડપાટ(મેન્ટ ઓફ લીગલ અફેસ( મારફતે એટનŒ જનરલનો
અબિભપ્રાય પણ માંગ્યો હતો કે, શું જીએસટી કાઉવિન્સલની ભલામણો વિવ ાનમંડળની
સત્તાને નબળી પાડશે. તેના જવાબમાં એટનŒ જનરલે જણાવ્યું હતું કે, જીએસટી
કાઉવિન્સલ પાસે ભલામણો કરવાની સત્તા હોવા છતાં, સંસદ અને રાજ્ય વિવ ાનમંડળો
બંને પાસે તે ભલામણો સ્વીકારવાની અથવા નકારી કાઢવાની સત્તા છે (એજન, ફકરો
૬૩). એટનŒ જનરલે જણાવ્યું હતું કેઃ
"આ એક મહત્વનો મુદ્દો છે, જે ઉઠાવવામાં આવ્યો છે અને તેનો ટૂંકો
જવાબ એ છે કે કોઈ પણ ભલામણને મંજૂરી આપવા માટે સંસદ ખુલ્લી
છે.જોકે, તેનો અથ( એ નથી કે જીએસટીસીની ભલામણોનું કોઈ મૂલ્ય
નથી.જીએસટીસીના બં ારણના સ્વરૂપને ધ્યાનમાં રાખીને, પહિરર્ષદે
ભલામણો કરવામાં ઉપયોગી ભૂમિમકા ભજવી હોત, પરંતુ આ પ્રકારની
ભલામણો સ્વીકારવી કે નહીં તે અંગેનો અંમિતમ અવિ કાર માત્ર સંસદ અને
રાજ્ય વિવ ાનમંડળોને જ હોવો જોઈએ.આ બાબતને ધ્યાનમાં રાખીને
જીએસટીસીની સ્થાપના નાણાકીય બાબતો પર કાયદાકીય સત્તાનાં
મૂળમાં પ્રહાર કરતી નથી.નાણાકીય બાબતો પર વિવ ાનસભાની સત્તા
પવિવત્ર છે અને જીએસટીસીની સ્થાપનાથી તેની કોઈ અસર થતી નથી.
૩૬. રાજ્યોએ આ આ ાર પર જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળની
સ્થાપના પર સિંચતા વ્યક્ત કરી હતી કે, આ પ્રકારનાં સત્તામંડળને સંસદ અને રાજ્ય
Page 65
વિવ ાનસભાઓની સવ પહિરતા પર હાવી થવાનો અવિ કાર હશે, કારણ કે જીએસટી
પહિરર્ષદની ભલામણોમાંથી જો કોઈ કાયદો વિવચવિલત થાય તો કાયદો બં ારણીય હોવા
છતાં રદ થઈ શકે છે.સમિમમિતએ, રાજ્યો દ્વારા ઉઠાવવામાં આવેલી સિંચતાઓને દૂર કરતી
વખતે, ભલામણ કરી હતી કે જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળની સ્થાપનાની
જોગવાઈને દૂર કરવામાં આવે કારણ કે તેનાથી રાજ્યોની નાણાકીય સ્વાયત્તતાને અસર
થશે.વ ુમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે જીએસટી કાઉવિન્સલને તેની
ભલામણોમાંથી પેદા થતા વિવવાદોનું વિનરાકરણ લાવવા માટે અવિ કાર આપતી કલમ
૨૭૯-એમાં જ જોગવાઈ કરવામાં આવે:
"૬૦. જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળ અંગે રાજ્યોના નાણાં મંત્રીઓની
અવિ કાર પ્રાપ્ત સમિમમિતના ચેરમેને જણાવ્યું હતું કે મોટાભાગના રાજ્યોએ
એવું મંતવ્ય વ્યક્ત કયુŸ છે કે જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળને
લગતી જોગવાઈઓને દૂર કરવી જોઈએ કારણ કે આ સત્તામંડળને સંસદ
અને રાજ્ય વિવ ાનસભાઓની સવ પહિરતા પર હાવી રહેવાની સત્તા
હશે.તેનાથી રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા પર અસર પડશે.
૬૧. બં ારણ સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓને તેમને સોંપાયેલા ક્ષેત્રોમાં
કાયદો ઘડવા માટે સ્વાયત્તતા આપે છે અને હકીકત એ છે કે એક સક્ષમ
વિવ ાન મંડળ દ્વારા ઘડવામાં આવેલ કાયદાને, તે બં ારણીય હોવા
છતાં, આવશ્યક કાય(કારી સંસ્થાની ભલામણોમાંથી વિવચલનોના આ ારે
પ્રશ્ન ઉઠાવી શકાય છે તેને ારાસભાની સવ ચ્ચતાને નબળી પાડે છે
તરીકે સમજાય છે.રાજ્યોએ વ્યક્ત કરેલી સિંચતાઓને ધ્યાનમાં રાખીને અને
જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળની પ્રસ્તાવિવત જોગવાઈથી સંસદ
અને રાજ્ય વિવ ાનસભાઓની નાણાકીય સ્વાયત્તતાને અસર થશે તે
હકીકતને ધ્યાનમાં રાખીને, જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળ માટે
પ્રસ્તાવિવત કલમ ૨૭૯-બીને દૂર કરી શકાય છે.
જોકે, બહુવિવ ભાગીદારો સાથે સંકળાયેલી કોઈ પણ વ્યવસ્થાને વિવવાદોને
ઉકેલવા માટે એક તંત્રની જરૂર હોય છે.જીએસટી કાઉવિન્સલને તેની
ભલામણોથી ઉત્પન્ન થતા વિવવાદોને ઉકેલવા માટે વ્યવસ્થા વિવશે વિનણ(ય
લેવાની સત્તા આપતી જોગવાઈ અનુચ્છેદ ૨૭૯-એમાં જ કરી શકાય છે.
૩૭. સમિમમિતએ પોતાના વિનષ્કર્ષ(માં પુનરોચ્ચાર કય હતો કે જીએસટી પહિરર્ષદ
વિવ ાનમંડળ સામે માત્ર 'રચનાત્મક અને સક્ષમ ભૂમિમકા' ભજવશે અને વિવ ાનમંડળની
Page 66
ભૂમિમકાને અવગણશે નહીં. (૬૩ આઇબીડ, ફકરો ૧૫)
"આ રીતે સમિમમિત પ્રસ્તાવિવત જીએસટી પહિરર્ષદને સહકારી સંઘવાદ અને
લોકતાંમિત્રક શાસનના સિસદ્ધાંતોનું પાલન કરવાની અપેક્ષા રાખશે.આ એક
રાજકીય અને ભલામણ કરનારી સંસ્થા હોવાથી તે વિવ ાનમંડળ સામે રચનાત્મક
અને સક્ષમ ભૂમિમકા ભજવવાની વિસ્થમિતમાં હશે, જેના પર ભાર મૂકવાની જરૂર
નથી, જે કરવેરા સહિહત કાયદાની બાબતોમાં સવ ચ્ચ રહેશે.સમિમમિતના મતે
બં ારણ (સુ ારા) ખરડાની પ્રસ્તાવિવત અનુચ્છેદ ૨૭૯એ અંતગ(ત જીએસટી
પહિરર્ષદને સોંપવામાં આવેલ આદેશ, જ્યાં સુ ી કેન્દ્ર અને રાજ્ય એમ બંને
વિવ ાનમંડળનો સંબં છે ત્યાં સુ ી,કોઈપણ રીતે હાલની બં ારણીય યોજનામાં
ફેરફાર કરતું નથી.“
૩૮. સ્થાયી સમિમમિતની ભલામણોને ધ્યાનમાં રાખીને, સંસદે ૨૦૧૪ સુ ારા
ખરડો રજૂ કય હતો, જેમાં અનુચ્છેદ ૨૭૯બી દૂર કરવામાં આવી હતી અને જીએસટી
પહિરર્ષદને અનુચ્છેદ ૨૭૯એ (૧૧) હેઠળ વિવવાદના સમા ાનનું તંત્ર તૈયાર કરવાની
સત્તા આપવામાં આવી હતી.જીએસટી પહિરર્ષદમાં કેન્દ્રીય નાણાં મંત્રી અધ્યક્ષ તરીકે, મહેસૂલ અથવા નાણાં વિવભાગના પ્રભારી રાજ્ય મંત્રી અને નાણાં અથવા કરવેરા
વિવભાગના પ્રભારી મંત્રી અથવા રાજ્ય સરકાર દ્વારા વિનયુક્ત કોઈ અન્ય મંત્રી સામેલ
હોય છે.જીએસટી પહિરર્ષદની ભૂમિમકા જીએસટી સાથે સંબંવિ ત સાત ચોક્કસ કેટેગરીઓ
પર કેન્દ્ર અને રાજ્યોને ભલામણો કરવાની છે, જેમાં જીએસટીની વસૂલાત અને
વિવભાજનના સિસદ્ધાંતોનો સમાવેશ થાય છે. અનુચ્છેદ ૨૭૯-એ(૧) નો ખંડ (એચ)
કાઉવિન્સલને સંપૂણ( સત્તા પણ પ્રદાન કરે છે જેના દ્વારા તે પહિરર્ષદ નક્કી કરી શકે તેમ
'જીએસટી સંબંવિ ત અન્ય કોઈપણ બાબત'ના સંદભ(માં ભલામણો કરી શકે છે.ખંડ
(૬) માં જણાવવામાં આવેલ છે કે જીએસટી પહિરર્ષદની ભલામણો ‘વસ્તુ અને સેવા
કરવેરાનાં સુસંગત માળખાની જરૂહિરયાત’ દ્વારા માગ(દર્વિશત થશે. પહિરર્ષદ ની કુલ
સભ્યોની સંખ્યાનો અડ ો ભાગ બેઠકો માટે કોરમની રચના કરશે.ખંડ (૯) માં
જોગવાઈ કરવામાં આવી છે કે પહિરર્ષદે ઉપવિસ્થત અને મત આપનારા ત્રણ ચતુથાŸશ
સભ્યોની બહુમતી સાથે વિનણ(ય લેવો પડશે.કેન્દ્ર સરકારના મતને કુલ મતના એક
તૃમિતયાંશ વેઇટેજ આપવામાં આવે છે અને રાજ્ય સરકારોના મતને કુલ મતના બે
Page 67
તૃમિતયાંશ વેઇટેજ આપવામાં આવે છે.
સંસદીય ચચા(ઓ
૩૯. વર્ષ( ૨૦૧૪ના સુ ારા ખરડામાં અનુચ્છેદ ૨૭૯-એ સામેલ કરવાથી
સંસદમાં બે મહત્વપૂણ( સિંચતાઓ ઉભી થઈ હતી:પહેલું, જીએસટી પહિરર્ષદ સંસદ અને
રાજ્ય વિવ ાનસભાઓની કાયદેસર સાવ(ભૌમત્વને અસરકારક રીતે રદ કરી શકે છે અને
બીજુ ં, રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા ઓછી થઈ જશે કારણ કે કેન્દ્ર પાસે તમામ
રાજ્યો દ્વારા કરવામાં આવેલી સવ(સંમમિતને અટકાવવાની શવિક્ત છે.૫ મે, ૨૦૧૫ના
રોજ તમિમલનાડુના એક સાંસદે એવી સિંચતા વ્યક્ત કરી હતી કે જીએસટી પહિરર્ષદ
રાજકોર્ષીય નીમિતમાં રાજ્યોની ભૂમિમકામાં ઘટાડો કરશે: (૬૪ - લોકસભામાં
૦૫.૦૫.૨૦૧૫ના રોજ ટી. જી. વેંકટેશ બાબુનું ભાર્ષણ)
"સુ ારામાં પ્રસ્તાવિવત જીએસટી પહિરર્ષદ કરવેરા, સેસ અને સરચાજ(ને જીએસટી
હેઠળ સમાવવા, ચીજવસ્તુઓ અને સેવાઓ માટે મુવિક્ત, મોડલ જીએસટી કાયદા
વગેરે સાથે સંબંવિ ત તમામ મુદ્દાઓ પર ભલામણો કરશે. આ કરવેરાની બાબતોમાં
કેન્દ્ર અને રાજ્યો બંનેમાં વિવ ાનસભાની સવ ચ્ચતાને ઉપરવટ રહેશે. જીએસટી
પહિરર્ષદમાં, મતદાનમાં કેન્દ્ર સરકારને એક તૃમિતયાંશ વેઇટેજ છે અને મતદાનમાં
માત્ર બે તૃમિતયાંશ વેઇટેજ રાજ્યો અને કેન્દ્ર શાસિસત પ્રદેશોને આપવામાં આવે છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિસત પ્રદેશોના મતદાન અવિ કારો તેમના કદને ધ્યાનમાં લી ા
વિવના સમાન છે. તેથી, અમે બં ારણીય સંસ્થા તરીકે જીએસટી પહિરર્ષદના
વિવચારના વિવરો માં છીએ કારણ કે તે નાણાકીય બાબતો સહિહત રાજ્યોની
સ્વાયત્તતા સાથે સમા ાન કરે છે. "
તેના જવાબમાં, નાણાં મંત્રીએ કહ્યું હતું :
(૬૫ - તારીખ ૦૮.૦૮.૨૦૧૬ના રોજનું શ્રી અરૂણ જેટલીનું લોકસભામાં ભાર્ષણ)
"એકવાર તમે જીએસટીની પાઈપલાઈનમાં પ્રવેશો તો રાજ્યો અને કેન્દ્ર
સરકારે સાથે મળીને વિવચાર-વિવમશ( કરવો પડશે અને એકવાર તેઓ સાથે
મળીને કામ કરશે તો તામિમલનાડુ રાજ્ય રાજ્યો સાથે સંબંવિ ત વિનણ(યો
લેવા અને નક્કી કરવામાં સામેલ થશે. એટલે આપણામાંથી કોઈ પણ
પોતાની સત્તા કે સ્વાયત્તતા ગુમાવી નહીં શકે. આપણે બંને સાથે મળીને
આપણા સાવ(ભૌમત્વને એકત્ર કરવા જઈ રહ્યા છીએ જેથી આપણે એક
નવી કરવેરાની વ્યવસ્થા ઊભી કરી શકીએ."
Page 68
૪૦. રાજ્યસભાની પસંદગી સમિમમિતએ પ્રસ્તાવિવત અનુચ્છેદ ૨૭૯- એ પર
વિવચાર કય હતો.પસંદગી સમિમમિત સમક્ષ એવું સૂચન કરવામાં આવ્યું હતું કે, જીએસટી
પહિરર્ષદની ભલામણોનું પાલન ન થવાથી ઉત્પન્ન થતા વિવવાદોનું વિનરાકરણ લાવવા માટે
એક ‘વિવવાદ સમા ાન સંસ્થા’ની રચના કરવી જોઈએ.[૬૬ પસંદગી સમિમમિત, બં ારણ
(૧૨૨મો સુ ારો) વિવ ેયક, ૨૦૧૪ પર અહેવાલ (રાજ્યસભામાં રજૂ કરાયો)]બીજા
શબ્દોમાં કહીએ તો, અનુચ્છેદ ૨૭૯-બી ને ફરીથી દાખલ કરવાનું સૂચન હતું કારણ કે
તેને ૨૦૧૧ના સુ ારા બિબલમાં સ્થાન મળ્યું હતું.સરકારે રજુઆત કરેલ હતી કે, અનુચ્છેદ ૨૭૯-એ(૧૧) જીએસટી પહિરર્ષદ ને વિવવાદનાં સમા ાનની પદ્ધમિતઓ નક્કી
કરવાની સત્તા આપે છે, જે વિવવાદનાં સ્વરૂપને આ ારે મધ્યસ્થતા, લવાદ અથવા તો
ન્યાવિયક ચુકાદાથી લઈને હોઈ શકે છે :
"૨.૭૧ વ ુમાં ઉલ્લેખ કરી શકાય છે કે, અનુચ્છેદ ૨૭૯-એ(૧૧) માત્ર જોગવાઈ
કરે છે કે જીએસટી પહિરર્ષદ તેની ભલામણોમાંથી ઉત્પન્ન થતા વિવવાદોને
ઉકેલવા માટે ‘પદ્ધમિતઓ’ નક્કી કરી શકે છે. આ ‘પદ્ધમિતઓ’માં કોઈ પણ
વિવવાદ ઉકેલ તંત્રનો સમાવેશ થઈ શકે છે, જે બીજી બાબતોની સાથોસાથ
વાટાઘાટો, મધ્યસ્થી, આર્બિબટ્રેશન અથવા ન્યાવિયક સત્તા હોઈ શકે છે જે
જીએસટી પહિરર્ષદને તેની સમક્ષના વિવવાદના સ્વરૂપને આ ારે યોગ્ય લાગે
તે. આમ, પ્રસ્તાવિવત બિબલ અનુસાર, જીએસટી પહિરર્ષદ પોતે વિવવાદોનું
સમા ાન નહીં કરે પરંતુ વિવવાદોને ઉકેલવા માટેની પદ્ધમિતઓ પર વિનણ(ય
કરશે. “
૪૧. સરકારે એવી પણ રજૂઆત કરેલ હતી કે, કેન્દ્ર અને રાજ્યો વચ્ચે
મતદાનની પેટન( કોઈ પણ ઘટક એકમને અસમાન સત્તા પ્રદાન કરતી નથી.
"૨.૬૮ જીએસટી પહિરર્ષદ નું માળખું આ દેશમાં શાસનની સંઘીય પ્રકૃ મિતનું
પ્રમિતવિનવિ ત્વ કરે છે.જાન્યુઆરી, ૨૦૧૩ માં ભુવનેશ્વરમાં બેઠક યોજાયા
પછી અવિ કાર પ્રાપ્ત સમિમમિતની ભલામણો અને સંસદીય સ્થાયી
સમિમમિતની ભલામણો અનુસાર આ વિનણ(ય લેવામાં આવ્યો છે.આ
જોગવાઈ જીએસટી પહિરર્ષદ ની કામગીરીમાં સંઘીય સંતુલન સુવિનવિ‘ત
કરવા અને સહકારી સંઘવાદને વ ારવા માટે પણ સભાનપણે
અપનાવવામાં આવી છે.જીએસટી પહિરર્ષદમાં મતદાનશેરની હાલની પેટન(
એ સુવિનવિ‘ત કરે છે કે, પહિરર્ષદ દ્વારા કેન્દ્ર અથવા રાજ્યો પોતાની રીતે
કાય( કરી શકે તે માટે કોઈ વિનણ(ય લઈ શકે નહીં. તેથી, રાજ્યો અથવા
Page 69
કેન્દ્ર એકલા હાથે પહિરર્ષદમાં વિનણ(ય ન લઈ શકે.રાજ્યોને ૩/૪ વેેઈટેજ
આપવાથી કેન્દ્ર અને રાજ્યોની વચ્ચે સંઘીય સંતુલન બગડી
જશે.હાલમાં, સમવતŒ સૂસિચમાં, કેન્દ્ર અને રાજ્યના કાયદા વચ્ચે કોઈ
તફાવત હોવાના વિકસ્સામાં, કેન્દ્રીય કાયદો પ્રવત— છે.જીએસટી પહિરર્ષદમાં
મતનું વત(માન ભારણ એ બાબતની ખાતરી કરશે કે કેન્દ્ર કે રાજ્યો
એકબીજાના સમથ(ન વિવના વિનણ(ય ન લઈ શકે.બીજા શબ્દોમાં કહીએ તો
બંનેને વીટોનો લાભ મળશે.
૨.૬૯ વ ુમાં, કેન્દ્ર પાસે મતનો માત્ર એક તૃતીયાંશ હિહસ્સો હોવાથી, કેન્દ્ર
સરકારને ઠરાવ પસાર કરાવવા માટે ૨૦ રાજ્યો/કેન્દ્ર શાસિસત પ્રદેશોના
સમથ(નની જરૂર પડશે.આ બાબત દશા(વે છે કે જીએસટી પહિરર્ષદમાં કોઈ
પણ વિનણ(ય લેવા માટે કેન્દ્રને રાજ્યોના સહયોગની જરૂર પડશે.”
૪૨. કાયદાના અથ(ઘટનનો પરંપરાગત દૃષ્ટિષ્ટકોણ એ છે કે કાયદાના
અથ(ઘટનમાં કાયદાકીય ઈમિતહાસનો સહેલાઈથી ઉપયોગ થતો નથી, પરંતુ આ વિવર્ષય
પર વિવચારવાના આ ુવિનક વલણે અદાલતોને કાયદાના ઈમિતહાસમાં ઉપયોગમાં લેવાતા
શબ્દોના સંપૂણ( અથ(ને સમજવા માટે અને કાયદાથી સુ ારવા માંગવામાં આવેલા ખોટા
અથ(ઘટનો અભ્યાસ કરવા માટે સક્ષમ બનાવ્યા છે. કે.પી. વગŒસ વિવરુદ્ધ આઈટીઓ
[(૧૯૮૧) ૪ એસસીસી ૧૭૩] માં આ અદાલતે એવું ઠરાવ્યું હતું કે, ‘ખરડો રજૂ કરવા
પાછળનું કારણ સમજાવતા બિબલ રજૂ કરનાર વ્યવિક્તએ આપેલા ભાર્ષણનો સંદભ(
ચોક્કસ રીતે કાયદો દ્વારા સુ ારવા માંગવામાં આવેલી ખોટી બાબતોની ખાતરી કરવા
અને કાયદો બનાવવાનો હેતુ અને ઉદ્દેશય નક્કી કરવા માટે લઇ શકાય છે. કલ્પના
મહેતા વિવરુદ્ધ ભારત સરકાર (૬૮ (૨૦૧૭) ૭ એસસીસી ૨૯૫) માં ચીફ જસ્ટીસ
દીપક મિમશ્રાએ ઠરાવ્યું હતું કે સંસદીય સમિમમિતઓના અહેવાલો અને સંસદમાં આપેલા
ભાર્ષણોને એવા સંજોગોને ઓળખવા માટે સંદર્બિભત કરી શકાય છે કે જેના કારણે કાયદો
બનાવવામાં આવ્યો હતોઃ
"૧૨૯. અમે આ સત્તાવાળાઓને આ બાબત પર પ્રકાશ પાડવા માટે સંદભ( આપ્યો
છે કે અહેવાલો અથવા ભાર્ષણો તેમાં દશા(વેલા હેતુઓ માટે સંદર્બિભત
કરવામાં આવ્યા છે કે નહીં અને જ્યારે કાયદોનો અથ( સ્પષ્ટ નથી અથવા
અસ્પષ્ટ છે, ત્યારે કાયદો પસાર કરવા માટેના સંજોગો ધ્યાનમાં શકાય છે
કે જેથી ારાસભાના હેતુની ખાતરી કરી શકાય.કારણ કે આ અહેવાલો
મહત્વ રાવે છે અને પ્રાસંમિગક બની જાય છે, કારણ કે તે કાયદાની
Page 70
રચનાની પ્રવિક્રયા પહેલાં આવે છે.”
૪૩. સંસદીય ચચા( અને બં ારણીય સુ ારાનો કાયદાકીય ઇમિતહાસ અને
અનુચ્છેદ ૨૪૬એ અને ૨૭૯એ પર સમિમમિતના અહેવાલો દશા(વે છે કેઃ
( ) i જીએસટી પહિરર્ષદની ભલામણોમાંથી ‘વિવચલન’ને કારણે ઉત્પન્ન થતા કોઈ પણ
વિવવાદ પર વિનણ(ય લેવા માટે જીએસટી વિવવાદ સમા ાન સત્તામંડળની રચના
કરવા માટે ૨૦૧૧ સુ ારા ખરડામાં અનુચ્છેદ ૨૭૯-બી નો મુસદ્દો દૂર કરવામાં
આવ્યો હતો.હાલના હાલ ૨૭૯એ(૧૧) માં જોગવાઈ કરવામાં આવી છે કે
જીએસટી પહિરર્ષદ પહિરર્ષદની ભલામણોમાંથી ઉત્પન્ન થતા કોઈ પણ વિવવાદ પર
વિનણ(ય લેવા માટે એક વ્યવસ્થા તૈયાર કરશે.૨૦૧૪ સુ ારા ખરડો રજૂ કરતી
વખતે અનુચ્છેદ ૨૭૯-બી નો લોપ અને બં ારણનાં લખાણમાં અનુચ્છેદ
૨૭૯(૧૧) ના સમાવેશથી બે નોં પાત્ર ફેરફારો થયા છે: એક, વિવવાદ ઉકેલ
સત્તામંડળની રચના કરવાને બદલે, પહિરર્ષદને વિવવાદ ઉકેલ માટેની રીતો પર
વિનણ(ય લેવાની સત્તા આપવામાં આવી છે અને બીજુ, જ્યારે અનુચ્છેદ
૨૭૯બીમાં જોગવાઈ કરવામાં આવી છે કે, સત્તામંડળ ‘ભલામણોમાંથી
વિવચલનના કારણે ઉત્પન્ન થતા વિવવાદો’ પર વિનણ(ય કરશે, અને કલમ
૨૭૯(૧૧) જણાવે છે કે ભલામણોમાંથી ઉત્પન્ન થતા વિવવાદો ઉકેલવામાં
આવશે.‘વિવચલન’ શબ્દને દૂર કરવામાં આવ્યો છે.રાજ્યસભાની પસંદગી
સમિમમિત સમક્ષ સરકારે જણાવ્યું હતું કે, વિવવાદોનું સમા ાન મધ્યસ્થતા અને
આર્બિબટ્રેશન સહિહતની પદ્ધમિતઓ દ્વારા કરવામાં આવશે.નાણાં મંત્રાલયની સ્થાયી
સમિમમિતએ પોતાના અહેવાલમાં ખાસ કરીને અનુચ્છેદ ૨૭૯-બી ને દૂર કરવાની
ભલામણ કરી હતી કારણ કે રાજ્યોએ આ અંગે સિંચતા વ્યક્ત કરી છે.
( ) ii ૨૦૧૧ સુ ારા બિબલ હેઠળ, જીએસટી પહિરર્ષદ સવ(સંમમિતથી વિનણ(ય લેવાશે
ત્યારે જ ભલામણ કરી શકે છે.જોકે, નાણાં મંત્રાલયની સ્થાયી સમિમમિતએ
ભલામણ કરી હતી કે, રાજ્યો વચ્ચે સામાવિજક-આર્થિથક વિવવિવ તાના કારણે
Page 71
સવ(સંમમિત મેળવવી મુશ્કેલ હોવાથી, સવ(સંમમિતને બદલે બહુમતીથી ભલામણો
કરવી જોઈએ.આ ભલામણ કરતી વખતે એવું જોવા મળ્યું હતું કે, જો જીએસટી
પહિરર્ષદ વત(માન સશક્ત સમિમમિતની જેમ કામ કરશે, જેમાં મતભેદોને સંસ્થાગત
સ્વરૂપે સૌહાદ(પૂણ( રીતે ઉકેલવામાં આવે છે, તો તે સહકારી સંઘવાદની ભાવનાને
પ્રોત્સાહન આપશે.
સી. ૨ - જી.એસ.ટી. પહિરર્ષદની ભલામણોનો પ્રકાર
ભારતીય સમવાયતંત્રઃ સહકારી સમવાયતંત્રનો સંવાદ
૪૪. જીએસટી પહિરર્ષદની 'ભલામણો'ને બં નકતા( તરીકે વાંચવાની તરફેણમાં
દલીલો બે ગણી છે. (આલોક પ્રસન્ના, પોટેજની ગરબડ માટે: રાજ્યોને મહેસૂલ
વ ારવાનું જીએસટીનું વચન બં ારણના સંઘીય માળખાની કિંકમત પર આવે છે'
નેશનલ લો સ્કૂલ ઓફ ઇવિન્ડયા હિરવ્યુ વોલ્યુમ ૨૮, નં. ૨ (૨૦૧૬), પીપી-૯૭-
૧૧૩ : પહેલું, જો જીએસટી પહિરર્ષદ બં નકતા( ભલામણો ન કરી શકે તો જીએસટીનું
સંપૂણ( માળખું તૂટી જશે, કારણ કે દરેક રાજ્ય વિવરો ાભાસી વેરો અને સંગ્રહ વ્યવસ્થા
લાદશે અને બીજુ ં, જો ભલામણો બં નકતા( ન હોય, તો અનુચ્છેદ ૨૭૯ (૧૧ ) હેઠળ
કોઈ વિવવાદ ઉકેલવા માટે રહેશે નહીં કારણ કે રાજ્યો ભલામણોની અવગણના કરવા
માટે સ્વતંત્ર હશે.જીએસટી પહિરર્ષદની ‘ભલામણો’ને કેન્દ્ર અને રાજ્યોને બં નકતા(
તરીકે અથ(ઘટન કરવા સામેની દલીલો બે ગણી છે (અવિજતેશ કીર, 'ભારતનો માલ અને
સેવા કર: સહકારી સંઘવાદમાં અનોખો પ્રયોગ અને પ્રતીક્ષામાં બં ારણીય કટોકટી'
કેનેવિડયન ટેક્સ જન(લ (૨૦૨૧) ૬૯:૨, ૩૯૧-૪૪૫ ):પહેલું, તે સંસદ અને રાજ્ય
વિવ ાનસભાઓની સવ પહિરતાનું ઉલ્લંઘન કરશે કારણ કે બંને પાસે જીએસટી પર કાયદો
બનાવવાની એક સાથે સત્તા છે અને બીજુ ં, તે રાજ્યોના રાજકોર્ષીય સંઘવાદનું ઉલ્લંઘન
કરશે કારણ કે કેન્દ્ર પાસે એક તૃમિતયાંશ મત હિહસ્સો છે અને રાજ્યો સામૂહિહક રીતે બે
તૃમિતયાંશ મત હિહસ્સો રાવે છે.તેથી ત્રણ ચતુથાŸશ બહુમતીની ભલામણ કેન્દ્રની મંજૂરી
વિવના પસાર કરી શકાતી નથી.
Page 72
૪૫. સંઘીય રાજતંત્રની એક મહત્વપૂણ( વિવશેર્ષતા એ છે કે કેન્દ્ર અને રાજ્યો
વચ્ચે કાયદાકીય સત્તાની વહેંચણી થાય છે.શ્રી એચ. એમ. સીરવાઈએ ભારત એક
સંઘીય દેશ છે એવી દલીલ કરતા, રાજ્યોને માત્ર ગૌણ બાબતો પર કાયદો બનાવવાની
સત્તા જ આપવામાં આવી નથી એવું સ્થામિપત કરવા માટે રાજ્યો દ્વારા રાવવામાં
આવેલ કરવેરાની વિવવિશષ્ટ સત્તાનો ઉલ્લેખ કય છે.
"જો" "ગૌણ" "નો અથ(" "મહત્વપૂણ( નહીં" "થાય, તો સન્માનની દ્રષ્ટિષ્ટએ
વત(માન લેખક પ્રોફેસર વ્હીયરના અનન્ય રાજ્ય યાદીના મૂલ્યાંકન સાથે સંમત
નથી."જાહેર વ્યવસ્થા, પોલીસ, ન્યાયનો વહીવટ, સ્થાવિનક સરકાર, જાહેર
આરોગ્ય અને સ્વચ્છતા જેવી કેટલીક બાબતો ખૂબ જ મહત્વની છે તેમજ કૃમિર્ષ, પાણી (આંતર રાજ્ય નદીઓના પાણીના વિનયંત્રણને આવિ ન), જમીન અને
માછીમારી જેવી બાબતો પણ ખૂબ જ મહત્વપૂણ( છે. ફરી એકવાર કેન્દ્ર અને
રાજ્યો વચ્ચે કરવેરાની ફાળવણી પારસ્પહિરક રીતે અનન્ય છે અને રાજ્યોને વિવશેર્ષ
રીતે ફાળવવામાં આવેલા કરવેરા નગણ્ય નથી.આમ, વેચાણ વેરો ભારતમાં
આવકનો વિવસ્તૃત સ્ત્રોત છે, કારણ કે તે અનુગામી પંચવર્ષŒય યોજનાઓ અંતગ(ત
વ ુને વ ુ ઔદ્યોમિગક બનતો જાય છે. ઔદ્યોગીકૃ ત રાજ્ય મહારાષ્ટ્રમાં ૧૯૭૧-
૭૨ના વર્ષ( માટે વેચાણ વેરાની આવક આશરે રૂ. ૧૫૮૦ મિમવિલયન હતી અને વર્ષ(
૧૯૭૨-૯૩નો અંદાજ આશરે રૂ. ૧૭૮૦ મિમવિલયન હતો.
[…]
(કે) યાદી ૨ માં રાજ્યોને સોંપવામાં આવેલા ખૂબ જ મહત્વપૂણ( વિવર્ષયોને
ધ્યાનમાં રાખીને બિબનમહત્વપૂણ( બાબતો રાજ્યોને સોંપવામાં આવી હતી તે
બાબત જાળવી શકાશે નહીં અને આ જ બાબત રાજ્યોની કરવેરાની સત્તાઓને
લાગુ પડે છે, જેને પારસ્પહિરક રીતે સંઘની કરવેરાની સત્તામાંથી બાકાત રાખવામાં
આવી છે, જેથી સામાન્ય રીતે રાજ્યો પાસે પોતાની આવકનો સ્વતંત્ર સ્રોત
હોય.યાદી-II માં કરવેરા સાથે સંબંવિ ત કાયદાકીય નોં ણીઓ દશા(વે છે કે
રાજ્યોને ઉપલબ્ આવકના સ્રોતો નોં પાત્ર છે અને તે વ ુને વ ુ નોં પાત્ર
બનશે. રાજ્યોની અનન્ય કરવેરાની સત્તા ઉપરાંત, રાજ્યો કેન્દ્ર દ્વારા એકત્ર
કરાયેલા યોગ્ય કરવેરા અથવા કેન્દ્ર દ્વારા એકત્ર કરાયેલા કરવેરામાં હિહસ્સો
મેળવવાનો અવિ કાર રાવે છે.”
ન્યાયમૂર્તિત પી. બી. સાવંત પોતાના વતી લખે છે અને ન્યાયમૂર્તિત કુલદીપ સિંસઘે એસ.
આર. બોમ્મઈ વિવરુદ્ધ ભારત સંઘ [(૧૯૯૪) ૩ એસસીસી ૧)] માં ભારતીય
બં ારણના સંઘીય સ્વરૂપ સ્થામિપત કરવા કરવેરાના વડાઓના વિવવિશષ્ટ અને સમાન
કાનૂની વિવતરણનો ઉલ્લેખ કય હતો.[પ્રસન્ના (એન ૬૯)]તેથી, કરવેરાની બાબતોમાં
Page 73
રાજ્યો અને કેન્દ્ર સરકાર પાસે રહેલી વિવશેર્ષ સત્તાઓને ભારતની સંઘીય રાજનીમિતની
એક મહત્વપૂણ( વિવશેર્ષતા માનવામાં આવતી હતી.બં ારણીય સુ ારા કાયદો, ૨૦૧૬
સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓને ‘એક સાથે સત્તાઓ’ પ્રદાન કરીને કેન્દ્ર અને રાજ્ય
વચ્ચે પરોક્ષ કરવેરા અંગેના કાયદાકીય વિવતરણમાં ફેરફાર કરે છે, જેનો વિવરો કરવાની
કોઈ જોગવાઈ નથી. તેથી, અનુચ્છેદ ૨૪૬-એ મુજબ, સંસદ અને રાજ્ય વિવ ાનસભા
બંને પાસે જીએસટીના પાસાઓ પર કાયદો ઘડવાની સમાન સત્તા છે.સંઘની દલીલ એ
છે કે જીએસટી પહિરર્ષદની ભલામણ સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓને ચોક્કસપણે
બં નકતા( હોવી જોઈએ કારણ કે બંને સંઘીય એકમોને સમાન સત્તા આપવામાં આવી
છે. સંઘે દલીલ કરી છે કે જો ભલામણો બં નકતા( ન હોય, તો તે એક મડાગાંઠ તરફ
દોરી જશે, જ્યાં કેન્દ્ર અને રાજ્યના જુદા જુદા કાયદા સમાન ક્ષેત્રમાં માગ(દશ(ન આપી
શકે.
૪૬. અનુચ્છેદ ૨૪૬-એ સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓને જીએસટી પર
એક અનન્ય, એક સાથે કાયદો બનાવવાની સત્તા આપે છે.આ સંદભ(માં જીએસટી
પહિરર્ષદની ભૂમિમકા મહત્વની છે.જીએસટી પહિરર્ષદની ભલામણો સવ(સંમમિતથી લેવાયેલા
વિનણ(યના આ ારે નથી, પરંતુ ઉપવિસ્થત અને મતદાન કરતા સભ્યોના ત્રણ ચતુથાŸશ
બહુમતીના આ ારે કરવામાં આવી છે, જ્યાં યુવિનયનના મતની સંખ્યા એક તૃમિતયાંશ છે, જ્યારે રાજ્યોના મતની સંખ્યા કુલ મતની બે તૃમિતયાંશ છે.જીએસટી પહિરર્ષદમાં
મતદાનની પ્રણાલીના બે મહત્વપૂણ( ગુણો છે.પહેલું, જીએસટી પહિરર્ષદ અસમાન
મતદાન માળખું રાવે છે, જેમાં રાજ્યો સામૂહિહક રીતે બે તૃમિતયાંશ મતદાન હિહસ્સો
રાવે છે અને કેન્દ્ર પાસે એક તૃમિતયાંશ મતદાન હિહસ્સો છે. અને બીજુ ં, ભારતમાં
બહુપક્ષીય વ્યવસ્થા હોવાથી, શક્ય છે કે કેન્દ્રમાં સત્તામાં રહેલો પક્ષ વિવવિવ રાજ્યોમાં
સત્તામાં હોય કે ન હોય.તેથી, જીએસટી પહિરર્ષદ માત્ર સહકારી સંઘવાદની કવાયત માટે
જ એક મંચ નથી પરંતુ તમામ પક્ષો વચ્ચે રાજકીય સ્પ ા( માટે પણ એક મંચ છે.આમ, જીએસટી પહિરર્ષદની ચચા(ઓ સંઘવાદ અને લોકશાહી બંનેને અસર કરે છે.બં ારણીય
Page 74
સુ ારા કાયદો, ૨૦૧૬ ની બં ારણીય રૂપરેખા એટલા માટે તૈયાર કરવામાં આવી છે
કારણ કે તેમાં સંઘવાદની વિવવિશષ્ટ ખાસિસયતો રજૂ કરવામાં આવી છે.અનુચ્છેદ ૨૪૬-
એ જીએસટી પર કાયદો ઘડવાની એક સાથે કેન્દ્ર અને રાજ્યોને એકસમાન એકમો તરીકે
જોડે છે. કાયદો ઘડવાની એક સાથે સત્તા આપીને કેન્દ્ર અને રાજ્યોને સમાન એકમો
તરીકે ગણે છે.જીએસટી પહિરર્ષદની રચના કરતો અનુચ્છેદ ૨૭૯-એ એવી કલ્પના કરે
છે કે કેન્દ્ર કે રાજ્ય એકબીજાથી સ્વતંત્ર રીતે કામ કરી શકે નહીં.
૪૭. બેવડા સંઘવાદ મોડલ અથવા સ્વાયત્તતા મોડલ કેન્દ્ર અને રાજ્યોના
એકમોને સ્વાયત્ત, સ્વતંત્ર અને સ્પ ા(ત્મક એકમો તરીકે જુએ છે.આ મોડેલને
સ્પ ા(ત્મક સંઘવાદ પણ કહેવામાં આવે છે, જ્યાં બં ારણીય એકમો એકબીજા સાથે
સ્પ ા( કરે છે.સહકારી સંઘવાદ મોડેલના સમથ(કો દલીલ કરે છે કે દરેક એકમને અલગ
સ્વાયત્ત સંસ્થા તરીકે જોવું એ ભૂલ છે.સહકારી સંઘવાદના સિસદ્ધાંત અનુસાર સંઘવાદનો
ઉદ્દેશ સ્વાયત્તતા નહીં પરંતુ એકીકરણ છે. રોબટ( એ. સ્કેમિપરો, 'જસ્ટીસ સ્ટીવન્સ
થિથયરી ઓફ ઇન્ટરેવિક્ટવ ફેડરેવિલઝમ' ૭૪ ફો ા(મ એલ. રેવ. ૨૧૩૩ (૨૦૦૬)]જ્યારે
બેવડા સંઘવાદને સત્તાનાં માળખાનાં વિનરૂપણને કારણે ‘લેયર કેક સંઘવાદ’ તરીકે
ઓળખવામાં આવે છે, ત્યારે સંઘીય એકમોનાં સંકવિલત અબિભગમને કારણે સહકારી
સંઘવાદને ‘માબ(લ કેક સંઘવાદ’ તરીકે ઓળખવામાં આવે છે.(જેસિસકા બુલમન-પોઝન
અને હીથર કે. ગેરકેન, 'અસહયોગાત્મક સંઘવાદ' યેલ લો જન(લ, વોલ્યુમ ૧૧૮.)
નંબર ૭ (મે, ૨૦૦૯), પૃષ્ઠ ૧૨૫૬-૧૩૧૦)આ અદાલતે રાજ્ય (એનસીટી હિદલ્હી)
વિવ. કેન્દ્ર સરકારના [૫ (૨૦૧૮) ૮ એસસીસી ૫૦૧] કેસમાં અવલોકન કયુŸ હતું કે
ભારત સહકારી સંઘવાદનાં મોડેલનું પાલન કરે છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોને
વિવકાસનાં માગ— ઊભા થતા મતભેદોને દૂર કરવાની જરૂર છે.મુખ્ય ન્યાયા ીશ દીપક
મિમશ્રાએ સહકારી સંઘવાદની અવ ારણા પર ભાર મૂક્યો હતો:
"૧૧૯ આમ, સહયોગાત્મક સંઘવાદની વિવભાવના પાછળનો વિવચાર વાટાઘાટો અને
સંકલન છે, જેથી કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે વિવકાસના પોતપોતાના
અનુસં ાનમાં ઉદ્ભવતા મતભેદોને દૂર કરી શકાય.કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોએ
Page 75
રાજનીમિત, સંયુક્ત કાય(વાહી અને વિનષ્ઠાવાન સહકાર બતાવીને ઉકેલ સુ ી
પહોંચવાના ઈરાદા સાથે સામાન્ય સમસ્યાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરવો
જોઈએ.સહયોગાત્મક સંઘવાદમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ સામાન્ય ઉદ્દેશ્ય હાંસલ
કરવા માટે તેમની તત્પરતા વ્યક્ત કરવી જોઈએ અને તેને પ્રાપ્ત કરવા માટે સાથે
મળીને કામ કરવું જોઈએ.કાયા(ત્મક બં ારણમાં, સત્તા ીશોએ કોઈ પણ ઘર્ષ(ણને
ટાળવા માટે ગંભીર સિંચતા વ્યક્ત કરવી જોઈએ.જ્યારે બંન્ને સત્તાના સ્રોત તરીકે
બં ારણીય જોગવાઈઓ પર ભરોસો કરવાનો ઇરાદો રાખે છે, ત્યારે આ વિવભાવનાને
ધ્યાનમાં લેવાની જરૂર છે.અમે સંપૂણ(પણે સ્પષ્ટ છીએ કે કેન્દ્ર અને રાજ્યો એમ
બંનેએ તેમના ક્ષેત્રોમાં કામકરવું જોઈએ અને કોઈ અમિતક્રમણ વિવશે વિવચારવું જોઈએ
નહીં.પરંતુ, તેમના ક્ષેત્રોમાં સત્તાનો ઉપયોગ કરવાના સંદભ(માં, પહિરપક્વ રાજનીમિતની
સમજ હોવી જોઈએ, જેથી બં ારણીય રીતે આપવામાં આવેલી જવાબદારીઓ તેઓ
દ્વારા વહેંચવામાં આવે. આ પ્રકારનાં અબિભગમ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારો વચ્ચે
સતત અને સાતત્યપૂણ( આદાનપ્રદાનની જરૂર છે.”
૪૮. ભારતીય બં ારણને કેટલીકવાર અ (-સંઘીય અથવા ‘કેન્દ્રીયકરણ
ઝુંબેશ સાથેનું બં ારણ’ તરીકે વણ(વવામાં આવ્યું છે.આનું કારણ એ છે કે જ્યારે
બં ારણને સંપૂણ( રીતે વાંચવામાં આવે છે, ત્યારે સંઘને સત્તાનો મોટો હિહસ્સો આપવામાં
આવે છે.આ કેંદ્રીકૃ ત પ્રવાહોના ઉદાહરણો અનુચ્છેદ ૨૫૪, ૨૪૮ અને ૩૫૩ માં શો ી
શકાય છે.જોકે, અનુચ્છેદ ૨૪૬-એ જેવી ઘટનાઓ છે, જેમાં કેન્દ્ર અને રાજ્યોને સમાન
સત્તા આપવામાં આવી છે.માત્ર એટલા માટે કે બં ારણની કેટલીક જોગવાઈઓ
યુવિનયનને વ ુ સત્તા પ્રદાન કરે છે, જે જોગવાઈઓમાં ફેડરલ એકમોને સમાન સત્તા
રાવવાની કલ્પના કરવામાં આવી છે તેનો અથ( યુવિનયનની તરફેણમાં ન કરી
શકાય.કેન્દ્ર અને રાજ્યો પાસે જીએસટી પર એક સાથે કાયદો ઘડવાની સત્તા
છે.જીએસટી પહિરર્ષદ પાસે જીએસટી સાથે સંબંવિ ત વિવવિવ વિવર્ષયો પર ભલામણો
કરવાની સતા છે.જીએસટી પર કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓ વચ્ચેની
વિવસંગતતાઓને ઉકેલવા માટે બં ારણમાં પ્રમિતક /અસંગત જોગવાઈની કલ્પના
કરવામાં આવી નથી, તેથી અનુચ્છેદ ૨૭૯એ(૬) મુજબ, સહકાર અને સહયોગ દ્વારા
કાય(ક્ષમ નાણાકીય મોડલ સુ ી પહોંચવા માટે સુમેળપૂણ( રીતે જીએસટી પહિરર્ષદે આદશ(
રીતે કાય( કરવું જોઈએ.
Page 76
૪૯. સંઘીય વ્યવસ્થા એ લોકતાંમિત્રક રીતે કાય( કરવા માટે બહુલવાદી સમાજની
જરૂહિરયાતોને સમાવી લેવાનું સા ન છે.તે વિવવિવ તા અને સ્વાયત્તતાની ઇચ્છા સાથે
એકતા અને સમાનતાની ઇચ્છાનું સમા ાન કરવાનો પ્રયાસ કરે છે.લોકશાહી અને
સંઘવાદ તેમના અવિસ્તત્વ માટે એકબીજા પર આ ાર રાખે છે, જેથી સંઘવાદ માત્ર સારી
રીતે કામ કરતી લોકશાહીઓમાં જ વિસ્થર રહે.વ ુમાં, સંઘીય રાજતંત્રમાં ઘટક એકમો
એક જૂથને પ્રભુત્વ રાવતી સત્તાનો ઉપયોગ કરતા અટકાવવા માટે એકબીજાની
શવિક્તની કવાયતની તપાસ કરે છે.ભારતનું બં ારણ, જરૂરી રીતે સંઘીય હોવા છતાં, અરાજકતા અટકાવવા અને સુરક્ષા પૂરી પાડવા માટે ચોક્કસ પહિરવિસ્થમિતઓમાં સંઘને
ઉચ્ચ હિહસ્સાની સત્તા આપે છે.(સીરવાઈ એન ૫૦)જોકે, પરંપરાગત સંઘીય
વ્યવસ્થાની જેમ સંઘીય એકમો સંપૂણ(પણે સ્વાયત્ત ન હોવા છતાં, એકમો હજુ પણ
સત્તા રાવે છે.બે ઘટક એકમો વચ્ચે સંબં કે જે સ્વાયત્ત નથી પરંતુ તેમની કામગીરી
માટે એકબીજા પર આ ાર રાખે છે તે વ્યવહારમાં હંમેશા સહયોગી અથવા સહકારી
નથી.જો રાજ્યોને ઓછી સત્તા આપવામાં આવી હોય તો પણ તેઓ બં ારણીય
વિડઝાઇન દ્વારા મંજૂરી આપવામાં આવેલી રાજકીય સ્પ ા(ના વિવવિવ સ્વરૂપોનો ઉપયોગ
કરીને સંઘના આદેશોનો વિવરો કરી શકે છે.આ પ્રકારની સ્પ ા( સંઘવાદ અને
લોકશાહીના સિસદ્ધાંતને આગળ વ ારશે.જ્યારે સંઘીય એકમોને અસમાન સત્તા
આપવામાં આવે છે, ત્યારે તેમની વચ્ચે સહયોગ જરૂરી નથી.સુમેળ રાવતો વિનણ(ય
માત્ર સહકાર પર જ નહીં, પણ સ્પ ા( પર પણ વિનભ(ર કરે છે.ભારતીય સંઘવાદ એક
એવો સંવાદ છે જેમાં રાજ્યો અને કેન્દ્ર સરકાર સતત વાતચીત કરે છે.આવા સંવાદોને
સ્પેક્ટ્રમના બે છેડા પર મૂકી શકાય છે - સહયોગી ચચા(ઓ જે સ્પેક્ટ્રમના એક છેડે
સહકારી સંઘવાદ અને બીજા છેડે ઇન્ટર્વિસ્ટશલ હરીફાઈને ઉત્તેજન આપે છે.જેસિસકા
બુલમેન અને હીથર કે, તેમના વિનબં માં ઇન્ટર્વિસ્ટશલ હરીફાઈને 'અસહકારી સંઘવાદ'
તરીકે દશા(વે છે.[બલ્મન-પોઝન અને કે. જક—ન (એન ૭૪)]તેઓ દલીલ કરે છે કે જે
રાજ્યો પાસે ઓછી સત્તા છે તેઓ લાઇસન્સ રાવતી અસંમમિતનો ઉપયોગ કરી શકે છે, Page 77
વિનયમનકારી ખામીઓનો ઉપયોગ કરીને અસંતોર્ષ વ્યક્ત કરી શકે છે અથવા નાગહિરક
અવજ્ઞા દ્વારા કેન્દ્ર સરકારના વિનણ(ય વિવરુદ્ધ ઠરાવ પસાર કરી શકે છે.અસહયોગાત્મક
સંઘવાદમાં અસંમમિતથી સહકારી સંઘવાદના સ્વરૂપોને અલગ કરતા લેખકોએ જણાવે
છે:
"અમે વિવચારીએ છીએ કે વિનયમિમત વાટાઘાટોથી અસંમમિતને અલગ કરવા માટે
શ્રેષ્ઠ પ્રોક્સી એ છે કે શું રાજ્યની કામગીરીને રાષ્ટ્રીય નીમિતને બદલવાના પ્રયાસ
તરીકે સમજી શકાય છે.રાજ્યની અંદર સંઘીય નીમિતને અનુકૂળ બનાવવાનો
અથવા તેમાં સુ ારો કરવાનો પ્રયાસ સામાન્ય રીતે સહકારી સોદાબાજીના
ઉદાહરણ તરીકે સમજવો જોઈએ.રાષ્ટ્રીય નીમિતને બદલવાનો અને તેને લડવાનો
પ્રયાસ અસહમમિત તરીકે યોગ્ય રીતે સમજવામાં આવે છે.”
૫૦. આ પ્રકારનો વિવરો અથવા લેખકોએ તેને ‘અસહયોગાત્મક સંઘવાદ’
તરીકે ઓળખાવ્યો છે, તે મૂલ્યવાન છે કારણ કે, ‘આપણી લોકશાહી વ્યવસ્થામાં
કેટલાક સ્તરે ઘર્ષ(ણ, કેટલાક પ્રમાણમાં રાજ્ય સ્પ ા(ત્મકતા, કેટલાક વિવચાર-વિવમશ(
પેદા કરવાની જરૂર છે.( ઈબીડ, પૃષ્ઠ ૧૨૮૪)તેથી, જો રાજ્યો કેન્દ્ર સરકારના વિનણ(ય
સાથે અસહમત હોય તો તેઓ વિવવિવ પ્રકારના સંઘર્ષ(નો ઉપયોગ કરી શકે છે.સ્પ ા(ના
આવા સ્વરૂપો ભારતીય સંઘવાદના માળખાની અંદર પણ છે.જીએસટી પહિરર્ષદ માત્ર
ભારતમાં પરોક્ષ કરવેરા વ્યવસ્થા પૂરતી મયા(હિદત એક બં ારણીય સંસ્થા નથી પરંતુ તે
સંઘવાદ અને લોકશાહીને પ્રોત્સાહન આપવા માટેનું મહત્વપૂણ( કેન્દ્ર બિંબદુ પણ છે.
૫૧. ભારતીય સમવાયતંત્રની એક મહત્વપૂણ( વિવશેર્ષતા ‘રાજકોર્ષીય
સમવાયવાદ’ છે.૨૦૧૪ સુ ારા વિવ ેયકના ઉદેશયો અને કારણોનું વિનવેદનનું વાંચન, સંસદીય અહેવાલો અને ભાર્ષણો દશા(વે છે કે, અનુચ્છેદ ૨૪૬-એ અને ૨૭૯-એ
રાજ્યો અને કેન્દ્ર વચ્ચે સહકારી સંઘવાદ અને સંવાહિદતા વ ારવાના ઉદ્દેશ સાથે રજૂ
કરવામાં આવ્યા હતા.જોકે, જીએસટી પહિરર્ષદમાં કેન્દ્ર પાસે એક તૃમિતયાંશ મત હિહસ્સો
છે.આ ઉપરાંત, અનુચ્છેદ ૨૪૬-એમાં વિવરો ાભાસી જોગવાઈનો અભાવ સૂચવે છે કે
જીએસટી પહિરર્ષદની ભલામણો બં નકતા( ન હોઈ શકે.આ પ્રકારનું અથ(ઘટન જીએસટી
Page 78
વ્યવસ્થા શરૂ કરવાના ઉદ્દેશથી વિવપરીત હશે અને તેનાથી ભારતીય સંઘવાદનું સંતુલન
પણ તૂટી જશે.તેથી, જો જીએસટી પહિરર્ષદની ભલામણો બં નકતા( ન હોય તો
જીએસટીનું સમગ્ર માળખું ક્ષીણ થઈ જાય તેવી દલીલમાં કોઈ વજૂદ નથી.બં ારણની
જોગવાઈઓનો આવો અભ્યાસ જીએસટી પહિરર્ષદની એક બં ારણીય સંસ્થા તરીકે
ભૂમિમકા ઘટાડે છે, જેની રચના સહયોગ અને વિવચારોની સ્પ ા( દ્વારા વિનણ(યો લેવા માટે
કરવામાં આવી છે
‘ભલામણો’નો સંદભ( અથ(
૫૨. ‘ભલામણ’ વાક્યાંશનો ઉપયોગ બં ારણમાં સંખ્યાબં જોગવાઈઓમાં
થાય છે પરંતુ આ વાક્યાંશનો સંદભ( અનુસાર અલગ છે.કેન્દ્ર સરકારની રજૂઆતના
આ ારે પાંચ શ્રેણીઓ છે, જેમાં બં ારણમાં ‘ભલામણ’ શબ્દપ્રયોગનો ઉપયોગ
કરવામાં આવ્યો છેઃ
( )
I કેટેગરી ૧: મતદાન માટે સંસદ સમક્ષ રજૂ કરતા પહેલાં
રાષ્ટ્રપમિતએ કરેલી ભલામણઃ
અનુચ્છેદ ૩, ૧૦૯, ૧૧૧, ૧૧૩, ૧૧૭, ૨૦૩, ૨૦૭, ૨૫૫ અને ૨૭૪માં
રાષ્ટ્રપમિત અથવા રાજ્યપાલની ભલામણો પર ચચા( કરવામાં આવી છે.અહીં ચચા(
શરૂ કરવાની ભલામણ કરનાર સત્તામંડળ અને વિનણ(ય લેનાર સત્તામંડળ અલગ
છે.
( ) ii કેટેગરી ૨ : પરામશ( પછી ભલામણઃ
અનુચ્છેદ ૨૩૩ 'પરામશ(' અને 'ભલામણ' નો ઉપયોગ કરે છે.અનુચ્છેદ
૨૩૩(૧)જણાવે છે કે વિજલ્લા ન્યાયા ીશની વિનમણૂક રાજ્યપાલ દ્વારા ઉચ્ચ
ન્યાયાલય સાથે ‘ચચા(વિવચારણા’ કરીને કરવામાં આવશે.ખંડ ૨ જણાવે છે કે, કેન્દ્ર અથવા રાજ્યની સેવામાં પહેલેથી જ ન હોય તેવી વ્યવિક્તની વિનમણૂંકનો
માપદંડ એ છે કે, તે ઓછામાં ઓછા સાત વર્ષ( સુ ી વકીલ અથવા એડવોકેટ
રહી ચૂક્યા હોવા જોઈએ અને વિજલ્લા ન્યાયા ીશના પદ પર વિનયુવિક્ત માટે ઉચ્ચ
અદાલતે તેની ભલામણ કરવી જોઈએ.વિનમણૂક માટે બે તબક્કાની પ્રવિક્રયા હોય
Page 79
છે, પ્રથમ, ઉમેદવારીની ભલામણ ઉચ્ચ ન્યાયાલય દ્વારા થવી જોઈએ અને
બીજુ ં, ભલામણ કરાયેલા ઉમેદવારની વિનમણૂક રાજ્યપાલ દ્વારા ઉચ્ચ
ન્યાયાલય સાથે ‘ચચા(વિવચારણા’ કરીને થાય છે.
( ) iii કેટેગરી ૩ : જવાબદારી સાથે ભલામણઃ
અનુચ્છેદ ૨૪૩-આઈ, ૨૪૩ - વાય, ૨૮૦, ૨૮૧, ૩૩૮, ૩૩૮-બી અને
૩૪૦ જણાવે છે કે નાણાંપંચ પંચાયતો અને નગરપાવિલકાઓને કરવેરાની
વહેંચણી અંગે રાજ્યપાલને 'ભલામણો' કરશે.અનુચ્છેદ ૨૮૦ જણાવે છે કે, “કેન્દ્ર અને રાજ્યો વચ્ચે કરવેરાનાં વિવતરણને સંચાવિલત કરતા સિસદ્ધાંતો પર
રાષ્ટ્રપમિતને ભલામણો કરવાની પંચની ફરજ રહેશે.અનુચ્છેદ ૨૮૧ એવી
જોગવાઈ કરીને જવાબદારીને ઉત્તેજન આપે છે કે નાણાપંચે કરેલી દરેક
ભલામણની સાથે આવી ભલામણો પર કરવામાં આવેલી કાય(વાહી અંગે
સ્પષ્ટતાત્મક મેમોરેન્ડમ સાથે ગૃહ સમક્ષ મૂકવામાં આવશે.અનુચ્છેદ ૩૩૮(૫)
(ઈ) જણાવે છે કે રાષ્ટ્રીય અનુસૂસિચત જામિત પંચ અનુસૂસિચત જામિતના સંરક્ષણ
અને વિવકાસમાં વ ારો કરવા માટે લેવામાં આવનારા પગલાંની યાદી આપતો
અહેવાલ દર વર્ષ— રાષ્ટ્રપમિતને રજૂ કરશે.અનુચ્છેદ ૩૩૮(૬) જણાવે છે કે
રાષ્ટ્રપમિત આ અહેવાલ સંસદમાં રજૂ કરાવશે અને તેની સાથે ભલામણો પર
લેવામાં આવેલા પગલાં અથવા જો કોઈ કારણ સ્વીકારવામાં ન આવ્યું હોય તો
તેની સમજણ આપતા મેમોરેન્ડમ પણ હશે.અનુચ્છેદ ૩૩૮-એ રાષ્ટ્રીય
અનુસૂસિચત જનજામિત પંચની ભલામણની પ્રકૃ મિત પર સમાન જોગવાઈ
છે.રાષ્ટ્રપમિતને પછાત વગ ની વિસ્થમિતની તપાસ કરવા માટે એક પંચની વિનમણૂક
કરવાની સતા છે.પંચે તેમને મોકલવામાં આવેલી બાબતોની તપાસ કરવી પડશે
અને રાષ્ટ્રપમિતને ભલામણો સાથે અહેવાલ રજૂ કરવો પડશે, જે સમજૂતી
મેમોરેન્ડમ સાથે સંસદમાં રજૂ કરવામાં આવશે.
( ) iv કેટેગરી ૪: બિબન-લાયકાત ભલામણોઃ
Page 80
ગૃહ મંત્રાલય દ્વારા ૨૮ મે, ૧૯૯૦ના રોજ બહાર પાડવામાં આવેલી આંતર-
રાજ્ય પહિરર્ષદની સ્થાપના કરવા માટે રાષ્ટ્રપમિતનો આદેશ અને અનુચ્છેદ ૨૬૩
માં જોગવાઈ કરવામાં આવી છે કે રાષ્ટ્રપમિત જાહેર હિહતમાં આંતર-રાજ્ય
પહિરર્ષદની સ્થાપના કરી શકે છે, જે નીમિત અને કાય(વાહીના શ્રેષ્ઠ સંકલન માટે
ભલામણો કરશે.આંતર-રાજ્ય પહિરર્ષદની રચના પ્ર ાનમંત્રી, તમામ રાજ્યોના
મુખ્યમંત્રીઓ, કેન્દ્ર શાસિસત પ્રદેશોના મુખ્યમંત્રીઓ અને કેબિબનેટ કક્ષાના છે.
મંત્રીઓની બનેલી આંતર-રાજ્ય પહિરર્ષદ આદેશ, ૧૯૯૦ દ્વારા કરવામાં આવી
હતી.
( ) v કેટેગરી ૫: ભલામણો કે જે ફરવિજયાત છે
અનુચ્છેદ ૨૭૦, ૨૭૫, ૩૪૪, ૩૪૯ અને ૩૭૧-એઃઅનુચ્છેદ ૩૪૪
સત્તાવાર ભાર્ષાઓ પર સંસદની સમિમમિત અને પંચની સ્થાપના કરે છે.અનુચ્છેદ
૩૪૪(૨) જણાવે છે કે, રાષ્ટ્રપમિતને સત્તાવાર ભાર્ષાઓના ઉપયોગ અંગે
ભલામણો કરવી પંચની ફરજ છે.ખંડ ૩ જણાવે છે કે ભારતની ઔદ્યોમિગક, સાંસ્કૃ મિતક અને વૈજ્ઞાવિનક પ્રગમિતને ધ્યાનમાં રાખીને અને બિબન-હિહંદી ભાર્ષી
વ્યવિક્તઓના દાવાને ધ્યાનમાં રાખીને ભલામણો કરવામાં આવશે.અનુચ્છેદ
૩૪૪(૪) લોકસભા અને રાજ્યસભાના સભ્યોની એક સમિમમિતની રચના કરે
છે.સમિમમિતએ પંચની ભલામણોની તપાસ કરવી પડશે અને પોતાનો અબિભપ્રાય
રાષ્ટ્રપમિતને સુપરત કરવો પડશે.રાષ્ટ્રપમિત અહેવાલ પર વિવચાર કયા( પછી સંપૂણ(
અહેવાલ કે તેના કોઈ પણ ભાગ અનુસાર વિનદ—શો જાહેર કરશે.અનુચ્છેદ ૩૪૯માં
બં ારણના પ્રારંભથી પ્રથમ પંદર વર્ષ માં ભાર્ષા સાથે સંબંવિ ત કાયદો ઘડવા
માટે વિવશેર્ષ પ્રવિક્રયાનો ઉલ્લેખ છે. અનુચ્છેદ ૨૭૦ અને ૨૭૫ અનુસાર નાણાં
પંચની ભલામણ પર ભારતના એકમિત્રત ફંડમાંથી રાજ્યો માટે કરવેરાની વહેંચણી
અને અનુદાનની ટકાવારી નક્કી કરવાનો આદેશ રાષ્ટ્રપમિત આપશે.
૫૩. ઉપરોક્ત જોગવાઈઓનું સવ—ક્ષણ સૂચવે છે કે ‘ભલામણ’ શબ્દનો પ્રકાર
Page 81
અને અથ( સંદભ(માં અલગ છે.તમામ જોગવાઈઓ ભલામણના સ્વરૂપને લાયક
છે.ઉદાહરણ તરીકે, પ્રથમ શ્રેણીમાં, રાષ્ટ્રપમિતની ભલામણ ચચા(ની શરૂઆત માટે છે;
બીજી શ્રેણીમાં, ભલામણ પર વિનણ(ય 'પરામશ(' પર આવે છે; ત્રીજી શ્રેણીમાં, વિનણ(ય
લેનાર સત્તામંડળે ભલામણો પર લેવામાં આવેલી કાય(વાહી અથવા વિનવિષ્ક્રયતા પર
ખુલાસાત્મક નોં રજૂ કરવી પડશે.ચોથી શ્રેણીમાં, જે ભલામણો કરવામાં આવી છે તે
લાયકાત રાવતી નથી.અનુચ્છેદ ૨૬૩ જણાવે છે કે આંતર-રાજ્ય પહિરર્ષદની
ભલામણ કરવાની ફરજ છે.ભલામણ ફરવિજયાત સ્વીકારવી જોઈએ કે કેમ તે અંગે કોઈ
વ ુ સ્પષ્ટતા નથી; પાંચમી શ્રેણીમાં,સત્તામંડળની ભલામણો વિનણ(ય લેનાર સત્તામંડળ
પર ‘બં નકારી’ હોવાનું સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.
૫૪. જી.એસ.ટી. કાઉવિન્સલ એ બં ારણીય સંસ્થા છે, જેને જી.એસ.ટી.
સંબંવિ ત વિવવિવ ક્ષેત્રોમાં ભલામણો કરવાની ફરજ સોંપવામાં આવી છે. જી.એસ.ટી.
કાઉવિન્સલ પાસે અનુચ્છેદ-૨૭૯એ(૪)(એચ) હેઠળ સંપૂણ( સત્તા છે, જે અંતગ(ત તે
જી.એસ.ટી. સંબંવિ ત 'કોઈપણ અન્ય બાબત', કે જે કાઉવિન્સલ નક્કી કરે, તેના પર
ભલામણો કરી શકે છે. જી.એસ.ટી. કાઉવિન્સલે, અનુચ્છેદ-૨૭૯એ ના ક્લોઝ-૬ માં
જોગવાઇ કયા( મુજબ, સંઘીય એકમો વચ્ચે સુમેળભયા( પરામશ( દ્વારા તેની ભલામણો
વિન ા(હિરત કરવાની છે. બં ારણની અન્ય જોગવાઈઓ, કે જે અન્વયે રાષ્ટ્રપમિત અથવા
રાજ્યપાલને ભલામણ કરવાની રહે છે, તેનાથી વિવપહિરત, અનુચ્છેદ-૨૭૯એ જણાવે
છે કે, ભલામણો 'કેન્દ્ર અને રાજ્યો'ને કરવામાં આવશે. અનુચ્છેદ-૨૭૯એ હેઠળ
જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણ 'નોન-ક્વોવિલફાઇડ' છે. એટલે કે, આવી
ભલામણના મૂલ્ય અંગે કોઈ સ્પષ્ટતા નથી. છતાં જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો
અનુચ્છેદ-૨૪૬એ હેઠળ કે સ્વતઃ કાયદામાં રૂપાંતહિરત થાય છે તે અમિતશ્યોવિક્તપૂણ(
કહી શકાય. જો જી.એસ.ટી. કાઉવિન્સલનો હેતુ વિનણ(ય લેનાર એવું સત્તામંડળ બનવાનો
હતો કે જેની ભલામણો કાયદામાં પહિરવર્તિતત થાય છે, તો આવી લાયકાતને અનુચ્છેદ-
૨૪૬એ અથવા ૨૭૯એમાં સમાવવામાં આવી હોત. ન તો અનુચ્છેદ-૨૭૯એ બિબન-
Page 82
અવરો ક ક્લોઝથી શરૂ થાય છે અને ન તો અનુચ્છેદ-૨૪૬એ ારાકીય સત્તા
અનુચ્છેદ-૨૭૯એ ને 'આ ીન' હોવાની જોગવાઇ કરે છે.
૫૫. બં ારણ અમુક સંદભ માં 'પરામશ(' શબ્દનો ઉપયોગ કરે છે. ઉદાહરણ
તરીકે, અનુચ્છેદ-૩૨૦(૩) જણાવેલ છે કે, સિસવિવલ પોસ્ટ્સ સંબંવિ ત બાબતોમાં
જાહેર સેવા આયોગ સાથે 'પરામશ(' કરવામાં આવશે. અનુચ્છેદ-૩૨૦(૩) નીચે મુજબ
છે:
“(3) યુવિનયન પવિબ્લક સર્વિવસ કમિમશન અથવા રાજ્ય પવિબ્લક સર્વિવસ
કમિમશન, જે લાગૂ પડતું હોય તેની, સાથે પરામશ( કરવામાં આવશે - (એ)
સિસવિવલ સેવાઓ અને સિસવિવલ પોસ્ટ્સ માટે ભરતીની પદ્ધમિતઓ સંબંવિ ત
તમામ બાબતો પર; (બી) સિસવિવલ સેવાઓ અને હોદ્દાઓ પર વિનમણૂક
કરવામાં અને એક સેવામાંથી બીજી સેવામાં પ્રમોશન અને ટ્રાન્સફર કરવામાં
અને આવી વિનમણૂંકો, બઢતી અથવા બદલીઓ માટે ઉમેદવારોની યોગ્યતા
બાબતે અનુસરવાના થતાં સિસદ્ધાંતો બાબતે;
[…]” (ભારપૂવ(ક)
૫૬. જો જી.એસ.ટી. કાઉવિન્સલને એક એવી બં ારણીય સંસ્થા બનાવવાનો
ઇરાદો હોત કે જેની ભલામણો કોઈપણ હસ્તક્ષેપ વગર કાયદામાં પહિરવર્તિતત થાય, તો
અનુચ્છેદ-૨૪૬એ માં સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી હોત. શ્રેણી-૩ ની જોગવાઈઓ
કે જેમાં સ્પષ્ટીકરણની નોં ો સાથે ભલામણો ફરજીયાતપણે ારાગૃહ સમક્ષ મૂકવાની
રહે છે, તેની માફક અનુચ્છેદ-૨૭૯એ ારાગૃહ સમક્ષ ભલામણો રજૂ કરવાનું
ફરમાવતી નથી. સી.જી.એસ.ટી. અવિ વિનયમ (સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-
૧૬૬) અને આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની (આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની
કલમ-૨૪) જોગવાઈઓ હેઠળ કાઉવિન્સલની ભલામણોના આ ારે ઘડવામાં આવેલા
માત્ર ગૌણ કાયદાને જ ારગૃહો સમક્ષ રજૂ કરવાનું ફરવિજયાત છે. 'કેન્દ્ર અથવા રાજ્યોને
ભલામણો' અબિભવ્યવિક્તનો ઉપયોગ સૂચવે છે કે, જી.એસ.ટી. કાઉવિન્સલ એ
જી.એસ.ટી. બાબતે કાયદો ઘડવામાં સરકારને મદદ કરતી એક ભલામણકતા( સંસ્થા
છે.
Page 83
૫૭. મનોહર વિવ. મહારાષ્ટ્ર રાજ્ય ((૨૦૧૨) ૧૩ એસ.સી.સી. ૧૪)માં, આ
અદાલતની બે ન્યાયા ીશોની બેન્ચે માહિહતી અવિ કાર અવિ વિનયમ, ૨૦૦૫ની કલમ
૨૦(૨) નું અથ(ઘટન કરતી વખતે અવલોકન કયુŸ હતું કે 'ભલામણ' અબિભવ્યવિક્તનું
અથ(ઘટન 'વિનદ—શ' અથવા 'આદેશ'ના વિવરો ાભાસમાં થવુ જોઈએ. તેમાં નીચે મુજબ
અવલોકન કરવામાં આવેલ છે :
“૨૨. અમે નોં લઇએ છીએ કે, કલમ ૨૦(૧)ના પરંતુક વિવશેર્ષરૂપે સૂચવે છે કે, કલમ ૨૦(૧) હેઠળનો વિવચારા ીન દંડ લાદતાં પહેલાં, આયોગે સંબંવિ ત
અવિ કારીને સાંભળવાની વાજબી તક આપવી રહી. જો કે, કલમ ૨૦(૨) હેઠળ
આવરી લેવામાં આવતી બાબતો સંબં ે આવી કોઈ ચોક્કસ જોગવાઈ નથી. કલમ
૨૦(૨) તેમાં જણાવેલ કારણો સબબ ફહિરયાદ અથવા અપીલ ફેંસલ કરતી વખતે
કેન્દ્રીય અથવા રાજ્ય માહિહતી આયોગને, યથાવિસ્થમિત, કેન્દ્રીય જાહેર માહિહતી
અવિ કારી અથવા રાજ્ય માહિહતી અવિ કારી, જે લાગૂ પડતું હોય તેની, સામે સંબંવિ ત
સેવા વિનયમો હેઠળ, વિશસ્તભંગના પગલાં લેવાની ભલામણ કરવાની સત્તા આપે છે.
વિશસ્તભંગના પગલાંની ભલામણ કરવાની સત્તા એ એક એવું સત્તા-પ્રયોજન છે, જેમાં
વિશક્ષાત્મક પગલાં લાદવામાં આવી શકે છે. આવી ભલામણ મળતાં, વિશસ્ત
સત્તાવિ કારી, કાયદા મુજબ અને કાયદાની જરૂહિરયાતો સંતોર્ષાવાને આ ીન, વિશસ્તની
કાય(વાહી હાથ રશે. તે એક "ભલામણ" છે અને નહિહ કે તપાસ હાથ રવા માટેનો
"આદેશ". "ભલામણ"ને "વિનદ—શ" અથવા "આદેશ" ના વિવરો ાભાસમાં જોવી રહી.
પરંતુ, સ્વયં ભલામણમાં જ તહોમતદાર જાહેર માહિહતી અવિ કારી અથવા રાજ્ય જાહેર
માહિહતી અવિ કારી માટે ગંભીર પ્રકૃ મિતના હોય તેવાં પહિરણામો વિનહિહત્ છે અને આખરે તે
સંબંવિ ત સેવા વિનયમોમાં ગેરવત(ણૂક સહિહતના પૂવ(ગ્રહયુક્ત પહિરણામો લાવી શકે છે
તેમજ, તેને પગલે નાની અને/અથવા મોટી વિશક્ષા થઇ શકે છે.”
નારાયણદાસ ઈન્દુરખ્યા વિવ. મધ્ય પ્રદેશ રાજ્ય ((૧૯૭૪) ૪ એસ.સી.સી. ૭૮૮)માં, બં ારણીય બેન્ચે અવલોકન કરેલ કે 'ભલામણ'નું પ્રેરક મૂલ્ય છે. આ કેસમાં, આ
અદાલત સમક્ષનો પ્રશ્ન એ હતો કે, શું બોડ( દ્વારા 'ભલામણ કરવામાં આવેલ'
પાઠયપુસ્તકો તાત્કાવિલક અસરથી અમલમાં હોવાનું ઠેરવી શકાય કે કેમ. અદાલતે
અવલોકન કયુŸ કે:
“૧૫. … 'ભલામણ કરેલ પાઠ્યપુસ્તક' અને 'સૂસિચત પાઠ્યપુસ્તક' વચ્ચે મૂળભૂત
તફાવત છે. જ્યારે કાનૂની સત્તા રાવતા યોગ્ય સત્તામંડળ દ્વારા પાઠ્યપુસ્તક સૂસિચત
કરવામાં આવે છે, ત્યારે શાળાઓએ તેનું પાલન કરવાનું રહે છે. 'સૂસિચત પાઠ્યપુસ્તક'
તેની સાથે પાઠ્યપુસ્તકને અનુસરવાની બં નકતા( જવાબદારી રાવે છે. જ્યારે
પાઠ્યપુસ્તકની માત્ર ભલામણ કરવામાં આવે, ત્યારે આવી કોઈ જવાબદારી ઊભી
Page 84
થતી નથી. ભલામણની માત્ર પ્રેરક અસર હોય છે, ભલામણ સ્વીકારવા અથવા, તેને
યોગ્ય લાગે તે રીતે, નકારવાના વિવકલ્પ શાળાઓ માટે ઉપલબ્ રહે છે. શાળાઓ
ભલામણ કરેલ પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરી શકે છે અથવા આચાય પસંદ કરે તે
મુજબ તેનો ઉપયોગ ન પણ કરી શકે. તેથી જ બોડ(ને પાઠ્ય પુસ્તકોની ભલામણ કરવા
સક્ષમ બનાવવા માટે કોઈ વૈ ાવિનક સત્તાની જરૂર નથી અને આવા વિકસ્સામાં
અવિ કારક્ષેત્રની બહારનું હોવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થઈ શકતો નથી. હવે ૫ એમિપ્રલ
૧૯૭૨, ૨૫ એમિપ્રલ ૧૯૭૨, ૨૬ એમિપ્રલ ૧૯૭૨ અને ૧૭ મે ૧૯૭૨ ની
અવિ સૂચનાઓનું વિવર્ષયવસ્તુ એવાં પાઠ્યપુસ્તકોની માત્ર ભલામણ કરવામાં આવી
હતી અને બોડ( દ્વારા તે પાઠ્યુપુસ્તકો સૂસિચત કરવામાં આવ્યા નહોતા. 'ભલામણ
કરાયેલ પાઠ્યપુસ્તકો' 'સૂસિચત પાઠ્યપુસ્તકો'થી બિભન્ન હોઇ, દેખીતી રીતે, તેઓ વિનયત
દીવસના તુરંત પહેલાં 'અવિ કૃ ત' હોવાનું કહી શકાય નહીં. તેથી, કલમ-૪ ની પેટા-
કલમ (૨) આ પાઠ્ય પુસ્તકોના સંદભ(માં લાગુ પડતી ન હોઇ, તેમને કલમ ૪ ની
પેટા-કલમ (૨) હેઠળ 'સૂસિચત પાઠ્ય પુસ્તકો' માની શકાય નહીં.”
આ અદાલતે સંખ્યાબં કેસોમાં પુનરોચ્ચાર કય છે કે ભલામણો, 'વિનદ—શ' અથવા
'આદેશ'થી વિવપહિરત, બં નકતા( અને અમલવારીક્ષમ અવિ કારો પેદા કરતી નથી.
(યુવિનયન ઓફ ઈવિન્ડયા વિવ. પ્રહિદપ કુમાર ડે, (૨૦૦૦) ૮ એસ.સી.સી. ૫૮૦;
કેસોરામ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ કોટન મિમલ્સ વિલ. વિવ. સી.ડબલ્યુ.ટી., (૧૯૬૬) ૨
એસ.સી.આર. ૬૮૮; સોમ મિમત્તલ વિવ. કણા(ટક સરકાર, (૨૦૦૮) ૩ એસ.સી.સી.
૭૫૩; એપી રાજ્ય વિવ. ટી. ગોપાલકૃ ષ્ણન મૂર્તિત, (૧૯૭૬) ૨ એસ.સી.સી. ૮૮૩)
આઈજીએસટી એક્ટ અને સી.જી.એસ.ટી. એક્ટની જોગવાઈઓ સબબ 'ભલામણ'નું
અથ(ઘટન
૫૮. કેન્દ્રની દલીલ એ છે કે, આઇ.જી.એસ.ટી. એક્ટ અને સી.જી.એસ.ટી.
એક્ટની જોગવાઈઓ પરથી તે સ્પષ્ટ થાય છે કે, સંસદ અને રાજ્ય ારાગૃહો ભલામણો
સબબ પોતાને એકમત રાખવા સહમત થયા હોઇ, જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો
બં નકતા( છે. આઇ.જી.એસ.ટી. એક્ટ, સી.જી.એસ.ટી. એક્ટ અને એસ.જી.એસ.ટી.
એક્ટની કેટલીક જોગવાઈઓ સ્પષ્ટપણે જોગવાઇ કરે છે કે, સરકારને સોંપવામાં
આવેલી વિનયમ ઘડવાની સત્તાનો ઉપયોગ જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણોના
આ ારે કરવાનો રહે છે. ઉદાહરણ તરીકે, આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ ૫ જોગવાઈ
કરે છે કે, "કાઉવિન્સલની ભલામણો" ના આ ારે સરકારે કરપાત્ર ઘટના, કરપાત્ર દર
અને કરપાત્ર મૂલ્ય સૂસિચત કરવાનું રહેશે. તેવી જ રીતે, આઇ.જી.એસ.ટી. કાયદાની
Page 85
કલમ ૬ હેઠળ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેને કરની વસૂલાતમાંથી મુવિક્ત
આપવાની કેન્દ્ર સરકારની સત્તાનો ઉપયોગ જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણોના
આ ારે કરવાનો રહેશે. કલમ-૨૨ અન્વયે એવી જોગવાઈ કરે છે કે, જી.એસ.ટી.
કાઉવિન્સલની ભલામણ થતાં, સરકાર પોતાની વિનયમ બનાવવાની સત્તાનો ઉપયોગ કરી
શકે છે. આવી જ જોગવાઇઓ સી.જી.એસ.ટી. એક્ટની કલમ-૯, ૧૧ અને ૧૬૪
હેઠળ કરવામાં આવી છે.
૫૯. કેન્દ્ર સરકારે જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો પર કાય( કરવાનું
પ્રાવ ાન કરતી આઇ.જી.એસ.ટી. એક્ટ અને સી.જી.એસ.ટી. એક્ટની જોગવાઈઓનું
અથ(ઘટન સમાન કરપ્રણાલી સ્થાપવાના કાયદાના હેતુ સંદભ(માં અથ(ઘટન કરવું રહ્યું.
અગાઉ વિવવિવ રાજ્યો અલગ-અલગ કર-સ્લેબ અને અલગ-અલગ છ
ૂ ટછાટો આપી
શકતાં હોઇ, જી.એસ.ટી. શરૂ કરવામાં આવેલ. સમાન કર-વ્યવસ્થાને અમલી
બનાવવા માટે જ્યારે સરકાર ગૌણ કાયદા ઘડવાની સત્તાનો ઉપયોગ કરે છે, ત્યારે
જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો સરકાર પર બં નકતા( છે. જ્યારે વિવર્ષયવસ્તુ
આઇ.જી.એસ.ટી. અને સી.જી.એસ.ટી. અવિ વિનયમની જોગવાઈઓ હેઠળ વિનયમ
ઘડવાના સત્તાક્ષેત્ર થી પર હોય, ત્યારે જી.એસ.ટી. કાઉવિન્સલ પાસે અનુચ્છેદ-૨૭૯એ
હેઠળ જી.એસ.ટી. બાબત ભલામણ કરવાની વ્યાપક સત્તાઓ છે. માત્ર એટલાં માટે
થઇને કે, જી.એસ.ટી. કાઉવિન્સલની કેટલીક ભલામણો સી.જી.એસ.ટી. અવિ વિનયમ
અને આઇ.જી.એસ.ટી. અવિ વિનયમ હેઠળ સરકારને બં નકતા( છે, જી.એસ.ટી.
કાઉવિન્સલની તમામ ભલામણો બં નકતા( હોવાની દલીલ થઇ શકે નહિહ. અગ્રીમ
સિસદ્ધાંત તરીકે, રાષ્ટ્રનો મૂળભૂત કાયદો એવાં બં ારણની જોગવાઈઓનું અથ(ઘટન
પ્રાથમિમક કાયદાની જોગવાઈઓના આ ારે કરી શકાતું નથી. માત્ર પ્રાથમિમક કાયદાની
જોગવાઈઓનું અથ(ઘટન બં ારણના સંદભ(માં કરી શકાય છે. ારાગૃહ તેની બં ારણીય
સત્તાનો ઉપયોગ કરીને બં ારણમાં સુ ારો કરે છે અને તેની વિવ ાયક સત્તાનો ઉપયોગ
કરીને કાયદો બનાવે છે. ારાગૃહની બં ારણીય સત્તા તેની વિવ ાયક સત્તાની તુલનામાં
Page 86
ઉચ્ચ બં ારણીય ક્રમની સત્તા છે. ભલે પછી તે સંસદ હોય કે જેણે ગૌણ કાયદાઓને
સૂસિચત કરવાના હેતુસર જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો કેન્દ્ર સરકાર માટે
બં નકતા( હોવાનો કાયદો ઘડ્યો હોય, પણ તેનો અથ( એ નથી કે, અનુચ્છેદ-૨૭૯એ
હેઠળની સત્તાની રૂએ કાઉવિન્સલ દ્વારા કરવામાં આવેલ તમામ ભલામણો વિવ ાનમંડળ
પર બં નકતા( છે.
૬૦. આ પૃષ્ઠભૂમિમ અને સંદભ( સાથે, હવે આપણે જી.એસ.ટી. કાયદાની
સ્કીમનું વિવશ્લેર્ષણ કરવા તરફ આગળ વ ીએ અને શું જી.એસ.ટી. કાઉવિન્સલની
ભલામણોના આ ારે લાદવામાં આવેલ વાદગ્રસ્ત કર કાયદા હેઠળ સ્વીકૃ ત અને માન્ય
છે કે કેમ?
ડી. વિવશ્લેર્ષણ
ડી.૧ આઇ.જી.એસ.ટી. કાયદાની વૈ ાવિનક જોગવાઈઓ અને સ્કીમ
(નોં : ચુકાદાના વાંચનમાં સુવિવ ા ખાતર ચુકાદામાં કેટલીક વૈ ાવિનક જોગવાઇઓ
એક કરતાં વ ુ જગ્યાઓએ બતાવવામાં આવી છે.)
૬૧. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમ કેન્દ્ર સરકારને વસ્તુ અને સેવાઓના
આંતર-રાજ્ય વહન પર આઇ.જી.એસ.ટી. લાદવા સક્ષમ બનાવે છે. આઇ.જી.એસ.ટી.
અવિ વિનયમની પ્રસ્તાવના તેનું વણ(ન આ પ્રમાણે કરે છે:
"કેન્દ્ર સરકાર દ્વારા વસ્તુ અથવા સેવાઓના અથવા બંનેના આંતર-રાજ્ય
સપ્લાય, અને તેની સાથે સંલગ્ન અથવા પ્રાસંમિગક બાબતો, પર કર લાદવાની
અને વસૂલાત માટેની જોગવાઈ માટેનો કાયદો ."
આઇ.જી.એસ.ટી. લાદવાં અને તેની વસૂલાતમાં મદદરૂપ થવાં, આઇ.જી.એસ.ટી.
અવિ વિનયમ વહનનો પ્રકાર, વહનનો સમય અને વહનનું સ્થળ વિન ા(રીત કરવા માટે
એક વ્યાપક યોજનાની જોગવાઈ કરે છે.
૬૨. વૈ ાવિનક અથ(ઘટન એ વિન ા(હિરત કરશે કે, શું આઇ.જી.એસ.ટી.
અવિ વિનયમ કેન્દ્ર સરકારને, જી.એસ.ટી. કાઉવિન્સલ સાથે પરામશ( કરી, Page 87
આઇ.જી.એસ.ટી. ની કલમ ૫(૩) હેઠળ આયાતને 'સેવાઓના પૂરી પાડવાં' તરીકે
ગણતરીમાં લેવાની સત્તા આપે છે કે કેમ અને શું આયાતકારને હિરવસ(-ચાજ( ચૂકવવા
જવાબદાર એવાં આવો સપ્લાય મેળવનાર તરીકે ગણી શકાય કે કેમ? વ ુમાં, તે
વિન ા(હિરત કરશે કે, જ્યારે સી.આઇ.એફ. (કોસ્ટ, ઇન્સ્યોરન્સ, iેઇટ) ોરણે માલની
આયાત કરવામાં આવે, ત્યારે આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૫(૪) હેઠળ શું
કેન્દ્ર સરકારને, જી.એસ.ટી. કાઉવિન્સલ સાથે પરામશ( કરી, આયાતકારને સેવા પ્રાપ્તકતા(
તરીકે ગણતરીમાં લેવાની સત્તા છે કે કેમ. આ વિકસ્સામાં વિનણા(યક હકીકત એ છે કે, આ
સી.આઇ.એફ. કોન્ટ્રાક્ટમાં વિશપિંપગની સેવા બિબન-કરપાત્ર વિનકાસકાર દ્વારા લેવામાં
આવે છે, જે આયાતકારની સામેલગીરી વિવના, પોતાની પસંદગીની વિવદેશી વિશપિંપગ
લાઇનને આ કામ માટે રોકે છે અને તેને ચૂકવણું કરે છે. તેનાથી વિવપરીત, એફ.ઓ.બી.
(iેઇટ ઓન બોડ() કોન્ટ્રાક્ટમાં, ભારતીય આયાતકાર વિશપિંપગ સેવાઓ માટે ચૂકવણું કરે
છે અને વિશપિંપગ લાઇન સાથે સી ો વ્યવહાર કરે છે. હાલના સામાવાળાઓ
સી.આઇ.એફ. ોરણે, નોન-કોકિંકગ કોલસાના આયાતકારો છે.
૬૩. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૫ વસ્તુ અથવા સેવાઓના
આંતરરાજ્ય સપ્લાય પર ટેક્સ લાદવાં અને વસૂલવાની જોગવાઈ કરે છે. આવો કર
લાદવાની સત્તા અનુચ્છેદ-૨૮૬(૨), સાથે અનુચ્છેદ-૨૬૯એ(૧) સાથે વંચાણે
લેતાં, અન્વયે પ્રાપ્ત છે. કલમ ૫ ની પેટા-કલમ (૧) વસ્તુ અથવા સેવાઓ અથવા
બંનેના તમામ આંતર-રાજ્ય સપ્લાય પર સંકવિલત વસ્તુ અને સેવા કર (ઇન્ટીગ્રેટેડ
ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ) લાદવાની જોગવાઈ કરે છે. કલમ-૫ નીચે મુજબ વંચાય છે:
“૫. વેરો લાદવો અને તેની વસૂલાત.— (૧) પેટાકલમ-(૨) ની
જોગવાઈઓને આ ીન, માનવ વપરાશ માટેના આલ્કોહોવિલકના સપ્લાય સિસવાય, વસ્તુ અથવા સેવાઓ અથવા બંનેના તમામ આંતર-રાજ્ય સપ્લાય કે જેનું મૂલ્ય
કેવિન્દ્રય વસ્તુ અને સેવા કર અવિ વિનયમની કલમ-૧૫ હેઠળ વિન ા(હિરત કરવામાં
આવે, અને ૪૦ ટકાથી વ ુ ન હોય તેવાં અને કાઉવિન્સલની ભલામણ પર, સરકાર દ્વારા સૂસિચત દરે, તેનાં પર સંકવિલત વસ્તુ અને સેવા કર તરીકે ઓળખાતો
વેરો, સૂચવવામાં આવેલ પદ્ધમિતએ અને કરપાત્ર વ્યવિક્ત પર લાદવામાં આવશે જે
Page 88
તેણે ભરવો રહ્યો:
જોગવાઇ કરવામાં આવે છે કે, ભારતમાં આયાત થયેલ વસ્તુઓ પર કસ્ટમ્સ ટેહિરફ
એક્ટ, ૧૯૭૫ ની કલમ-૩ ની જોગવાઈઓ મુજબ, સદરહુ અવિ વિનયમ હેઠળ
વિન ા(હિરત કરવામાં આવેલ મૂલ્ય પર, કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ની કલમ-૧૨ હેઠળ
ઉક્ત વસ્તુઓ પર જે બિંબદુએ કસ્ટમ્સ ડ્યુટી લાદવામાં આવે છે, તે બિંબદુએ
સંકવિલત કર લાદવામાં અને વસૂલવામાં આવશે.”
આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૫(૧)નું પરંતુક સ્પષ્ટ છે કે, ભારતમાં આયાત
થતી વસ્તુઓ પર કસ્ટમ્સ ટેહિરફ એક્ટ, ૧૯૭૫ની કલમ ૩ અનુસાર ટેક્સ લાદવામાં
આવે છે. જ્યારે કસ્ટમ્સ અવિ વિનયમ અનુસાર કસ્ટમ ડ્યુટી લાદવામાં આવે છે, ત્યારે
કસ્ટમ્સ ટેહિરફ એક્ટ હેઠળ મૂલ્ય વિન ા(રીત કરવામાં આવે છે .
૬૪. હિરવસ( ચાજ( આ ારે આઇ.જી.એસ.ટી. ની ચુકવણી અંગે કલમ-૫ ની
પેટાકલમ (૩) અને (૪) માં વિવચારણા કરવામાં આવી છે. પેટા-કલમ (૩) જોગવાઇ
કરે છે કે, વસ્તુ અથવા સેવા અથવા બંનેના સપ્લાયની ચોક્કસ શ્રેણીઓ પર હિરવસ(
ચાજ( આ ારે આઇ.જી.એસ.ટી. ચૂકવવામાં આવી શકે છે. જી.એસ.ટી. કાઉવિન્સલની
ભલામણો પર કેન્દ્ર સરકારને આ શ્રેણીઓ નક્કી કરવાની સત્તા છે. તેથી, તેનાં સરળ
અથ(માં, કેન્દ્ર સરકાર દ્વારા સૂસિચત કયા( મુજબ, વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના
સપ્લાયની વિનર્દિદષ્ટ શ્રેણીઓ પર હિરવસ( ચાજ( આ ારે આઇ.જી.એસ.ટી.ની ચુકવણીની
પહિરકલ્પના કરવામાં આવી છે. હિરવસ( ચાજ(ના આ ારે ટેક્સ આવી વસ્તુઓ અથવા
સેવાઓ અથવા બંનેના પ્રાપ્તકતા( દ્વારા ચૂકવવાપાત્ર છે. બીજા શબ્દોમાં કહીએ તો, વસ્તુઓ અથવા સેવાઓ (અથવા બંને)ની શ્રેણીઓને વિનર્દિદષ્ટ કરવાની સત્તા. આ
જોગવાઈ સરકારને વસ્તુઓ અથવા સેવાઓના સપ્લાયના પ્રાપ્તકતા(ઓ વિનર્દિદષ્ટ કરવાની
સત્તા આપતી નથી. કલમ-૫ ની બિબનસંશોવિ ત પેટા-કલમ (૪) અન્વયે જોગવાઈ
કરવામાં આવે છે કે, બિબન-નોં ાયેલ સપ્લાયર દ્વારા વસ્તુઓ અથવા સેવાઓના
સપ્લાયના સંદભ(માં કર, વિનર્દિદષ્ટ કરેલ નોં ાયેલ વ્યવિક્ત દ્વારા, વસ્તુ કે સેવાના
સપ્લાયના પ્રાપ્તકતા( તરીકે, હિરવસ( ચાજ(ના આ ારે ચૂકવવામાં આવશે. ઉપરોક્ત
Page 89
જોગવાઈઓ નીચે મુજબ વંચાય છે:
(નોં - કલમ ૫ ની પેટા-કલમ ૪ માં સંકવિલત વસ્તુ અને સેવા કર (સુ ારા) અવિ વિનયમ
૨૦૧૮ થકી, તા.૧ ફેબ્રુઆરી ૨૦૧૯ની અસરથી, સુ ારો કરવામાં આવ્યો હતો. તે
નીચે મુજબ વંચાણે છે:
“(૪) સરકાર, કાઉવિન્સલની ભલામણો પર, અવિ સૂચના આપી, રવિજસ્ટડ( વ્યવિક્તઓનો એક
વગ( વિનર્દિદષ્ટ કરી શકે છે, જેઓ, બિબન-નોં ાયેલ સપ્લાયર પાસેથી મેળવેલ વસ્તુઓ
અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાયની વિનર્દિદષ્ટ શ્રેણીઓ ના સંદભ(માં, વસ્તુઓ
અથવા સેવાઓ અથવા બંનેના આવા સપ્લાયના પ્રાપ્તકતા( તરીકે હિરવસ( ચાજ( ોરણે, કર ચૂકવશે અને જાણે કે તે વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના આવા સપ્લાયના
સંબં ે કર ચૂકવવા માટે જવાબદાર વ્યવિક્ત હોય તેમ આ અવિ વિનયમની તમામ
જોગવાઈઓ આવા પ્રાપ્તકતા(ને લાગુ પડશે.")
"(૩) સરકાર, કાઉવિન્સલની ભલામણો પર, અવિ સૂચના આપી, વસ્તુઓ અથવા
સેવાઓ અથવા બંનેના સપ્લાયની એવી શ્રેણીઓ વિનર્દિદષ્ટ કરી શકે છે, જ્યાં
હિરવસ( ચાજ( ોરણે, આવી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પ્રાપ્તકતા(એ
કર ચૂકવવાનો રહેશે અને આવી વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાય
સંબં ે આવાં પ્રાપ્તકતા( કર ચૂકવવા જવાબદાર વ્યવિક્ત હોય તેમ આ
અવિ વિનયમની તમામ જોગવાઈઓ તેને લાગૂ પડશે.
(૪) બિબન-નોં ાયેલ સપ્લાયર દ્વારા નોં ાયેલ વ્યવિક્તને સપ્લાય કરવામાં આવેલ
વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને સબબનો સંકવિલત કર પ્રાપ્તકતા( તરીકે
આવી વ્યવિક્તએ હિરવસ( ચાજ( ોરણે ચૂકવવાનો રહેશે અને જાણે કે, આવી
વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાય સંબં ે તે કર ચૂકવવા
જવાબદાર વ્યવિક્ત હોય તેમ આ અવિ વિનયમની તમામ જોગવાઇઓ આવાં
પ્રાપ્તકતા( પર લાગૂ પડશે."
૬૫. કેન્દ્ર સરકારે આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૫(૧), કલમ ૬(૧) અને કલમ ૨૦, સાથે સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૧૫(૫) અને
કલમ ૧૬(૧) વંચાણે લેતાં, અન્વયેની સત્તાઓનો ઉપયોગ કરી તા.૨૮ જૂન ૨૦૧૭
ના રોજ અવિ સૂચના ૮/૨૦૧૭ બહાર પાડી. અવિ સૂચના ૮/૨૦૧૭ ની એન્ટ્રી ૯( ) ii
નીચે મુજબ વંચાય છે:
અનુ ક્રમ ૯
પ્રકરણ, ભાગ કે
મથાળું
મથાળું ૯૯૬૫
(માલસામાન પહિરવહન સેવાઓ)
સેવાનું વણ(ન ( ) ii બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્ત દ્વારા, પૂરી પાડવામાં
આવેલ કે પૂરી પાડવા સહમત થયેલ સેવાઓ સહિહત, વાહનમાં વસ્તુઓનું
પહિરવહન બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્તને કરવામાં આવે, જેમાં
જહાજમાં વસ્તુઓનું પહિરવહન ભારત બહારના સ્થળેથી ભારતમાંના
વિક્લયરન્સના કસ્ટમ્સ સ્ટશન સુ ી કરવામાં આવે.
[…..]
દર (ટકાવારીમાં)
Page 90

[….]
શરત
જોગવાઇ કરવામાં આવે છે કે, સેવાઓ પૂરી પાડવાં ઉપયોગમાં લેવાયેલ
(બલ્ક કેહિરયસ(, ટેન્કસ( સહિહત જહાજો અને વેસલ્સ સિસવાય) વસ્તુઓ પર
લગાવવમાં આવેલ ઇનપુટ ટેક્સની ક્રેવિડટ લેવામાં આવી નથી.
સ્પષ્ટીકરણ: જ્યારે સપ્લાયર બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત હોય, ત્યારે
આ શરત લાગૂ પડશે નહિહ.
[કૃ પા કરી સ્પષ્ટીકરણ નં.(iv)નો સંદભ( લો.]
[….]
અવિ સૂચના ૮/૨૦૧૭ ની એન્ટ્રી ૯( ) ii દ્વારા, ભારતની બહારના સ્થળેથી ભારતમાં
વિક્લયરન્સના કસ્ટમ સ્ટેશન સુ ી, વહાણમાં વસ્તુઓના પહિરવહન સહિહત, વિનર્દિદષ્ટ
સેવાઓના સપ્લાય પર ૫ ટકાનો સંકવિલત કર લાદવામાં આવ્યો હતો.
૬૬. ૨૮ જૂન ૨૦૧૭ ના રોજ, કેન્દ્ર સરકારે આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની
કલમ ૫(૩) અન્વયે તેને મળેલી સત્તાઓનો ઉપયોગ કરી અવિ સૂચના ૧૦/૨૦૧૭
બહાર પાડી હતી. જ્યારે સપ્લાયર બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત હોય અને પહિરવહન
સેવાઓ બિબન-કરપાત્ર વિવસ્તારમાંના વ્યવિક્તએ પૂરી પાડી હોય તેવા વિકસ્સામાં
અવિ સૂચના ૧૦/૨૦૧૭ ની એન્ટ્રી નં.૧૦ પહિરવહન સેવાઓના પ્રાપ્તકતા(ને વિનર્દિદષ્ટ કરે
છે. અવિ સૂચના ૧૦/૨૦૧૭ ની એન્ટ્રી નં.૧૦ નીચે મુજબ છે:
અનુ ક્રમ (૧) ૧૦
સેવાઓના સપ્લાયની
શ્રેણીઓ (૨)
બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્ત દ્વારા, ભારત
બહારના સ્થળેથી ભારતમાં કસ્ટમ્સ સ્ટેશન વિક્લયરન્સ સુ ી, બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્તને જહાજમાં
વસ્તુઓના પહિરવહનથી પૂરી પાડવામાં આવેલ સેવાઓ
સપ્લાયર ઓફ (૩) બિબન-કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત વ્યવિક્ત
સેવાઓના પ્રાપ્તકતા( (૪)
ી કસ્ટમ્સ એક્ટ, ૧૯૬૨ (૧૯૬૨ નો ૫૨ મો)ની કલમ-૨ ના
ક્લોઝ (૨૬)માં વ્યાખ્યા કયા( મુજબ, કરપાત્ર વિવસ્તારમાં વિસ્થત, આયાતકાર
આમ, અવિ સૂચના ૧૦/૨૦૧૭ ની એન્ટ્રી નં.૧૦ વસ્તુઓના આયાતકારને વિવદેશી
વિશપિંપગ લાઇન દ્વારા માલના પહિરવહનની 'સેવાના પ્રાપ્તકતા(' માને છે.
૬૭. અવિ સૂચના ૮/૨૦૧૭ અને અવિ સૂચના ૧૦/૨૦૧૭, બન્ને વાદગ્રસ્ત
અવિ સૂચનાઓ આઇ.જી.એસ.ટી. અવિ વિનયમના અવિ કારક્ષેત્રની બહારના હોવાનું
Page 91
જણાવી તેને પડકારવામાં આવેલ. પક્ષકારો દ્વારા લેવામાં આવેલ વાદની ચચા( કરતાં
પહેલા, સી.જી.એસ.ટી. એક્ટ, આઇ.જી.એસ.ટી. એક્ટ અને કસ્ટમ્સ એક્ટમાં
સમાવિવષ્ટ કેટલીક મુખ્ય જોગવાઈઓની ચચા( કરવી જરૂરી બની જાય છે. આ
જોગવાઈઓ સામાવાળાઓ દ્વારા કરવામાં આવેલી અનેક દલીલોનો જવાબ આપવા
માટે જરૂરી છે, જેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે: ( ) i વાદગ્રસ્ત
અવિ સૂચનાઓ દ્વારા વિન ા(હિરત કરપાત્ર ઘટના શું આઇ.જી.એસ.ટી. અવિ વિનયમ હેઠળ
'સપ્લાય' બને છે કે કેમ; ( ) ii સી.આઇ.એફ. ોરણે વસ્તુઓના આયાતકાર જ્યારે
વિશપિંપગ સેવાઓનો અવેજ ચૂકવતાં ન હોય, ત્યારે શું તેમને આ સેવાઓના 'પ્રાપ્તકતા('
માની શકાય કે કેમ; અને ( ) iii શું વસ્તુઓની આયાત, અન્ય બાબતો મધ્યે, સંયુક્ત
સપ્લાય બનાવે છે?
૬૮. કલમ ૧ હેઠળ કરેલ જોગવાઇ મુજબ આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની
જોગવાઈઓ સમગ્ર ભારતમાં લાગુ પડે છે. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૫ એ
ચાર્જિંજગ કલમ છે. કલમ ૫ ની પેટા-કલમ (૧) જોગવાઈ કરે છે કે, આઇ.જી.એસ.ટી.
નો વેરો કરપાત્ર વ્યવિક્ત દ્વારા ચૂકવવામાં આવશે. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ
૨(૧૦૭) માં 'કરપાત્ર વ્યવિક્ત' અબિભવ્યવિક્તની વ્યાખ્યા કરવામાં આવી છે:
"(૧૦૭) "કરપાત્ર વ્યવિક્ત" એટલે કલમ ૨૨ અથવા કલમ ૨૪ હેઠળ
નોં ાયેલ અથવા નોં ાવા માટે જવાબદાર વ્યવિક્ત"
૬૯. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૯૮) 'હિરવસ( ચાજ('ની
વ્યાખ્યા છે:
"(૯૮) "હિરવસ( ચાજ(" એટલે, સંકવિલત વસ્તુ અને સેવા કર અવિ વિનયમ (ઇન્ટીગ્રેટેડ
ગુડસ્ એન્ડ સર્વિવસ ટેક્સ એક્ટ)ની કલમ ૯ ની પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ
(૪), અથવા કલમ ૫ ની પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ (૪) હેઠળ આવી
વસ્તુઓ અથવા સેવાઓના સપ્લાયરને બદલે વસ્તુઓ અથવા સેવાઓ અથવા
બંનેના સપ્લાયના પ્રાપ્તકતા( દ્વારા કર ચૂકવવાની જવાબદારી;
ઉપરોક્ત ક્લોઝમાં વ્યાખ્યા કયા( મુજબ, હિરવસ( ચાજ( મિમકેવિનઝમ હેઠળ, ચૂકવણી
Page 92
કરવાની જવાબદારી વસ્તુઓ અથવા સેવાઓના સપ્લાયરની વિવરુદ્ધ, વસ્તુઓ અથવા
સેવાઓના સપ્લાયના પ્રાપ્તકતા( પર છે. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨૪( ) iii
"જે વ્યવિક્તઓએ હિરવસ( ચાજ( હેઠળ ટેક્સ ચૂકવવો જરૂરી છે" તેમની ફરવિજયાત
નોં ણીની જોગવાઈ છે.
“૨૪. કેટલાંક વિકસ્સાઓમાં ફરવિજયાત નોં ણી.—
કલમ ૨૨ ની પેટા-કલમ (૧) માં ગમે તે મજકૂર હોવા છતાં, આ અવિ વિનયમ હેઠળ, નીચેની શ્રેણીઓના વ્યવિક્તઓની નોં ણી કરાવવી જરૂરી રહેશે,-
( ) i કોઈપણ આંતર-રાજ્ય કરપાત્ર સપ્લાય કરતી વ્યવિક્તઓ;
( ) ii કરપાત્ર સપ્લાય કરતી પ્રાસંમિગક કરપાત્ર વ્યવિક્તઓ;
( ) iii જે વ્યવિક્તઓએ હિરવસ( ચાજ( હેઠળ કર ચૂકવવો જરૂરી છે;
[...]
( ) xii કાઉવિન્સલની ભલામણો પર સરકાર દ્વારા સૂસિચત કરવામાં આવે તેવી અન્ય
વ્યવિક્ત અથવા વ્યવિક્તઓનો વગ(. (ભારપૂવ(ક)
૭૦. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૧૦૫) વસ્તુ અથવા સેવાઓના
સંબં માં 'સપ્લાયર'ને આ રીતે વ્યાખ્યા કરે છે:
"(૧૦૫) કોઈપણ વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના સંબં માં "સપ્લાયર" નો
અથ( ઉક્ત વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરી પાડનાર વ્યવિક્ત એવો થાય
છે અને તેમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંને પૂરા પાડવા સંબં માં
સપ્લાયર વતી કામ કરતા એજન્ટનો સમાવેશ થશે;”
૭૧. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૯૩) વસ્તુઓ અથવા સેવાઓ
અથવા બંનેના સપ્લાયના 'પ્રાપ્તકતા('ને વ્યાખ્યા કરવામાં આવે છે:
"(૯૩) વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાયના "પ્રાપ્તકતા(" નો અથ( છે-
(એ) તે વ્યવિક્ત કે, જ્યાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના સપ્લાય માટે
અવેજ ચૂકવવાપાત્ર છે, તે અવેજ ચૂકવવા માટે જવાબદાર છે તે;
(બી) જ્યાં વસ્તુઓના સપ્લાય માટે કોઈ અવેજ ચૂકવવાપાત્ર નથી, તે વ્યવિક્ત કે
જેને માલ પહોંચાડવામાં આવે છે અથવા ઉપલબ્ કરાવવામાં આવે છે, અથવા જેને વસ્તુઓનો કબજો અથવા ઉપયોગ આપવામાં આવે છે અથવા
ઉપલબ્ કરાવવામાં આવે છે; અને
(સી) જ્યાં સેવા પૂરી પાડવાં માટે કોઈ વિવચારણા ચૂકવવાપાત્ર નથી, તે વ્યવિક્ત કે
જેને સેવા આપવામાં આવે છે, Page 93
અને કોઈ વ્યવિક્ત કે જેને સપ્લાય કરવામાં આવે છે તેનો કોઈ પણ સંદભ( સપ્લાયના
પ્રાપ્તકતા(ના સંદભ( તરીકે સમજવાનો રહેશે અને તેમાં વસ્તુઓ અથવા સેવાઓ અથવા
બંને પૂરાં પાડવાના સંબં માં પ્રાપ્તકતા( વતી કાય( કરતા એજન્ટનો સમાવેશ થશે;”
૭૨. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૧૪) અને ૨(૧૫) સેવાઓ
પ્રાપ્તકતા( અને સેવાઓના સપ્લાયરનું સ્થળ નીચે પ્રમાણે વ્યાખ્યાવિયત કરે છે:
"(૧૪) "સેવાઓ પ્રાપ્તકતા(નું સ્થળ" નો અથ( છે કે,-
(એ) વ્યવસાયનું એવું સ્થળ કે જેની નોં ણી કરાવવામાં આવી છે અને જ્યાં આવાં
વ્યવસાયના સ્થળે સપ્લાય કરવામાં આવે છે તે સ્થાન;
(બી) જ્યાં ં ાના સ્થળ સિસવાયના અન્ય સ્થળે (અન્યત્ર સ્થાયી એસ્ટાબ્લીશમેન્ટ)
સપ્લાય કરવામાં આવે છે અને જેની નોં ણી મેળવવામાં આવી છે, તેવી
સ્થાયી એસ્ટાબ્લીશમેન્ટનું સ્થળ;
(સી) જ્યાં એક કરતાં વ ુ એસ્ટાબ્લીશમેન્ટ પર સપ્લાય પ્રાપ્ત થાય છે, પછી ભલે તે
વ્યવસાયનું સ્થાન હોય કે સ્થાયી એસ્ટાબ્લીશમેન્ટ, સપ્લાય મેળવવા સાથે
સી ી રીતે સંબંવિ ત એસ્ટાબ્લીશમેન્ટનું સ્થાન; અને
(ડી) આવા સ્થાનોની ગેરહાજરીમાં, પ્રાપ્તકતા(ના સામાન્ય વસવાટનું સ્થળ;
(૧૫) "સેવાઓના સપ્લાયરનું સ્થળ" એટલે કે,–-
(એ) વ્યવસાયનું એવું સ્થળ કે જેની નોં ણી કરાવવામાં આવી છે અને જ્યાં આવાં
વ્યવસાયના સ્થળેથી સપ્લાય કરવામાં આવે છે તે સ્થાન;
(બી) જ્યાં ં ાના સ્થળ સિસવાયના અન્ય સ્થળે (અન્યત્ર સ્થાયી એસ્ટાબ્લીશમેન્ટ)
થી સપ્લાય કરવામાં છે અને જેની નોં ણી મેળવવામાં આવી છે, તેવી સ્થાયી
એસ્ટાબ્લીશમેન્ટનું સ્થળ;
(સી) જ્યાં એક કરતાં વ ુ એસ્ટાબ્લીશમેન્ટ પરથી સપ્લાય પ્રાપ્ત થાય છે, પછી ભલે
તે વ્યવસાયનું સ્થાન હોય કે સ્થાયી એસ્ટાબ્લીશમેન્ટ, સપ્લાય કરવા સાથે
સી ી રીતે સંબંવિ ત એસ્ટાબ્લીશમેન્ટનું સ્થાન; અને
(ડી) આવા સ્થાનોની ગેરહાજરીમાં, સપ્લાયરના સામાન્ય વસવાટનું સ્થળ;
૭૩. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમનું પ્રકરણ IV સપ્લાયની પ્રકૃ મિત નક્કી કરે
છે. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૭ આંતર-રાજ્ય સપ્લાય તરીકે સપ્લાયનો
પ્રકાર (પ્રકૃ મિત) વિન ા(હિરત કરે છે, કલમ ૮ આંતર-રાજ્ય સપ્લાય અંગે જોગવાઇ કરે છે
અને કલમ ૯ પ્રાદેવિશક જળાશયોના માગ— થતાં સપ્લાય અંગેની જોગવાઈ કરે છે.
૭૪. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૭ એ કયો સપ્લાય "આંતર-
Page 94
રાજ્ય સપ્લાય" ગણી શકાય તેની શરતો વિન ા(હિરત કરે છે. સંબંવિ ત જોગવાઈઓ, ખાસ
કરીને કલમ ૭ ની પેટા-કલમો (૩) અને (૪) નીચે મુજબ છે:
“૭. આંતર-રાજ્ય પુરવઠો.—
(૧) કલમ ૧૦ની જોગવાઈઓને આ ીન, જ્યાં સપ્લાયરનું સ્થળ અને સપ્લાયનું
સ્થળ-
(એ) બે અલગ અલગ રાજ્યો;
(બી) બે અલગ અલગ કેન્દ્રશાસિસત પ્રદેશો; અથવા
(સી) રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશ હોય, ત્યારે વસ્તુઓના સપ્લાયને આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય તરીકે
વસ્તુઓનો સપ્લાય માનવાનો રહેશે.
[...]
(૩) કલમ-૧૨ ની જોગવાઈઓને આ ીન, જ્યાં સેવા પૂરી પાડનારનું સ્થળ અને
સેવાના સપ્લાયનું સ્થળ-
(સી) રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશ હોય, તે સેવાઓ પૂરી પાડવાને આંતરરાજ્ય વેપાર અથવા વાવિણજ્ય તરીકે
સેવાઓનો સપ્લાય માનવાનો રહેશે.
(૪) ભારતના પ્રાદેવિશક ક્ષેત્રમાં આયાત કરવામાં આવતી સેવાઓના સપ્લાયને
આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય તરીકે સેવાઓનો સપ્લાય માનવાનો
રહેશે. (ભારપૂવ(ક)
૭૫. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમમાં 'સપ્લાય' અબિભવ્યવિક્તની વ્યાખ્યા
સી.જી.એસ.ટી. અવિ વિનયમના સંદભ(માં આપવામાં આવી છે. આઇ.જી.એસ.ટી.
અવિ વિનયમની કલમ ૨(૨૧) જોગવાઇ કરે છે કે:
"(૨૧) "સપ્લાય" નો જે અથ( સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ અવિ વિનયમની કલમ-૭
હેઠળ કરવામાં આવ્યો છે, તે જ રહશે."
સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૭(૧) જોગવાઇ કરે છે કે:
“૭. સપ્લાયનો વ્યાપ.
(૧) આ અવિ વિનયમના હેતુઓ સબબ, "સપ્લાય" અબિભવ્યવિક્તમાં નીચેની
બાબતોનો સમાવેશ થાય છે-
(એ) વેપાર- ં ા અન્વયે અથવા તેને આગળ પાવવાં માટે, કોઇ વ્યવિક્ત દ્વારા
સઅવેજ કરવામાં આવેલ કે તે કરવા સહમમિત આપેલ હોય તેવાં તમામ
પ્રકારના સપ્લાય, જેમ કે, વેચાણ, ટ્રાન્સફર, બાટ(ર, એક્ષચેન્જ, લાયસન્સ, ભાડા, ભાડાપટ્ટે અથવા વિનકાલ;
[(એએ) કોઇ ઇસમ સિસવાયની કોઇપણ વ્યવિક્ત દ્વારા, તેનાં સભ્યો કે ઘટકો
અથવા તેમનાં દ્વારા આવાં ઇસમને, રોકડ, ભવિવષ્યમાં ચુકવણી અથવા
અન્ય અવેજના બદલે કરવામાં આવેલ પ્રવૃવિત્તઓ અથવા વ્યવહારો.
Page 95
સ્પષ્ટીકરણ- આ ક્લોઝના હેતુઓ સબબ, આથી સ્પષ્ટ કરવામાં આવે છે કે, સંબંવિ ત સમયે અમલી અન્ય કોઇપણ કાયદા અથવા કોઇપણ અદાલત, ટ્રીબ્યુનલ અથવા સત્તામંડળના કોઇપણ ચુકાદા, હુકમનામા કે હુકમમાં ગમે
તે મજકૂર હોવાં છતાં, વ્યવિક્ત અને તેના સભ્યો અથવા ઘટકોને બે અલગ-
અલગ વ્યવિક્તઓ માનવાના રહેશે અને અરસપરસની પ્રવૃવિત્તઓ અથવા
વ્યવહારોનો સપ્લાય આવી એક વ્યવિક્તથી બીજી વ્યવિક્ત સાથે થતો હોવાનું
માનવાનું રહેશે;]
[(બી) અવેજના બદલામાં થતી સેવાની આયાત, ભલે પછી તે વેપાર- ં ા અન્વયે
કે તેને આગળ પાવવાં માટે હોય કે ન હોય; [અને]
(સી) અનુસૂસિચ I માં ઉલ્લેસિખત પ્રવૃવિત્તઓ, અવેજ સિસવાય કરવામાં આવી હોય કે કરવા
માટે સંમત થયાં હોય; (ભારપૂવ(ક)
આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૨૨) માં 'કરપાત્ર પ્રદેશ' અબિભવ્યવિક્તને
વ્યાખ્યાવિયત કરવામાં આવી છે, જેનો અથ( "જે પ્રદેશ પર આ અવિ વિનયમ
[આઇ.જી.એસ.ટી. અવિ વિનયમ] ની જોગવાઈઓ લાગુ પડે છે" એવો થાય છે.
૭૬. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૧૩, જ્યાં સપ્લાયર અથવા
પ્રાપ્તકતા(નું સ્થાન ભારતની બહાર છે તેવા વિકસ્સામાં, સેવાઓના સપ્લાયના સ્થળને
વિન ા(હિરત કરવા સાથે સંબંવિ ત છે :
“૧૩. સેવાઓના સપ્લાયનું સ્થળ, જ્યાં સપ્લાયરનું સ્થળ અથવા પ્રાપ્તકતા(નું સ્થળ
ભારતની બહાર છે.—
(૧) જ્યાં સેવાઓના સપ્લાયરનું સ્થળ અથવા સેવાઓ પ્રાપ્ત કરનારનું સ્થળ
ભારતની બહાર છે, ત્યાં આ કલમની જોગવાઈઓ સેવાઓના સપ્લાયનું
સ્થળ નક્કી કરવા માટે લાગૂ પડશે.
(૨) પેટા-કલમો (3) થી (13) માં ઉલ્લેસિખત સેવાઓ સિસવાય, સેવાઓના
સપ્લાયનું સ્થળ એ સેવાઓના પ્રાપ્તકતા(નું સ્થળ રહેશે:
જોગવાઇ કરવામાં આવે છે કે, જ્યાં સામાન્ય વેપાર- ં ા સબબ સેવાઓના
પ્રાપ્તકતા(નું સ્થળ ઉપલબ્ ન હોય, ત્યારે સપ્લાયનું સ્થળ એ સેવાઓના
સપ્લાયરનું સ્થળ રહેશે.
(૩) નીચેની સેવાઓના સપ્લાયનું સ્થળ એ જ્યાં સેવાઓ ખરેખર પૂરી પાડવામાં
આવે છે, તે સ્થળ રહેશે, એટલે કે:-
[…]
(૬) જ્યાં પેટા-કલમ (૩) અથવા પેટા-કલમ (૪) અથવા પેટા-કલમ (૫) માં
સંદર્બિભત કોઈપણ સેવાઓ, કરપાત્ર પ્રદેશમાંના સ્થળ સહિહત, એક કરતાં વ ુ
સ્થળો પર સપ્લાય કરવામાં આવે છે, તો તેના સપ્લાયનું સ્થળ તે કરપાત્ર
પ્રદેશમાંનુ સ્થળ રહેશે.
[…]
(૯) ટપાલ અથવા કુહિરયરના માગ( સિસવાય, માલના પહિરવહનની સેવાઓના
સપ્લાયનું સ્થળ, આવી વસ્તુઓના ગંતવ્ય સ્થાનનું સ્થળ રહેશે.
Page 96
(૧૦) મુસાફરોના પહિરવહનની સેવાઓના સંદભ(માં, સપ્લાયનું સ્થળ તે સ્થળ હોવું
રહ્યું, જ્યાંથી મુસાફર સાતત્યપૂણ( મુસાફરી માટે નીકળે છે.
(૧૨) ઓનલાઈન માહિહતી અને ડેટાબેઝ એક્સેસ અથવા રીટ્રાઇવલ સર્વિવસીસ માટે
સેવાઓના પ્રાપ્તકતા(નું સ્થળ એ સપ્લાયનું સ્થળ રહેશે.
સ્પષ્ટીકરણ- આ પેટા-કલમના હેતુઓ સબબ, જો નીચેની કોઈપણ બે બિબન-
વિવરો ાભાસી શરતો સંતોર્ષાતી હોય, તો આવી સેવાઓ પ્રાપ્ત કરનાર વ્યવિક્ત
કરપાત્ર પ્રદેશમાં વિસ્થત હોવાનું માનવાનું રહેશે, એટલે કે:-
(એ) ઇન્ટરનેટ દ્વારા સેવાઓના પ્રાપ્તકતા( દ્વારા રજૂ કરાયેલ સરનામાનું સ્થળ કરપાત્ર
પ્રદેશમાં હોય;
(બી) ક્રેવિડટ કાડ( અથવા ડેબિબટ કાડ( અથવા સ્ટોર વેલ્યુ કાડ( અથવા ચાજ( કાડ( અથવા
સ્માટ( કાડ( અથવા અન્ય કોઈપણ કાડ( કે જેના દ્વારા સેવાઓના પ્રાપ્તકતા(એ
ચુકવણું કયુŸ હોય, તે ઈશ્યુ કરવાનું સ્થળ કરપાત્ર પ્રદેશમાંહોય;
(સી) સેવાઓના પ્રાપ્તકતા(નું બિબકિંલગનું સરનામું કરપાત્ર પ્રદેશમાં હોય;
(ડી) સેવાઓના પ્રાપ્તકતા( દ્વારા ઉપયોગમાં લેવાતા ઉપકરણનું ઇન્ટરનેટ પ્રોટોકોલ
એડ્રેસ કરપાત્ર પ્રદેશમાં હોય;
(ઇ) ચુકવણી માટે ઉપયોગમાં લેવાયેલ ખાતું જે બેંકમાં હોય, તેનું સ્થળ કરપાત્ર
પ્રદેશમાં હોય;
(એફ) સેવાઓના પ્રાપ્તકતા( દ્વારા ઉપયોગમાં લેવાતા સબસ્ક્રાઇબર આઇડેવિન્ટટી
મોડ્યુલ કાડ(નો કન્ટ્રી કોડ કરપાત્ર પ્રદેશમાં હોય;
(જી) જેના દ્વારા સેવાના પ્રાપ્તકતા( દ્વારા સેવા મેળવવામાં આવી છે, તે ફીક્સ લેન્ડ
લાઇનનું સ્થળ કરપાત્ર પ્રદેશમાં હોય.
(૧૩) સેવાના સપ્લાય પર ડબલ ટેક્સેશન કે નોન-ટેક્સેશનને રોકવા માટે, અથવા
વિનયમોને એકસમાન રીતે લાગૂ પાડવાં માટે, સરકારને સેવાઓ અથવા
સંજોગોના કોઈપણ વણ(નને સૂસિચત કરવાની સત્તા રહશે જેમાં સપ્લાયનું
સ્થળ તે રહેશે જ્યાં સેવાનો અસરકારક ઉપયોગ કરવામાં આવતો હોય અને
સેવા ભોગવવામાં આવતી હોય."
(ભારપૂવ(ક)
૭૭. આઇ.જી.એસ.ટી. અવિ વિનયમના પ્રકરણ IX માં પરચુરણ જોગવાઈઓ
હેઠળ આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨૦ જોગવાઈ કરે છે કે, સપ્લાયના
વ્યાપ, સંયુક્ત અથવા મિમવિશ્રત સપ્લાય, સપ્લાયનો સમય અને મૂલ્યને સંબંવિ ત
સી.જી.એસ.ટી. અવિ વિનયમમાંની જોગવાઈઓ સંકવિલત કર પર, તમામ સુ ારાઓ
સહિહત, લાગુ પડશે. આ સંદભ(માં, સેવાઓના સપ્લાયના સમય બાબતે
સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૧૩ માં જોગવાઇ કરવામાં આવી છે, જ્યારે
કરપાત્ર સપ્લાયનું મૂલ્ય સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૧૫ હેઠળ વિન ા(હિરત
કરવામાં આવે છે.
૭૮. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૧૩માં જણાવેલ છે કે, સેવાઓ પર
કર ચૂકવવાની જવાબદારી સપ્લાય સમયે ઊભી થાય છે. કલમ ૧૩ ની પેટા-કલમ
Page 97
(૩), જ્યારે હિરવસ( ચાજ(ના ોરણે કર ચૂકવવામાં આવે, ત્યારે સપ્લાયના સમય
બાબતે જોગવાઈ કરે છે:
“૧૩. સેવાઓના સપ્લાયનો સમય.
[…]
(૩) જ્યારે હિરવસ( ચાજ(ના ોરણે કર ચૂકવવામાં આવે અથવા ચૂકવવા માટે જવાબદાર
હોય તેવાં સપ્લાયના વિકસ્સામાં, સપ્લાયનો સમય નીચેની તારીખો પહેલાનો
રહેશે, એટલે કે:--
(એ) પ્રાપ્તકતા(ના ખાતાના ચોપડામાં દાખલ કરેલ ચુકવણીની તારીખ અથવા તેના
બેંક ખાતામાં ચુકવણી ઉ ારવામાં આવી હોય તે તારીખ, બેમાંથી જે વહેલું
હોય; અથવા
(બી) ઇનવોઇસ અથવા અન્ય કોઇ દસ્તાવેજ ઇશ્યૂ થયાની તારીખથી તરતના
૬૦ હિદવસ પછીની તારીખ, સપ્લાયર દ્વારા તેના બદલે જે પણ નામથી
ઓળખવામાં આવે છે:
જો કલમ (એ) અથવા કલમ (બી) હેઠળ સપ્લાયનો સમય નક્કી કરવો
શક્ય ન હોય તો, સપ્લાયનો સમય પુરવઠો મેળવનારના હિહસાબના
ચોપડામાં એન્ટ્રીની તારીખ હશે:
વ ુમાં, સંલગ્ન સાહસો દ્વારા પુરવઠાના વિકસ્સામાં, જ્યાં સેવાના સપ્લાયર
ભારતની બહાર વિસ્થત છે, સપ્લાયનો સમય પુરવઠો મેળવનારના
ખાતાના ચોપડામાં દાખલ કયા(ની તારીખ અથવા ચૂકવણીની તારીખ, બેમાંથી જે વહેલું હોય તે હશે."
કલમ ૧૩ની પેટા-કલમ (૫) સપ્લાયના સમયની જોગવાઈ કરે છે
જ્યારે તે પેટા-કલમ (૨), (૩) અથવા (૪) હેઠળ વિન ા(હિરત કરી શકાતી નથી:
“(૫) જ્યાં પેટા-કલમ (૨) અથવા પેટા-કલમ (૩) અથવા પેટા-કલમની
જોગવાઈઓ હેઠળ સપ્લાયનો સમય નક્કી કરવો શક્ય ન હોય.
(૪), પુરવઠાનો સમય -
(એ) એવા વિકસ્સામાં જ્યાં સામવિયક હિરટન( ફાઇલ કરવાનું હોય, તે તારીખ કે જેના પર
આવા હિરટન( ફાઇલ કરવાનું હોય તે રહેશે;
- અથવા -
(બી) અન્ય કોઈપણ વિકસ્સામાં, તે તારીખ કે જેના પર કર ચૂકવવામાં આવ્યો
હોય તે જ રહેશે.
૭૯. સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૫ કરપાત્ર સપ્લાયના મૂલ્યના
વિન ા(રણ માટે પ્રદાન કરે છે. પેટા-કલમ (૧) મુજબ માલ અથવા સેવાઓના પુરવઠાનું
Page 98
મૂલ્ય વ્યવહાર મૂલ્ય હોવું જોઈએ; પેટા-કલમ (૨) મુજબ પુરવઠાના મૂલ્યમાં માલ
અને સેવા કર વ્યવસ્થા હેઠળ અલગથી વસૂલવામાં આવતા કર, ફરજો, ફી વગેરે, આકવિસ્મક ખચ(, વ્યાજ, વિવલંબિબત ફી દંડ વગેરેનો સમાવેશ થાય છે. પેટા-કલમ (૪)
અને (૫) માલ અથવા સેવાઓના પુરવઠાના મૂલ્ય પુરુ
ં પાડે છે. જો તે પેટા-કલમ
(૧) હેઠળ નક્કી ન થઈ શકે તો;
“૧૫. કરપાત્ર પુરવઠાનું મૂલ્ય.—
(૧) માલસામાન અથવા સેવાઓના પુરવઠાનું મૂલ્ય અથવા બંનેનું મૂલ્ય
વ્યવહાર મૂલ્ય હોવું જોઈએ, જે ખરેખર માલ અથવા સેવાઓના પુરવઠા
માટે ચૂકવવામાં આવતી અથવા ચૂકવવાપાત્ર કિંકમત છે અથવા જ્યાં
સપ્લાયર અને સપ્લાયના પ્રાપ્તકતા( સંબંવિ ત નથી અને સપ્લાય માટે
કિંકમત એકમાત્ર અવેજ છે.
[....]
(૪) જ્યાં પેટા-કલમ (૧) હેઠળ માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના
પુરવઠાનું મૂલ્ય નક્કી કરી શકાતું નથી, તે જ રીતે નક્કી કરવામાં આવશે
તે રીતે નક્કી કરવામાં આવશે.
(૫) પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (૪) માં સમાવિવષ્ટ કંઈપણ હોવા
છતાં, કાઉવિન્સલની ભલામણો પર સરકાર દ્વારા સૂસિચત કરી શકાય તેવા
પુરવઠાની કિંકમત જે રીતે નક્કી કરી હોય તે રીતે નક્કી કરવામાં આવશે.
"
ડી.૨ શું વાદગ્રસ્ત અવિ સુચનાઓ વ ુ પડતી સોંપણીઓથી ગ્રસ્ત છે?
૮૦. અનુચ્છેદ ૨૮૬(૧) એ વિન ા(હિરત કરે છે કે જ્યારે રાજ્યની બહાર માલ
અથવા સેવાઓનો પુરવઠો જાય અથવા ભારતની સિસમા માંથી માલ અથવા સેવાઓની
આયાત અથવા વિનકાસ દરમિમયાન રાજ્ય કર વસૂલશે નહીં. કલમ ૨૮૬ની કલમ (૨)
જણાવે છે કે સંસદ કાયદા દ્વારા તે વિન ા(હિરત કરવા માટે સિસદ્ધાંતો ઘડી શકે છે કે જ્યારે
સપ્લાય હોય ત્યારે કલમ (૧) દ્વારા નક્કી વસ્તુઓ અથવા સેવાઓ:
“ ૨૮૬ :
(૧) રાજ્યનો કોઈ કાયદો જ્યાં આવી સપ્લાય થાય છે ત્યાં માલ અથવા
સેવાઓ અથવા બંનેના પુરવઠા પર કર લાદવા અથવા તેને લાદવાની
અવિ કૃ તતા આપતો નથી. એ) રાજ્યની બહાર; અથવા
Page 99
બી) માલ અથવા સેવાઓની અથવા બંનેની આયાત દરમિમયાન
અથવા બંનેમાં, માલ અથવા સેવાઓની વિનકાસ ભારતની સિસમા
બહાર.
(૨) જ્યારે કોઈપણ રીતે માલસામાન અથવા સેવાઓ અથવા બંનેનો
પુરવઠો નક્કી કરવા માટે કલમ (૧) માં ઉલ્લેસિખત છે તે મુજબ
સંસદ કાયદા દ્વારા સિસદ્ધાંતો ઘડી શકે છે.
૮૧. કલમ ૨૬૯-એ મા જોગવાઈ કરેલ છે કે આંતર-રાજ્ય વેપાર અથવા
વાવિણજ્ય દરમિમયાન સપ્લાય પર જી. એસ.ટી. કેન્દ્ર સરકાર દ્વારા વસૂલવામાં આવશે
અને એકમિત્રત કરવામાં આવશે. જી. એસ.ટી. કાઉવિન્સલની ભલામણોના આ ારે કેન્દ્ર
અને રાજ્યો વચ્ચે વિવભાજનની રીત સંસદ દ્વારા પ્રદાન કરવાની હોય છે. કલમ ૨૬૯-એ
(૧)ની સમજૂતીમાં જણાવેલ છે કે આયાત દરમિમયાન માલ અથવા સેવાઓનો પુરવઠો
આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન પુરવઠો માનવામાં આવશે. કલમ
(૫) મુજબ સંસદ કાયદા દ્વારા પુરવઠાનું સ્થળ નક્કી કરવા માટે સિસદ્ધાંતો ઘડી શકે છે
અને જ્યારે આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન માલ અથવા સેવાઓનો
પુરવઠો જતો હોય ત્યાારે :-
"૨૬૯એ . (૧) આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન પુરવઠા પર માલ
અને સેવા કર ભારત સરકાર દ્વારા વસૂલવામાં આવશે અને એકમિત્રત
કરવામાં આવશે અને આવા કરને સંસદ દ્વારા ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ
કાઉવિન્સલની ભલામણો પર કાયદા દ્વારા પ્રદાન કરવામાં આવશે અને તે
રીતે સંઘ અને રાજ્યો વચ્ચે વહેંચવામાં આવશે.
સમજૂતી - આ કલમના હેતુઓ માટે, માલસામાનનો પુરવઠો, અથવા સેવાઓ, અથવા બંને ભારતની સિસમામાં આયાત દરમિમયાન આંતર- રાજ્ય વેપાર
અથવા વાવિણજ્ય તરીકે ગણવામાં આવશે.
[...]
(૫) સંસદ, કાયદા દ્વારા, આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન
જ્યારે માલસામાન, અથવા સેવાઓનો પુરવઠો અથવા બંને થાય છે ત્યારે
પુરવઠાનું સ્થળ નક્કી કરવા માટે સિસદ્ધાંતો ઘડી શકે છે.
(ભાર પુવ(ક રજુ કરેલ છે)
૮૨. કલમ ૨૬૯-એ એવું નક્કી કરે છે કે સંસદ કાયદા દ્વારા નક્કી કરવા માટે
સિસદ્ધાંતો ઘડી શકે છે: (એ) પુરવઠાનું સ્થળ અને; (બી) જ્યારે આંતર-રાજ્ય વેપાર
Page 100
અથવા વાવિણજ્ય દરમિમયાન માલ અથવા સેવાઓ અથવા બંનેનો પુરવઠો જાય છે.
અનુચ્છેદ ૨૮૬(૧) સંસદને કાયદા દ્વારા સિસદ્ધાંતો ઘડવાની સત્તા આપે છે કે જ્યારે
માલ અથવા સેવાઓ અથવા બંનેનો પુરવઠો રાજ્યની બહાર જાય છે ત્યારે તે નક્કી
કરવા માટે (એ) રાજ્યની બહાર; અને (બી) ભારતની સિસમાની બહાર આયાત અથવા
વિનકાસ દરમિમયાન. સંસદે કલમ ૨૬૯ એ અને ૨૮૬(૧) હેઠળ જરૂરી સિસદ્ધાંતો સૂચવતો
આઈજીએસટી કાયદો ઘડ્યો. આઈજીએસટી કાયદાની જોગવાઈઓ …..................
કરની વસૂલાત અને સંગ્રહ (કલમ ૫(૧)), માલ અને સેવાઓની વિનકાસ (કલમ ૨(૫) અને ૨(૬)), માલ અને સેવાઓની આયાત (કલમ ૨(૧૦) સાથે ૨(૧૧) વ્યવહાર કરે છે.) ), અને
સેવાઓના સપ્લાયર અને પ્રાપ્તકતા(ના સ્થાનની ઓળખ (વિવભાગ ૨(૧૪) અને ૨(૧૫)), આંતર-રાજ્ય પુરવઠાની પ્રકારનું વિન ા(રણ (વિવભાગ ૭), પ્રાદેવિશક પાણીમાં પુરવઠો (સેક્શન ૯), ભારતમાં આયાત અને ભારતમાંથી વિનકાસના સંદભ(માં સપ્લાયનું સ્થળ (કલમ ૧૧), અને
સેવાઓના પુરવઠાનું સ્થળ જ્યાં સપ્લાયર અને પ્રાપ્તકતા(નું સ્થાન ભારતમાં અને ભારતની બહાર છે
(વિવભાગ ૧૨ અને ૧૩).
૮૩. પ્રમિતવાદીઓની દલીલ એ છે કે આઈજીએસટી કાયદાની કલમ ૫(૩)
માત્ર માલ કે સેવાઓની શ્રેણીઓને ઓળખવાની સત્તા આપે છે કે જેના પર હિરવસ( ચાજ(
(વિવપરીત વસુલાત) ના આ ારે ટેક્સ ચૂકવવામાં આવશે. એવી દલીલ કરવામાં આવે
છે કે નોહિટવિફકેશન ૧૦/૨૦૧૭ કલમ ૫(૩) ના હેતુઓ માટે આયાતકતા(ને સેવા
પ્રાપ્તકતા( તરીકે ઓળખે છે, તેથી તે વ ુ પડતી સોંપણી ના આ ારે અસલ
અવિ વિનયમના અ ીકારક્ષેત્ર બહારનું છે.
૮૪. વિવ ાનસભાએ તેના આવશ્યક કાયદાકીય કાય કરવા જરૂરી છે. એકવાર
નીમિતનું માળખું વિવ ાનસભા દ્વારા ઘડવામાં આવે તે પછી તેની વિવગતો સોંપાયેલા
કાયદા દ્વારા બહાર આવી શકે છે. (હિદલ્હી મ્યુવિનસિસપલ કોપ રેશન વિવ. બિબરલા કોટન
વિસ્પકિંનગ એન્ડ વીકિંવગ મિમલ્સ, એ.આઈ.આર. ૧૯૬૮ એસ.સી. ૧૨૩૨; અવિવન્દર
Page 101
સિંસહ વિવરુદ્ધ. પંજાબ રાજ્ય, ૧૯૭૯ ૧ એસ.સી.સી.૧૩૭) તે એક પ્રસ્થામિપત થયેલ છે
કે વિવ ાનસભા તેના 'આવશ્યક કાયદાકીય કાય 'ને સોંપી શકતી નથી. (હિદલ્હી કાયદા
અવિ વિનયમ ૧૯૧૨, એ.આઈ.આર. ૧૯૫૧ એસ.સી. ૩૩૨ માં; એડવડ( મિમલ્સ કંપની
વિલ. વિવ. અજમેર રાજ્ય, એ.આઈ.આર. ૧૯૫૫ એસ.સી. ૨૫; એ.એન. પરાસરન વિવ.
તમિમલનાડુ રાજ્ય, (૧૯૮૯) ૪ એસ.સી.સી.૬૮૩) જી.એસ.ટી. કાયદાના સંદભ(માં
આવશ્યક કાયદાકીય કાય માં - કરની વસૂલાત, કરની વિવર્ષયવસ્તુ, કરપાત્ર વ્યવિક્ત, કરવેરાનો દર અને કરવેરા હેતુ માટેનું મૂલ્ય છે. કરવેરાના આ આવશ્યક પાસાઓને
સંચાવિલત કરતા સિસદ્ધાંતો આઈજીએસટી કાયદામાં સ્થાન મેળવે છે: કલમ ૫(૧)
કરવેરાના વિવર્ષયને માલ, સેવાઓ અથવા બંનેના આંતર-રાજ્ય પુરવઠા તરીકે ઓળખે
છે; સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૨(૧૦૭) કરપાત્ર વ્યવિક્તની ઓળખ કરે છે; કલમ
૫(૧) કરવેરાના દર તરીકે ૪૦% ની મહત્તમ મયા(દા જણાવેલ છે; અને કલમ ૫(૧)
નક્કી કરે છે કે કરવેરાનું મૂલ્ય સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૫ મુજબ નક્કી
કરવામાં આવશે.
૮૫. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૯૮) " હિરવસ( ચાજ(" ને
માલસામાન અથવા સેવાઓના પુરવઠાના પ્રાપ્તકતા(ની જવાબદારી અથવા સપ્લાયરને
બદલે કર ચૂકવવાની આમ બંને તરીકે વ્યાખ્યા કરે છે. સી.જી.એસ.ટી. એક્ટની કલમ
૨(૯૩) ત્રણ પહિરવિસ્થમિતઓના સંદભ(માં "પ્રાપ્તકતા(" ની વ્યાખ્યા કરે છે
(i) જ્યારે માલ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠા માટે અવેજ ચૂકવવાપાત્ર
હોય;
(ii) જ્યારે માલના પુરવઠા માટે કોઈ અવેજ ચૂકવવાપાત્ર ન હોય; અને
(iii) જ્યારે સેવાઓના પુરવઠા માટે કોઈ અવેજ ચૂકવવાપાત્ર નથી.
પ્રથમ પહિરવિસ્થમિતમાં, પ્રાપ્તકતા( તે વ્યવિક્ત છે જેના દ્વારા અવેજ ચૂકવવાપાત્ર છે.
બીજી પહિરવિસ્થમિતમાં, પ્રાપ્તકતા( તે વ્યવિક્ત છે જેને (એ) માલ પહોંચાડવામાં આવે છે
અથવા ઉપલબ્ કરાવવામાં આવે છે; અથવા (બી) માલનો કબજો અથવા ઉપયોગ
Page 102
આપવામાં આવે છે અથવા ઉપલબ્ કરાવવામાં આવે છે.
સી.જી.એસ.ટી. અવિ વિનયમ હિરવસ( ચાજ(ના આ ારે પ્રાપ્તકતા( માટે બે ગણી આવશ્યકતા
પણ નક્કી કરે છે - સી.જી.એસ.ટી.ની કલમ ૨(૮૪) હેઠળ વ્યાખ્યા કયા( મુજબ
પ્રાપ્તકતા( 'વ્યવિક્ત' હોવો જોઈએ; અને તે વ્યવિક્ત ફક્ત ત્યારે જ "કરપાત્ર વ્યવિક્ત" છે જો
તે કલમ ૨૨ અથવા કલમ ૨૪ હેઠળ રજીસ્ટર થવા માટે જવાબદાર હોય. તેથી, આઈજીએસટી અને સી.જી.એસ.ટી. એક્ટ બંને હિરવસ( ચાજ(, પ્રાપ્તકતા( અને કરપાત્ર
વ્યવિક્તઓને સ્પષ્ટપણે વ્યાખ્યા કરે છે. આમ, હિરવસ( ચાજ(ની સામે આવશ્યક
કાયદાકીય કાય સોંપવામાં આવ્યા નથી.
૮૬. આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩) સરકારને માલસામાન અથવા
સેવાઓના પુરવઠાની શ્રેણીઓ અથવા બંને કે જેના પર પ્રાપ્તકતા( દ્વારા હિરવસ( ચાજ(ના
આ ારે ટેક્સ ચૂકવવામાં આવશે તે સ્પષ્ટ કરવાની સત્તા પ્રદાન કરે છે. જી.એસ.ટી.
કાઉવિન્સલની ભલામણ પર સરકારે આ સત્તાનો ઉપયોગ કરવાનો રહે છે. સરકારે
આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩) હેઠળ તેની સત્તાનો ઉપયોગ કરીને
'પુરવઠાની શ્રેણીઓ'નો ઉલ્લેખ કરતી વાદગ્રસ્ત અવિ સુચનાઓ ૧૦/૨૦૧૭ જારી
કરેલ, જે હિરવસ( ચાજ(ને પાત્ર રહેશે. સૂચનામાં, માપદંડનો ઉલ્લેખ કરવા ઉપરાંત, તે
શ્રેણીઓમાં સંબંવિ ત પ્રાપ્તકતા(નો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઉપર ચચા( કયા(
મુજબ, આઈજીએસટી અવિ વિનયમ અને સી.જી.એસ.ટી. અવિ વિનયમ હિરવસ( ચાજ(ની
વ્યાખ્યા કરે છે અને આ હેતુઓ માટે કર વસૂલવામાં આવશે તે એકમને સૂચવે છે. તેથી, દરેક કેટેગરીમાં પ્રાપ્તકતા(ની શરત માત્ર સ્પષ્ટતાત્મક છે. સરકારે નોહિટવિફકેશન દ્વારા
હિરવસ( ચાજ(ના હેતુઓ માટે આઈજીએસટી એક્ટની કલમ ૫(૩)માં નક્કી કરતા અલગ
કરપાત્ર એકમનો ઉલ્લેખ કય નથી.
ડી.૩ વસુલાત વિવભાગ:
કરપાત્ર વ્યવિક્ત, કરપાત્ર દર અને મૂલ્ય નક્કી કરવાની રીત
Page 103
૮૭. વાદગ્રસ્ત અવિ સુચનાઓના અવિ કારને નક્કી કરવા માટે, સામાવાળાઓ
દ્વારા ઉઠાવવામાં આવેલી કેટલીક પ્રારંબિભક દલીલો પર ધ્યાન આપવું પડશે.
સામાવાળાઓએ એવી દલીલ કરી છે કે આયાતકારના હાથમાં કર વસૂલવા માટે દહિરયાઈ
માલસામાન વ્યવહાર માટે કોઈ વસુલી (ચાજ() બનાવવામાં આવી નથી. એવો આક્ષેપ
કરવામાં આવ્યો છે કે માત્ર કલમ ૫(૧)મા વસુલાતની જોગવાઈ કરેલ છે અને કલમ
૫(૩) અને ૫(૪) સ્વતંત્ર રીતે વસુલી (ચાજ() બનાવી /ઉભી કરી શકતા નથી.
૮૮. આ દાવાનું મૂલ્યાંકન કરવા માટે, આ અદાલત મથુરામ અગ્રવાલ (સુપ્રા)
માં બં ારણીય બેંચના વિનણ(યથી બં ાયેલી છે જેણે કરવેરાના ત્રણ આવશ્યક ઘટકોને
ઓળખાવેલ છે:
(i) કરનો વિવર્ષય;
(ii) જે વ્યવિક્ત કર ચૂકવવા માટે જવાબદાર છે; અને
(iii) જે દરે કર ચૂકવવાનો છે.
આ પરીક્ષણને ગોકિંવદ સરન ગંગા સરન (સુપ્રા) માં આ કોટ(ની બે ન્યાયા ીશોની બેંચ
દ્વારા વ ુ વિવસ્તૃત પણે સમજાવવામાં આવેલ છે જેમા કરનો દર લાગુ પડે તેવા માપ
અથવા મુલ્યના મથાળાને આવશ્યક બનાવવામાં આવેલ છે. આમ, કરવેરાના ચાર
ઘટકો નીચે મુજબ છે:
(i) કરપાત્ર ઘટના;
(ii) વ્યવિક્ત કે જેના પર વસૂલાત લાદવામાં આવી હોય;
(iii) જે દરે વસુલાત લાદવામાં આવેલ હોય; અને
(iv) માપ અથવા મૂલ્ય કે જેના પર દર લાગુ કરવામાં આવેલ હોય.
૮૯. આઈજીએસટી કાયદાની કલમ ૫(૧) ખાસ કરીને કરવેરાના ચાર
ઘટકોને પ્રકાશીત કરે છે.
(i) કરપાત્ર ઘટના તરીકે માલ અને સેવાઓનો આંતર-રાજ્ય પુરવઠો;
(ii) "કરપાત્ર વ્યવિક્ત" તે વ્યવિક્ત તરીકે કે જેના પર વસૂલાત લાદવામાં આવી
છે;
Page 104
(iii) જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણ પર કેન્દ્ર સરકાર દ્વારા સૂસિચત કરાયેલ
આવા દર તરીકે કરપાત્ર દર, ૪૦ % ની મયા(દામાં; અને
(iv) સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૧૫ હેઠળ વિન ા(હિરત મૂલ્ય તરીકે કરપાત્ર
મૂલ્ય.
૯૦. આઈજીએસટી એક્ટની કલમ ૫(૩) અને કલમ ૫(૪) આઈજીએસટી
એક્ટની કલમ ૫(૧) સાથે અસ્પષ્ટ રીતે જોડાયેલા છે જે વસુલાતની જોગવાઈ છે.
કરવેરાના અવિ કારો નક્કી કરવા માટે તેઓને એકીસાથે સમજવા જોઈએ. સી.આઈ.ટી.
વિવ. બી.સી. શ્રીવિનવાસ સેટ્ટી (એ.આઈ.આર. ૧૯૮૧ એસસી ૯૭૨) માં, આ કોટ(ની
ત્રણ ન્યાયા ીશોની બેન્ચે ઠરાવ્યું છે કે કાયદાની મશીનરીની જોગવાઈઓ અને
વસુલાતના વિવભાગો અસ્પષ્ટ રીતે જોડાયેલા છે. કોટ— અવલોકન કયુŸ :
“એવો વ્યવહાર કે જેના પર તે જોગવાઈઓ લાગુ કરી શકાતી નથી તે કલમ ૪૫
દ્વારા ક્યારેય વસુલાતનો વિવર્ષય ન હોય તેવું માનવામાં આવવું જોઈએ. આ
અનુમાન આવકવેરા કાયદાની જોગવાઈઓની સામાન્ય વ્યવસ્થામાંથી નીકળે છે, જ્યાં આવકના દરેક હેડ હેઠળ વસુલાતની જોગવાઈ તે વસુલાત/ચાજ(ને આ ીન
આવકની ગણતરી માટે જોગવાઈઓના સમૂહ સાથે હોય છે. દરેક વિકસ્સામાં
ગણતરીની જોગવાઈઓનું પાત્ર વસુલાત/ચાજ(ના પ્રકાર સાથે સંબં રાવે છે.
આમ વસુલાત વિવભાગ અને ગણતરીની જોગવાઈઓ મળીને એક સંકવિલત કોડ
બનાવે છે. જ્યારે એવો કોઈ કેસ હોય કે જેમાં ગણતરીની જોગવાઈઓ બિબલકુલ
લાગુ ન થઈ શકે, ત્યારે તે સ્પષ્ટ છે કે આ કેસ વસુલાત વિવભાગને લગત ન હતો."
કરપાત્ર વ્યવિક્ત
૯૧. સામાવાળાઓએ આક્ષેપ કય છે કે આયાતકારને કરપાત્ર વ્યવિક્ત તરીકે
માન્ય ગણી શકાય નહીં. જો કે, આ દલીલ સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૨(૧૦૭)
અને ૨૪ ની સાથે વાદગ્રસ્ત અવિ સુચનાઓના ઉંડાણપૂવ(કના વાંચન પર વિનષ્ફળ જાય
છે. સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૨૪(iii) હિરવસ( ચાજ( (વિવપરીત વસુલાત) હેઠળ
ટેક્સ ચૂકવવા માટે જરૂરી વ્યવિક્તઓને સી.જી.એસ.ટી. એક્ટ હેઠળ ફરવિજયાત રીતે
નોં ણી કરાવવાનો આદેશ આપે છે. સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૧૦૭)
Page 105
"કરપાત્ર વ્યવિક્ત"ની વ્યાખ્યા કરે છે જેનો અથ( એવી વ્યવિક્ત છે કે જે સી.જી.એસ.ટી.
કાયદાની કલમ ૨૪ હેઠળ નોં ાયેલ અથવા નોં ણી કરવા માટે જવાબદાર છે. ન તો
સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૨(૧૦૭) અને ન તો કલમ ૨૪ “સેવા પ્રાપ્તકતા(”
પર હિરવસ( ચાજ( લાદવાને લાયક ઠરે છે અને વ્યાપક રીતે “જે વ્યવિક્તઓએ હિરવસ( ચાજ(
હેઠળ ટેક્સ ચૂકવવો પડે છે” તેના પર લાદવામાં આવતો નથી. વાદગ્રસ્ત
અવિ સુચનાઓ ૧૦/૨૦૧૭ આઈજીએસટી એક્ટની કલમ ૫(૩) હેઠળ હિરવસ( ચાજ(ના
ોરણે કર ચૂકવવા માટે જવાબદાર પ્રાપ્તકતા( તરીકે આયાતકારની ઓળખ કરે છે, તેથી
કર ચૂકવવા માટે જવાબદાર હોય તેવા ચોક્કસ વ્યવિક્તને ઓળખવામાં વિનષ્ફળતાની
દલીલ ટકી શકતી નથી.
૯૨. આ કોટ(ની બે ન્યાયા ીશોની બેન્ચ દ્વારા આપવામાં આવેલ લઘુ ઉદ્યોગ
(સુપ્રા) માં વિનણ(ય, સર્વિવસ ટેક્સની વસૂલાતને અસર કરવા માટે ફાઇનાન્સ એક્ટ
૧૯૯૭ હેઠળ ઘડવામાં આવેલા અમુક સર્વિવસ ટેક્સ વિનયમોને અમાન્ય બનાવ્યો.
ફાયનાન્સ એક્ટ ૧૯૯૭ ની કલમ ૬૮(૧)(એ) સાથે વાંચવામાં આવેલ કલમ ૬૬
ખાસ કરીને કરપાત્ર વ્યવિક્તની ઓળખ કરે છે, જેમાં ફક્ત તે જ વ્યવિક્તઓનો સમાવેશ
થાય છે જે સર્વિવસ ટેક્સ એકમિત્રત કરવા માટે જવાબદાર હોય છે. વિનયમોમાં ગુડ્ઝ
ટ્રાન્સપોટ( ઓપરેટસ(ના ગ્રાહકો અને ક્લીયહિરંગ અને ફોરવર્જિંડગ એજન્ટોને આકારણી
તરીકે ઓળખીને હિરવસ( ચાજ( લાગુ કરવાની માંગ કરવામાં આવી હતી, તેમ છતાં તેઓ
સર્વિવસ ટેક્સ વસૂલવા માટે જવાબદાર ન હતા. વિનયમોને રદબાતલ કરવા માટેનો
આ ાર એ હતો કે ફાઇનાન્સ એક્ટ ૧૯૯૭ એ વ્યવિક્ત પર આવો હિરવસ( ચાજ( લાદવામાં
સક્ષમ ન હતો જે સેવા પૂરી પાડતી નથી. કોટ— ઠરાવેલ છે કે :
“ ૯. કલમ ૬૮(૧-એ) એ એક વિવશેર્ષ જોગવાઈ છે જે ફાયનાન્સ એક્ટ, ૧૯૯૭ દ્વારા દાખલ કરવામાં આવી છે. કલમ ૬૮(૧) મુજબ “દરેક વ્યવિક્ત જે
કરપાત્ર સેવા પૂરી પાડતી હોય તે તેવી વ્યવિક્ત છે જેને કલમ ૬૬માં વિનર્દિદષ્ટ દરે
સર્વિવસ ટેક્સ વસૂલવો જરૂરી છે”. કલમ ૬૫ની કલોઝ(૪૧) ની આઇટમ્સ (જી)
થી (આર) માં ઉલ્લેસિખત કરપાત્ર સેવાઓના સંદભ(માં, કલમ ૬૮(૧-એ) મા
જોગવાઈ કરે છે કે આ સેવા માટેનો સર્વિવસ ટેક્સ આવી વ્યવિક્ત પાસેથી અને જેમ
Page 106
સૂચવવામાં આવેલ છે તે રીતે વસૂલવામાં આવશે અને આવી વ્યવિક્તને બ ી
જોગવાઈઓ એવી રીતે લાગુ પડશે જેમ કે તે આવી સેવાના સંબં માં સર્વિવસ ટેક્સ
વસૂલવા માટે તે જવાબદાર વ્યવિક્ત છે. જેમ જેમ આપણે કલમ ૬૮ વાંચીએ છીએ
તેમ તે કોઈપણ રીતે કલમ ૬૬ હેઠળ વસૂલવામાં આવતા સર્વિવસ ટેક્સના ચાજ(ને
બદલવા અથવા બદલવાનો પ્રયાસ કરતું નથી, કે જે સર્વિવસ ટેક્સ વસૂલવા માટે
જવાબદાર વ્યવિક્ત પર છે. તે કલમ ૬૫ ની કોઈપણ કલમો જેમાં વિવવિવ
અબિભવ્યવિક્તઓની વ્યાખ્યાઓ હોય તેમાં કોઈ પણ રીતે સુ ારો કરવો આપણા
મનમાં(હાથમા)નથી. કલમ ૬૮(૧-એ) જે કંઈ કરવા સક્ષમ બનાવે છે તે એ છે
કે કરદાતાઓ અથવા વ્યવિક્તઓ કે જેઓ સર્વિવસ ટેક્સ વસૂલવા માટે જવાબદાર
છે, તે વ્યવિક્ત અથવા સંબંવિ ત અવિ કારીને ઓળખી શકાય છે અને તે તે વ્યવિક્ત
છે જે સર્વિવસ ટેક્સ વસૂલવા માટે જવાબદાર વ્યવિક્ત રહેશે. બીજા શબ્દોમાં કહીએ
તો, આ જોગવાઈ, એટલે કે, કલમ ૬૮(૧-એ) નું એવું અથ(ઘટન કરી શકાતું નથી કે તે સેવા કર વસૂલવા
માટે જવાબદાર ન હોવા છતાં પણ વ્યવિક્તને આકારણી કરી શકે. જે સેવાઓ
આપવામાં આવે છે તેની સામે સર્વિવસ ટેક્સ વસૂલવામાં આવે છે. આ ભારણ સેવા
પુરી પાડનાર વ્યવિક્ત પર લાદવામાં આવે છે. અલબત્ત, તે પરોક્ષ કર હોઈ શકે છે;
શક્ય છે કે તે જ ગ્રાહક બાજુ તબદીલ કરવામાં આવે, પરંતુ જ્યાં સુ ી વસૂલાત
અને આકારણીનો સંબં છે તે સેવા પુરી પાડનાર વ્યવિક્ત છે જેને એકલા
મૂલ્યાંકનકતા( તરીકે ગણવામાં આવે છે અને (પરંતુ) ગ્રાહકને નહીં. આ એકમાત્ર
રસ્તો છે જેમાં જોગવાઈઓને સુમેળથી (સરળતાપૂવ(ક વાંચી શકાય છે)
[...]
૧૦. ક્લીયહિરંગ અને ફોરવર્જિંડગ એજન્ટો અને માલ પહિરવહન ઓપરેટર
દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓના સંદભ(માં વાદગ્રસ્ત વિનયમોમાં "સર્વિવસ
ટેક્સની વસૂલાત માટે જવાબદાર વ્યવિક્ત" ની વ્યાખ્યામાં સુ ારો કરીને જવાબદાર
વ્યવિક્તને વિક્લયહિરંગ અને ફોરવર્જિંડગ એજન્ટો અને માલ ટ્રાન્સપોટ(રના અસીલ
અથવા ગ્રાહક હોવાનું કહેવાય છે. અન્ય લોકો દ્વારા પૂરી પાડવામાં આવતી
સેવાઓના સંબં માં અને વિનયમ ૨(ડી) ના પેટા-વિનયમો (i) થી (xi) અને
(xiii) થી (xvi) માં ઉલ્લેસિખત છે તે મુજબ, 'જવાબદાર વ્યવિક્ત'ની વ્યાખ્યા
અવિ વિનયમની કલમ ૬૫ માં આવતી અબિભવ્યવિક્તની વ્યાખ્યા સાથે સુસંગત છે.
જો કે, ક્લીયહિરંગ અને ફોરવર્જિંડગ એજન્ટો અને માલ પહિરવહન ઓપરેટર દ્વારા
આપવામાં આવતી સેવાઓના સંદભ(માં વિનયમ ૨(ડી)(xii) અને (xvii) માં
સમાવિવષ્ટ વ્યાખ્યાઓ કે જે ગ્રાહકો અથવા અસીલોને મૂલ્યાંકન કરનાર બનાવવા
માંગે છે, તે સ્પષ્ટપણે અવિ વિનયમની કલમ ૬૫ અને ૬૬ સાથે વિવરો ાભાસમાં
છે.”
લઘુ ઉદ્યોગ (સુપ્રા)નો વિનણ(ય વત(માન કેસના તથ્યોને લાગુ પડતો નથી કારણ કે
Page 107
સંસદે આઈજીએસટી કાયદાની કલમ ૫(૩) અને ૫(૪) હેઠળ હિરવસ( ચાજ(ની
વિવભાવનાને વૈ ાવિનક રીતે સામેલ કરી છે. વાદગ્રસ્ત અવિ સુચનાઓ ૧૦/૨૦૧૭
સ્પષ્ટપણે કરપાત્ર વ્યવિક્તનો ઉલ્લેખ કરે છે કે જે કાયદામાં પહિરકલ્પના કરાયેલ હિરવસ(
ચાજ( ચૂકવવા માટે જવાબદાર છે. આમ, કરપાત્ર વ્યવિક્તની ઓળખ કરવામાં કથિથત
વિનષ્ફળતા માટે પ્રમિતબંવિ ત સૂચનાઓ અમાન્ય કરી શકાતી નથી.
કરપાત્ર મૂલ્ય
૯૩. ૮ જૂન ૨૦૧૬ ના રોજની સુ ારણા દ્વારા, નોહિટવિફકેશન ૮/૨૦૧૭ માં
સુ ારો કરીને કરપાત્ર મૂલ્યના માપને સી.આઈ.એફ. મૂલ્યના દસ ટકા સમાવવામાં
આવ્યો હતો. આઈજીએસટી એક્ટની કલમ ૫(૧) સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૧૫
હેઠળ કરપાત્ર મૂલ્ય નક્કી કરવા સક્ષમ બનાવે છે. સામાવાળાઓએ દલીલ કરી છે કે
મૂલ્યને સોંપાયેલ અવિ કારો (કાયદા) દ્વારા નહિહ. પરંતુ સી.જી.એસ.ટી. એક્ટની કલમ
૧૫(૧) મુજબ કડક રીતે નક્કી કરવાનું રહેશે.
("કલમ ૧૫: કરપાત્ર સપ્લાયનું મૂલ્ય- (૧) માલ અથવા સેવાઓ
અથવા બંનેના પુરવઠાનું મૂલ્ય વ્યવહાર મૂલ્ય હશે, કે જે ચીજવસ્તુઓ
અથવા સેવાઓના કથિથત પુરવઠા માટે વાસ્તવમાં ચૂકવવામાં આવેલી
અથવા ચૂકવવાપાત્ર કિંકમત અથવા બંને જ્યાં સપ્લાયર અને સપ્લાય
મેળવનાર સંબંવિ ત નથી અને કિંકમત એ સપ્લાય માટે એકમાત્ર અવેજ
છે.)
જો કે, કલમ ૧૫(૪) અને ૧૫(૫) જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણો પર મૂલ્યના
વિન ા(રણ માટેની પદ્ધમિતઓ સૂચવવા માટે સોંપાયેલ અવિ કારો (કાયદા)ને સક્ષમ કરે
છે. વિવભાગ ૧૫ નીચે દશા(વેલ છે:
“કલમ ૧૫- કરપાત્ર પુરવઠાનું મૂલ્ય:
[...]
(૪) જ્યાં પેટા-કલમ (૧) હેઠળ માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના
પુરવઠાનું મૂલ્ય વિન ા(હિરત કરી શકાતું નથી, તેને જેવી રીતે વિન ા(હિરત
કરવામાં આવશે તે જ રીતે નક્કી કરવામાં આવશે.
(૫) પેટા-કલમ (૧) અથવા પેટા-કલમ (૪) માં સમાવિવષ્ટ કંઈપણ હોવા
Page 108
છતાં, કાઉવિન્સલની ભલામણો પર આવા સરકાર દ્વારા સૂસિચત કરી શકાય
તેવા પુરવઠાની કિંકમત વિન ા(હિરત રીતે નક્કી કરવામાં આવશે."
સી.જી.એસ.ટી. વિનયમો ૨૦૧૭ ના પ્રકરણ IV ના વિનયમો ૨૭ થી ૩૧, પુરવઠાનું મૂલ્ય
નક્કી કરવાની રીત સૂચવે છે. વિનયમ ૩૧ જી.એસ.ટી. કાઉવિન્સલને મૂલ્યાંકનની
પધ્ મિતઓ વિન ા(હિરત કરવા માટે શેર્ષ સત્તાઓ પણ આપે છે.
“૩૧. માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાના મૂલ્યના વિન ા(રણ
માટેની અવશેર્ષ પદ્ધમિત.—
જ્યાં વિનયમો ૨૭ થી ૩૦ હેઠળ માલસામાન અથવા સેવાઓ અથવા
બંનેના પુરવઠાનું મૂલ્ય નક્કી કરી શકાય તેમ ન હોય, તો તે વિનયમો સાથે
સુસંગત વાજબી માધ્યમોનો ઉપયોગ કરીને કલમ ૧૫ ની સામાન્ય
જોગવાઈઓ અને સિસદ્ધાંતો તથા આ પ્રકરણમા આપેલી જોગવાઈઓ
મુજબ નક્કી કરવામાં આવશે :
જો કે (એ શરતે કે) સેવાઓના પુરવઠાના વિકસ્સામાં, સપ્લાયર વિનયમ
૩૦ ને અવગણીને આ વિનયમ પસંદ કરી શકે છે.”
૯૪. સામાવાળાઓએ વિવનંતી કરી છે કે પુરવઠાના મૂલ્યનું વિન ા(રણ ફક્ત
વિનયમો દ્વારા જ સ્પષ્ટ કરવું જોઈએ, અવિ સૂચના દ્વારા નહીં. જો કે, આ એક અયોગ્ય
પ્રમિતબંવિ ત અથ(ઘટન હશે. સંસદે મૂળભૂત માળખું પૂરુ
ં પાડ્યું છે અને સોંપાયેલ
એવિ કારો (કાયદો)એ કાય(ક્ષમ મિમકેવિનઝમ બનાવવા માટે જરૂરી પૂરકો પ્રદાન કરે છે.
સી.જી.એસ.ટી. વિનયમો ૨૦૧૭ નો વિનયમ ૩૧ ખાસ કરીને સી.જી.એસ.ટી. કાયદાની
કલમ ૧૫ ના સિસદ્ધાંતો સાથે સુસંગત હોય તેવા વાજબી માધ્યમોનો ઉપયોગ કરીને
ચોક્કસ કેસોમાં મૂલ્યાંકન નક્કી કરવા માટે શેર્ષ શવિક્ત પ્રદાન કરે છે. આ તે (બાબત)
છે જ્યાં સી.જી.એસ.ટી. વિનયમો ૨૦૧૭ ના વિનયમો ૨૭ થી ૩૦ અનુસાર માલના
પુરવઠાનું મૂલ્ય નક્કી કરી શકાતું નથી. આમ, વિવપરીત વસુલાત (રીવસ( ચાજ()ના
ોરણે કર લાદવાની પદ્ધમિત તરીકે સી.આઈ.એફ. મૂલ્યના ૧૦ ટકા નક્કી કરવામાં આવે
ત્યારે વ ુ પડતી સોંપણીઓ માટે વાદગ્રસ્ત અવિ સુચના ૮/૨૦૧૭ ને રદ કરી શકાતી
નથી.
ડી.૪ - કરપાત્ર ઘટના:
Page 109
શું આઈજીએસટી કાયદાની કલમ ૫(૩) હેઠળ માલસામાનની આયાત માટે
સમુદ્રી નુર /ભાડું વ્યવહાર એ સેવાઓના પુરવઠાની માન્ય શ્રેણી છે ?
૯૫. વાદગ્રસ્ત અવિ સુચનાઓની માન્યતાને પડકારવા માટેનું બીજુ ં અંગ
"કરપાત્ર ઘટના" ની ઓળખના સંદભ(માં છે. વિન ા(રણ માટે જે પ્રશ્ન છે તે એ છે કે શું
૨૦૧૭ માં જારી કરવામાં આવેલી વાદગ્રસ્ત અવિ સુચનાઓ આઈજીએસટી કાયદાની
કલમ ૫(૩) હેઠળ એક કરપાત્ર ઘટનાને માન્ય રીતે વિન ા(હિરત કરે છે જે માલ અને
સેવાઓના આંતર-રાજ્ય પુરવઠાની રચના કરે છે અને જેમા આયાતકાર તે
સી.આઈ.એફ. વ્યવહારોમાં દહિરયાઈ પહિરવહન સેવાઓનો પ્રાપ્તકતા( હોય.
૯૬. સી.આઈ.એફ. કરારો હેઠળ માલની આયાત એ સેવાની માન્ય આયાત
બનાવે છે કે કેમ તેના વિવશ્લેર્ષણનો જવાબ બે મુદ્દાઓ પર આપવો પડશે:
(i) દહિરયાઈ પહિરવહન (વિશપિંપગ) સેવાના પુરવઠાની ચોક્કસ શ્રેણી તરીકે
આયાતનું વગŒકરણ આઈજીએસટી એક્ટની કલમ ૫(૧)ની સાથે વાંચતા
- કલમ ૫(૩) હેઠળ માન્ય છે કે કેમ ; અને
(ii) શું આયાતી માલના પ્રાપ્તકતા( કલમ ૫(૩) હેઠળ સીઆઈએફ વ્યવહારોમાં
દહિરયાઈ પહિરવહન સેવાઓના પ્રાપ્તકતા( પણ છે.
ડી.૪.(એ) શું સીઆઈએફ ોરણે મેળવેલો આયાતી માલ
આંતર-રાજ્ય પુરવઠો બને છે અથવા તે વ ારાનો પ્રાદેશીક કર છે ?
૯૭. અવિ સુચના ક્રમાંક ૮/૨૦૧૭ ખાસ કરીને આઈજીએસટી કાયદાની કલમ
૫(૩) હેઠળ સેવાની ચોક્કસ શ્રેણી તરીકે બિબન-કરપાત્ર પ્રદેશમાંથી માલસામાનના
પહિરવહન સાથેની સેવાનું વણ(ન કરે છે. આ વગŒકરણ હિરવસ( ચાજ(ના ોરણે આવી
પહિરવહન સેવાના પ્રાપ્તકતા( પર કર લાદશે. સામાવાળાઓએ દલીલ કરી છે કે
સીઆઈએફ કોન્ટ્રાક્ટમાં દહિરયાઈ પહિરવહનની સેવાનો પુરવઠો વિવદેશી દહિરયાઈ પહિરવહન
સેવામાંથી વિવદેશી વિનકાસકારને થાય છે. એવો આક્ષેપ કરવામાં આવેલ છે કે આ
વ્યવહારને ભારત સાથે કોઈ પ્રાદેવિશક જોડાણ નથી અને સી.જી.એસ.ટી. એક્ટ અને
Page 110
આઈજીએસટી એક્ટના અથ(માં કર લાદવામાં આવતા "પુરવઠા" નું વિનમા(ણ કરતું નથી.
૯૮. વત(માન વિકસ્સામાં કરપાત્ર ઘટના છે કે કેમ તે નક્કી કરવા માટે અમે હવે
સંબંવિ ત કેટલીક મુખ્ય જોગવાઈઓની જાહેરાત કરીશું કે, આઈજીએસટી કાયદાની
કલમ ૫(૧) જે કલમ ૫(૩) અને અસંશોવિ ત કલમ ૫(૪)ની સાથે વાંચતા
“ભારતની બહારના સ્થળેથી વહાણ દ્વારા માલના પહિરવહન દ્વારા બિબન-કરપાત્ર
પ્રદેશમાં વિસ્થત વ્યવિક્ત દ્વારા ભારતમાં કસ્ટમ વિક્લયરન્સના સ્ટેશન સુ ીની પૂરી
પાડવામાં આવતી સેવાઓ" વસુલાતના હેતુઓ માટે આંતર-રાજ્ય પુરવઠાની રચના કરે
છે.
૯૯. કલમ ૫(૧) માલ અથવા સેવાઓ અથવા બંનેના તમામ "આંતર-રાજ્ય
પુરવઠા" પર આઈજીએસટી વસૂલે છે. આઈજીએસટી અવિ વિનયમની કલમ ૫(૩) કેન્દ્ર
સરકારને જી.એસ.ટી. કાઉવિન્સલની ભલામણ પર, માલસામાન અથવા સેવાઓના
પુરવઠાની શ્રેણીઓ અથવા બંનેનો ઉલ્લેખ કરવાની સત્તા આપે છે જ્યાં પ્રાપ્તકતા( દ્વારા
હિરવસ( ચાજ(ના આ ારે ટેક્સ ચૂકવવામાં આવશે. સામાવાળાઓની દલીલનું વિવશ્લેર્ષણ
કરતી વખતે, જી.એસ.ટી.ના હેતુ અને તેને લાગુ કરવા માટેના બં ારણીય સુ ારાને
સંદર્બિભત કરવું મહત્વપૂણ( છે. આ ુવિનક વાવિણજ્યમાં, માલસામાન અને સેવાઓ
વચ્ચેનો ભેદ વ ુને વ ુ પદાથ( કરતાં પ્રમાણનો વિવર્ષય બની રહ્યો છે. જી.એસ.ટી. માલ
અથવા સેવાઓના "પુરવઠા"ના કરવેરા પર ધ્યાન કેવિન્દ્રત કરવાનો પ્રયાસ કરે છે.
આઈજીએસટી અને સી.જી.એસ.ટી. એક્ટની જોગવાઈઓ વૈથિશ્વક અને વિડવિજટલ યુગમાં
પુરવઠાની જહિટલતાઓને પયા(પ્ત રીતે મેળવવા/પહોંચી વળવા માટે કાય(ક્ષમ
મશીનરીના અમલ પર ધ્યાન કેવિન્દ્રત કરે છે.
૧૦૦. આઈજીએસટી એક્ટમાં સી.જી.એસ.ટી. એક્ટના સંદભ(માં
'પુરવઠા' શબ્દની વ્યાખ્યા કરવામાં આવી છે. આઈજીએસટી એક્ટની કલમ ૨(૨૧)
મુજબ:
Page 111
"(૨૧) "પુરવઠા" નો અથ( એ જ હશે જે તેને સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિવસ ટેક્સ
એક્ટની કલમ ૭ માં સોંપવામાં આવ્યો છે"
સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૭(૧) આ રીતે પ્રદાન કરે છે:
“૭. પુરવઠાનો વ્યાપ.
(૧) આ અવિ વિનયમના હેતુઓ માટે, "પુરવઠા" અબિભવ્યવિક્તમાં નીચે મુજબનો
સમાવેશ થાય છે-
(એ) માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાના તમામ સ્વરૂપો
જેમ કે વેચાણ, સ્થાનાંતરણ, વિવવિનમય, આદાન-પ્રદાન, પરવાનો, ભાડા, પટ્ટો અથવા વિનકાલ દ્વારા વ્યાપારને આગળ વ ારવા માટે વ્યવિક્ત
દ્વારા અવેજ કરવામાં આવે અથવા સંમત થાય ;
(એએ) કોઈ વ્યવિક્તગત વ્યવિક્ત સિસવાયની (કાયદાવિકય) વ્યકમિત દ્વારા, તેના
સભ્યો અથવા ઘટકો અથવા તેના સભ્યોમાથી કોઈ પણ દ્વારા -રોકડ, વિવલંબિબત ચૂકવણી અથવા અન્ય મૂલ્યવાન અવેજ માટે થયેલી પ્રવૃવિત્તઓ
અથવા વ્યવહારો.
સમજૂતી - આ કલમના હેતુઓ માટે, આથી સ્પષ્ટ કરવામાં આવે છે કે, હાલના
સમય માટે અમલમાં રહેલા અન્ય કોઈપણ કાયદામાં અથવા કોઈપણ
કોટ(, હિટ્રબ્યુનલ અથવા સત્તાના કોઈપણ ચુકાદા, હુકમનામું અથવા
હુકમમાં સમાવિવષ્ટ કંઈપણ હોવા છતાં, વ્યવિક્ત અને તેના સભ્યો અથવા
ઘટકોને બે અલગ-અલગ વ્યવિક્તઓ તરીકે ગણવામાં આવશે અને
એકબીજાની પ્રવૃવિત્તઓ અથવા વ્યવહારોનો પુરવઠો આવી એક વ્યવિક્તથી
બીજી વ્યવિક્તમાં થતો હોવાનું માનવામાં આવશે;]
[(બી) વ્યાપાર દરમ્યાન અથવા તેને આગળ વ ારવાના માટેના અવેજ માટે
સેવાઓની આયાત કરેલી કે નહીં [અને]
(સી) અનુસૂસિચ-I માં ઉલ્લેસિખત પ્રવૃવિત્તઓ, અવેજ કયા( વિવના અથવા કરવા
સંમત કરવામાં આવેલ હોય.
[.....]
(૩) પેટા-વિવભાગો (૧), (૧-એ) અને (૨) ની જોગવાઈઓને આ ીન, સરકાર, કાઉવિન્સલની ભલામણો પર, નોહિટવિફકેશન દ્વારા, વ્યવહારો કે
જેને નીચે મુજબ ગણવામાં આવશે તેનો ઉલ્લેખ કરી શકે છે. આ વ્યવહારો
તે જેમકે -
(એ) માલનો પુરવઠો અને સેવાઓના પુરવઠા તરીકે નહીં; અથવા
(બી) સેવાઓનો પુરવઠો અને માલના પુરવઠા તરીકે નહીં."
Page 112
વ ુમાં, આઈજીએસટી કાયદાની કલમ ૭ આંતર-રાજ્ય પુરવઠાના અવકાશને
વ્યાખ્યાવિયત કરે છે. આઈજીએસટી કાયદાની કલમ ૭(૪) જણાવે છે કે "ભારતની
સિસમામાં આયાત કરાયેલ સેવાઓનો પુરવઠો આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય
દરમિમયાન સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં આવશે”:
“૭. આંતર-રાજ્ય પુરવઠો.-
(૧) કલમ ૧૦ ની જોગવાઈઓને આ ીન, માલનો પુરવઠો, જ્યાં સપ્લાયરનું
સ્થાન અને સપ્લાયનું સ્થળ નીચે મુજબ હોય -
(સી) રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશ, આ વ્યવહારો આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન માલના
પુરવઠા તરીકે ગણવામાં આવશે.
(૨) ભારતની સિસમામાં આયાત કરાયેલ માલનો પુરવઠો, જ્યાં સુ ી તેઓ
ભારતના કસ્ટમ સીમાઓ પાર ન કરે ત્યાં સુ ી, આંતર-રાજ્ય વેપાર
અથવા વાવિણજ્ય દરમિમયાન માલના પુરવઠા તરીકે ગણવામાં આવશે.
(૩) સેક્શન ૧૨ ની જોગવાઈઓને આ ીન, સેવાઓનો પુરવઠો, જ્યાં સપ્લાયરનું સ્થાન અને સપ્લાયનું સ્થળ-
(સી) રાજ્ય અને કેન્દ્રશાસિસત પ્રદેશ, આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન સેવાઓના પુરવઠા
તરીકે ગણવામાં આવશે.
(૪) ભારતની સિસમામાં આયાત કરાયેલ સેવાઓના પુરવઠાને આંતર-રાજ્ય
વેપાર અથવા વાવિણજ્ય દરમિમયાન સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં
આવશે.
[...]” (ભાર પુવ(ક રજુ કરેલ છે)
૧૦૧. સી.જી.એસ.ટી. એક્ટની કલમ ૭ "પુરવઠા" શબ્દની વ્યાપક રીતે વ્યાખ્યા
કરે છે અને એક સમાવિવષ્ટ વ્યાખ્યા માટે પ્રદાન કરે છે. સી.જી.એસ.ટી. કાયદાની કલમ
૭(૧)(બી) સેવાઓની આયાતને "પુરવઠો" બનાવવાના અવેજ માટે ધ્યાનમાં લે છે.
સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૭(૧)(સી) સી.જી.એસ.ટી. અવિ વિનયમની
અનુસૂસિચ-૧ માં કોઈપણ અને તમામ પ્રવૃવિત્તઓને કેપ્ચર કરે છે, પછી ભલે તે અવેજ
Page 113
માટે બનાવવામાં આવી હોય. વ ુમાં, સેક્શન ૭(૩) કેન્દ્ર સરકારને તે સ્પષ્ટતા
કરવાની સત્તા આપે છે કે કયા વ્યવહારોને માલના પુરવઠા તરીકે ગણવામાં આવે છે
અને સેવાઓના પુરવઠા તરીકે નહીં, અને તેનાથી ઊલટું. આઈજીએસટી એક્ટની કલમ
૭(૪) જણાવે છે કે ભારતમાં આયાત કરવામાં આવતી સેવાઓના પુરવઠાને "આંતર-
રાજ્ય વેપાર અથવા વાવિણજ્ય" દરમિમયાન સેવાઓના પુરવઠા તરીકે ગણવામાં આવશે.
આમ, જો આ પ્રવૃવિત્ત આઈજીએસટી એક્ટ અને સી.જી.એસ.ટી. એક્ટ માટે "સેવાની
આયાત" ની વ્યાખ્યામાં આવતી હોય, તો ભારતીય આયાતકારને દહિરયાઈ પહિરવહન
સેવાના આયાતકાર તરીકે પણ ગણી શકાય કે જે આંતર-રાજ્ય પુરવઠા પર
આઈજીએસટી માટે જવાબદાર છે.
૧૦૨. આઈજીએસટી એક્ટ અથવા સી.જી.એસ.ટી. એક્ટમાં 'આયાતકાર'
શબ્દની વ્યાખ્યા કરવામાં આવી નથી. કસ્ટમ્સ એક્ટની કલમ ૨(૨૬) 'આયાતકાર'ની
આ રીતે વ્યાખ્યા કરે છે:
"(૨૬) "આયાતકાર", કોઈપણ માલસામાનના સંબં માં તેમની આયાત અને તે
ઘર વપરાશ માટે ક્લીયર કરવામાં આવે તે સમયની વચ્ચે, તેમાં
[કોઈપણ માવિલક, લાભકારી માવિલક] અથવા પોતાને આયાતકાર તરીકે
બહાર રાખતી કોઈપણ વ્યવિક્તનો સમાવેશ થાય છે"
સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૨(૧૦) માં 'સામાનની આયાત' શબ્દની
આ રીતે વ્યાખ્યા કરવામાં આવી છે:
(૧૦)"સામાનની આયાત" તેના વ્યાકરણની વિવવિવ તાઓ અને જ્ઞાનાત્મક
અબિભવ્યવિક્તઓ સાથે, એટલે ભારતની બહારના સ્થળેથી ભારતમાં માલ
લાવવો"
સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૨(૧૧) માં "સેવાઓની આયાત" ને આ રીતે
વ્યાખ્યાવિયત કરવામાં આવી છે:
"(૧૧) ''સેવાઓની આયાત" નો અથ( કોઈપણ સેવાનો પુરવઠો છે, જ્યાં--
(i) સેવાના સપ્લાયર ભારતની બહાર વિસ્થત છે;
(ii) સેવા પ્રાપ્તકતા( ભારતમાં વિસ્થત છે; અને
(iii) સેવા પુરવઠાનું સ્થળ ભારતમાં છે;
"સેવાની આયાત" માટેની શરતોમાં ત્રણ પાસાઓ શામેલ હશે:-
Page 114
(i) સેવાના સપ્લાયર ભારતની બહાર વિસ્થત હોવા જોઈએ;
(ii) સેવાનો પ્રાપ્તકતા( ભારતમાં વિસ્થત હોવો જોઈએ; અને
(iii) સેવાના પુરવઠાનું સ્થળ ભારતમાં હોવું જોઈએ.
સામાવાળાઓએ દલીલ કરી છે કે સી.આઈ.એફ. કોન્ટ્રાક્ટના વિકસ્સામાં શરતો (ii)
અને (iii) સંતુષ્ટ નથી કારણ કે દહિરયાઈ પહિરવહન સેવાઓનો પ્રાપ્તકતા( વિવદેશી
વિનકાસકાર હશે અને સપ્લાયનું સ્થળ આવા વિવદેશી વિનકાસકારના વ્યવસાયનું સ્થળ
હશે. જો કે, "પ્રાપ્તકતા(" અને "પુરવઠાનું સ્થળ" અબિભવ્યવિક્તઓનું અથ(ઘટન કરવામાં, આ કોટ— આઈજીએસટી એક્ટ અને સી.જી.એસ.ટી. એક્ટની સરખામણી કરીને આ
શરતોનું વિવશ્લેર્ષણ કરવું પડશે અને વિવદેશી વિનકાસકાર અને વિવશેર્ષ વિવદેશી દહિરયાઈ
પહિરવહન લાઇન વચ્ચેના કરારની જોગવાઈઓમાંથી નહીં.
૧૦૩. આઈજીએસટી કાયદાના પ્રકરણ-V માં માલસામાન અથવા સેવાઓ
અથવા બંનેના પુરવઠાનું સ્થળ નક્કી કરવા માટેની પદ્ધમિતઓ દશા(વવામાં આવી છે.
આઈજીએસટી એક્ટની કલમ ૧૩ સેવાઓના પુરવઠાનું સ્થળ દશા(વે છે જ્યાં સપ્લાયરનું
સ્થાન અથવા પ્રાપ્તકતા(નું સ્થાન ભારતની બહાર છે:
“૧૩. સેવાઓના પુરવઠાનું સ્થળ જ્યાં સપ્લાયરનું સ્થાન અથવા
પ્રાપ્તકતા(નું સ્થાન ભારતની બહાર છે-
(૧) આ કલમની જોગવાઈઓ સેવાઓના પુરવઠાનું સ્થાન નક્કી કરવા માટે લાગુ
પડશે, જ્યાં સેવાઓના સપ્લાયરનું સ્થાન અથવા સેવાઓ મેળવનારનું
સ્થાન ભારતની બહાર હોય.
(૨) પેટા-વિવભાગો (૩) થી (૧૩) માં વિનર્દિદષ્ટ કરેલી સેવાઓ સિસવાયની
સેવાઓના પુરવઠાનું સ્થળ સેવાઓ મેળવનારનું સ્થાન રહેશેઃ
પરંતુ જ્યાં સેવાઓ મેળવનારનું સ્થાન વ્યવસાયના સામાન્ય તબક્કામાં
ઉપલબ્ ન હોય, ત્યાં સેવાઓ પૂરી પાડનારનું સ્થાન પૂરવઠાનું સ્થાન
રહેશે.[…]
(૯) મેઇલ અથવા કુહિરયર દ્વારા સિસવાયની ચીજવસ્તુઓના પહિરવહનની
સેવાઓના પુરવઠાનું સ્થાન એ આવી ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન હશે.
(ભાર પૂવ(ક)
આઈજીએસટી કાયદાની કલમ 13 (9) કાલ્પવિનક લાગે છે, જ્યાં ભારત બહાર વિસ્થત
Page 115
સપ્લાયર દ્વારા પુરી પાડવામા આવતી ચીજવસ્તુઓના પહિરવહનની સેવાઓના
પુરવઠાના વિકસ્સામાં, આ પ્રકારની ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન સપ્લાયનું સ્થાન
હશે.પુરવઠો પુરો પાડનાર, વિવદેશી વિશપિંપગ લાઇન આ વિકસ્સામાં કરપાત્ર વ્યવિક્ત નહીં
હોય.જોકે, ચીજવસ્તુઓના પહિરવહન માટે સીઆઈએફ કરાર માં તેની સેવાઓ આવી
ચીજવસ્તુઓના ગંતવ્ય સ્થાન તરીકે ભારતીય કરપાત્ર ક્ષેત્રમાં લાગુ થશે. તેથી વિવદેશી
વિશપિંપગ લાઇન દ્વારા વિશપિંપગ સર્વિવસના પુરવઠાનું સ્થાન ભારત હશે.
૧૦૪ સામાવાળાઓએ દલીલ કરી હતી કે, સીજીએસટી કાયદાની કલમ
૭ (૧) (બી) અનુસૂસિચ ૧ માં ઉલ્લેસિખત સિસવાયની અવેજ વિવના સેવાની આયાતના
પુરવઠાને વ્યાખ્યાવિયત કરતી નથી, તેથી સીઆઈએફ કરાર રાવતા આયાતકારોને આ
લાગુ પડશે નહીં કારણ કે વિનકાસકાર દ્વારા અવેજ ચુકવવામાં આવે છે. આમ, ચીજવસ્તુઓના આયાતકારને વિશપિંપગ સેવાના આયાતકાર કહી ન શકાય, કારણ કે
સીજીએસટી કાયદાની કલમ ૭ (૧) (બી) હેઠળ તે સેવાની આયાત નથી.સીજીએસટી
એક્ટના સંદભ(માં 'સપ્લાય' શબ્દની વ્યાખ્યા આઈજીએસટી એક્ટમાં કરવામાં આવી છે.
તેથી કલમ ૨ (૧૧) ( ) iii હેઠળ સેવાઓની આયાત માટેની ત્રણ શરતોને સીજીએસટી
અને આઇજીએસટી કાયદાની જોગવાઈઓના સંદભ(માં સમજવી જોઈએ, જેમાં
આઇજીએસટી કાયદાની કલમ ૧૩ (૯) હેઠળ પુરવઠાનું સ્થાન નક્કી કરવાની
જોગવાઈઓ સામેલ છે.આ વિકસ્સામાં એ સ્પષ્ટ છે કે વિવદેશી વિશપિંપગ લાઇન-સર્વિવસના
સપ્લાયર ભારતની બહાર છે અને સપ્લાયનું સ્થાન ભારત છે.તે મુજબ, આ પ્રકારનાં
પુરવઠાનો સમય નક્કી કરવા માટે સીજીએસટી કાયદાની કલમ ૧૩ લાગુ થશે.
૧૦૫ સામાવાળાઓએ દલીલ કરી છે કે દહિરયાઈ નુર /ભાડું વ્યવહારને
સપ્લાય તરીકે ગણી શકાય નહીં કારણ કે આઇજીએસટી કાયદાની કલમ ૭ (૧)(બી)
માં સેવાની આયાત "અવેજ" માટે જરૂરી છે.સીજીએસટી કાયદાની કલમ ૨ (૩૧) માં
Page 116
"અવેજ" ની વ્યાખ્યા સૂચનાત્મક છે:
"(૩૧) માલ અથવા સેવાઓ અથવા બંનેના ના પુરવઠાના સંબં માં નીચે
મુજબની "અવેજ" નો સમાવેશ થાય છે-
(એ) કોઈપણ ચૂકવણી કરવામાં આવે અથવા કરવાની હોય, પછી ભલે તે
નાણાંમાં અથવા અન્યથા હોય, માલ અથવા સેવાઓ અથવા બંનેના
પુરવઠાના સંદભ(ના જવાબમાં અથવા પ્રેહિરત કરવા માટે હોય, પછી ભલે
તે પ્રાપ્તકતા( દ્વારા અથવા અન્ય કોઈ વ્યવિક્ત દ્વારા હોય, પરંતુ તેમાં કેન્દ્ર
સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતી કોઈપણ
સબસિસડીનો સમાવેશ થશે નહી ;
(બી) માલ અથવા સેવાઓના પુરવઠાના અથવા બંનેના પુરવઠાના સંબં માં
અથવા તેના માટે પ્રાપ્તકતા(એ અથવા કોઈ અન્ય વ્યવિક્તએ કરેલા કોઈ
કાય( અથવા સહનશીલતાના નાણાકીય મૂલ્યમાં પણ કેન્દ્ર સરકાર કે
રાજ્ય સરકારે આપેલી કોઈ સબસિસડીનો સમાવેશ થશે નહી.
પરંતુ ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાના સંબં માં
આપવામાં આવેલી વિડપોવિઝટને આવા પુરવઠાની ચૂકવણી તરીકે
ગણવામાં નહીં આવે જ્યાં સુ ી સપ્લાયર સપ્લાય માટે આવી વિડપોવિઝટને
અવેજ તરીકે લાગુ ન કરે. (ભારપૂવ(ક)
આમ, સીજીએસટી અવિ વિનયમની કલમ ૨ (૩૧) અપવામાં અવેલ વ્યાખ્યા મુજબ
અવેજ એટલે એવી કોઈપણ ચૂકવણી જે કરવામાં આવે અથવા કરવાની બાકી હોય, પછી ભલે તે નાણાંમાં અથવા અન્યથા હોય, માલ અથવા સેવાઓના પુરવઠાના
સંદભ(ના જવાબ માટે અથવા પ્રેહિરત કરવા માટે હોય, પછી ભલે તે પ્રાપ્તકતા( દ્વારા
અથવા અન્ય કોઈ વ્યવિક્ત દ્વારા હોય. આમ, સીઆઈએફના ોરણે આયાત કરવામાં
આવેલ માલના વિકસ્સામાં, વિવદેશી વિનકાસકાર દ્વારા વિવદેશી વિશપિંપગ લાઇનને ચુકવણી
કરવામાં આવે છે તે બાબત કલમ ૭ (૪) હેઠળ "સેવા પુરવઠા" તરીકે ગણવામાં
બા ારૂપ બનશે નહી. આઈજીએસટી એક્ટ ની આ કલમ કે જે અવેજ માટે બનાવવામાં
આવી છે, અને તે રીતે આંતર-રાજ્ય વેપાર અથવા વાવિણજ્યની રાહે "સેવા ના
પુરવઠા" ની રચના કરે છે જે આઇજીએસટી કાયદાની કલમ ૫ (૧) હેઠળ
આઈજીએસટી ને આવિ ન હોઈ શકે છે.
૧૦૬ આ તબક્કે, અમે નોં ીએ છીએ કે સામાવાળાઓએ વાદગ્રસ્ત
Page 117
આકારણી ને આ આ ાર પર પડકાયુ( છે કે આ વ્યવહાર ભારતનાં ક્ષેત્રની બહાર થાય છે
અને આ રીતે તે રાજ્યક્ષેત્રાતીત પ્રકાર રાવે છે. વિવદવાન સિસવિનયર કાઉન્સેલ શ્રી
અરકિંવદ દાતાર અને શ્રી હરીશ સાલ્વેએ વિવનંતી કરી છે કે, પહિરવહનની સેવા ભારતની
બહાર થાય છે, જે કરપાત્ર ક્ષેત્રની બહાર છે અને ભારત સાથે જોડાણ રાવે છે, કારણ
કે ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન ભારત છે. જોકે, એવી રજૂઆત કરવામાં આવી છે કે, માલસામાનની આયાત પર કલમ ૫ (૧) હેઠળ ‘ચીજવસ્તુઓના પુરવઠા’ તરીકે
કરવેરો લાદવામાં આવે છે, તેથી ભારતીય ક્ષેત્ર સાથે પહિરવહન સેવાનું કોઈ પ્રાદેવિશક
જોડાણ રહેતુ નથી.આ દલીલનું વિવસ્તરણ એ છે કે જો સંસદ તેના પ્રદેશની બહાર
કરવેરો લાદવાનો પ્રયાસ કરે છે, તો તે કાયદામાં કાલ્પવિનક માનવામાં આવે છે, ન કે
પ્રત્યાયોવિજત કાયદાના માધ્યમથી.
૧૦૭ જીવીકે ઇન્ડસ્ટ્રીઝ ના કેસમાં બં ારણીય ખંડપીઠે (સુપ્રા) આ પ્રશ્ન પર
વિવચાર કય હતો કે શું સંસદ અમુક ઘટનાઓના પ્રાદેવિશક પહિરબળો સિસવાય અન્ય
બાબતોના સંબં માં કાયદો ઘડવા સક્ષમ છે?આ પ્રશ્નનો હકારાત્મક જવાબ આપતા
ન્યાયમૂર્તિત બી. સુદશ(ન રેડ્ડીએ બં ારણીય ખંડપીઠ વતી બોલતા કહ્યું હતું કેઃ
"૧૨૪ [...]
ઉપરોક્ત પ્રશ્નોનો જવાબ હા હશે.આમ છતાં, સંસદ જવાબદાર બહારની
ઘટનાઓ, વસ્તુઓ, ઘટનાઓ (ભલે તે સામાન્ય રીતે હોય), સંશો નો, અથવા
કાય વગેરે - કે જે સ્વાભાવિવક રીતે જીવિવત થાય છે અથવા જીવંત હોય છે અથવા
કોઈ ભાવનાત્મક રીતે અથવા કોઈ સંસ્થાકીય સામાવિજક, આર્થિથક, જૈવિવક કૃ મિતક, જવિવક, પયા(વરણીય અથવા કોપ રેશન ક્ષેત્રોમાં હોઈ શકે છે અને જેમ કે બહારની
તપાસ અથવા અસરને પ્રભાવિવત કરવા, ઉસિચત કરવા, બં કરવા, અથવા
રૂપાંતહિરત કરવા પ્રયાસ કરી શકે છે. (ક) ભારતના રાજ્યક્ષેત્ર અથવા ભારતનો
કોઈ પણ ભાગ, અથવા (ખ) ભારતના રહેવાસીઓ અને ભારતીયોના હિહતો, કલ્યાણ, સુખાકારી અથવા સલામતી.
૧૨૫. અમારા માટે અહીં જણાવવું અને પ્રમિતપાહિદત પ્રમિતપવું અગત્યનું
છે કે સંસદના કાયદાની સત્તાઓ તમામ પાસાઓ અથવા કારણો કે જે તેની
સક્ષમતાના દાયરામાં છે, જેમાં ઉપર દશા(વેલ અને ઉલ્લેસિખત કયા( મુજબ વ ારાના
પ્રાદેવિશક પાસાઓ અથવા કારણોનો સમાવેશ થાય છે. બં ારણ દ્વારા, અથવા
બં ારણીય યોજનામાં તેની આવશ્યક ભૂમિમકા દ્વારા સૂસિચત, કેટલાક પ્રાથમિમક
Page 118
પહિરમાણાત્મક પરીક્ષણો, જેમ કે "પયા(પ્તતા" અથવા "મહત્વ" અથવા અન્ય
કોઈપણ રીતે પૂવ(વિન ા(હિરત શવિક્તની જરૂર હોય તેવા પરીક્ષણોને આવિ ન થવું
જોઈએ નહીં.માત્ર એટલું જ જરૂરી છે કે ભારત સાથેનું જોડાણ વાસ્તવિવક હોવું
જોઈએ અથવા અપેસિક્ષત વાસ્તવિવક હોવું જોઈએ, ભ્રામક કે કાલ્પવિનક હોવું જોઈએ
નહીં.
૧૨૬. શું સંસદ દ્વારા અવિ વિનયમિમત કોઈ ચોક્કસ કાયદો પ્રાદેવિશક
પહિરપ્રેક્ષ્ય અથવા કારણ અને ભારત અથવા ભારત સાથે સંબંવિ ત કંઈક વચ્ચે
વાસ્તવિવક જોડાણ દશા(વે છે કે અપેસિક્ષત વાસ્તવિવક જોડાણ દશા(વે છે, તે હકીકતો
અને કાયદાની મિમવિશ્રત બાબત હશે.દેખીતી રીતે, જ્યાં સંસદ પોતે બં ારણીય
જરૂહિરયાત કે કાલ્પવિનક નહીં પરંતુ વાસ્તવિવક હોવાની મયા(દાની બહાર આ
પ્રકારનાં સંબં ોને સ્થામિપત કરે છે, ત્યાં અદાલતોએ કાયદાના અમલીકરણમાં જ
આ પ્રકારની જરૂહિરયાતને લાગુ કરવી પડશે, બં ારણની બાબતમાં નહીં:."
જીવીકે ઇન્ડસ્ટ્રીઝનો વિનણ(ય (સુપ્રા) સ્પષ્ટપણે બહારની ઘટનાઓ પર કાયદો
ઘડવાની સંસદની સત્તાને માન્યતા આપે છે. અદાલત દ્વારા લાદવામાં આવેલી એકમાત્ર
જરૂહિરયાત એ છે કે આવી ઇવેન્ટનું ભારત સાથે વાસ્તવિવક જોડાણ હોવું જોઈએ.
૧૦૮ ભારતમાં ચીજવસ્તુઓની આયાત કરવા માટે વિવદેશી વિનકાસકારોને
વિશપિંપગ લાઇન દ્વારા પહિરવહન સેવાઓ પૂરી પાડવા પર લાદવામાં આવેલા લેણા બમણું
જોડાણ રાવે છેઃપહેલું, ચીજવસ્તુઓનું ગંતવ્ય ભારત છે અને આ રીતે, ક્ષેત્રની
બહારની ઘટના સાથે સ્પષ્ટ પ્રાદેવિશક જોડાણ સ્થામિપત થાય છે અને બીજુ ં, ભારતીય
આયાતકારોના લાભ માટે સેવાઓ પૂરી પાડવામાં આવે છે.આમ આ વ્યવહારનું જોડાણ
ભારતના વિવસ્તાર સાથે છે.
૧૦૯ એક વિવકલ્પ તરીકે, સામાવાળાઓએ રજૂઆત કરી હતી કે લેણાનું
ભારતીય ક્ષેત્ર સાથે જોડાણ હોવા છતાં, વ ારાના પ્રાદેવિશક સ્તરે કરવેરાના લેણાની
જોગવાઈ સંસદ દ્વારા કાયદાના માધ્યમથી કરવી જોઈએ ન કે કેન્દ્ર સરકાર દ્વારા
પ્રમિતવિનવિ કાયદા દ્વારા.અમને હકીકતોમાં આ રજૂઆતની કોઈ ઉપયોમિગતા જણાતી
Page 119
નથી.ઉપર જણાવ્યા અનુસાર, આઇજીએસટી કાયદાની કલમ ૧૩ (૯) હેઠળ પુરવઠો
પૂરો પાડનાર ભારતની બહાર હોય ત્યારે સેવાઓના પુરવઠાના સ્થળને ચીજવસ્તુઓના
ગંતવ્ય સ્થાન તરીકે માન્યતા આપવામાં આવે છે.ચીજવસ્તુઓનું લક્ષ્ય ભારત હોવાના
કારણે આ કાયદો કરપાત્ર ઘટનાને આવરી લેવા માટે પૂરતો વ્યાપક છે, જેમાં ભારત
સાથે જોડાણ રાવતા ક્ષેત્રેતર પાસાઓ સામેલ છે.
૧૧૦. વાદગ્રસ્ત અવિ સૂચનાઓની કાય(ક્ષમતા નક્કી કરવામાં એકમાત્ર પ્રશ્ન એ
છે કે શું ચીજવસ્તુઓના આયાતકારને સીઆઈએફ કોન્ટ્રાક્ટમાં વિશપિંપગની સેવાના
પ્રાપ્તકતા( તરીકે ગણવામાં આવે છે.
ડી. ૪.(બી) શું આયાતકારો સીઆઈએફ કરાર હેઠળ સેવા પ્રાપ્ત કરે છે?
૧૧૧. આક્ષેમિપત જાહેરનામું ૮/૨૦૧૭, અન્ય બાબતોની સાથે હોટેલો, રેસ્ટોરન્ટ્સ, રેલવે/માગ(/હવાઈ માગ( દ્વારા પહિરવહન અને કાયદાકીય અને એકાઉકિંન્ટગ
સેવાઓ જેવી સેવાઓની વિવવિવ શ્રેણીઓનો સમાવેશ કરે છે.સમાવાળાઓ, સીઆઈએફ વ્યવહારો અંતગ(ત ચીજવસ્તુઓના આયાતકારો તરીકે, નીચેના
વગŒકરણથી નારાજ છેઃ
“બિબન-કરપાત્ર પ્રદેશમાં વિસ્થત વ્યવિક્ત દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ
સહિહત જહાજમાં માલસામાનનું પહિરવહન અથવા ભારતની બહારના સ્થળેથી
વહાણ દ્વારા માલના પહિરવહનના માગ— બિબન-કરપાત્ર પ્રદેશમાં વિસ્થત વ્યવિક્ત
દ્વારા પ્રદાન કરવામાં આવે છે. ભારતમાં વિક્લયરન્સનું કસ્ટમ સ્ટેશન ભારતમાં
વિક્લયરન્સના કસ્ટમ સ્ટેશન સુ ી."
સમાવાળાઓ એ વાતથી નારાજ છે કે, આ વગŒકરણ અને વાદગ્રસ્ત અવિ સૂચના
૧૦/૨૦૧૭ ચીજવસ્તુઓની આયાત સીઆઈએફ અથવા એફઓબી કોન્ટ્રાક્ટના
આ ારે કરવામાં આવી હોવા છતાં, ચીજવસ્તુઓની આયાતને વિશપિંપગની સેવાના
પ્રાપ્તકતા( તરીકે ગણાવે છે.
૧૧૨ . આઈજીએસટી કાયદાની કલમ ૫ (૩) હિરવસ( ચાજ(ના આ ારે ચોક્કસ
Page 120
શ્રેણીની સેવાઓના પુરવઠાના પ્રાપ્તકતા(ઓ પર કરવેરો લાદવામા સક્ષમ બનાવે
છે.અહીં નોં નીય છે કે, સેવાઓ પર કરવેરો લાદનાર નાણાં ારા, ૧૯૯૪ની કલમ ૮
(૨ ) માં અન્યથા ઉપયોગમાં લેવાતી ‘કોઇપણ વ્યવિક્ત’ જેવી વ્યાપક ભાર્ષાની
વિવરુદ્ધમાં આ પ્રકારની સેવાઓના ‘પ્રાપ્તકતા(’ દ્વારા કરપાત્ર છે.કલમ ૫ (૩) જણાવે
છેઃ
“(૩) સરકાર, કાઉવિન્સલની ભલામણો પર, અવિ સૂચના દ્વારા, માલસામાન
અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાની શ્રેણીઓ સ્પષ્ટ કરી શકે છે, જેના પર
આવા માલ અથવા સેવાઓ અથવા બંને પ્રાપ્તકતા( દ્વારા હિરવસ( ચાજ( આ ારે
ચૂકવવામાં આવશે. અને આ અવિ વિનયમની તમામ જોગવાઈઓ આવા પ્રાપ્તકતા(ને
લાગુ પડશે જેમ કે તે આવા માલ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાના
સંબં માં કર ચૂકવવા માટે જવાબદાર વ્યવિક્ત છે...”
સીજીએસટી કાયદાની કલમ ૨ (૯૩) દ્વારા સેવાના પુરવઠાના ‘પ્રાપ્તકતા(’ શબ્દને
વ્યાપક રીતે પહિરભામિર્ષત કરવામાં આવ્યો છેઃ
(૯૩) માલ અથવા સેવાઓના પુરવઠાના અથવા બંનેના ‘પ્રાપ્તકતા(’નો અથ( –
(ક) માલ અથવા સેવાઓના પુરવઠાના અથવા બંનેના પુરવઠાના માટે
વળતર ચૂકવવામાં આવે તો તે વ્યવિક્ત કે જે તે વળતર ચૂકવવા માટે
જવાબદાર છે
(બી) જ્યાં માલસામાનનો પુરવઠો પૂરો પાડવા માટે કોઈ રકમ ચુકવવાની ન
હોય, ત્યાં જે વ્યવિક્તને માલસામાનની વિડવિલવરી આપવામાં આવી હોય કે
તે ઉપલબ્ કરવામાં આવી હોય, અથવા જેને માલસામાનનો કબજો
અથવા ઉપયોગ આપવામાં આવ્યો હોય અથવા ઉપલબ્ કરાવવામાં
આવ્યો હોય, અને
(સી) કોઈ સેવાના પુરવઠો પૂરો પાડવા માટે કોઈ રકમ ચુકવવાની ન હોય તો, જેને સેવા પૂરી પાડવામાં આવી હોય તે વ્યવિક્ત, અને જેને પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હોય તેવા કોઇપણ વ્યવિક્તના
સંદભ(નો અથ( પુરવઠાના પ્રાવિપ્તકતા( માટેના સંદભ( તરીકે કરવામાં આવશે
અને તેમાં માલ અથવા સેવાઓ અથવા બંનેના સંબં માં પ્રાપ્તકતા( વતી
કામ કરતા એજન્ટનો સમાવેશ કરવામાં આવશે.
આમ, સીજીએસટી કાયદાની કલમ ૨ (૯૩ ) (ક) માં ઉપયોગમાં લેવાતી ભાર્ષામાં
Page 121
સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે જ્યારે સેવાઓના પુરવઠા માટે વિવચારણા
ચુકવવાની હોય, ત્યારે પ્રાપ્તકતા(નો અથ( તે વ્યવિક્ત થાય છે જે તે અવેજ ચુકવવા માટે
જવાબદાર છે.જો કે, જ્યારે કોઈ સેવાના પુરવઠા માટે કોઈ રકમ ચૂકવવાની નથી, ત્યારે
કલમ ૨ (૯૩) (ક ) માં જણાવવામાં આવ્યું છે કે, જે વ્યવિક્તને સેવા પૂરી પાડવામાં
આવી છે તે જ વ્યવિક્ત હશે.વ ુમાં, કલમ ૨ (૩) માં જોગવાઈ કરવામાં આવી છે કે, “પૂરવઠો પહોંચાડનાર વ્યવિક્તનો કોઇપણ સંદભ( સ્વીકારનારના સંદભ( તરીકે ગણવામાં
આવશે.આથી, જ્યાં કાયદો પુરવઠો પૂરો પાડતી વ્યવિક્તનો ઉલ્લેખ કરે છે, ત્યાં તેનો અથ(
સેવાના પ્રાપ્તકતા(નો સંદભ( તરીકે કરવો જોઈએ.
૧૧૩. સીઆઈએફ વ્યવહારમાં વિવદેશી વિનકાસકાર વિવદેશી વિશપિંપગ લાઇન
સાથે કરાર કરે છે.વિશપિંપગની સેવા વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા વિવદેશી વિનકાસકારોને
પૂરી પાડવામાં આવે છે અને તે મુજબ વિશપિંપગની સેવા વિવદેશી વિનકાસકારોને ચૂકવવામાં
આવે છે.આ પ્રકારનાં વિશપિંપગનો ખચ( કિંકમતનો એક ઘટક બની શકે છે, જે છેવટે
વાટાઘાટોની શરતોને આ ારે આયાતકાર પાસેથી લેવામાં આવે છે.જો એફઓબી
કોન્ટ્રાક્ટ પર વાટાઘાટો કરવામાં આવે તો આયાતકાર સ્વતંત્ર રીતે વિશપિંપગ સેવાનો લાભ
ઉઠાવશે અને તે બદલ અવેજ ચુકવશે.કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે સીઆઈએફ આ ારે
ચીજવસ્તુઓની આયાતને સેવાઓની આયાત તરીકે ગણવામાં આવશે, જ્યાં પ્રાપ્તકતા(
નક્કી કરવા માટે કલમ ૨ (૩) ની પેટાકલમ (સી) લાગુ થાય છે.સામાવાળાઓએ
દલીલ કરી છે કે સીઆઈએફ કરારમાં આયાતકારને માત્ર બોલચાલની દ્રષ્ટિષ્ટએ સેવાના
પ્રાપ્તકતા( તરીકે ગણવામાં આવી શકે છે.વિશપિંપગની સેવાનું માત્ર ગંતવ્ય સ્થાન કરારના
કોઈ પણ તત્વો કિંવના આયાતકારની સરખામણીમા તેને સેવામાં રૂપાંતહિરત નહીં
કરે.આથી, તેમણે વિવનંતી કરી હતી કે, કાયદામાં ચોક્કસ ડીપિંમગ જોગવાઈઓના
અભાવમાં, આઇજીએસટીની કલમ ૫ (૩) માં ઉપયોગમાં લેવાયેલા ‘પ્રાપ્તકતા(’
શબ્દનો અથ( સમજાવવા માટે કોન્ટ્રાક્ટની ગુપ્તતાનાં અમિત મહત્ત્વપૂણ( સિસદ્ધાંતો પ્રસ્તુત
છે.
Page 122
૧૧૪. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે સીજીએસટી કાયદાની કલમ ૨ ની
પ્રસ્તાવના સંદભ( અન્યથા જરૂરી ન હોય ત્યાં સુ ી આ શબ્દનો ઉપયોગ કરવામાં
આવ્યો છે અને આથી કલમ ૨ (૩) હેઠળ સેવાના પ્રાપ્તકતા( તરીકે હિરવસ( ચાજ(ના
આ ારે આયાતકાર પર કરવેરો લાદવામાં આવશે.જોકે, આ દલીલ આઇજીએસટી
કાયદાની કલમ ૫ (૩) ના સંદભ(ને અવગણે છે, જે કરપાત્ર વ્યવિક્તને સેવાનો પ્રાપ્તકતા(
દશા(વે છે અને માત્ર કેન્દ્ર સરકારને ચીજવસ્તુઓ અને સેવાઓના આંતરરાજ્ય પૂરવઠાની
કેટેગરીઓને સૂસિચત કરવા માટે સક્ષમ બનાવે છે.
૧૧૫. કેન્દ્ર સરકારે દુરવતŒ દલીલ કરવાનો પ્રયાસ કય છે કે સીજીએસટી
કાયદાની કલમ ૨૪( ) iii હિરવસ( ચાજ(ના ોરણે કર ચૂકવવા માટે સેવાના પ્રાપ્તકતા(
અથવા સપ્લાયર તરીકે તેમની વિસ્થમિતને ધ્યાનમાં લી ા વિવના જવાબદાર વ્યવિક્તઓની
ફરવિજયાત નોં ણીને ફરવિજયાત બનાવતા કોઈપણ વ્યવિક્તને હિરવસ( ચાજ( પર ટેક્સ
ચૂકવવા માટે વિનયુક્ત કરવામાં આવે છે. આ દલીલ કલમ ૫(૩) હેઠળ ચીજવસ્તુઓ
અને સેવાઓની કેટેગરીની અને પ્રાપ્તકતા(, જે પછી સીજીએસટી કાયદાની કલમ
૨૪( ) iii હેઠળ ફરવિજયાત રીતે પોતાની નોં ણી કરાવવા માટે જવાબદાર છે તેમની
ઓળખને ઉલટાવે છે. ગ્રાહકને સીજીએસટી કાયદાની કલમ ૨૪( ) iii હેઠળ ફરવિજયાત
નોં ણી કરાવવી પડે છે. કેન્દ્ર સરકારને આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) અને ૫
(૪) હેઠળ વ્યવિક્તઓ અને પુરવઠાની કેટેગરીઓને હિરવસ( ચાજ( માટે વિનયુક્ત કરવાની
સત્તા પ્રાપ્ત થાય છે, ન કે સીજીએસટી એક્ટની કલમ ૨૪ ( ) iii કે જે કરવેરાની
વસૂલાતની ખાતરી કરવા માટે ફરવિજયાત નોં ણી કરવા ફરવિજયાત બનાવે
છે.સીજીએસટી કાયદાની કલમ ૨ (૯૮), જે હિરવસ( ચાજ(ને વ્યાખ્યાવિયત કરે છે, તેમાં
પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે કે, તેનો અથ( સપ્લાયરને બદલે વસ્તુ અથવા
સેવાઓના પુરવઠાના પ્રાપ્તકતા( દ્વારા કરવેરો ભરવાની જવાબદારી છે.આનો અથ( એવો
નથી કે હિરવસ( ચાજ( ચૂકવવા માટે ઓળખી કાઢવામાં આવેલી કોઈ પણ કરપાત્ર વ્યવિક્ત
Page 123
આપમેળે આ પ્રકારની ચીજવસ્તુઓ અથવા સેવાનો પ્રાપ્તકતા( બની જશે.વત(માનમાં
આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) પ્રત્યાયુક્ત કાયદાને માત્ર
ચીજવસ્તુઓ/સેવાઓના પૂરવઠાની કેટેગરીઓ પર જ કાલ્પવિનક માન્યતા ઉભી કરવા
સક્ષમ બનાવે છે.
૧૧૬. આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) માં ઓળખી કાઢવામાં
આવેલી ચીજવસ્તુઓ અને સેવાઓની કેટેગરીઓમાં ‘પ્રાપ્તકતા(’ શબ્દનો અથ(
‘પ્રાપ્તકતા(’ તરીકે કરવો એ સીજીએસટી કાયદાની કલમ ૨ (૩) હેઠળ ‘પ્રાપ્તકતા(’ની
પહિરભાર્ષાને સંચાવિલત કરતા સિસદ્ધાંતો દ્વારા સંચાવિલત થવો જોઈએ. કેન્દ્ર સરકારની
દલીલોથી વિવપરીત, આ પ્રકારનું અથ(ઘટન સીજીએસટી કાયદાની કલમ ૨૪ ( ) iii
હેઠળ ફરવિજયાત નોં ણીના આદેશને સમાપ્ત નહીં કરે. સીજીએસટી અથવા
આઇજીએસટી કાયદામાં યોગ્ય રીતે લાગુ થતી જોગવાઈઓ કે જે કેન્દ્ર સરકારને હિરવસ(
ચાજ( માટે કરપાત્ર વ્યવિક્તની ઓળખ કરવાની મંજૂરી આપે છે.કોઈ પણ સંજોગોમાં, તે
આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) અને ૫ (૪) હેઠળ હિરવસ( ચાજ( માટે જવાબદાર
તમામ પ્રાપ્તકતા(ઓને લાગુ પડશે. સીજીએસટી કાયદાની કલમ ૨૪ ( ) iii હેઠળ કરવેરા
ઉઘરાવવાની વ્યવસ્થાને વિનષ્ફળતાને આઇજીએસટી કાયદો, સીજીએસટી કાયદો અને
કર ન્યાયશાસ્ત્રમાં સમાન રીતે સમજવામાં આવતી વસ્તુ અથવા સેવાના ‘પ્રાપ્તકતા(’ની
વિવભાવનાને ખોટી રીતે રજૂ કરી શકાય નહીં.
૧૧૭. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે આઇજીએસટી કાયદાની કલમ ૫
(૩) માં ‘પ્રાપ્તકતા(’ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી અબિભવ્યવિક્તથી જીએસટી
કાઉવિન્સલને આવા વ્યવિક્તઓની ઓળખ કરવા માટે અવિ સૂચના ઇશ્યૂ કરવામાં કોઈ
અવરો આવતો નથી, જેનું સંચાલન હિરવસ( ચાજ( દ્વારા થશે અને એકવાર ઓળખ પૂણ(
થયા પછી, આવી કરપાત્ર વ્યવિક્તનો આપમેળે ‘પ્રાપ્તકતા(’ તરીકે અથ(ઘટન કરવામાં
આવશે.આ દલીલમાં અદાલતને સેવાના પ્રાપ્તકતા(ઓ નક્કી કરવાના સિસદ્ધાંતોને
Page 124
સંપૂણ(પણે નકારી કાઢવાની અને તેની જગ્યાએ જે પણ કરપાત્ર વ્યવિક્તની ઓળખ
કરવામાં આવે તેને મૂકવાની જરૂર છે.આ કેસમાં અનુકૂળ પહિરણામ પ્રાપ્ત કરવા માટે
અપીલકતા( આવા અથ(ઘટન માટે દલીલ કરી શકે છે.જોકે, આંતર-રાજ્ય પુરવઠાની
બાબતમાં જ્યારે સપ્લાયર અને પ્રાપ્તકતા( ભારતનાં ક્ષેત્રની અંદર હોય, ત્યારે આ
અદાલતે કૃ મિત્રમ રીતે વિવભાવિજત અથ(ઘટનનું પાલન કરવું પડશે, જે કેટલાક વિકસ્સાઓમાં
સેવા અને પુરવઠાનો પ્રકાર અને પ્રાપ્તકતા(ઓની ઓળખ કરે છે અને અન્ય વિકસ્સાઓમાં
ગ્રાહકની શાવિબ્દક અને સંદર્બિભત વ્યાખ્યાને ધ્યાનમાં લી ા વગર કરદાતાઓની ઓળખ
કરે છે.આ સમજૂતીના સ્થામિપત વિનયમોની વિવરુદ્ધ છે અને ન્યાવિયક કાયદાનું કાય(
હશે.જો સંસદનો ઇરાદો હિરવસ( ચાજ( માટે ચોક્કસ વ્યવિક્તઓની વિનમણૂક કરવાનો હોય, પછી તેઓ આવા માલ અને સેવાઓના પ્રાપ્તકતા( હોય તો પણ, તેમણે પ્રત્યાયુક્ત
કાયદાના ઉપયોગ માટે આવી સત્તાનો ઉપયોગ કરવા માટે યોગ્ય સુ ારો કરવો જોઈએ.
૧૧૮. અપીલકતા(ના કેસને ટેકો આપનારી એકમાત્ર દલીલ આઇજીએસટી
કાયદાની કલમ ૧૩ (૯) છે, જે સીજીએસટી કાયદાની કલમ ૨ (૩) (સી) સાથે
વાંચવામાં આવે છે, જે ‘પ્રાપ્તકતા(’ને વ્યાખ્યાવિયત કરે છે.કલમ ડી. ૪ માં જણાવ્યા
અનુસાર.(ક) ઉપર જણાવેલા આઇજીએસટી કાયદાની કલમ ૧૩ (૯) મુજબ જ્યારે
ચીજવસ્તુઓનું પહિરવહન મેઇલ અથવા કુહિરયર સિસવાયના માધ્યમથી કરવામાં આવે છે, ત્યારે સેવાના પુરવઠાના સ્થળને માલસામાનનું ગંતવ્ય સ્થાન માનવામાં આવે
છે.આયાતકારો માટે કોઈ ચોક્કસ મુવિક્ત આપવામાં આવી નથી.આ કોટ( આ તક(ને
સ્વીકારવા અને સીજીએસટી કાયદાની કલમ ૨ (૩) માં ‘પ્રાપ્તકતા(’ની વ્યાખ્યામાં તેને
ગણવા માટે તૈયાર છે, જે નીચે મુજબ છેઃ
(૯૩) માલ અથવા સેવાઓના પૂરવઠા અથવા બંનેના પ્રાપ્તકતા( એટલે -
(એ) જ્યાં માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠા માટે વળતર
ચૂકવવું પડે છે, તો તે વ્યવિક્ત કે જે તે વળતર ચૂકવવા માટે જવાબદાર છે
(બી) જ્યાં માલસામાનનો પુરવઠો પૂરો પાડવા માટે કોઈ રકમ ચુકવવાની ન
હોય, ત્યાં જે વ્યવિક્તને માલસામાનની વિડવિલવરી આપવામાં આવી હોય કે
તે ઉપલબ્ કરવામાં આવી હોય, અથવા જેને માલસામાનનો કબજો
Page 125
અથવા ઉપયોગ આપવામાં આવ્યો હોય અથવા ઉપલબ્ કરાવવામાં
આવ્યો હોય, અને
(સી) કોઈ સેવાના પુરવઠો પૂરો પાડવા માટે કોઈ રકમ ચુકવવાની ન હોય તો, જેને સેવા પૂરી પાડવામાં આવી હોય તે વ્યવિક્ત, અને જેને પુરવઠો પૂરો પાડવામાં આવ્યો હોય તેવા કોઇપણ વ્યવિક્તના
સંદભ(નો અથ( પુરવઠાના પ્રાવિપ્તકતા( માટેના સંદભ( તરીકે કરવામાં આવશે
અને તેમાં માલ અથવા સેવાઓ અથવા બંનેના સંબં માં પ્રાપ્તકતા( વતી
કામ કરતા એજન્ટનો સમાવેશ કરવામાં આવશે.
પૂરવઠો પહોંચાડનાર વ્યવિક્તનો સંદભ(, પ્રાપ્તકતા( માટેનો સંદભ( હોવાથી, પુરવઠાનું
સ્થાન મહત્વપૂણ( છે.આઇજીએસટી કાયદાની કલમ ૧૩ (૯) મુજબ, પુરવઠાનું સ્થાન
એ ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન છે.ત્યારબાદ પુરવઠા નો સમય સીજીએસટી કાયદાની
કલમ ૧૩ ની જોગવાઈઓ દ્વારા નક્કી કરવામાં આવે છે. આઈજીએસટી કાયદા ની
કલમ ૨(૧૪) અને ૨(૧૫) પણ સેવાઓના પ્રાપ્તકતા( અને સપ્લાયરના સ્થાનની
વ્યાખ્યા કરે છે જ્યાં સેવાઓનો પુરવઠો કરવામાં આવે છે અથવા પ્રાપ્ત થાય છે.
"(૧૪) સેવાઓ મેળવનાર વ્યવિક્તના સ્થળ નો અથ( થાય છે, ---
(એ) જ્યાં નોં ણી પ્રાપ્ત થઈ હોય તેવા વ્યવસાયના સ્થળે પુરવઠો પ્રાપ્ત થાય છે, ત્યાં વ્યવસાયના આવા સ્થળનું સ્થાન.
(બી) જ્યાં વ્યવસાય સ્થળ સિસવાયના અન્ય કોઈ સ્થળે પુરવઠો પ્રાપ્ત થાય છે, જેના માટે નોં ણી થઈ છે (અન્ય જગ્યાએ વિનવિ‘ત એકમ ), ત્યાં આવા
વિનવિ‘ત એકમનું સ્થાન.
(સી) એક કરતા વ ુ એકમો પર પુરવઠો પ્રાપ્ત થયો હોય, પછી તે વ્યવસાયનું
સ્થળ હોય કે વિનવિ‘ત એકમ હોય, સપ્લાયની રસીદ સાથે સૌથી વ ુ
સંબંવિ ત એકમનું સ્થાન હોય અને
(ડી) આવા સ્થળોની ગેરહાજરીમાં, પ્રાપ્તકતા(નું સામાન્ય રહેઠાણ સ્થળ હોય.
(૧૫) સેવાઓના સપ્લાયરના સ્થાનનો અથ( થાય છે –
(એ) જ્યાં નોં ણી પ્રાપ્ત થઈ હોય તેવા વ્યવસાયોના સ્થળેથી પુરવઠો પૂરો
પાડવામાં આવે છે, ત્યાં વ્યવસાયોના આવા સ્થળનું સ્થાન.
(બી) જે સ્થળ માટે નોં ણી થઈ હોય તે સ્થળ સિસવાયના અન્ય કોઈ સ્થળેથી
પુરવઠો પૂરો પાડવામાં આવે તો (અન્યત્ર વિનવિ‘ત એકમ ), આવી વિનવિ‘ત
એકમનું સ્થાન
Page 126
(સી) એકથી વ ુ સંસ્થાઓમાંથી પુરવઠો પૂરો પાડવામાં આવે છે, પછી તે
વેપારનું સ્થળ હોય કે વિફક્સ્ડ એસ્ટાવિબ્લશમેન્ટ હોય, પુરવઠાની જોગવાઈ
સાથે સૌથી વ ુ સી ો સંબં રાવતી સંસ્થાનું સ્થાન હોય અને
(ડી) આવા સ્થળોની ગેરહાજરીમાં, સપ્લાયરના સામાન્ય વિનવાસ સ્થાનનું
સ્થાન; (ભારપૂવ(ક)
આવી વિસ્થમિતમાં જ્યારે આઇજીએસટી કાયદાની કલમ ૧૩(૯) હેઠળ સેવાઓના
પુરવઠાનું સ્થાન ચીજવસ્તુઓનું ગંતવ્ય સ્થાન માનવામાં આવે છે, ત્યારે ભારતીય
આયાતકારને સેવાઓનો પૂરવઠો આપવો જરૂરી છે, જેને સીજીએસટી કાયદાની કલમ
૨(૩)(ક) ની પહિરભાર્ષા હેઠળ ‘પ્રાપ્તકતા(’ ગણવામાં આવશે.
૧૧૯. આ વિનષ્કર્ષ( જીએસટી એટલે કે વપરાશ અને વિન ા(હિરત આ ાહિરત
કરવેરાની વિફલસૂફી સાથે જોડાયેલો છે.ભારતમાં વિશપિંપગની સેવાઓ વપરાશના હેતુથી
આયાત કરવામાં આવે છે, જે ચીજવસ્તુઓની આયાત દ્વારા કરવામાં આવે છે.જોકે
વિશપિંપગ માટે વિવદેશી સપ્લાયર દ્વારા સીઆઇએફ કોન્ટ્રાક્ટમાં વિવદેશી વિશપિંપગ લાઇનને
ચુકવણી કરવી પડે છે, તેના પહિરણામે વિશપમેન્ટની કિંકમતમાં ભાવ નો સમાવેશ થાય
છે.વિશપિંપગ સેવાનો અંમિતમ લાભાથŒ ભારતમાં આયાતકાર પણ છે, જે છેવટે ભારતના
કરપાત્ર ક્ષેત્રની અંદર આવેલા ગંતવ્ય સ્થળે ચીજવસ્તુઓ પ્રાપ્ત કરશે.આમ, આઇજીએસટી કાયદામાં ‘પ્રાપ્તકતા(’ શબ્દનો અથ( કરવેરા કાયદો (આઇજીએસટી અને
સીજીએસટી કાયદો) માં વિન ા(હિરત સંદભ(ની અંદર સમજવો પડશે, વાવિણવિજ્યક
સિસદ્ધાંતોનો કડક અમલ કરીને નહીં.
૧૨૦ કેટલાક સામવાળાઓએ દલીલ કરી હતી કે, સેવાઓના બે અલગ-અલગ
પ્રાપ્તકતા(ઓની સંભાવના તદ્દન વિનરથ(ક છે, કારણ કે સેવાનો પુરવઠો કલમ ૭ (૩)
હેઠળ આંતર-રાજ્ય પુરવઠો છે અથવા આઇજીએસટી કાયદાની કલમ ૮ (૨) હેઠળ
આંતર-રાજ્ય પુરવઠો છે, જે સપ્લાયરના સ્થળ અને સપ્લાયના સ્થાન પર વિનભ(ર કરે
છે, જે મોટાભાગના વિકસ્સાઓમાં સેવા મેળવનારનું સ્થાન છે.સીજીએસટી કાયદાની
Page 127
કલમ ૨ (૩) (એ) અને (સી) ના વાંચન પર અસરકારક રીતે બે પ્રાપ્તકતા( હોઈ શકે
છે, સામાવાળાઓ દલીલ કરે છે કે આ વ્યવહાર એક સાથે આંતર-રાજ્ય અથવા
રાજ્યની અંદર પુરવઠો બની શકે છે.આનો અથ( એ પણ થઈ શકે છે કે બે પ્રાપ્તકતા(
આઇટીસી માટે દાવો કરી શકે છે, જોકે આ દલીલ હાલના કેસને લાગુ પડતી નથી
કારણ કે આઇજીએસટી કાયદાની કલમ ૭ (૩) અને ૮ (૨) આયાતના ખ્યાલને
ભેળવતા નથી.કલમ ૮ (૨) એ એવી વિસ્થમિત સાથે સંબંવિ ત છે જ્યાં સપ્લાયરનું સ્થાન
અને સપ્લાયનું સ્થાન ભારતમાં એક જ રાજ્ય/કેન્દ્ર શાસિસત પ્રદેશમાં હોય.આ આયાત
નક્કી કરવા માટે લાગુ પડતું નથી કે સપ્લાયર ભારતની બહાર ક્યાં છે.તેવી જ રીતે, કલમ ૭ (૩) ભારતના પ્રદેશની અંદર આંતર-રાજ્ય પુરવઠા સાથે સંબંવિ ત છે.વ ુમાં, આ બંને કલમો આઇજીએસટી કાયદાની કલમ 12 ની જોગવાઈઓને આવિ ન છે, જ્યાં
સપ્લાયર અને પુરવઠો પૂરો પાડનાર બંને ભારતમાં વિસ્થત છે.આઈજીએસટી કાયદાની
કલમ ૧૨ તે કાયદાની કલમ ૧૩ (૯) હેઠળ ડીપિંમગ વિફક્શનનું સજ(ન કરતી નથી, જે
સપ્લાયર ભારતની બહાર હોય ત્યારે જ લાગુ પડે છે.આ વિકસ્સામાં લાગુ થનારી કલમ
આઇજીએસટી કાયદાની કલમ ૭ (૪) હશે, જેમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, ભારતનાં પ્રદેશમાં આયાતી સેવાઓનો પુરવઠો આંતર-રાજ્ય વેપાર કે વાવિણજ્ય
દરમિમયાન સેવાઓનો પુરવઠો ગણાશે. આમ, કેન્દ્ર સરકાર દ્વારા દલીલ કરવામાં
આવેલી કાલ્પવિનક કથાથી કોઈ વિનરથ(કતા પેદા થતી નથી.કોઈ પણ સંજોગોમાં વિવદેશી
વિનકાસકાર ભારતમાં આઇટીસીનો દાવો નહીં કરે.
૧૨૧ બે પ્રાપ્તકતા(ઓની ઓળખ કરવાની સમવાળાઓની દલીલનો વત(માન
વિવવાદના વિનણ(ય પર કોઈ પ્રભાવ પડતો નથી કારણ કે આ કેસમાં વિવદેશી
વિનકાસકારોને કરવેરો આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો નથી.વિડવિજટલ યુગમાં, સપ્લાયર અને સેવા મેળવનારની વિવભાવનાઓમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને
તેમને પૂરવઠાની સી ી સાંકળ રાવતી બે પક્ષો તરીકે સમજવામાં આવ્યા
નથી.આઇજીએસટી કાયદો આ પ્રકારની જહિટલતાઓને પૂરતા પ્રમાણમાં સમજવામાં
Page 128
આવી અનેક કાલ્પવિનક કલ્પનાઓનું સજ(ન કરે છે.ઉદાહરણ તરીકે, આઇજીએસટી
કાયદાની કલમ ૫ (૫) ઇલેક્ટ્રોવિનક કોમસ( ઓપરેટરને સેવાના સપ્લાયર તરીકે કર
આપે છે, જોકે તે વાવિણવિજ્યક અથ(માં માત્ર એક માધ્યમ છે.જ્યાં સુ ી તેમની પાસે
બં ારણીય અને સંસદીય મંજૂરી હોય ત્યાં સુ ી આ કાલ્પવિનક માન્યતાઓનું કાયદાના
હેતુ માટે સન્માન કરવાની જરૂર છે.એ જ રીતે, આઇજીએસટી કાયદાની કલમ ૨ (૧૪)
(સી) એક કરતા વ ુ સંસ્થાઓમાં પુરવઠાની સંભાવનાને ઓળખે છેઃ
"(૧૪)" "સેવાઓ મેળવનારનું સ્થાન" એટલે
(એ) જ્યાં નોં ણી પ્રાપ્ત થઈ હોય તેવા વ્યવસાયના સ્થળે પુરવઠો પ્રાપ્ત થાય છે, ત્યાં વ્યવસાયના આવા સ્થળનું સ્થાન
(બી) જ્યાં વ્યવસાય સ્થળ સિસવાયના અન્ય કોઈ સ્થળે પુરવઠો પ્રાપ્ત થાય છે, જેના માટે નોં ણી થઈ છે (અન્ય જગ્યાએ વિનવિ‘ત એકમ), ત્યાં
આવા વિનવિ‘ત એકમનું સ્થાન.
(સી) એકથી વ ુ એકમોમાં પુરવઠો પ્રાપ્ત થયો હોય, પછી તે વ્યવસાયનું સ્થળ
હોય કે વિનવિ‘ત એકમ હોય, તે પુરવઠાની પ્રાવિપ્ત સાથે સૌથી વ ુ સી ો
સંબં રાવતું એકમ હોય અને
(ડી) આવા સ્થળોની ગેરહાજરીમાં, પ્રાપ્તકતા(ના સામાન્ય રહેઠાણનું સ્થાન
૧૨૨ આઇજીએસટી કાયદાની કલમ ૧૩ સપ્લાયના મૂળ સ્થાને તેના પર
કરવેરો લાદવાના જીએસટીના ઉદ્દેશને અસરકારક રીતે પૂણ( કરવા માટે મહત્વપૂણ(
છે.આઇજીએસટી કાયદા (કલમ ૫) હેઠળ શુલ્કની જોગવાઈનું અથ(ઘટન કરવા માટે
તેમાં માનવામાં આવતી કાલ્પવિનક વાતો મહત્ત્વપૂણ( છે.સીજીએસટી કાયદાની કલમ ૨
(૩) ના ‘પ્રાપ્તકતા(’ની પહિરભાર્ષાને ધ્યાનમાં રાખીને સપ્લાયના લાભાથŒને નક્કી
કરવાની અપ્રાસંમિગકતા માટે સામાવાળાઓની દલીલ ખોટી છે, જે કલમ ૨ (૩) માં
અન્ય બાબતોની સાથે-સાથે જે વ્યવિક્તને સપ્લાય કરવામાં આવ્યો છે, એટલે કે
સપ્લાયના સ્થળને આ ારે સપ્લાય મેળવનારની ઓળખ કરે છે.
૧૨૩ જીએસટી કાયદાઓ વેચાણ/કન્સાઇન્મેન્ટ પર કરવેરાની અગાઉની
નીમિતથી અલગ છે અને પુરવઠાના કરવેરા પર ધ્યાન કેવિન્દ્રત કરે છે.પૂરવઠા કેવિન્દ્રત અને
ગંતવ્ય આ ાહિરત કરવેરાનો ખ્યાલ બં ારણીય જોગવાઈઓ અને જીએસટી કાઉવિન્સલ
Page 129
દ્વારા બહાર પાડવામાં આવેલી દરખાસ્તો મારફતે ચાલે છે.આમ, માલસામાન અથવા
સેવાઓ અથવા બંનેના પુરવઠા પર કરવેરો ઊભો કરવા માટે કલમ ૩૬૬ (૧૨-ક) ના
રૂપમાં બં ારણમાં એક સુ ારો રજૂ કરવામાં આવ્યો હતો.તે સમયની વાવિણવિજ્યક
વાસ્તવિવકતામાં ચીજવસ્તુઓ અને સેવાઓ વચ્ચેની પાતળી ારણાત્મક ભેદરેખાઓ
પડી જાય છે.આથી, ચીજવસ્તુઓ અને સેવાઓ વચ્ચે સુઘડ વિવભાગો ઊભા કરવાના
વિવરો માં પુરવઠાના કરવેરા પર ધ્યાન કેવિન્દ્રત કરવામાં આવ્યું છે.સીજીએસટી કાયદાની
કલમ ૭ (૧) (સી) ‘સપ્લાય’ની રચના કરવા સેવાઓની આયાત માટે અવેજ ની
અગત્યતા દશા(વે છે. નક્કી કરવા માટેનો એકમાત્ર પ્રશ્ન એ છે કે શું સીઆઈએફ ોરણે
ચીજવસ્તુઓની આયાતને કાલ્પવિનક માનીને વિશપિંપગ સેવાઓની આયાત તરીકે પણ
ગણવામાં આવશે?અમે એવું પ્રમિતપાહિદત કયુŸ છે કે આઇજીએસટીની કલમ ૫ (૩) કેન્દ્ર
સરકારને પ્રાપ્તકતા( સામે કાલ્પવિનક કથા રચવાની સત્તા આપતી નથી.કલમ ૫ (૩)
માત્ર કેન્દ્ર સરકારને ચોક્કસ કેટેગરીની ચીજવસ્તુઓ અને સેવાઓની ઓળખ કરવા
માટે સક્ષમ બનાવે છે, જ્યાં આ પ્રકારની સેવાઓ પ્રાપ્ત કરનારને સામાન્ય કરવેરાની
પદ્ધમિતથી વિવપરીત હિરવસ( ચાજ(ને આવિ ન હોય છે, જ્યાં સેવાના સપ્લાયરને ફોરવડ(
ચાજ(ના આ ારે શુલ્ક લગાવવામાં આવે છે.જોકે, આઇજીએસટી કાયદાની કલમ ૧૩
(૯) અને સીજીએસટી કાયદાની કલમ ૨ (૩) (સી) સાથે વાંચીને સ્વાભાવિવક રીતે
વિશપિંપગ સેવાના પ્રાપ્તકતા( તરીકે ચીજવસ્તુઓની આયાતકારની કલ્પનાનું સજ(ન કરે છે.
ડી. ૫ - આઇજીએસટી કાયદાની કલમ ૫ (૪) ની ઉપયોમિગતા
૧૨૪ એક દલીલ દ્વારા કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે જો આયાતકારો સેવા
પ્રાપ્તકતા( તરીકે લાયકાત રાવતા નથી, તો વાદગ્રસ્ત અવિ સૂચનાઓ તેમની માન્યતા
આઇજીએસટી અવિ વિનયમની કલમ ૫ (૪) માંથી મેળવશે.
(૪) સપ્લાયર દ્વારા કરપાત્ર ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના
પુરવઠાના સંબં માં સંકવિલત કરવેરો, જે રવિજસ્ટડ( નથી, તે રવિજસ્ટડ(
વ્યવિક્તને હિરવસ( ચાજ(ના આ ારે ચૂકવવામાં આવશે અને આ કાયદાની
તમામ જોગવાઈઓ તે વ્યવિક્તને લાગુ પડશે, જેમ કે તે આવી
Page 130
ચીજવસ્તુઓ અથવા સેવાઓ અથવા બંનેના પુરવઠાના સંબં માં કરવેરો
ભરવા માટે જવાબદાર વ્યવિક્ત છે."
૨૯ ઓગસ્ટ, ૨૦૧૮ ના રોજ કલમ ૫ (૪) માં વર્ષ( ૨૦૧૮ ના સુ ારા અવિ વિનયમ ૩૨
દ્વારા સુ ારો કરવામાં આવ્યો હતો, જેથી નીચેની બાબતો જણાવી શકાયઃ
(૪) સરકાર કાઉવિન્સલની ભલામણો પર જાહેરનામા દ્વારા નોં ણી કરાવેલી
વ્યવિક્તઓનો એક વગ( વિનર્દિદષ્ટ કરી શકશે, જે નોં ણી કરાવ્યા વગરના
સપ્લાયર પાસેથી મેળવેલા ચોક્કસ કેટેગરીના માલસામાન અથવા
સેવાઓ અથવા બંનેના પુરવઠાના સંબં માં, આવા માલસામાન અથવા
સેવાઓ અથવા બંનેના પુરવઠાના પ્રાપ્તકતા( તરીકે હિરવસ( ચાજ(ના આ ારે
કરવેરો ભરશે અને આ કાયદાની તમામ જોગવાઈઓ એવા પ્રાપ્તકતા(ને
લાગુ પડશે જાણે કે તે આવા માલસામાન અથવા સેવાઓ અથવા બંનેના
પુરવઠાના સંબં માં કરવેરો ભરવા માટે જવાબદાર વ્યવિક્ત છે."
સુ ારેલી કલમ ૫ (૪) ૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ ( અવિ સુચના નં.જીએસઆર ૬૭ (ઇ)
તા. ૨૯ જાન્યુઆરી ૨૦૧૯) ના રોજ અમલમાં આવી હતી.વર્ષ( ૨૦૧૮ નાં કાયદામાં
સુ ારો કેન્દ્ર સરકારને કરપાત્ર ચીજવસ્તુઓ કે સેવાનાં પુરવઠાનાં ‘પ્રાપ્તકતા(’ તરીકે
નોં ણી કરાયેલી વ્યવિક્તઓનાં વગ(ને જાહેર કરવાની કવિલ્પત કલ્પના રચવા સક્ષમ
બનાવે છે.પ્રાપ્તકતા( "દ્વારા" નહીં પણ “તરીકે” ભાર્ષાનો ઉપયોગ કરવામાં આવી
સૂચનાની માન્યતા નક્કી કરવા માટે સીજીએસટી કાયદાની કલમ ૨ (૯૩)ની સામે
પ્રાપ્તકતા(ની વ્યાખ્યાની લાગુ પડતી નથી.વર્ષ( ૨૦૧૮ ના સુ ારા અવિ વિનયમ ૩૨ ની
અસર નીચે મુજબ છેઃ-
અવિ સૂચના દ્વારા કેન્દ્ર સરકારની સત્તાઓ નક્કી કરવા માટેની સ્પષ્ટતા કરવામાં આવી
છે; – ( ) i કેન્દ્ર સરકારની અવિ સૂચના મારફતે સ્પષ્ટ કરવાની સત્તા અને
( ) ii રજીસ્ટડ( વ્યવિક્તઓના વગ(ને પ્રાપ્તકતા( તરીકે નક્કી કરવાની
સત્તા ને માન્યતા આપવામાં આવી છે.
૧૨૫. કેન્દ્ર સરકારે દલીલ કરી છે કે, કલમ ૫ (૩) અંતગ(ત ૨૮ જૂન, ૨૦૧૭ ના રોજ બહાર પાડવામાં આવેલી અવિ સૂચના નં. ૮/૨૦૧૭ અને
Page 131
૧૦/૨૦૧૭ ને પણ સૂચનાઓ પણ આઈજીએસટી ની કલમ ૫ (૪) હેઠળ જારી
કરવામાં આવી હોય તેમ ગણી શકાય, જે વિકસ્સામાં, આયાતકારો ૧ ફેબ્રુઆરી ૨૦૧૯
થી લાગુ પડતો ટેક્સ ભરવો પડશે, પછી ભલે તેઓને ૧૩ ઓક્ટોબર ૨૦૧૭ ત થી
૩૧ જાન્યુઆરી ૨૦૧૯ ના સમયગાળા માટે મુવિક્ત આપવામાં આવી હોય.
૧૨૬. સામાવાળાઓએ દલીલ કરી છે કે સુ ારેલી અને નહિહ સુ ારેલી
કલમ ૫(૪) વાદગ્ર્સ્ત અવિ સૂચનાઓને બચાવતી નથી કારણ કે તેઓ હજુ પણ
‘પ્રાપ્તકતા(’ શબ્દનો સંદભ( લે છે. જોકે, સામાવાળાઓ ખૂબ જ અગત્યનો મુદ્દો ભુલી
રહયા છે કે કલમ ૫(૪) માં ‘પ્રાપ્તકતા( તરીકે' એવી ભાર્ષાનો ઉપયોગ કય છે, કે જે
આઇજીએસટી કાયદાની કલમ ૫(૩) થી વિવપરીત છે, જે 'પ્રાપ્તકતા( દ્વારા' નો ઉપયોગ
કરે છે. અમે એ મતલબનુ ઠરાવ્યું છે કે, 'પ્રાપ્તકતા(' માં ઉપરોક્ત બાબતમાં
આયાતકારનો પણ સમાવેશ થાય છે. વ ુમાં, કલમ ૫(૪) સ્પષ્ટતા કરે છે કે તે
નોં ણી કરાયેલ વ્યવિક્તઓના એક વગ(ને 'પ્રાપ્તકતા(' તરીકે વિનયુક્ત કરી શકે છે, જેથી
સીજીએસટી કાયદાની કલમ ૨(૩) નો વ્યાપ વ શે, જે એક સવ(સમાવેશક પહિરભાર્ષા
છે, કારણ કે કલમ-૨ની પ્રસ્તાવનામાં એ મતલબનું જણાવેલ છે કે "જો વિવપહિરત
સંદભ(ની જરૂર ન હોય તો" .
૧૨૭. તે એેક પ્રસ્થામિપત કાયદો છે કે, કોઈ ચોક્કસ કેસમા જયારે શવિક્તના
સ્રોતનો સંદભ( લેવામાં ન આવે ત્યારે કેસની પ્રસ્તુત હકીકતો અને સંજોગોમાં તેની
કામગીરી અને અમલીકરણને નુકસાન થઈ શકે નહીં.યુવિનયન ઓફ ઇવિન્ડયા વિવ. તુલસી
રામ પટેલ ૯૧ માં બં ારણીય પીઠે ચુકાદો આપ્યો હતો કે, જ્યારે સત્તાનો સ્રોત
કાયદેસર રીતે અવિસ્તત્વ રાવે છે, ત્યારે તેની કવાયત દરમિમયાન બિબન-સંદભ( અથવા
ખોટો સંદભ( કાય(વાહીને દૂમિર્ષત કરતો નથી. રેલવે સેવા વિનયમોના સંદભ(માં બોલતા, જેમાં અનુચ્છેદ ૩૧૧(૨) હેઠળ, વિશસ્તપાલન સત્તામંડળની સત્તા સામેલ નથી, આ
અદાલતે ચુકાદો આપ્યો હતોઃ
"૧૨૬ અગાઉ જણાવ્યા અનુસાર, કોઈ ચોક્કસ અવિ કારીને વિશસ્તપાલન
Page 132
અવિ કારી તરીકે કામ કરવાનો અને તપાસને પડતી મુકવાનો અવિ કાર
સેવા વિનયમોમાંથી પ્રાપ્ત થાય છે, જ્યારે વિશસ્તભંગની તપાસ ન કરવાનો
અવિ કાર અનુચ્છેદ ૩૧૧(૨ ) ના બીજા પરંતુકમાંથી પ્રાપ્ત થાય છે.જ્યાં
સુ ી કાયદામાં આ પ્રકારની શવિક્ત ન હોય ત્યાં સુ ી કોઈ સત્તાનો
ઉપયોગ થઈ શકે નહીં.જો આ પ્રકારની શવિક્ત કાયદામાં અવિસ્તત્વમાં ન
હોય, તો તેની કથિથત કવાયત અવિસ્તત્વમાં ન હોય તેવી સત્તાની કવાયત
હશે અને તે રદ્બાતલ ગણાશે.એટલા માટે સત્તાનો ઉપયોગ હંમેશા આ
પ્રકારની શવિક્તના સ્રોતને ધ્યાનમાં રાખીને થવો જોઈએ અને તેની સાથેના
તેના સંયોજનના સ઼ંદભ(માં વિવચાર કરવો જોઈએ.ચલપ્પન કેસના
[(1 ૧૯૭૬) ૩ એસ.સી.સી. ૧૯૦:૧૯૭૬ એસ.સી.સી. (એલ એન્ડ
સી) ૨૯૮: (૧૯૭૬) ૧ એસ.સી.આર. ૭૮૩] કેસમાં અદાલતનું ધ્યાન
કાયદાની આ સ્થામિપત વિસ્થમિત તરફ ખેંચાયું નહોતું અને તેથી તેણે રેલવે
કમ(ચારી વિનયમોના વિનયમ ૧૪ માતત્રને જ અનુચ્છેદ ૩૧૧ (૨) ના
બીજા પરંતુકને ગણતરીમાં લી ા વગર જ ધ્યાનમાં લેવામા ભૂલ કરી
હતી.એ બાબત પણ સારી રીત સ્થામિપત કરવામાં આવેલ છે કે જ્યાં
સત્તાનો સ્ત્રોત અવિસ્તત્વ રાવે છે ત્યાં, આવી શવિક્તનો ઉપયોગ માત્ર તે
જ સ્રોતને જ લાગુ પડે છે, અન્ય કોઈ સ્રોતને નહીં કે જેના હેઠળ તે
શવિક્તનો ઉપયોગ થતો હતો. આ પ્રકારની સત્તાનો ઉપયોગ અમાન્ય અને
અવિ કાર ક્ષેત્ર વિવનાનો ગણાશે.એ જ રીતે, જો સત્તાનો સ્ત્રોત બે
જોગવાઈઓને એક સાથે વાંચીને અવિસ્તત્વમાં હોય, ભલે તે વૈ ાવિનક હોય
કે બં ારણીય, અને આદેશનો સંદભ( માત્ર એક જ જોગવાઈનો હોય, તો
આદેશની માન્યતાને તે બંને જોગવાઈઓ હેઠળ પસાર કરેલા આદેશ તરીકે
ધ્યાનમાં રાખીને જાળવી રાખવી જોઈએ.વ ુમાં, ખોટી જોગવાઈનો ઉલ્લેખ
અથવા સત્તાનો સ્ત્રોત રાવતી જોગવાઈનો ઉલ્લેખ ન કરવો એ એવા
આદેશને ગેરકાયદેસર ઠેરવશે નહીં, જ્યાં આવો સત્તાનો સ્ત્રોત અવિસ્તત્વ
રાવે છે.જુઓ: રામ મનોહર લોહિહયા વિવરુદ્ધ બિબહાર રાજ્ય
[એ.આઈ.આર. ૧૯૬૬ એસ.સી. ૭૪૦:(૧૯૬૬) ૧ એસ.સી.આર.
૭૦૯, ૭૨૯:૧૯૬૬ સી.આર.આઇ. એલ.જે. ૬૦૮] અને અમદાવાદ
શહેરના મ્યુવિનસિસપલ કોપ રેશન વિવરુદ્ધ બેન હીરાબેન મવિણલાલ
[(૧૯૮૩) ૨ એસ.સી.સી. ૪૨૨:(૧૯૮૩) ૨ એસ.સી.આર.
૬૭૬,૬૮૧]એટલે, વાદગ્રસ્ત આદેશમાં બીજા પરંતુકની સંબંવિ ત
જોગવાઈ કે સંબંવિ ત સેવા વિનયમોનો ઉલ્લેખ ન કરવાથી આદેશો
ગેરકાયદેસર માનવાથી થતી અસર ઉત્પન્ન થશે નહિહ અને આદેશોને
અનુચ્છેદ 311(2) ના બીજા પરંતુકને સંબંવિ ત સેવા વિનયમો સાથે
વાંચતા લાગુ જોગવાઈ હેઠળ કરવામાં આવ્યા છે એમ વાંચવું જોઈએ.
અત્રે નોં નીય છે કે આપણી સમક્ષની કોઈ પણ બાબતમાં એવો દાવો
કરવામાં આવ્યો નથી કે વાદગ્રસ્ત આદેશ પસાર કરનાર વિશસ્ત સત્તામંડળ
આવું કરવા માટે સક્ષમ નહોતું."
Page 133
(ભારપૂવ(ક )
૧૨૮. એ જ રીતે, ટીટાગઢ પેપર મિમલ્સ વિવરુદ્ધ ઓહિરસ્સા સ્ટેટ ઇલેવિક્ટ્રસિસટી
બોડ(ના કેસમાં, આ અદાલતની ત્રણ જજોની ખંડપીઠે વીજળી પુરવઠા અવિ વિનયમ
૧૯૪૮ સંદભ(માં ચુકાદો આપ્યો હતો કે, વીજળીના સ્ત્રોતની ખોટી લેબકિંલગથી તેની
કામગીરીને નુકસાન થતું નથીઃ
"૯. .... પરંતુ જો કોઈ એક સિસદ્ધાંત અન્ય કોઈ પણ સિસદ્ધાંત કરતાં વ ુ સારી રીતે
સ્થામિપત હોય, તો તે એ છે કે, જ્યારે કોઈ સત્તામંડળ પોતાની ક્ષમતાની અંદર
હોય તેવા પગલાં લે છે, તો તેને માત્ર એવું માનીને અમાન્ય ગણાવી ન શકાય કે તે
ખોટી જોગવાઈ હેઠળ કરવામાં આવેલ છે, ખાસ કરીને જયારે તે અન્ય કોઈ
જોગવાઈ હેઠળ તેના અવિ કારમાં હોવાનું દશા(વી શકાય તેમ હોય તો. સત્તાના
સ્ત્રોતનું માત્ર ખોટું વણ(ન-માત્ર ખોટું લેબલ-સત્તાવિ કારીની કામગીરીને ગેરકાયદે
ન બનાવી શકે, જો તે અન્યથા તેના અવિ કારમાં હોય. . આમ, જ્યાં સુ ી કાયદો
બનાવવા અથવા અવિ સૂચના બહાર પાડવા માટે સત્તાનો સ્ત્રોત ઉપલબ્ છે, ત્યાં સુ ી ઉલ્લેખનો અભાવ, ખોટો સંદભ( અથવા ભૂલ દ્વારા આવી સત્તાના
અમલીકરણને નુકસાન થતું નથી.”
૧૨૯. ભારતીય અને વિવદેશી વિશપિંપગ લાઇન્સ વચ્ચે સમાન તક ઊભી કરવાના
આશય સાથે વાદગ્રસ્ત અવિ સૂચનાઓ બહાર પાડવામાં આવી હતી. ૩૧ જૂન, ૨૦૧૭
ના રોજ યોજાયેલી જીએસટી કાઉવિન્સલની ૧૮મી બેઠકમાં હિરવસ( ચાજ(ના આ ારે
આયાતકારો પર કરવેરાનાં એજન્ડા પર ચચા( થઈ હતીઃ
"પહિરચ્છેદ ૬.૭.૧: એજન્ડા આઇટેમ ૩(વી) –
ભારતથી બહારના સ્થળેથી ભારતમાં કસ્ટમ સ્ટેશન સુ ી જહાજ દ્વારા
માલસામાનની હેરફેર પર જીએસટીની વસૂલાતના ઉદ્દેશ માટે મૂલ્ય
૬.૭.૧ હાલનાં સેવા કરવેરા કાયદામાં ભારતીય વિશપિંપગ કંપનીઓને
સમાન તક પૂરી પાડવા માટે એવી જોગવાઈ કરવામાં આવી છે કે, જે
વિકસ્સાઓમાં ભારતમાં કોઈ આયાતકાર દ્વારા સીઆઈએફ (ખચ(, વીમો
અને નૂૃ૨) ના આ ારે ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે અને
ભારતથી બહારના સ્થળેથી ભારતમાં કસ્ટમ સ્ટેશન સુ ી જહાજ દ્વારા
ચીજવસ્તુઓના પહિરવહનની સેવા બિબન-કરપાત્ર પ્રદેશ (વિવદેશી વિશપિંપગ
લાઇન) માં વિસ્થત વ્યવિક્ત દ્વારા બિબન-કરપાત્ર પ્રદેશ (ચીજવસ્તુઓના
વિવદેશી સપ્લાયર/વિનકાસકાર) માં વિસ્થત વ્યવિક્તને પૂરી પાડવામાં આવે
છે, ત્યારે ભારતમાં આયાતકાર નુર /ભાડું પર સેવા કરવેરો ચૂકવવા માટે
Page 134
જવાબદાર રહેશે. એવી રજૂઆતને ધ્યાનમાં રાખીને કે જ્યાં આયાતકાર
સીઆઈએફ (ખચ(, વીમો અને નૂૃ૨) ોરણે ચીજવસ્તુઓની ખરીદી કરે
છે, ત્યાં તેની પાસે વિશપિંપગ લાઇન દ્વારા નુર /ભાડું માટે આપવામાં
આવેલાં ઇનવોઇસ ન પણ હોય અને વિવદેશી સપ્લાયર/વિનકાસકાર
પાસેથી વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા લેવાયેલા નુર /ભાડુંની રકમની
જાણકારી ન પણ હોય ત્યાં; સેવા કરવેરા વિનયમોમાં જણાવવામાં આવ્યું
હતું કે, આવા વિકસ્સાઓમાં આયાતી ચીજવસ્તુઓના સીઆઈએફ(ખચ(, વીમો અને નૂૃ૨) મૂલ્યના ૧.૪ ટકાના દરે ગણતરી કરેલી રકમની
ચુકવણી કરવાનો આયાતકાર પાસે વિવકલ્પ હશે. આ જોગવાઈ એવા
આ ાર પર કરવામાં આવી હતી કે માલસામાનની સરેરાશ સીઆઈએફ
(ખચ(, વીમો અને નૂૃ૨) કિંકમતમાં લગભગ ૧૦ ટકા માલવહન થાય છે.
જી.એસ.ટી. હેઠળ પણ એવો વિનણ(ય લેવામાં આવ્યો હતો કે વિવદેશી
વિશપિંપગ લાઇન દ્વારા વિવદેશી સપ્લાયર/વિનકાસકારને પૂરી પાડવામાં
આવતી આ પ્રકારની પહિરવહન સેવા પર જી.એસ.ટી.ની ચુકવણી કરવાની
જવાબદારી ભારતમાં રહેલ આયાતકારની રહેશે અને તે મુજબ જાહેરનામું
બહાર પાડવામાં આવશે.એવી દરખાસ્ત રજૂ કરવામાં આવી છે કે, આ
પ્રકારની સેવાઓના સીઆઈએફ મૂલ્યના ૧૦ ટકા જેટલા સમાન મૂલ્યની
જોગવાઈ આઈજીએસટીનાં જાહેરનામામાં સામેલ કરવી જોઈએ .સેવાના
સ્વરૂપને ધ્યાનમાં રાખીને આ જોગવાઈ સીજીએસટી, એસજીએસટી
અથવા યુટીજીએસટી અવિ સૂચનાઓમાં જરૂરી નથી.કાઉવિન્સલે આ
દરખાસ્તને મંજૂરી આપી દી ી છે.
[…]
૮ (વી) એજન્ડા આઇટેમ ૩ ના સંબં માં કાઉવિન્સલ દ્વારા આઇજીએસટીના
જાહેરનામામાં એવી જોગવાઈ સામેલ કરવાની મંજૂરી આપવામાં આવી છે
કે, જે વિકસ્સાઓમાં ભારતમાં કોઈ આયાતકાર દ્વારા સી.આઇ.એફ. (ખચ(, વીમો અને નૂૃ૨) ના આ ારે ચીજવસ્તુઓની આયાત કરવામાં આવે છે
અને ભારતની બહારના સ્થળેથી ભારતમાં કસ્ટમ સ્ટેશન સુ ી જહાજ
દ્વારા ચીજવસ્તુઓના પહિરવહનની સેવા બિબન-કરપાત્ર પ્રદેશ (વિવદેશી
વિશપિંપગ લાઇન) માં વિસ્થત વ્યવિક્ત દ્વારા બિબન-કરપાત્ર પ્રદેશ
(ચીજવસ્તુઓના વિવદેશી સપ્લાયર/વિનકાસકાર) માં વિસ્થત વ્યવિક્તને પૂરી
પાડવામાં આવે છે અને જો આયાતકારને વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા
વિવદેશી સપ્લાયર પાસેથી લેવામાં આવેલી માલસામાનની રકમની
જાણકારી ન હોય તો આ પ્રકારની સેવાનું માન્ય મૂલ્ય સીઆઈએફ (ખચ(, વીમો અને નૂૃ૨) મૂલ્યના ૧૦ ટકા રહેશે.
૧૩૦ વાદગ્રસ્ત અવિ સુચનાઓ ત્યારે બહાર પાડવામા઼ આવી હતી કે જયારે
એસટી પહિરર્ષદે એવી હકીકતની નોં લી ી હતી કે, ભારતીય વિશપિંપગ લાઇન્સ દ્વારા
Page 135
ભારતમાં આયાતી ચીજવસ્તુઓનું પહિરવહન સેવાની વિનકાસ તરીકે ગણવામાં આવતું
નથી, એટલે ભારતીય વિશપિંપગ લાઇન્સ ફોરવડ( ચાજ(ના આ ારે આઇ.જી.એસ.ટી.ની
ચૂકવણી કરે છે.બીજી તરફ, એક જ પહિરવહન સેવામાં વિવદેશી વિશપિંપગ લાઈન્સને કરવેરો
ભરવાની જરૂર પડતી નથી કારણ કે તેઓ ભારતમાં કરપાત્ર વ્યવિક્ત નથી.એટલે, ભારતીય વિશપિંપગ લાઇન્સને સમાન તક પૂરી પાડવા માટે ભારતમાં આયાતકારોને હિરવસ(
ચાજ(ના આ ારે વિવદેશી વિશપિંપગ લાઇન્સ દ્વારા ચીજવસ્તુઓના પહિરવહન પર
આઇજીએસટી ચૂકવવા માટે જવાબદાર બનાવવામાં આવ્યા છે. જો ભારતીય વિશપિંપગ
લાઇન્સ પર કરવેરો લાદવાનું ચાલુ રહેશે અને તેમના હરીફો એટલે કે વિવદેશી વિશપિંપગ
લાઇન્સ પર કરવેરો લાદવામા઼ં નહીં આવે, તો જી.એસ.ટી.થી ઊભા થયેલા તફાવતને
લી ે સમાન તક નહીં મળે અને તે ભારતીય વિશપિંપગ લાઇન્સને આ વ્યવસાયમાંથી
બહાર કાઢી મુકશે.
૧૩૧ સામાવાળાઓ દ્વારા એવી દલીલ કરવામાં આવી હતી કે, ઈનપુટ ટેક્સ
વ્યવસ્થામાં સુ ારો કરવાને બદલે કેન્દ્ર સરકારે ભારતીય આયાતકારોને હિરવસ( ચાજ( પર
કર લગાડવાનું પસંદ કયુŸ છે. જોકે, જ્યાં સુ ી કરવેરા યોજનાને કાયદેસર રીતે બહાર
પાડવામાં નહિહ આવે ત્યાં સુ ી આ કોટ( તેની ઇચ્છનીયતા નક્કી કરવાની વિસ્થમિતમાં
નથી.ઇવિચ્છત લક્ષ્યાંકો સાથે કરવેરાની અસરકારકતા પર હિટપ્પણી કરવી એ નીમિતના
ક્ષેત્રમાં આગળ વ વા સમાન છે.
ડી.૬ સંયુક્ત પુરવઠો અને બેવડા કરવેરાને લગતા મુદ્દાઓ
૧૩૨ આઇ.જી.એસ.ટી. એક્ટની કલમ-૫ હેઠળ વાદગ્ર્સ્ત કરની આકારણી
કરવાની મંજૂરી છે કે નહીં તેની ચકાસણી કયા( પછી, અમે હવે બેવડા કરવેરામાં પહિરણમે
તેવી વાદગ્ર્સ્ત અવિ સૂચનાઓના સંબં માં સામાવાળાઓ દ્વારા રજુ કરવામા઼ં આવેલી
દલીલોનો સંદભ( લઈશુ .સામાવાળાઓએ આ અદાલત સમક્ષ રજૂ કયુŸ હતું કે, વિવદેશી
વિનકાસકાર અને સામાવાળાઓ વચ્ચેના વ્યવહારો પહેલાંથી જ ‘ચીજવસ્તુઓના
Page 136
પૂરવઠા’ તરીકે આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૫ હેઠળ કસ્ટમ્સ ટેહિરફ
અવિ વિનયમની કલમ-૩(૭) અને ૩(૮) સાથે વંચાણે લેતાં આઇજીએસટીને આવિ ન
છે.આયાતી ચીજવસ્તુઓ પર આઇ.જી.એસ.ટી.નો વ ારાનો ચાજ(, એટલે કે પહિરવહન
સેવાના પુરવઠા પર છે તે, આયાતકારને પ્રાપ્તકતા( તરીકે વિનયુક્ત કરવાથી કરવેરાને
બમણાો કરશે.
૧૩૩ હાલના વ્યવહારમાં ત્રણ પક્ષો સામેલ છે – વિવદેશી વિનકાસકાર, ભારતીય
આયાતકાર અને વિશપિંપગ લાઇન.આ વ્યવહારના પ્રથમ તબક્કામાં સી.આઈ.એફ.
(ખચ(, વીમો અને નૂૃ૨) કરાર સામેલ છે, કે જેમાં વિવદેશી વિનકાસકાર ભારતીય
આયાતકારને ચીજવસ્તુઓનું વેચાણ કરે છે અને વીમાો અને માલસામાનનો ખચ( એ
વિવદેશી વિનકાસકારની જવાબદારી છે. બીજા શબ્દોમાં કહીએ તો, વિવદેશી વિનકાસકાર એ
બાબતની ખાતરી કરવા માટે જવાબદાર છે કે ચીજવસ્તુઓ તેમના ગંતવ્ય સ્થળે પહોંચે
અને ભારતીય આયાતકાર વિનકાસકારને વ્યવહારનું મૂલ્ય ચુકવે.આ સોદાનાં બીજા
તબક્કામાં વિવદેશી વિનકાસકાર અને વિશપિંપગ લાઇન (વિવદેશી કે ભારતીય) વચ્ચેની
સમજૂતી સામેલ છે, જેથી ગંતવ્ય સ્થળે, એટલે કે ભારતના ગણરાજ્યના સીમા
વિવસ્તારમાં, ચીજવસ્તુઓનાં પહિરવહન માટે સેવાઓ પૂરી પાડી શકાય.
૧૩૪ વિવદેશી વિનકાસકાર અને ભારતીય આયાતકાર વચ્ચેના વ્યવહારના પ્રથમ
તબક્કામાં, ભારતીય આયાતકાર કસ્ટમ્સ ટેહિરફ અવિ વિનયમની કલમ ૩(૭) અને
૩(૮) સાથે વાંચવામાં આવેલા આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૫(૧) હેઠળ
ચીજવસ્તુઓના વ્યવહારના મૂલ્ય પર આઇ.જી.એસ.ટી. ચૂકવવા માટે જવાબદાર
છે.અમે યુવિનયનની લેસિખત રજૂઆતોમાંથી નોં ીએ છીએ કે એ.એસ.જી.એ એવું વાજબી
રીતે રજૂ કયુŸ છે કે આ વ્યવહારમાં નુર /ભાડું અને વીમાના મૂલ્યઘટકોનો સમાવેશ થશે
અને તેમ છતાં આઈજીએસટી માત્ર ચીજવસ્તુઓના પુરવઠા પર કરવેરા તરીકે
વસુલવામાં આવે છે.આ પ્રકારનાં વ્યવહારોને સી.જી.એસ.ટી. કાયદા હેઠળ ‘સંયુક્ત
Page 137
પુરવઠા’ તરીકે ઓળખવામાં આવે છે.
૧૩૫ સી.જી.એસ.ટી. કાયદાની કલમ ૨(૩૦) સંયુક્ત પુરવઠાની વ્યાખ્યા
નીચે મુજબ કરે છેઃ
"(૩૦) "સંયુક્ત પુરવઠો" "એટલે કરપાત્ર વ્યવિક્ત દ્વારા પ્રાપ્તકતા(ને પુરો પાડવામાં
આવેલો બે કે વ ુ કરપાત્ર માલ અથવા સેવાઓનો અથવા બંનેનો અથવા
તેના કોઈ પણ સંયોજનનો સમાવેશ કરતો પુરવઠો, જે સ્વાભાવિવક રીતે
એકબીજાના સામંજસ્યથી અને વેપારના સામાન્ય કાય(કાળમાં પૂરો
પાડવામાં આવે છે, જેમાં એક મુખ્ય પુરવઠો છે;
ઉદાહરણ.-- જ્યાં ચીજવસ્તુઓનું પેકિંકગ અને પહિરવહન વીમા સાથે થાય છે, ત્યાં ચીજવસ્તુઓ, પેકિંકગ સામગ્રી, પહિરવહન અને વીમાનો પુરવઠો
સંયુક્ત પુરવઠો છે અને ચીજવસ્તુઓનો પુરવઠો મુખ્ય પુરવઠો છે.
૧૩૬. સી.જી.એસ.ટી. કાયદાની કલમ-૨(૩૦)ની સ્પષ્ટ રીતની જોગવાઈ છે
કે, કોઈ વ્યવહારમાં બેથી વ ારે કરપાત્ર પુરવઠાં હોઈ શકે છે, જેમાં તેમાંથી એક મુખ્ય
પુરવઠો હોય.કલમ-૨(૩૦) નું ઉદાહરણ વ ુમાં સ્પષ્ટતા કરે છે કે, ચીજવસ્તુઓના
પુરવઠા માટેના સી.આઈ.એફ. કરાર જેવા વ્યવહારો સી.જી.એસ.ટી. કાયદા હેઠળ
સંયુક્ત પુરવઠાને દશા(વે છે, જ્યાં મુખ્ય પુરવઠો ચીજવસ્તુઓનો પુરવઠો છે.
૧૩૭ સંયુક્ત પુરવઠા પર કરવેરાની જવાબદારી સી.જી.એસ.ટી. કાયદાની
કલમ-૮ હેઠળ દશા(વવામાં આવેલ છે.
"૮. સંયુક્ત અને મિમશ્ર પુરવઠા પર કરવેરાની જવાબદારી.--
સંયુક્ત અને મિમશ્ર પુરવઠા પર કરવેરાની જવાબદારી નીચે દશા(વેલી રીતે
નક્કી કરવામાં આવશેઃ–
(એ) બે કે તેથી વ ુ પુરવઠાનો સંયુક્ત પુરવઠો, જેમાંથી એક મુખ્ય પુરવઠો છે, તેને આ પ્રકારનાં મુખ્ય પુરવઠા હેઠળનો પુરવઠો માનવામાં આવશે અને
(બી) બે કે તેથી વ ુ પુરવઠાનો મિમશ્ર પુરવઠો તે એેવાં ચોક્કસ પુરવઠા હેઠળનો
પુરવઠો માનવામાં આવશે કે જેમાં કરવેરાનો સૌથી ઊંચો દર લાગુ પડતો
હોય. (ભારપૂવ(ક)
સી.જી.એસ.ટી. કાયદાની કલમ-૮માં એેવી જોગવાઈ કરવામાં આવી છે કે, બે કે
તેનાથી વ ુ પુરવઠાવાળા સંયુક્ત પુરવઠા પર કરવેરાની જવાબદારી માત્ર ‘મુખ્ય
પુરવઠા’ પર જ લાગુ પાડવામાં આવશે.સી.આઈ.એફ. વ્યવહારમાં કલમ-૨(૩૦)
Page 138
મુજબ મુખ્ય પુરવઠો ચીજવસ્તુઓનો પુરવઠો છે. આમ, કરવેરો એ રીતે લગાવવામાં
આવશે કે જાણે આ વ્યવહાર ચીજવસ્તુઓના પુરવઠાનો હોય.
૧૩૮ આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૨૦ હેઠળ એેવી જોગવાઈ
છે કે સી.જી.એસ.ટી. અવિ વિનયમ હેઠળ ‘સંયુક્ત પુરવઠા’ સંબંવિ ત જોગવાઈઓ
આઇ.જી.એસ.ટી. અવિ વિનયમ હેઠળ જેમ છે તેમ રીતે લાગુ થશે.સંયુક્ત પુરવઠાનાં
વ્યવહારમાં આઈજીએસટી એ ચીજવસ્તુઓનાં મુખ્ય પુરવઠા પર વ ારા તરીકે લાગશે.
૧૩૯. સામાવાળાઓએ આ અદાલત સમક્ષ વિવનંતી કરી છે કે, વાદગ્રસ્ત કર કે
જે વ્યવહારના ‘સેવા’ પાસા પર આઇજીએસટી લાદવાનો પ્રયાસ કરે છે તે
સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૨ (૩૦) સાથે વાંચવામાં આવેલી કલમ-૮
હેઠળ આવરી લેવાયેલ ‘સંયુક્ત પુરવઠા’ના સિસદ્ધાંતનું ઉલ્લંઘન કરશે, જે
આઇ.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૨૦ હેઠળ આઇ.જી.એસ.ટી.ના અમલને
સમાન રીતે લાગુ પડે છે.તેનાથી વિવપહિરત રીતે, કેન્દ્ર સરકારે રજૂઆત કરી છે કે
વાદગ્રસ્ત કર વ્યવહારના બીજા તબક્કા પર છે, જે વિવદેશી વિનકાસકાર અને વિવદેશી
વિશપિંપગ લાઇન વચ્ચેનો સ્વતંત્ર અવિસ્તત્વ રાવતો કરાર છે.આથી, સંઘ દ્વારા એવી
વિવનંતી કરવામા આવી છે કે, વિવદેશી વિનકાસકાર અને વિવદેશી વિશપિંપગ લાઇન વચ્ચેનો
કરાર – જેનો ભારતીય આયાતકાર ભાગીદાર નથી – તેને ‘સંયુક્ત પુરવઠા’નો હિહસ્સો
ન ગણાવી શકાય.વિવદેશી વિનકાસકાર અને ભારતીય આયાતકાર વચ્ચેના વ્યવહારનો
પ્રથમ તબક્કો (રજુ કરાયેલ દલીલ અનુસાર) સંયુક્ત પુરવઠો છે, જ્યારે કે બીજો
તબક્કો સ્વતંત્ર વ્યવહાર છે.આ સંબં માં, સંઘ દ્વારા મેકડોવેલ (સુપ્રા) કેસમાં આ
કોટ(ના વિનણ(ય પર આ ાર રાખીને દલીલ કરી છે કે એક જ તત્વ કરવેરો અને બીજા
વ્યવહાર માટે મૂલ્યનો એક ભાગ બની શકે છે.વ ુમાં, કેન્દ્ર સરકારે વિવનંતી કરી છે કે
આ કરવેરો એ લેવડ-દેવડના વિવવિવ પાસાઓ આ ાહિરત છે.
Page 139
૧૪૦ અમે આ મુદ્દે કેન્દ્ર સરકાર સાથે સહમત નથી.કેન્દ્ર સરકારે સરકારે
પાસાના સિસદ્ધાંત પર આ ાર રાખ્યો છે તેનું સ્થાન આ કોટ(ના વિવવિવ વિનણ(યોમાં જેવા
કે, ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિસએશન ઓફ ઇવિન્ડયા વિવરુદ્ધ યુવિનયન
ઓફ ઇવિન્ડયા ૯૩ અને બીએસએનએલ (ઉપર મુજબ).
૧૪૧ ફેડરેશન ઓફ હોટેલ્સ એન્ડ રેસ્ટોરન્ટ્સ એસોસિસયેશન ઓફ ઇવિન્ડયા
(ઉપર મુજબ) માં કેન્દ્ર સરકાર દ્વારા ખચ( વેરો લાદવા અંગેનો પડકાર ઉઠાવવામાં
આવ્યો હતો. વ્યવહાર અંગેના વિવવિવ પાસાઓ પર ચચા( કરતી વખતે આ અદાલતે
ન્યાયમૂર્તિત એમ. એન. વેંકટચલૈયા (જે તે સમયે મુખ્ય ન્યાયા ીશ હતા) ના માધ્યમથી
કહ્યું હતું કે –
"૩૧. હકીકતમાં, કોઈ વિવર્ષયના "સંદભ(માં" કાયદો યોગાનુયોગે અન્ય વિવર્ષયને
કોઈક રીતે "અસર" કરી શકે છે, પરંતુ તેવાં અન્ય અંગેના કાયદા બાબત
આવું નથી. ત્યાં ઓવરલેપિંપગ હોઈ શકે છે, પરંતુ આવું ઓવરલેપિંપગ
કાયદામાં હોવું જોઈએ.એક જ વ્યવહારમાં બે કે તેનાથી વ ુ કરપાત્ર
ઘટનાઓ સામેલ હોઈ શકે છે.પરંતુ ઓવરલેપિંપગ હોવાની હકીકત
પાસાંઓની સસ્પષ્ટ વિવવિશષ્ટતાને ઘટાડતી નથી. ગવન(ર જનરલ-ઇન-
કાઉવિન્સલ વિવરુધ્ પ્રોવિવન્સ ઓફ મદ્રાસ (એ.આઈ.આર. ૧૯૪૫
પી.સી. ૯૮:૧૯૪૫ એફ.સી.આર. ૧૭૯,૧૯૩) ના કેસમાં માલના
વેચાણ ઉપરનો આબકારી કર અને વેચાણ વેરા અંગેના ખ્યાલના
સંદભ(માં લોડ( સિસમોન્ડ્સે કહ્યું હતું કેઃ ".... બે પ્રકારના વેરાઓ, એક
ઉત્પાદક પર તેના માલના સંબં માં અને બીજો વેચાણ કરનાર પર
લગાવવામાં આવેલ કરવેરા, અહીં ઈંમિગત ક્રેલ છે તે મુજબ, એકબીજા પર
ઓવરલેપ થઈ શકે. પરંતુ, કાયદામાં કોઈ ઓવરલેપિંપગ નથી.
કરવેરાઓને અલગ કરવામાં આવ્યા છે અને તે અલગ અલગ રીતે
લગાવવામાં આવેલ કરવેરા છે. જો હકીકતમાં તે ઓવરલેપ કરતાં હોય, તો તેનું કારણ એ હોઈ શકે કે આબકારી કર લાદતા સત્તામંડળને, જ્યારે
આબકારી કર લગાડી શકાય તેવી વસ્તુ તેના વેચાણના અવસર પર પ્રથમ
વખત કારખાનાં કે વક(શોપમાંથી બહાર નીકળે ત્યારે તે કર લગાવવો
અનુકૂળ લાગે છે......" (ભારપૂવ(ક)
એમાં કોઈ શંકા નથી કે વ્યવહારના વિવવિવ પાસાઓ પર અલગ જોગવાઈઓ મારફતે
કરવેરો લાદી શકાય છે.જો કે, બી.એસ.એન.એલ. (ઉપર મુજબ) માં આ અદાલતે
Page 140
નોંધ્યું હતું કે, આસ્પેક્ટ થિથયરી એ સેવાઓમાં ચીજવસ્તુઓના મૂલ્યને સામેલ કરવાની
મંજૂરી આપતી નથી.બી.એસ.એન.એલ. (ઉપર મુજબ) માં, આ અદાલતે તેવા પ્રશ્નનો
ઉકેલ લાવ્યો હતો કે શું ટેવિલફોન સેવાઓની જોગવાઈમાં એવી ચીજવસ્તુઓનું
હસ્તાંતરણ સામેલ છે કે જે વેચાણ કરવેરાને પાત્ર હોય. આ સંદભ(માં અદાલતે નોંધ્યું
હતું કેઃ
"૮૮. કોઈ પણ વ્યવિક્ત વેચાણ પર વેચાણ વેરો લાદવાની રાજ્યોની કાયદેસર
ક્ષમતાને નકારતી નથી, બશત— કે વ્યવહારમાં વેચાણની જરૂરી સંગતતા
હાજર હોય અને વ્યવહારમાં વેચાણને સ્પષ્ટ રીતે ઓળખી શકાતો હોય.જો
કે, તેનાથી રાજ્યોને આ પ્રકારની સેવાઓના ખચ(ને ચીજવસ્તુઓના
મૂલ્યમાં સામેલ કરીને "યુવિનયન વિલસ્ટ" અને કર સેવાઓમાં સામેલ
કરવાની મંજૂરી મળતી નથી. બં ારણની કલમ ૩૬૬ (૨૯-એ) હેઠળ
કાનૂની કલ્પના દ્વારા વિવભાજીત ગણાતા એેવા પ્રકારના કરારમાં પણ, આખા વ્યવહારના અમલીકરણમાં સામેલ ચીજવસ્તુઓના મૂલ્યનું વેચાણ
કરવેરામાં મૂલ્યાંકન કરી શકાતું નથી."
૧૪૨ હાલનાં કેસમાં પ્રશ્ન એ છે કે, જ્યારે ચીજવસ્તુઓનાં પુરવઠા પર
આઇ.જી.એસ.ટી.નો સહવતŒ અમલ થાય છે, ત્યારે શું સેવાઓનાં પૂરી પાડવા પર
આઇ.જી.એસ.ટી.નો અમલ જાળવી રાખી શકાય?આમ છતાં, આપણે સૌપ્રથમ એ
સંદભ(નું વિવશ્લેર્ષણ કરવું જોઈએ કે જેમાં આ કેસમાં ચીજવસ્તુઓની આયાત પર
આઇ.જી.એસ.ટી. લાદવામાં આવે છે.
૧૪૩ સી.જી.એસ.ટી. કાયદો (અને આઇ.જી.એસ.ટી. કાયદો) માં સંયુક્ત
પુરવઠાની જોગવાઈઓ જી.એસ.ટી. લાદવામાં ચોક્કસ ભૂમિમકા ભજવે
છે.સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨(૩૦) હેઠળ પ્રદાન કરવામાં આવેલા
દૃષ્ટાંતમાં તેનો ચોક્કસ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, કે જ્યાં મુખ્ય પુરવઠો
ચીજવસ્તુઓનો છે. આમ, સંસદનો આશય એ હતો કે, તેવા વ્યવહારો કે જેમાં વસ્તુ
અથવા સેવાઓના પુરવઠાના વિવવિવ પાસાઓ સામેલ હોય અને જે કુદરતી રીતે
એકબીજા સાથે જોડાયેલ હોય તેના પર સંયુક્ત પુરવઠાના રૂપમાં કરવેરો લાદવો જોઈએ.
Page 141
૧૪૪ એ સાચું છે કે આ વિકસ્સામાં, વિવદેશી વિનકાસકાર અને ભારતીય
આયાતકાર વચ્ચેના વ્યવહારનો પ્રથમ તબક્કો સંયુક્ત પુરવઠો છે, જ્યારે બીજો
તબક્કો, વિવદેશી વિનકાસકાર અને વિશપિંપગ લાઇન વચ્ચેના વ્યવહારને, એક દૃષ્ટિષ્ટએ, સ્વતંત્ર વ્યવહાર તરીકે ગણવામાં આવે છે.આ બંને સ્વતંત્ર વ્યવહારો છે અને સામાન્ય
રીતે આઈજીએસટી બંને પ્રકારની લેવડ-દેવડ પર લાગુ થઈ શકે છે – એક વસ્તુઓ
પુરવઠા તરીકે (સંયુક્ત પૂરવઠાના દાયરામાં) અને બીજી સેવાના પુરવઠાં તરીકે. જોકે, વાદગ્રસ્ત અવિ સૂચનાઓ આયાતકારોને સેવાના પુરવઠાના માની લી ેલા પ્રાપ્તકતા(
તરીકે ટેક્સ લગાવવાનો પ્રયાસ કરે છે.એ.એસ.જી. દ્વારા આઇ.જી.એસ.ટી. કાયદાની
કલમ-૫(૩) અને ૫(૪) નું, સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ ૨ (૩) વાંચતા, અથ(ઘટન કરીને એવું તારવ્યું છે કે, આયાતકારને સેવાઓના "પ્રાપ્તકતા(" તરીકે વગŒકૃ ત
કરી શકાય. આ અથ(ઘટન પર, અમે આ ચુકાદાની કલમ ડી.૨-ડી.૫ માં
આઇ.જી.એસ.ટી. કાયદાની કલમ-૫(૩) અને ૫(૪) હેઠળ વાદગ્રસ્ત
અવિ સૂચનાઓની માન્યતા જાળવી રાખી છે.સામાવાળાઓએ હકીકતમાં એવી વિવનંતી
કરી હતી કે, ( ) i ભારતીય આયાતકાર એ વિવદેશી વિનકાસકાર અને વિવદેશી વિશપિંપગ લાઇન વચ્ચેના
કરારની જાણકારી રાવતો નથી.
( ) ii ભારતીય આયાતકાર વિવદેશી વિશપિંપગ લાઇન પર ધ્યાન આપતો નથી; અને
( ) iii ભારતીય આયાતકારને વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા કોઈ સેવાઓ પ્રાપ્ત થતી નથી
કારણકે વિવદેશી વિશપિંપગ લાઇન દ્વારા વિવદેશી વિનકાસકારને પહિરવહન સેવાઓ પૂરી
પાડવામાં આવે છે. કેન્દ્ર સરકાર વતી દલીલો રજૂ કરતી વખતે એએસજીએ આ
રજૂઆતનો વિવરો કય હતો.કેન્દ્ર સરકારે વિવનંતી કરી છે કે, આ અદાલતે વિવદેશી
વિશપિંપગ લાઇન અને વિવદેશી વિનકાસકાર વચ્ચેના કરારના લખાણથી આગળ જોવું
જોઈએ, જેથી ભારતીય આયાતકારોને આ સેવાઓના પ્રાપ્તકતા( તરીકે ઓળખી
શકાય.આ અદાલતે આ આ ાર પર વાદગ્રસ્ત અવિ સૂચનાઓની માન્યતા જાળવી રાખી
Page 142
છે.કેન્દ્ર સરકાર હવે પોતાની રજૂઆતના મુખ્ય મુદ્દાને એવી દલીલ દ્વારા ખોટો ઠેરવી રહી
છે કે આ સોદાનાં બે ભાગ એ અલગ-અલગ સ્વતંત્ર કરારો છે.આનો અથ( એ થાય કે, એક તરફ કેન્દ્ર સરકાર વિવદેશી વિશપિંપગ લાઇન અને વિવદેશી વિનકાસકાર વચ્ચેના કરારના
લખાણથી આગળ વ ીને ભારતીય આયાતકાર પર કરવેરો લાદવાની ઈચ્છા રાવે છે, તો બીજી તરફ જ્યાં સુ ી કમ્પોવિઝટ સપ્લાય અંગેની રજૂઆતની વાત છે, કેન્દ્ર સરકાર
વિવનંતી કરે છે કે કરારોને અલગથી હાથ રવામાં આવેલા વ્યવહારો તરીકે જોવામાં
આવે.અમે આ દ્રષ્ટિષ્ટકોણથી સંમત નથી.ભારત સરકારને અનુકૂળતા માટેની દલીલો
કરવા માટે સાંભળી શકાય તેમ નથી – જ્યારે તે ભારતીય આયાતકારોને સેવાઓના
પ્રાપ્તકતા( તરીકે ઓળખવા માંગે છે ત્યારે વ્યવહારના બે પગલાંને જોડાયેલા ગણે છે;
જ્યારે બીજી તરફ, જ્યારે તે સંયુક્ત પુરવઠાને સંચાવિલત કરતી બં ારણીય
જોગવાઈઓને પાર પાડવા માંગે છે ત્યારે વ્યવહારના બે પગલાંને સ્વતંત્ર ગણે છે.
૧૪૫ આ કોટ( આઇ.જી.એસ.ટી. અને સી.જી.એસ.ટી. અવિ વિનયમની
મયા(દાઓથી એેવું નક્કી કરવાં બં ાયેલ છે કે આ એક કમ્પોવિઝટ સપ્લાય છે કે નહીં
સી.જી.એસ.ટી. અવિ વિનયમની કલમ-૮ ના લખાણને અવગણવું અને બે વ્યવહારોને
સ્વતંત્ર કરારો તરીકે ગણવા એ આવકાય( નથી.સી.આઈ.એફ. કરારમાં, ચીજવસ્તુઓના
પુરવઠાની સાથે પહિરવહન અને વીમા સેવાઓનો પુરવઠો પૂરો પાડવામાં આવે છે, જેની
જવાબદારી વેચનાર (આ વિકસ્સામાં વિવદેશી વિનકાસકાર) પર હોય છે.વિવદેશી વિશપર દ્વારા
પહિરવહનની સેવાઓનો પુરવઠો એ વિવદેશી વિનકાસકાર અને ભારતીય આયાતકાર વચ્ચે
પુરવઠાના સમૂહનો એક ભાગ છે, જેના પર આઇજીએસટી કાયદાની કલમ ૫ (૧)
હેઠળ, આઇજીએસટી કાયદાની કલમ-૨૦ અને સી.જી.એસ.ટી. અવિ વિનયમની
કલમ-૮ અને કલમ-૨(૩૦) સાથે વાંચતા, આઇજીએસટી ચુકવવો પડે
છે.વ્યવહારનાં સર્વિવસ ઘટકના પુરવઠા પર આઈજીએસટી વસૂલવો એ કલમ-૮ માં
ઉલ્લેસિખત સિસદ્ધાંતોથી વિવપહિરત છે અને જીએસટી કાયદાની યોજનાનો ભંગ છે.આ
કારણોને ધ્યાનમાં રાખીને, અમારો એેવો મત છે કે, જ્યારે વાદગ્રસ્ત અવિ સૂચનાઓ
Page 143
આઇજીએસટી કાયદાની કલમ ૫ (૩) અને ૫(૪) હેઠળ કાયદેસર રીતે બહાર
પાડવામાં આવે છે, ત્યારે આ સીજીએસટી કાયદાની કલમ-૮ અને જીએસટી કાયદાની
એકંદર યોજનાનો ભંગ છે. અગાઉ નોંધ્યું હતું તેમ, સીજીએસટી કાયદાની કલમ-
૭(૩) હેઠળ, કેન્દ્ર સરકાર પાસે સેવાઓની આયાત તરીકે ચીજવસ્તુઓની આયાતને
સૂસિચત કરવાની તથા તેનાથી વિવપહિરત કરવાની સત્તા છેઃ
"૭. પુરવઠાનો વ્યાપ -
[…]
(૩) [પેટા-કલમો (૧), (૧-ક) અને (૨)] ની જોગવાઈઓને અ ીન
રહીને, સરકાર, કાઉવિન્સલની ભલામણો ઉપર જાહેરનામું બહાર પાડીને, એવા વ્યવહારો વિનર્દિદષ્ટ કરી શકશે કે જેને-
(ક) સેવાઓના પૂરવઠા તરીકે નહીં પરંતુ ચીજવસ્તુઓના પૂરવઠા તરીકે
ગણવામાં આવે અથવા
(ખ) સેવાઓના પૂરવઠા તરીકે નહીં કે ચીજવસ્તુઓના પૂરવઠા તરીકે ગણવામાં
આવે."
ચીજવસ્તુઓ અને સેવાઓનાં સંયુક્ત પુરવઠાને ચીજવસ્તુઓ અને સેવાઓનાં બે
અલગ-અલગ પુરવઠાનાં રૂપમાં અથ(ઘટન કરવાના સંદભ(માં આવી કોઈ સત્તાની નોં
લઈ શકાય નહી .
૧૪૬ વાદગ્રસ્ત ચુકાદામાં ઉચ્ચ અદાલતે નોંધ્યું છે કેઃ
"જીએસટીના અમલીકરણમાં હાલની સમસ્યાઓનું કારણ શું છેઃ
૧૩૨ જીએસટીનો અમલ વિવવિવ પરોક્ષ કરવેરાઓને સમાવીને કરવામાં આવ્યો
છે.આજે જીએસટીના યોગ્ય અમલીકરણમાં જે મુશ્કેલી અનુભવાઇ રહી
છે, તે કાયદાની ખોટી ારણાને કારણે છે, અથવા તો, ડેવિલગેટેડ કાયદા
બાબતની એેવી ખોટી પુવ( ારણાને કારણે છે કે સેવા કર એ જેમ તે તે
જીએસટી અગાઉ હતો તેવી સ્વતંત્ર આકરણી છે, અનેતે જીએસટીના
કાયદામાં રજૂ કરવામાં આવેલા સંયુક્ત પુરવઠાની મૂળભૂત વિવભાવનાને
અને જીએસટી લાદવાના મુળભુત કારણને સંપૂણ(પણે અવગણીને
જીએસટીના ચોક્કસ ઘટકો પર વ ારે કરવેરો લાદવાના પુરવઠાના
વ્યવહારને નુકસાન પહોંચાડે છે. પ્રથમ દ્રષ્ટિષ્ટએ એવું જણાય છે કે, વાદગ્ર્સ્ત જાહેરનામું બહાર પાડતી વખતે પ્રમિતવિનવિ મંડળે જીએસટી
લાવવા માટે બં ારણીય (૧૦૧મો) સુ ારો અવિ વિનયમ, ૨૦૧૬ને
ધ્યાનમાં રાખવાને બદલે વિવત્ત અવિ વિનયમ, ૧૯૯૪ ની જોગવાઈઓને
ધ્યાનમાં રાખી હતી.
Page 144
૧૩૨. એવું જણાય છે કે આઈજીએસટી અવિ વિનયમ, ૨૦૧૭ અંતગ(ત, આયાતી
ચીજવસ્તુઓના સમગ્ર મૂલ્ય પર સંકવિલત કરવેરો લાદવામાં અને
વસુલવામાં આવ્યો હોવા છતાં, કે જેમાં વાદગ્ર્સ્ત અવિ સૂચનાઓ મારફતે
લાદવામા઼ં આવેલ દહિરયાઈ નુર /ભાડું સામેલ છે, કાયદાની એેવી
ક્ષમિતગ્રસ્ત ગેરસમજ હેઠળ ફરી એકવાર સંકવિલત કરવેરો લાદવામાં આવી
રહ્યો છે કે સેવાઓના ઘટકો ( નુર /ભાડું) પર અલગ કરવેરો લાદ
શકાય, જે અન્યથા, સીએ ારા, ૨૦૧૬ હેઠળ બનેલા જીએસટી
કાયદાની યોજના હેઠળ અસ્વીકાય( છે.
૧૩૪. તમામ વહિરષ્ઠ વકીલો તેમની રજૂઆતમાં સાચા છે કે જો આવી ખોટી
છાપ સુ ારવામાં ન આવે અને જો આવું જ વલણ ચાલુ રહે તો ભવિવષ્યમાં
ચીજવસ્તુઓના પુરવઠાના અન્ય ઘટકો જેમ કે વીમા, પેકેકિંજગ, લોકિંડગ/અનલોકિંડગ, શ્રમ વગેરેને પણ પ્રત્યાયુકત વિવ ાન દ્વારા કૃમિત્રમ
રીતે વગŒકૃ ત કરવામાં આવી શકે છે, જેથી કરીને જે પુરવઠાની આવક પર
કર પહેલાંથી જ કર વસૂલ કરવામાં આવેલ છે તેના પર ફરી એકવાર
જીએસટી લાગુ કરી શકાય.
[…]
૨૧૫. આમ, આયાતી ચીજવસ્તુઓનાં મૂલ્યમાં સામેલ નુર /ભાડુંની રકમ પર
આઇજીએસટીની ચુકવણી કયા( પછી, કાયદા દ્વારા કોઈ પણ પ્રકારની
સ્પષ્ટ મંજૂરી વિવના સેવાનાં પુરવઠાનાં સ્વરુપમાં ફરીથી કર લગાડતી
વાદગ્ર્સ્ત અવિ સૂચનાઓ ગેરકાયદેસર છે અને તેને રદ કરવાન પાત્ર છે."
૧૪૭ અમે ઉચ્ચ ન્યાયાલય સાથે એ હદ સુ ી સંમત છીએ કે કોઈ સેવાના
પુરવઠા પર કરવેરો, કે જેને પહેલેથી જ કાયદામાં ચીજવસ્તુઓના સંયુક્ત પુરવઠા પર
કરવેરા તરીકે સામેલ કરવામાં આવ્યો છે, તેને મંજૂરી આપી શકાતી નથી.
(ચ) વિનષ્કર્ષ(
૧૪૮ ઉપરોક્ત ચચા(ના આ ારે, આપણે નીચેના વિનષ્કર્ષ( પર પહોંચ્યા
છીએઃ
( ) i જીએસટી કાઉવિન્સલની ભલામણો નીચેના કારણોસર કેન્દ્ર અને રાજ્યો માટે
બં નકતા( નથીઃ
(ક) બં ારણીય સુ ારો અવિ વિનયમ, ૨૦૧૬ દ્વારા અનુચ્છેદ ૨૭૯-બી નાબૂદ
કરવી અને અનુચ્છેદ-૨૭૯(૧) નો સમાવેશ કરવો એ એેવી બાબતનો
Page 145
સંકેત આપે છે કે, સંસદનો આશય જીએસટી પહિરર્ષદની ભલામણો માટે
માત્ર સમજાવવા માટેનું મૂલ્ય રાવે છે, ખાસ કરીને ત્યારે જ્યારે જીએસટી
વ્યવસ્થાના સહકારી સંઘવાદ અને બં ારણીય એકમો વચ્ચે સંવાહિદતાને
પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે તેનુ અથ(ઘટન કરવામાં આવે.
(ખ) ન તો અનુચ્છેદ-૨૭૯(એ) કોઈ સવ પહિર ક્લોઝ (ખંડ) થી શરૂ થાય છે
અને ન તો અનુચ્છેદ-૨૪૬ એવું જણાવે છે કે તે અનુચ્છેદ-૨૮૯(એ)
ની જોગવાઈઓને આવિ ન છે. સંસદ અને રાજ્ય વિવ ાનસભાઓને
જીએસટી પર કાયદો બનાવવાનો સમાન અવિ કાર છે. અનુચ્છેદ-
૨૪૬(એ) જીએસટીના કાયદા પર કેન્દ્ર અને રાજ્ય વચ્ચે વિવસંગતતા દૂર
કરવા માટેની કોઈ વિવરો ાભાસી જોગવાઈ નથી.જીએસટી પહિરર્ષદની
‘ભલામણો’ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સહિહયારી વાતચીતનું પહિરણામ
છે.તેઓ ભલામણકતા( સ્વરૂપના હોય છે. તેમને બં નકતા( ફરમાન
ગણવાથી રાજકોર્ષીય સમવાયતંત્રમાં વિવક્ષેપ પડશે, કે જ્યાં કેન્દ્ર અને
રાજ્ય એમ બંનેને જીએસટી પર કાયદો ઘડવાની સમાન સત્તા આપવામાં
આવી છે. તે જરૂરી નથી કે સમવાયતંત્રી એકમોમાંથી એક એકમને હંમેશા
સમવાયતંત્રી એકમો માટે વિનણ(યો લેવાની સત્તામાં વ ારે હિહસ્સો પ્રાપ્ત
થયેલ હોવો જોઈએ.ભારતીય સમવાયતંત્ર એ સહકારી અને બિબનસહકારી
સમવાયતંત્ર વચ્ચેનો એવો સંવાદ છે, કે જેમાં સંઘીય એકમો સહયોગથી
માંડીને સ્પ ા( સુ ીના સમજાવવાના વિવવિવ માધ્યમોનો ઉપયોગ
કરવાની સ્વતંત્રતા રાવે છે અને
(ગ) સરકાર સીજીએસટી કાયદો અને આઇજીએસટી કાયદાની જોગવાઈઓ હેઠળ
વિનયમ બનાવવાની સત્તાનો ઉપયોગ કરતી વખતે જીએસટી કાઉવિન્સલની
ભલામણો સાથે બં ાયેલી હોય છે.જોકે, તેનો અથ( એ નથી કે અનુચ્છેદ-
૨૭૯(એ)(૪) ની શવિક્તના આ ારે જીએસટી પહિરર્ષદે કરેલી તમામ
ભલામણો પ્રાથમિમક કાયદાઓ ઘડવાની વિવ ાનમંડળની સત્તાને બાધ્ય
છે;
( ) ii સી.જી.એસ.ટી. કાયદાની કલમ-૨(૯૩) સાથે આઈજીએસટી કાયદાની
કલમ-૨ (૧૧) અને ૧૩(૯) ને સંયુક્તપણે વાંચતા, સી.આઈ.એફ. (ખચ(, વીમો, નુર /ભાડું) કરાર દ્વારા ચીજવસ્તુઓની આયાત આંતર-રાજ્ય
પુરવઠાની રચના કરે છે, જે આઈજીએસટી ને આવિ ન હોઈ શકે છે જ્યાં આવા
Page 146
માલસામાનના આયાતકાર એ વિશપિંપગ સેવાના પ્રાપ્તકતા( હોય.
( ) iii આઇજીએસટી કાયદો અને સીજીએસટી કાયદો હિરવસ( ચાજ(ની વ્યાખ્યા કરે છે
અને આ હેતુઓ માટે કરવેરાપાત્ર સંસ્થા નક્કી કરે છે. અવિ સૂચના ૧૦/૨૦૧૭
દ્વારા જાહેર ક્રેલ પ્રાપ્તકતા( - આ વિકસ્સામાં આયાતકાર - વિવશેની ચોક્કસ
માહિહમિત એ માત્ર સ્પષ્ટતારુપે કરવામાં આવી છે.સરકારે જાહેરનામું બહાર
પાડીને આઇજીએસટી કાયદાની કલમ-૫(૩) માં જણાવેલા હિરવસ( ચાજ(ના
હેતુઓ માટેના પ્રાપ્તકતા( ને કરપાત્ર વ્યવિક્ત કરતાં અલગ દશા(વી નથી.
( ) iv આઇજીએસટી કાયદાની કલમ-૫(૪) દ્વારા કેન્દ્ર સરકારને નોં ણી કરાવેલી
વ્યવિક્તઓના એક વગ(ને પ્રાપ્તકતા( તરીકે વિનર્દિષ્ટ કરવા સક્ષમ બનાવવામાંદષ્ટ કરવા સક્ષમ બનાવવામા
આવેલ છે, જેથી તેને પ્રત્યાયુકત વિવ ાન પર કાલ્પવિનક માન્યતાનું સજ(ન
કરવાની શવિક્ત પ્રદાન થાય છે;
( ) v વ્યવહારનાં ‘સેવા’ પાસા પર લાદવામાં આવેલો વાદગ્ર્સ્ત કર એ, સીજીએસટી
કાયદાની કલમ-૮ સાથે વાંચવામાં આવેલી કલમ-૨(૩૦) હેઠળ ઉલ્લેસિખત
‘સંયુક્ત પુરવઠા’નાં સિસદ્ધાંતનું ઉલ્લંઘન છે.ભારતીય આયાતકાર સીઆઈએફ
કરારમાં ચીજવસ્તુઓનો પુરવઠો અને પહિરવહન, વીમો વગેરેની સેવાઓનો
પુરવઠો જેમા સામેલ છે તેવા ‘સંયુક્ત પુરવઠા’ પર આઇજીએસટી ચૂકવવા માટે
જવાબદાર હોવાથી, વિશપિંપગ લાઇન દ્વારા પૂરી પાડવામા આવેલ ‘સેવાઓના
પુરવઠા’ માટે ભારતીય આયાતકાર પર વ ારાના કરની આકારણી એ
સીજીએસટી કાયદાની કલમ-૮ નું ઉલ્લંઘન ગણાશે.
૧૪૯ ઉપર જણાવેલા કારણોસર આ અરજીઓ ફગાવી દેવામાં આવે છે.
૧૫૦ બાકી રહેલી અરજીઓ, જો કોઈ હોય તો, તેનો વિનકાલ કરવામાં આવે છે. .................., ન્યાયમૂર્તિત [ડૉ. નંજય વાય ચંદ્રચુડ] ................., ન્યાયમૂર્તિત [સૂય(કાંત] ................., ન્યાયમૂર્તિત [વિવક્રમનાથ]
નવી હિદલ્હી;
૧૯મી મે, ૨૦૨૨
Page 147
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
:
DISCLAIMER The translated judgement in vernacular language is meant
/ for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For
, all practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the
. purpose of execution and implementation
Page 148