Sabarmati Gas Ltd. v. Shah Aloys Ltd.

Supreme Court of India · 04 Jan 2023 · 2023 INSC 10
Ajay Rastogi; C. T. Ravikumar
Civil Appeal No. 1669 of 2020
2023 INSC 10
corporate appeal_dismissed Significant

AI Summary

The Supreme Court held that the moratorium period under SICA suspends limitation for filing Section 9 IBC applications and a genuine prior dispute justifies rejection of such applications.

Full Text
Translation output
Translation of
JUDGMENT
dtd. 04/01/2023
:
DISCLAIMER The translated judgment in vernacular language is meant for the restricted use of the litigant to understand it
/ in his her language and may not be used for any other
. , purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the
. field for the purpose of execution and implementation
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
સિસવિવલ અપીલીય ન્યાયક્ષેત્ર
દીવાની અપીલ નં. ૧૬૬૯ / ૨૦૨૦
સાબરમતી ગેસ વિલ...... અપીલકતા)
વિવરુદ્ધ
શાહ એલોય્સ વિલ......... સામાવાળા
ચુકાદો
ન્યાયમૂર્તિત સી. ટી. રવિવકુમાર
(૧) ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ (આઇબીસી) ની કલમ ૬૨
હેઠળ હાલની આ અપીલ સાબરમતી ગેસ વિલ. (હવે પછી 'અપીલકતા)' તરીકે
ઉલ્લેખ કરવામાં આવ્યો છે) દ્વારા નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ
(એનસીએલએટી) ના કંપની અપીલ (એટી) (ઇન્સોલ્વન્સી) નંબર 820/2019
માં તારીખ 19.12.2019 ના અંતિતમ ચુકાદા સામે કરવામાં આવી છે. જે મુજબ
એન.સી.એલ.એ.ટી. એ નેશનલ કંપની લો ટ્રિટ્રબ્યુનલ, અમદાવાદ બેન્ચ
(એનસીએલટી) ની સીપી આઇ.બી.સી. નં. 516/9/એનસીએલટી/
એએચએમ/2018 ના તારીખ 27.06.201 ના આદેશ સામે અપીલકતા) દ્વારા
Page No. 1/49

2023 INSC 10 તેની મેસસ). શાહ એલોય્સ વિલ.ના વહીવટી લેણદારની ક્ષમતાએ આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દીધી હતી. (૨) ઉપયુ)ક્ત અપીલમાં મુખ્યત્વે કાયદાના બે પ્રશ્નોનો વિવચાર કરવાની જરૂર છે , એટલે કે .... ( ) i શું આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીના સંદભ)માં વિલતિમટેશન પીટ્રિરયડની ગણતરીમાં, તે સમયગાળો કે જે દરમ્યાન ઇન્ડસ્ટ્રીયલ કંપનીસ (સ્પેશયલ પ્રોવિવઝન એક્ટ, 1985) (એસઆઈસીએ) ની કલમ-૨૨(૧) મુજબ કોપ રેટ દેણદાર સામે કાય)વાહી કરવાનો કે દાવો કરવાનો ઓપરેશનલ (વહીવટી) લેણદારનો અવિધકાર સિસકાની કલમ-૨૨(૫) હેઠળની જોગવાઈ અન્વયે મોકુફ રહેલ તેને બાકાત રાખી શકાય કે કેમ? ( ) ii શું સામાવાળાએ એવો વાદ લીધો છે કે તેમની અને અપીલકતા) વચ્ચે નો વિવવાદ અગાઉ થી ચાલ્યો આવતો વિવવાદ હોઇ, આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળની અરજી રદ કરવા પાત્ર છે? આ બંને પ્રશ્નો પર વિવચાર કરતી વખતે કેટલાક અન્ય સંબંવિધત પ્રશ્નો પણ વિવચારણા માટે આવી શકે છે, જે આપણે યોગ્ય સમયે જણાવીશું અને ધ્યાનમાં લઈશું. સામાવાળા- દેવાદારે બોડ) ફોર ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ફાયનાનસિસયલ રીકંસ્ટ્રક્શન (બીઆઇએફઆર) સમક્ષના કેસ નં. ૧૩/૨૦૧૦ માં અરજકતા) હતા Page No. 2/49 અને હાલના અપીલકતા) કેસ નં. ૧૩/૨૦૧૦ માંની પરચુરણ અરજી ક્રમાંક ૪૩૨/૨૦૧૩ માં અરજદાર હતા. (૩) અરજકતા) તરફે વિવદ્વાન સિસવિનયર કાઉન્સેલ શ્રી શ્યામ દીવાન અને સામાવાળા તરફે વિવદ્વાન સિસવિનયર કાઉન્સેલ શ્રી એસ. ગુરુ વિક્રષ્ના કુમારને સાંભળ્યા. (૪) ઉપરોક્ત તેમજ હવે પછી જણાવેલા પ્રશ્નોની વિવચારણા નીચેની હકીકતોની પૃષ્ઠભૂતિમમાં કરવાની જરૂર છેઃ સામાવાળા કંપનીને પોતાની ઉત્પાદન જરૂટ્રિરયાતો માટે નેચરલ ગેસના વ્યાપારી પૂરવઠાની જરૂર હતી. આ માટે 30.05.2008 ના રોજ અપીલકતા) અને સામાવાળાએ ગેસ વેચાણ સમજૂતી (જીએસએ) કરી હતી, જેમાં તેમજ સમજૂતિત કરાર સાથે જોડેલ પટ્રિરવિશષ્ટ-૨માં દશા)વેલા સ્પષ્ટીકરણો અનુસારનો નેચરલ ગેસ પુરવઠો પૂરો પાડવાની જવાબદારી અપીલકતા)ની હતી અને તે કરારનો ભાગ પણ છે. સમજૂતીની શરત-૧૧.૨ અનુસાર, સિસવાય કે કોઇક બીલની રકમ બાબતે તકરાર હોય, સામાવાળા કરાર અનુસારનું કોઇપણ ચુકવણું અટકાવી શકે તેમ નહોતા. અપીલકતા)ના જણાવ્યા અનુસાર સામાવાળાએ નવેમ્બર, ૨૦૧૧થી ફક્ત આંવિશક અવિનયતિમત ચૂકવણીઓ કરેલ, જ્યારે તે સિસવાયનાં બીલોના ચુકવણામાં વિડફોલ્ટ કરેલ. દરતિમયાન, સામાવાળાઓ SICA હેઠળની Page No. 3/49 જોગવાઈઓના સંદભ)માં તેને ‘માંદા એકમ' તરીકે જાહેર કરવા અને તેના પુનરોત્થાન માટેની યોજનાની ભલામણ સબબ બી.આઇ.એફ.આર. સમક્ષ ગયા. ઉક્ત રેફરન્સ બી.આઇ.એફ.આર. સમક્ષ કેસ નં. ૧૩/૨૦૧૦ તરીકે દાખલ થયેલ અને તા.૩૧/૦૮/૨૦૧૦ ના હુકમ અન્વયે સામાવાળા 'બીમાર એકમ' તરીકે જાહેર થયેલ. અપીલકતા)નો કેસ છે કે SICA ની કલમ-૨૨ ના કારણે સામાવાળા પર મોરેટોટ્રિરયમ હતું અને તેથી, તે બી.આઇ.એફ.આર.ની મંજૂરી વિવના બાકી નીકળતી રકમ માટે સામાવાળા સામે કાય)વાહી કરી શકે તેમ નહોતા. તા.૦૭/૦૮/૨૦૧૨ ના રોજ અપીલકતા)એ ગેસ પૂરવઠો મોકલવાનું બંધ કરેલ અને બી.આઇ.એફ.આર. સમક્ષના કેસ નં. ૧૩/૨૦૧૦ માં દરમ્યાનગીરી કરેલ. તા.૦૮/૦૩/૨૦૧૩ ના રોજ પરચુરણ અરજી ક્રમાંક ૪૩૨/૨૦૧૩ અન્વયે અપીલકતા)એ સામાવાળા સામે ૱ 4,71,56,095/- ની બાકી નીકળતી રકમ વસૂલવા કાય)વાહી શરૂ કરવા માટે બી.આઇ.એફ.આર.ની મંજૂરી માગી હતી. તા.૦૯/૦૯/૨૦૧૫ ના રોજ બી.આઇ.એફ.આર.એ આ અંગે આદેશ પસાર કય હતો. એ પછી ટૂંક સમયમાં, ચોક્કસપણે કહીએ તો તા.01.12.2016 થી, એસ.આઇ.સી.એ. કાયદો રદ કરવામાં આવેલ. (૫) અપીલકતા)ના જણાવ્યા અનુસાર, બી.આઇ.એફ.આર. નું અવિધકારક્ષેત્ર નાબૂદ થયું અને તેની સમક્ષની પડતર તમામ કાય)વાહીઓ, જેમાં સામાવાળાનો કેસ પણ સામેલ છે, રદ કરવામાં આવી હતી અને આઇ.બી.સી.ની કલમ ૮ અને ૯ Page No. 4/49 સટ્રિહત કેટલીક કલમો તા.01.12.2016 થી અમલમાં આવી. એટલે આઇ.બી.સી.ના અમલીકરણ પછી અપીલકતા)એ તા.01.04.2017 ના રોજ આઇબીસીની કલમ-૮ અને ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી (એવિપ્લકેશન ટુ એડજુવિડકેટ્રિટંગ ઓથોટ્રિરટી) રૂલ્સ, ૨૦૧૬ના વિનયમ-૫ હેઠળ ફોમ) નંબર-3 ના સ્વરૂપે સામાવાળા તરફના વહીવટી દેવાં ૱ ૪,૭૧,૫૬,૦૯૪.૭૬ ની ચુકવણીની માંગણી કરતી ડીમાન્ડ નોટીસ પાઠવેલ. તા.૧૦/૦૪/૨૦૧૭ ના રોજ સામાવાળાએ ઉપરોક્ત માંગણા-નોટ્રિટસનો જવાબ આપ્યો હતો, જેમાં જણાવવામાં આવ્યું હતું કે, નેચરલ ગેસના પૂરવઠામાં કાપ મૂકવામાં આવ્યો હતો અને ગેસ પૂરવઠો બંધ થવાને કારણે મોટું નુકસાન થયું છે. આ પ્રકારની દલીલો ઉઠાવી, સામાવાળાએ માંગવામાં આવેલી રકમની ચૂકવણી કરવાની જવાબદારીને નકારી કાઢી હતી. ત્યારબાદ, અપીલકતા)એ આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ , NCLT અમદાવાદ સમક્ષ એક અરજી દાખલ કરી હતી, જેમાં સામાવાળાના ઓપરેશનલ ક્રેવિડટર તરીકે કોપ રેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ ( ) CIRP શરૂ કરવાની માંગણી કરવામાં આવી હતી. એનસીએલટીએ તા.૨૭/૦૬/૨૦૧૯ ના રોજ આપેલા આદેશ અનુસાર આ અરજીને વિલતિમટેશનનો બાધ હોવા ઉપરાંત તે અપીલકતા) અને સામાવાળા વચ્ચે ‘અગાઉથી અવિસ્તત્વ ધરાવતા વિવવાદ’ના કારણસર રદ કરવામાં આવી હતી. એન.સી.એલ.એ.ટી. સમક્ષ તેને પડકારતી અપીલ છેવટે વાદગ્રસ્ત ચુકાદામાં પટ્રિરણમી હતી. Page No. 5/49 (૬) વિલતિમટેશનનો બાધ હોવાના આધાર પર આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ અપીલકતા)ની અરજી રદ થવાને કારણે ઊભા થયેલા કાયદાના પ્રથમ પ્રશ્ન પર અમે સૌપ્રથમ વિવચાર કરીશું. ઉપરોક્ત હકીકતો અને દલીલોને ધ્યાનમાં રાખીને અપીલકતા)એ દલીલ કરી કે જ્યારે આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ અરજીને વિલતિમટેશનનો બાધ હોઇ તેને રદ કરવામાં આવી હતી, ત્યારે એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. એસઆઈસીએની કલમ કલમ-૨૨(૧) અને (૫) ની સંસિચત અસરને ધ્યાનમાં લેવામાં વિનષ્ફળ રહ્યા છે. આ દલીલની વિવસ્તૃત સમજણ આપતાં એ રજૂઆત કરવામાં આવી છે કે એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. આ વાતને સમજવામાં વિનષ્ફળ ગયા હતા કે બી.આઇ.એફ.આર. દ્વારા સામાવાળાને ૩૧/૦૮/૨૦૧૦ના રોજ તેના આદેશ અનુસાર ‘માંદા કંપની’ તરીકે દાખલ કરવામાં આવ્યા હતા અને એટલે કલમ-૨૨ની પેટા કલમ(૫) અનુસાર, એસઆઈસીએ હેઠળ સસ્પેન્શનનો ગાળો એટલે કે 31.08.2010 થી 01.12.2016 સુધીનો ગાળો વિલતિમટેશન તિપટ્રિરયડની ગણતરી કરતી વખતે બાકાત રાખવો જોઈતો હતો. અપીલકતા)ના જણાવ્યા અનુસાર, આઇ.બી.સી. ની કલમ- ૯ હેઠળની અરજી તા. 20.08.2018 ના રોજ દાખલ કરવામાં આવી હોઇ આવી મુવિક્ત મંજૂર કરતાં ઉક્ત અરજીને વિલતિમટેશન કાયદાના અનુચ્છેદ-૧૩૭ ની જોગવાઇઓ મુજબના ૩ વર્ષ)ના સમયગાળાની અંદર કરવામાં આવેલ હોવાનું માની શકાયું હોત. તે દલીલ કે અરજકકતા)ને મળેલ કાયદાદત્ત અવિધકારો કે જે અન્વયે તેઓ કોઇક કાનૂની પ્રવિક્રયા શરૂ કરી શકે કે ચાલુ રાખી શકે તેના સમથ)નમાં Page No. 6/49 અરજકતા)ના વિવદ્વાન કાઉન્સેલ શ્રી એ પરમજીત સિંસગ વિવરુદ્ધ આઇ.સી.ડી.એસ. વિલ. ના ચુકાદા,૧ ખાસ કરીને ફકરા નં. ૪૩( ) ii નો આધાર લીધો છે. -------- ૧. (૨૦૦૬) ૧૩ એસ.સી.સી. ૩૨૨ (૭) અપીલકતા)ની દલીલોનો પ્રતિતકાર કરતાં અને વાદગ્રસ્ત ચુકાદોનું સમથ)ન કરતાં સામાવાળાએ દલીલ કરી કે એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. બંનેએ હાલના આ કેસમાં તથ્યાત્મક વિસ્થતિતને યોગ્ય રીતે ધ્યાને લીધી છે અને તે વિનષ્કર્ષ) કે, અપીલકતા) દ્વારા દાખલ કરવામાં આવેલ આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની તે અરજીને વિલતિમટેશનની જોગવાઇઓનો બાધ નડે છે, તે યોગ્ય છે. સામાવાળાના જણાવ્યા અનુસાર આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળની અપીલકતા)ઓની ઉક્ત અરજી અને તેમના દ્વારા પાઠવવામાં આવેલ કલમ-૯ હેઠળની માંગણાં- નોટીસમાં બાકી લેણાંની રકમમાં વિવસંગતતા છે. એવો પણ વાદ લેવામાં આવ્યો છે કે આ પ્રકારની વિવસંગતતા કાય)વાહીની તારીખનાં સંબંધમાં પણ અવિસ્તત્વમાં છે, કારણ કે કલમ-૯ હેઠળની અરજીમાં જણાવ્યા મુજબ તથાકથિથત દેવું નવેમ્બર, 2011 થી બાકી હતું અને વિડમાન્ડ-નોટ્રિટસ મુજબ તથાકથિથત દેવું 9 જુલાઈ, 2012 નાં રોજ બાકી થયું અને ઉક્ત બન્ને વિકસ્સામાં કલમ-૯ હેઠળની અરજીને વિલતિમટેશનનો બાધ નડે છે, કેમ કે તે વર્ષ) ૨૦૧૮માં દાખલ કરવામાં આવી હતી, એટલે કે ચોક્કસપણે કહેવામાં આવે તો, કથિથત વિડફોલ્ટથી 3 વર્ષ) પછી! વધુમાં વાદ લેવામાં આવ્યો કે SICA ની કલમ 22(5) હેઠળ બાકાત રખાયેલ સમયગાળાનો લાભ અપીલકતા)ને આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળની અરજીના Page No. 7/49 સંદભ)માં વિલતિમટેશન પીરીયડ ગણતરીમાં લેવા માટે ઉપલબ્ધ નથી. સામાવાળાના જણાવ્યા અનુસાર, એસઆઈસીએની કલમ-૨૨(૧) કાય)વાહીના કારણને અમયા)ટ્રિદત જીવિવત રાખવા માટેનું બિબનશરતી રક્ષણ પૂરુ ં પાડતી નથી અને તેનો આશય બળજબરી સ્વરૂપની કાયદાકીય કાય)વાહીને સ્થતિગત કરી તેનાથી ઉદ્યોગસાહસની તિમલકતોને સુરસિક્ષત રાખવાનો છે. બીજા શબ્દોમાં કહીએ તો, વાદ એ છે કે વસૂલાત અરજી દાખલ કરવાની મંજૂરી હતી અને એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) તેમ કરતાં અટકાવતી નહોતી પરંતુ, જેની સામે કામ ચલાવવામાં આવી રહ્યું છે તે ઔધ્યોતિગક કંપનીની તિમલ્કતો કે તેનાં પરનાં ભારણ સબબ પ્રતિતવિનદ‹શ આપતી હતી. (૮) જ્યારે આઇ.બી.સી. ની કલમ-૮ અને ૯ તા. 01.12.2016 થી અમલમાં આવી હતી, ત્યારે કલમ-૯ હેઠળ અરજી દાખલ કરીને સીઆઈઆરપી શરૂ કરવાનો પ્રશ્ન 01.12.2016 થી જ શક્ય બન્યો હતો. પરંતુ પ્રશ્ન એ છે કે, આઇ.બી.સી. હેઠળ ‘ઓપરેશનલ ક્રેવિડટર’ અબિભવ્યવિક્ત હેઠળ આવતાં કોઈ પક્ષકાર કે જે ઔદ્યોતિગક કંપનીને બાકી નીકળતું કાય)કારી દેવું હોવાનો દાવો કરે છે અને તેની વસૂલાત માટેનું કારણ 01.12.2016 થી ઘણું વહેલું ઊભું થયું હતું, પણ એસઆઈસીએની કલમ-૨૨(૧) હેઠળના કાયદાના બંધનના પટ્રિરપ્રેક્ષ્યમાં, એસઆઈસીએની કલમ-૨૨(૫) હેઠળના મોકૂફીના સમયગાળાના રક્ષણના પગલે કાય)વાહીનું કારણ ઉત્તપન્ન થયાના ત્રણ વર્ષ) વીતી જવા છતાં, શું Page No. 8/49 સી.આઇ.આર.પી. (કોપ રેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ) શરૂ કરી શકાઇ હોત કે કેમ? (૮. ૧) તે સંદભ)માં માત્ર SICA અન્વયની ઉપરોક્ત સુસંગત જોગવાઈઓનો સંદભ) લેવો યોગ્ય છે. એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) નીચે મુજબ છે.- “(૨૨) કાયદાકીય કાય)વાહીઓ, કરારો વગેરેને મુલતવી રાખવા- (૧) કોઈ ઔદ્યોતિગક કંપનીના સંબંધમાં, કલમ ૧૬ હેઠળ તપાસ પડતર હોય અથવા કલમ ૧૭ હેઠળ ઉલ્લેસિખત કોઈ યોજના તૈયારી કે વિવચારણા હેઠળ હોય અથવા મંજૂર કરેલી કોઈ યોજના અમલમાં હોય અથવા કોઈ ઔદ્યોતિગક કંપની સાથે સંબંવિધત કલમ-૨૫ હેઠળ અપીલ પડતર હોય ત્યારે કંપની અવિધવિનયમ, ૧૯૫૬ (૧૯૫૬નો ૧) અથવા કોઈ અન્ય કાયદો અથવા ઔદ્યોતિગક કંપનીના એસોસિસયેશનના મેમોરેન્ડમ અને આર્ટિટકલ્સ અથવા સદરહુ કાયદા અથવા અન્ય કાયદા હેઠળ અસરકતા) હોય તેવા અન્ય કોઈપણ લેખમાં ગમે તે મજકૂર હોય તે છતાં, ઔદ્યોતિગક કંપનીને બંધ કરવા માટે અથવા ઔદ્યોતિગક કંપનીની કોઈ તિમલકતો સબબ તેના ટ્રિરસીવરની વિનમણૂક માટે [અને આવી ઔધ્યોતિગક કંપની પાસે થી નાણાંની વસૂલાત અથવા કોઇ જામીનગીરીના અમલ માટે કે કોઇક લોન અથવા ધીરાણ સામે આપવામાં આવેલ ગેરંટી સબબ] કોઇ કાય)વાહી હાથ ધરી શકાશે નહીં કે આગળ ધપાવી શકાશે નટ્રિહ, સિસવાય કે સંબંવિધત વિકસ્સામાં બોડ) કે અપીલીય સત્તામંડળે તેની મંજૂરી આપી હોય." Page No. 9/49 (૮.૨) વિલતિમટેશન તિપરીયડની ગણતરી કરતી વખતે 31.08.2010 થી 01.12.2016 સુધીના સમયગાળાને બાકાત રાખવા માટે અપીલકતા) દ્વારા એસઆઈસીએની કલમ-૨૨(૫) નો નીચે મુજબ આધાર લેવામાં આવ્યો છેઃ - “(૨૨) કાયદાકીય કાય)વાહીઓ, કરારો વગેરેને મુલતવી રાખવા. (૧). .... (૨). ....... (૩). ......... (4). ..... (૫) કોઈ અવિધકાર, વિવશેર્ષાવિધકાર અથવા જવાબદારીના અમલીકરણ માટે વિલતિમટેશન તિપરીયડની ગણતરી કરતી વખતે આ કલમ હેઠળના મોકૂફીગાળા અથવા તેના અમલીકરણ માટેના ઉપાયો સબબના ગાળાને બાકાત રાખવામાં આવશે." (૯) આમ, ઉપરોક્ત એસઆઈસીએની કલમ-૨૨(૧) સ્પષ્ટતા કરે છે કે જ્યારે એક વાર કલમ-૧૬ હેઠળ કોઈ ઔદ્યોતિગક કંપની સામે તપાસ પડતર હોય અથવા કલમ-૧૭ હેઠળની તેની કોઈ યોજના પડતર હોય અથવા કોઈ મંજૂર થયેલી યોજના અમલમાં હોય અથવા કોઈ ઔદ્યોતિગક કંપની સાથે સંબંવિધત કલમ-૨૫ અન્વયેની કોઈ અપીલ પડતર હોય, ત્યારે બોડ) કે અપીલીય સત્તામંડળની સંમતિત સિસવાય, ઉપરોક્ત કલમમાં ઉલ્લેસિખત અવિધકારની પ્રાવિ• માટે કોઈ પણ કાય)વાહી હાથ ધરવા માટે કાયદેસરનો બાધ રહે. અગાઉ નોંધ્યું હતું તેમ, એસઆઈસીએને રદ કરવામાં આવ્યું અને આઇ.બી.સી. (કલમ ૭ થી ૯ અને વિવવિવધ અન્ય ધારાઓ સટ્રિહત) એ જ ટ્રિદવસે એટલે કે 01.12.2016 ના રોજ અમલમાં આવી હતી . Page No. 10/49 (૧૦)પરમજીત સિંસહ પઠેજાના કેસ (સુપ્રા)માં આ કોટ)ના બે જજોની ખંડપીઠે આપેલા ચુકાદામાં, ખાસકરીને આઇ.બી.સી. ની કલમ-૯ અન્વયેની અરજી દાખલ કરતાં સમયે વિલતિમટેશન પીરીયડની ગણતરીમાં તા.૩૧/૦૮/૨૦૧૦ થી ૦૧/૧૨/૨૦૧૬ના ગાળાને બાકાત રાખવા સબબ, પટ્રિરચ્છેદ ૪૩( ) vii નો અપીલકતા)એ આધાર લીધો છે. અત્રે સંબંવિધત તે ભાગ નીચે મુજબ છે: - (૪૩) આ ચચા)ઓ સબબ અમે ઠેરવ્યું છે કે: ( ) .......... i ( ) ....... ii ( ) ......... iii ( ) ....... iv ( ) v ( ) vi ... ( ) vii એ સુસ્થાતિપત વિનયમ છે કે કોઈ જોગવાઈનો અથ) એવી રીતે કરવો જોઈએ કે તે તેના હેતુને અસરકારક બનાવે અને જે બાબતને ધ્યાનમાં રાખીને તેનો અમલ કરવામાં આવ્યો હતો તેમાંની ખોટી બાબતોને દૂર કરે. કલમ-૨૨ નો ઉદ્દેશ મુખ્ય દેવાદારના બી.આઇ.એફ.આર. સમક્ષ પડતર રેફરેન્સ સબબની કાયદેસરની કાય)વાહીમાં ગેરન્ટસ)ને બચાવવાનો છે, જેથી બીમાર કંપનીના ગેરન્ટસ) સામેની અલગ અલગ કાય)વાહીથી પુનરોત્થાનની યોજના વિનષ્ફળ ન જાય. આ ઉદ્દેશ સિસદ્ધ કરવા માટે કલમ-૨૨ હેઠળની ‘દાવા’ અબિભવ્યવિક્તને તેનો સ્પષ્ટ અથ)માં લેવી ઘટે, એટલે કે પક્ષકારમાં વિનટ્રિહત કાયદેસરના અવિધકારની પ્રાવિ• માટે કોઈ પણ Page No. 11/49 કાય)વાહીને અપનાવવી રહી. તેમાં સ્પષ્ટપણે લવાદની પ્રવિક્રયા સામેલ હશે." (ભારપૂવ)ક) (૧૧) આમ પરમજીત સિંસહ પઠેજાના કેસમાં (સુપ્રા) વિનર્ણિણત થયેલી વિસ્થતિતને ધ્યાનમાં રાખીને આ અદાલતની અગાઉની બે જજોની ખંડપીઠે કૈલાશનાથ અગ્રવાલ અને અન્યો વિવરુદ્ધ પ્રદેવિશકા ઇન્ડસ્ટ્રીયલ એન્ડ ઇન્વેસ્ટમેન્ટ વિલ. યુ. પી. અને અન્ય૨ ના કેસમાં આપેલ ચુકાદાને ધ્યાને લેવો યોગ્ય રહેશે. તે કેસમાં એ પ્રશ્ન પણ ધ્યાને લેવામાં આવેલ કે એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨ શું બીમાર કંપનીના બાંહેધરી આપનારા (ગેરંટસ))ને પણ રક્ષણ આપે છે કે માત્ર બીમાર કંપની ને જ? આ સંદભ)માં નોંધ લેવી સુસંગત છે કે કૈલાશ નાથ અગ્રવાલના કેસનો વિનણ)ય (સુપ્રા) પરમજીત સિંસહ પઠેજાના કેસનો વિનણ)ય કરતી વખતે પછીની લાજ)ર બેંચના ધ્યાનમાં લાવવામાં આવ્યો ન હતો. બીજા શબ્દોમાં કહીએ તો, પછીનો કેસ કાયદાના તથ્યો ધ્યાને લીધા સિસવાય વિનર્ણિણત થયો હતો. કૈલાશ નાથ અગ્રવાલના કેસમાં, પરમજીત સિંસહ પઠેજાના કેસમાં ઉઠાવવામાં આવેલી દલીલોને સમાન ગણ્યા પછી, આ અદાલતે ઠેરવ્યું હતું કે “કાય)વાહી” અને “દાવા” શબ્દોનો અલગ અલગ પરીપેક્ષ્યમાં અથ) કાઢવો પડશે, કારણ કે તેઓ બિભન્ન બાબતોને દશા)વવા માટે ઉઠાવવામાં આવ્યા છે. એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે, SICA ની કલમ-૨૨(૧) માત્ર ઔદ્યોતિગક કંપની સામે ટ્રિરકવરી પર Page No. 12/49 પ્રતિતબંધ મૂકે છે અને ટ્રિરકવરી પ્રવિક્રયા સામે ગેરન્ટરને કોઈ સુરક્ષા આપવામાં આવી નથી. ------------- ૨. (૨૦૦૩) ૪ એસ.સી.સી. ૩૦૫ (૧૨) ઉપરોક્ત પરસ્પર વિવરોધાભાસી વિનણ)યો અમને ત્યારબાદના આ અદાલતની ત્રણ જજીસની બેંચ દ્વારા કે.એસ.એલ. એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિલ. વિવરુદ્ધ મેસસ) અટ્રિરહંત થ્રેડ્સ વિલ.૩ ના કેસમાં આપવામાં આવેલ ચુકાદાના પ્રકાશમાં, કૈલાશનાથ અગ્રવાલ (સુપ્રા)ના કેસમાં બે જજીસની બેન્ચ સમક્ષ લેવામાં આવેલ વાદના ફાઇન્ડીંગ્સની નોંધ લેતાં, તે જણાયું છે કે તે વિનણ)ય એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) હેઠળ સંબંવિધત કંપનીને મળતાં રક્ષણના વ્યાપ અંગેના પ્રશ્નને સ્પશ)તો નથી. આ અવલોકન ઉપરાંત તે ત્રણ જજીસની બેન્ચે આ પ્રશ્નને ધ્યાને લીધો. આ સંબંધમાં ફકરા 32,33 અને 53 સુસંગત છે અને નીચે મુજબ વંચાણે લેવામાં આવે છેઃ ------------------- ૩. (૨૦૧૫) ૧ એસ.સી.સી. ૧૬૬ “(૩૨) અગાઉ જણાવ્યા અનુસાર કલમ-૨૨ની પેટાકલમ- (૧) ને બે ભાગોમાં વહેંચી શકાય. એક ભાગમાં તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઔદ્યોતિગક કંપનીને બંધ કરવા માટે અથવા આવી ઔદ્યોતિગક કંપનીની કોઇપણ તિમલકતો સામે અમલીકરણ, ભારણ કે તેના જેવું કોઈ કાય) શરૂ કરવામાં આવશે નહીં અને બીજા ભાગમાં તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, નાણાંની વસૂલાત માટે અથવા ઔદ્યોતિગક કંપની સામે કોઈ જામીનગીરી લાગુ કરવા માટે અથવા ઔદ્યોતિગક કંપનીને આપવામાં આવેલી કોઈ લોન કે એડવાન્સ Page No. 13/49 અથવા તેના સંબંધની કોઈ બાંયધરી સબબ કોઈ કેસ શરૂ કરવામાં આવશે નહીં સિસવાય કે, બોડ) અથવા અપીલીય સત્તામંડળ જે લાગુ પડતું હોય તેની સંમતિત હોય." "(33) વિનઃશંકપણે, વત)માન કાય)વાહીઓ એટલે કે "વસૂલી માટેની અરજી" ને કોઈ પણ તિમલકત સામેની કાય)વાહીઓ તરીકે વણ)વી શકાતી નથી, પરંતુ તે ચોક્કસપણે એક કાય)વાહી છે, જેના પટ્રિરણામે કંપનીની તિમલકત સામે કાય)વાહી અને ભારણ ઊભાં થયાં છે અને આથી તેને ઔદ્યોતિગક કંપનીની કોઈ પણ તિમલકત સામે અમલીકરણ, ભારણ અથવા તેના જેવી કાય)વાહી તરીકે ગણવામાં આવે છે." અમારુ ં માનવું છે કે આ પ્રકારનું માળખું સંસદી હેતુની મયા)દામાં છે, જ્યાં ઋણધારકનું દેવું કે દેવાં પેટે તિમલ્કત તિગરવે મૂકીને દેવાની વસૂલાત માટેની કાય)વાહી સુવિનવિસ્ચત કરવામાં આવી છે. ચોક્કસપણે એવું માનવાનો કોઇ કારણ નથી કે સંસદનો આશય એ હતો કે સમરી પ્રોસીજર દ્વારા વસૂલાત માટેની આવી અરજી કરી શકાય કે આગળ ધપાવી શકાય, પણ તેની અમલવારીને અન્યથા વિનદ‹વિશત કે અવરોધી શકાય. આ સંદભ)માં એ બાબત યાદ રાખવામાં આવે કે આરડીડીબી કાયદા હેઠળ જોગવાઇ કરવામાં આવેલી સમરી પ્રોસીડિંડગ અનુસારની વસૂલાત માટેની અરજી સબબની કાય)વાહીનો ઉલ્લેખ કલમ-૨૨ માં કરવામાં આવ્યો નથી, કારણકે આરડીડીબી કાયદો તે સમયે અમલમાં આવ્યો ન હતો.“ “(૫૩) વધુમાં, અમને કલમ-૨૨ના કાય)ક્ષેત્રમાંથી વસૂલાંત માટેની અરજીને બાકાત રાખવાના એસ.આઇ.સી.એ.ના ઈરાદામાં કોઈ વિવરોધાભાસ જોવા મળ્યો નથી. ખરેખર આ પ્રકારનું કોઈ કારણ ન હોઈ શકે કારણ કે આ જોગવાઈનો હેતુ બીમાર કંપનીની Page No. 14/49 તિમલકતોનું રક્ષણ કરવાનો છે, જેથી બી.આઇ.એફ.આર. દ્વારા તેના પુનરોત્થાનના હેતુ માટે શ્રેષ્ઠત્તમ શક્ય રીતે ઉકેલ લાવી શકાય. પંજાબ રાજ્ય વિવરુદ્ધ ઓકારા ગ્રેન બાયર સિંસવિડકેટ વિલ. મનુ/એસસી/0023/1963: 1964 669 AIR SC કેસમાં અદાલતે કાયદાના લાભદાયી હેતુને જાળવી રાખવાના મહત્વને વ્યક્ત કયુŸ અને નોંધ્યું હતું કેઃ ૧૪. આથી અમે કાયદાની જોગવાઈઓની ચકાસણી આ પ્રમાણે કરીશું કે સરકાર કાયદાથી બંધાયેલી છે કે નહીં એ નક્કી કરવાની કસોટી એ છે કે સરકાર કાયદાથી બંધાયેલી છે કે નહીં, તે બાબતોની કાયદાની જોગવાઈઓમાં સ્પષ્ટપણે નામજત કરવામાં આવી છે કે "કાયદાની શરતોના આધારે સરકાર એમ જણાવે છે કે તેનાં બંધાયેલાં રહેવું તે વિવધાનમંડળનો ઇરાદો હતો", અને જો સરકાર બંધાયેલ ન હોય, તો કાયદાનો લાભદાયી હેતુ સંપૂણ)પણે નષ્ટ થઇ જાય." (૧૩) આમ, એ સ્પષ્ટ છે કે કેએસએલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિલ. (સુપ્રા) ના કેસમાં ત્રણ જજોની ખંડપીઠે એસઆઈસીએની કલમ-૨૨(૧) માં સમાવિવષ્ટ બંધનને ધ્યાનમાં રાખીને બેંકો અને નાણાકીય સંસ્થાઓના બાકી દેવાંની વસૂલાત ધારો, ૧૯૬૩ (આરડીડીબી કાયદા) હેઠળની વસૂલાત માટેની અરજી બીમાર કંપની સામે કાય)વાહી હાથ ધરવા માટે કરી શકાય કે આવી કાય)વાહીને આગળ ધપાવી શકાય તે પ્રશ્ન ધ્યાને લેવામાં આવ્યો. દેખીતી રીતે તે જાણ્યા પછી કે આર.ડી.ડી.બી. એક્ટ હેઠળની ટ્રિરકવરી માટેની અરજીને તિમલ્કત પર એક્ઝીક્યુશન, ભારણ કે તેવી પ્રવિક્રયા લાદવાની કાય)વાહી કહી શકાય કે કેમ, તે Page No. 15/49 સબબ તે ઠરાવ્યું છે કે તે ચોક્કસપણે કંપનીની તિમલ્કત સામે એક્ઝીક્યુશન કે ભારણ તરીકે પટ્રિરણમતી હોઇ, તેને ઔદ્યોતિગક કંપનીની તિમલ્કત પરની એક્ઝીક્યુશન, ભારણ કે તેવી કાય)વાહી માનવી રહી. તે મુજબ એવું માનવામાં આવ્યું હતું કે, આ પ્રકારનું માળખું સંસદની હેતુ-મયા)દાની અંદર હોય. વધુમાં, તેમાં એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે, સંસદનો આશય એવો નથી કે સમરી પ્રોસીઝર હેઠળ વસૂલાત માટે આવી અરજી કરી શકાય કે આગળ ધપાવી શકાય, પરંતુ તેના અમલ પર જ પ્રતિતવિનદ‹શ આપવાનો કે તેને અટકાવવાનો છે. આ ઉપરાંત ત્રણ જજોની ખંડપીઠને એસઆઈસીએના કલમ-૨૨ ના કાય)ક્ષેત્રમાંથી વસૂલાત માટેની અરજીને બાકાત રાખવાના ઈરાદામાં કોઈ વિવરોધાભાસ જણાયો ન હતો. તે હકીકતની નોંધ લેતાં કે ઉક્ત જોગવાઈનો ઉદ્દેશ બીમાર કંપનીની તિમલકતોનું રક્ષણ કરવાનો છે, જેથી બી.આઇ.એફ.આર. દ્વારા તેને પુનજી)વિવત કરવાના હેતુ માટે શક્ય હોય તેટલી શ્રેષ્ઠ રીતે તેનો સામનો કરી શકાય. (૧૪) સિસકાની કલમ-૨૨(૧) હેઠળની જોગવાઈઓ અને પરમજીત સિંસહ કેસ (સુપ્રા) અને કેએસએલ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ વિલતિમટેડ (સુપ્રા) ના વિનણ)યોને ધ્યાનમાં રાખીને એ નોંધવું યોગ્ય રહેશે કે હાલના કેસમાં ઔદ્યોતિગક કંપની (હાલના પ્રતિતવાદી) એ સીકાની જોગવાઈઓ હેઠળ બી.આઇ.એફ.આર. કેસ નં. ૧૩/૨૦૧૦ દાખલ કરેલ. તે પછી અપીલકતા)એ પરચુરણ અરજી ક્રમાંક 432/2013 દાખલ કરી હતી, જેમાં અન્ય બાબતોની સાથે-સાથે એસઆઈસીએની કલમ-૨૨ હેઠળ ઉપરોક્ત દેવાંની વસૂલાત માટે યોગ્ય Page No. 16/49 અવિધકારક્ષેત્રની દીવાની અદાલતમાં વ્યાજની ચૂકવણી કરવાની મંજૂરી માંગી હતી; પટ્રિરવિશષ્ટ-એ 40 ની કાય)વાહી અનુસાર આ અરજીનો વિનકાલ 09.09.2015 ના રોજ કરવામાં આવ્યો હતો, અને તે પણ અરજદારની બાકી નીકળતી રકમનો ડીઆરએસમાં સમાવેશ કરવા સામાવાળા કંપનીને વિનદ‹શ આપવા સાથે, અને પટ્રિરવિશષ્ટ-એ 40, કેસ નંબર 13 ઓફ 2010 અને એમ. એ. નં. 292/2014 મુજબ તે સમયે સુનાવણી પર રાખવામાં આવ્યા હતા. ટૂંકમાં કહીએ તો, કેસ નં. 13/2010 બી.આઇ.એફ.આર. સમક્ષ પડતર હતો, જ્યારે સીકા 01.12.2016 થી રદ કરવામાં આવ્યો હતો અને આઇ.બી.સી. 01.12.2016 થી અમલમાં આવ્યો. આમ, દેખીતી રીતે, જ્યારે સામાવાળા તરફથી કથિથત રીતે ડીફોલ્ટ થયો ત્યારે એસ.આઇ.સી.એ. સમક્ષની કાય)વાહી પડતર હતી અને એસ.આઇ.સી.એ. ની કલમ-૨૨(૧) અને ઉપર ઉલ્લેસિખત હુકમોને કારણે અપીલકતા) તે સમયે કોઈ પણ અવિધકારનો અમલ કરાવવા માટે કોઈ પણ કાયદાકીય કાય)વાહીનો આશ્રય લઈ શકે તેમ નહોતા કે જેનાથી સામાવાળા કંપનીની તિમલકતોમાંથી દેવાંની વસૂલાત થઈ શકે. આ જ કારણોસર, સામાવાળાની દલીલ કે બી.આઇ.એફ.આર. સમક્ષ કાય)વાહી પડતર હોવાં દરમ્યાન અપીલકતા) લવાદ કાય)વાહીનો આશરો લઈ શક્યા હોત, તેમાં વજૂદ નથી કેમ કે, તે પણ વિનષ્ફળ જ જાત. Page No. 17/49 (૧૫) હવે આપણે કલમ-૨૨(૫), એસઆઈસીએના હેતુ-આશય પર વિવચાર કરવો રહ્યો. તેનો આશય પક્ષકારના ટ્રિહતોનું રક્ષણ કરવાનો જણાય છે, જેને કલમ-૨૨(૧), SICA અન્વયેના મોરેટોટ્રિરયમ અમલીકરણ સમયગાળા દરતિમયાન બાકી નીકળતી રકમ વસૂલવાના અવિધકારનો કાયદેસર અમલ કરવાથી અટકાવવામાં આવ્યો હતો જે અન્યથા તેની પાસે ઉપલબ્ધ હોત તેમજ તે બી.આઇ.એફ.આર. સમક્ષ કાય)વાહીના સમાપન પછી પણ તેમાં સ્પષ્ટપણે જણાવેલ મયા)દાઓના દાયરામાં ઉપલબ્ધ હોત. અમારા મુજબ કલમ-૨૨(૫) હેઠળ જોગવાઈઓનું અન્ય કોઈપણ અથ)ઘટન સંપૂણ)પણે અથ)હીન અને ઉદ્દેશ્યહીન રહેશે. જ્યારે અપીલકતા) બી.આઇ.એફ.આર. માં પક્ષકાર છે એટલે કે સામાવાળા કંપનીને બાકી નીકળતી રકમ વસૂલવા માટે મંજૂરી માંગતી અરજીમાં ડ્રાફ્ટ ટ્રિરહેબિબવિલટેશન સ્કીમ (ડીઆરએસ)માં તેના લેણાંનો સમાવેશ કરવાનો આદેશ મેળવી દરમ્યાનગીરી કરી હોય અને આ પ્રકારનો તબક્કો 01.12.2016 સુધીમાં આવ્યો ન હોય, ત્યારે શું એસઆઈસીએની કલમ-૨૨(૫) હેઠળની જોગવાઈઓથી મળતા લાભોનો દાવો કરવા માટેનું કોઈ ઔસિચત્ય રહશે? (૧૬) ઉક્ત વિસ્થતિતમાં આઇ.બી.સી. કલમ-૨૫૨નો સંદભ) લેવો યોગ્ય રહે, જે નીચે મુજબ છેઃ - Page No. 18/49 "૨૫૨. ધી સીક ઇન્ડસ્ટ્રીયલ કંપનીઝ (સ્પેશયલ પ્રોવિવઝન્સ) રીપીલ એક્ટ, ૨૦૦૩ ને આઠમી અનુસૂસિચમાં વિનર્ટિદષ્ટ રીતે સુધારવો રહ્યો." (૧૬.૧) આઠમી અનુસૂસિચમાં સિસકા ટ્રિરપીલ એક્ટ, 2003 ની કલમ-૪ની પેટા-કલમ (બી) ને તા.૦૧/૧૨/૨૦૧૬ ની અસરથી બદલવા માટે નીચે મુજબ સુધારા કરવામાં આવ્યા છેઃ “(ખ) આ સંબંધમાં કેન્દ્ર સરકાર દ્વારા સૂસિચત કરવામાં આવે તેવી તારીખે અપીલીય સત્તામંડળને કરેલી કોઈ અપીલ અથવા બોડ) સમક્ષ કરેલ કોઇપણ રેફરન્સ અથવા તપાસ અથવા કોઇપણ કાય)વાહી કે જે માંદા ઔદ્યોતિગક કંપનીઓ (ખાસ જોગવાઈઓ) અવિધવિનયમ, ૧૯૮૫ (૧૯૮૬નો ૧) હેઠળ અપીલીય સત્તામંડળ અથવા બોડ) સમક્ષ પડતર હોય તેવી કોઈપણ કાય)વાહી રદ કરવામાં આવશેઃ જોગવાઈ કરવામાં આવી છે કે જે કંપનીના સંબંધમાં આવી અપીલ કે રેફરન્સ કે તપાસ રદ કરવામાં આવી હોય તે કંપનીએ ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ની જોગવાઈઓ અનુસાર ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ની શરૂઆત થયાના એકસો એંસી ટ્રિદવસની અંદર ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ અંતગ)ત નેશનલ કંપની લો એપલેટ ટ્રિટ્રબ્યુનલ સમક્ષ રેફરન્સ દાખલ કરવો રહ્યો: વધુમાં, જે કંપનીની અપીલ કે રેફરન્સ કે તપાસ આ ક્લોઝ હેઠળ રદ કરવામાં આવી હોય તેવી કંપની દ્વારા ઇન્સોલ્વેન્સી એન્ડ બેંકરપ્સી કોડ, ૨૦૧૬ હેઠળ આવો રેફરન્સ દાખલ કરવા માટે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.'' Page No. 19/49 (૧૭) ઉપરોક્ત બદલાયેલા સબ-ક્લોઝ-(બી) નું અવલોકન કરવાથી જાણવા મળશે કે એસઆઈસીએ હેઠળ બોડ) સમક્ષ કરેલા રેફરન્સ કે તપાસ પડતર હોવાં દરમ્યાન કે અન્ય કોઈ પણ પ્રકારની કાય)વાહી કેન્દ્ર સરકાર દ્વારા અવિધસૂચના બહાર પડતાં રદ થઈ જશે. પેટા-ખંડ-(બી) ના પ્રથમ પરંતુકમાં માત્ર એ કંપનીને લાગુ પડતી સમયમયા)દાનો સંદભ) આપવામાં આવ્યો છે, જેના સંબંધમાં અપીલ અથવા રેફરન્સ અથવા તપાસ અથવા આવી કોઈ કાય)વાહી સદરહુ સબ-ક્લોઝ હેઠળ રદ કરવામાં આવી છે. ઉપરોક્ત શરતો અનુસાર, આવી કંપની આઇ.બી.સી. શરૂ થયાનાં ૧૮૦ ટ્રિદવસની અંદર અને એની જોગવાઈઓ અનુસાર આઇ.બી.સી. હેઠળ એનસીએલટી સમક્ષ રેફરન્સ દાખલ કરી શકે છે. ત્યારબાદ કેન્દ્ર સરકાર દ્વારા 25.11.2016 ના રોજ એસ. ઓ. ૩૫૬૯(ઈ) હેઠળ ઉક્ત સુધારો અવિધસૂસિચત કરવામાં આવ્યો હતો. આથી એ સ્પષ્ટ છે કે, ટ્રિરપીલ એક્ટ (2003 નો 1) હેઠળ એસઆઈસીએને 01.12.2016 ની અસરથી નાબૂદ કરવાના કારણે ઔદ્યોતિગક કંપની દ્વારા શરૂ કરવામાં આવેલી એસઆઈસીએ અંતગ)ત કોઇપણ પડતરકાય)વાહી કે તપાસ રદ કરવામાં આવી હોય અને આવા 180 ટ્રિદવસના સમયગાળાની શરત માત્ર આવી કંપનીને લાગુ પડે. ઉક્ત પેટા- ક્લોઝ(બી) અને શરતો પર નજર કરતાં તેવું જણાતું નથી કે આઇ.બી.સી. હેઠળ ઉપલબ્ધ ઉપાયો સાથે આગળ વધવા માટેના રેફરન્સ, તપાસ કે કાય)વાહીમાં વિવરોધી પક્ષના સંબંધમાં આવી કોઈ ચોક્કસ સમયમયા)દા દશા)વતું નથી અથવા Page No. 20/49 સૂચવતું નથી. ઉપરોક્ત સંજોગોમાં, જો આ પ્રકારનો કોઈ વિવરોધી પક્ષ આઇ.બી.સી. હેઠળ ‘ઓપરેશનલ ક્રેવિડટર’ અબિભવ્યવિક્તની અંદર આવે છે, તો તે સબબ માત્ર એવું જ માની શકાય છે કે એડજ્યુવિડકટ્રિટેંગ સત્તામંડળ સમક્ષ સમયમયા)દા બાધ સબબ રજૂઆત કરવા આઇ.બી.સી.ની જોગવાઇઓનું અનુસરણ થશે. આ સંદભ)માં એ પણ નોંધ લેવી સુસંગત છે કે જે કંપની સબબ રેફરન્સ કે તપાસ કે કોઈ પણ કાય)વાહી ઉલ્લેખ કયા) પ્રમાણે રદ થઈ હોય, તો તેને આઇ.બી.સી. હેઠળ રેફરન્સ દાખલ કરવા માટે એસઆઈસીએ ટ્રિરપીલ એક્ટની કલમ 4 ની પેટા-કલમ(બી) ની બીજી જોગવાઈની દ્રષ્ટિષ્ટએ કોઈ ફી ચૂકવવાની જરૂર નથી. એ કહેવાની જરૂર નથી કે આ મુવિક્ત રદ કરવામાં આવેલી કાય)વાહીઓ કે સંબંવિધત રેફરન્સ કે તપાસમાં અન્ય પક્ષોને ઉપલબ્ધ નથી. (૧૮) આઇબીસીની કલમ-૬ હેઠળ જોગવાઈ કરવામાં આવી છે કે જ્યારે કોઈ પણ કોપ રેટ દેણદાર વિડફોલ્ટ કરે છે, ત્યારે નાણાકીય લેણદાર, ઓપરેશનલ લેણદાર અથવા કોપ રેટ દેણદાર પોતે આઇ.બી.સી. પ્રકરણ-૨ હેઠળ જોગવાઇ કરેલ રીતમાં આવા કોપ રેટ દેણદારના સંબંધમાં સીઆઈઆરપી શરૂ કરી શકે છે. કલમ-૮, કે જે પ્રકરણ-૨ હેઠળ આવે છે, તે ઓપરેશનલ લેણદાર દ્વારા નાદારી ઠરાવ સાથે સંબંવિધત છે. તેમાં જોગવાઈ કરવામાં આવી છે કે, ઓપરેશનલ ક્રેવિડટર વિડફોલ્ટ થવાના વિકસ્સામાં નટ્રિહ ચુકવાયેલ વહીવટી દેવાં માટેની માંગણા-નોટીસ કે વિડફોલ્ટ હેઠળની કોપ રેટ દેવાંદાર પ્રત્યે લેણી રકમની માંગણી કરતાં ઇનવોઇસની નકલ સ્વરૂપે કે અન્ય એવાં કોઇપણ વિનધા)ટ્રિરત સ્વરૂપે અને રીતથી નોટીસ આપી Page No. 21/49 શકે છે. અહીં નોંધનીય છે કે, આઇ.બી.સી. ની કલમ ૮(૧) માં છાપકામની ભૂલ હોવાનું જણાય છે, કારણ કે ‘ચૂકવણી ન કરેલા ઓપરેશનલ ઋણની માંગણા નોટ્રિટસ’ને બદલે તેને ‘ચૂકવણી ન કરેલા ઓપરેશનલ ઋણદાતાની માંગણા નોટ્રિટસ' તરીકે છાપવામાં આવેલ છે. દેખીતી રીતે, ગેઝેટ નોટ્રિટવિફકેશનમાં પણ ‘દેણદાર’ શબ્દ ‘ચૂકવણી વગરની ઓપરેશનલ’ શબ્દસમૂહની પાછળ છપાયો છે. તેમાં ઉપયોગમાં લેનારા ‘દેણદાર’ શબ્દને ‘ઋણ’ અને ‘અથવા 'માં વિવભાજીત કરવો પડશે, જેથી હેતુ સિસદ્ધ થાય અને કલમ ૮(૧) નો આશયપૂણ) અથ) કરી શકાય અને આ દ્રષ્ટિષ્ટકોણ કલમ ૮ની પેટા કલમ (૨) થી પણ સમર્થિથત થાય છે. આઇ.બી.સી.ની કલમ-૮ ની પેટા-કલમ-૨ જ્યાં સુધી સંબંવિધત છે, તે નીચે મુજબ વંચાણે લઇ શકાય: - (૮) (૧).... (૨) કોપ રેટ દેણદારે વિડમાન્ડ નોટ્રિટસ (માંગણાં નોટીસ) અથવા પેટાકલમ (૧) માં ઉલ્લેસિખત ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ ટ્રિદવસની અંદર ઓપરેશનલ લેણદારના ધ્યાનમાં લાવવું રહ્યું કે - (ક) આવી નોટ્રિટસ અથવા આવા વિવવાદના સંબંધમાં ઇન્વોઇસ મળ્યા પહેલાં દાખલ કરવામાં આવેલ દાવો અથવા લવાદની પડતર કાય)વાહી કે જે આવી નોટીસ કે ઇન્વોઇસ મળ્યા પહેલાં આવાં વાદ સબબ દાખલ કરવામાં આવેલ છે, જો આવો વિકસ્સો હોય તો; (ખ) નટ્રિહ ચૂકવાયેલ કાય)કારી દેવાની ચુકવણી - (રેખાંવિકત કરવામાં આવે છે) Page No. 22/49 (૧૯) તેવી જ રીતે, ઉપરોક્ત વિસ્થતિત ઇન્સોલ્વન્સી એન્ડ બેંકરપ્સી (એવિપ્લકેશન ટુ એડજ્યુવિડકેટ્રિટંગ ઓથોટ્રિરટી) રૂલ્સ, ૨૦૧૬ના વિનયમ ૫ (ટૂંકમાં ‘વિનયમો’) માંથી પણ સ્પષ્ટ થાય છે. નમૂના-૩માં આપવામાં આવેલી સૂચના અનુસાર, જેમાં ‘વિનયમો’ અંતગ)ત કૉપ રેટ દેણદારને વિડમાન્ડ નોટ્રિટસ આપવી ઘટે, તેમાંથી સંટ્રિહતાની કલમ-૯ હેઠળ અરજી દાખલ કરવાના ૧૦ ટ્રિદવસ અગાઉ કૉપ રેટ દેણદારને નોટ્રિટસ આપવામાં આવે. આ સૂચનાનો માત્ર એવો અથ) કાઢી શકાય છે કે, સંટ્રિહતાની કલમ ૯ હેઠળ અરજી દાખલ કરવા માટે ઓછામાં ઓછા ૧૦ ટ્રિદવસ અગાઉ કોપ રેટ દેવાદારને તે પાઠવવી રહી, કારણ કે આઇ.બી.સી.ની કલમ -૯ હેઠળ અરજી દાખલ કરવા માટેની મયા)દા આઇ.બી.સી.ની કલમ- ૨૩૮એ અન્વયે વિનયતિમત થાય છે. અને આથી એવો અથ) કાઢી શકાતો નથી કે નમૂના-૩માં એડવાન્સ વિડમાન્ડ નોટ્રિટસની તાકીદ થયાના અતિગયારમા ટ્રિદવસે ફરજીયાતપણે કલમ ૯ની અરજી દાખલ કરવી રહી. આઇ.બી.સી.ની કલમ 238 એ વિલતિમટેશનના સમયગાળા સાથે સંબંવિધત છે, જે તા.06.06.2018 થી અમલમાં આવી છે અને તે નીચે મુજબ છેઃ - - “(૨૩૮-એ) વિલતિમટેશનવિલતિમટેશન એક્ટ, ૧૯૬૩ (૧૯૬૩ નો ૩૬) ની જોગવાઈઓ, શક્ય હોય ત્યાં સુધી, ન્યાય આપનાર સત્તામંડળ, નેશનલ કંપની લો એપેલેટ ટ્રીબ્યુનલ, ડેટ ટ્રિરકવરી ટ્રિટ્રબ્યુનલ અથવા ડેટ ટ્રિરકવરી અપીલેટ ટ્રિટ્રબ્યુનલ સમક્ષ કાય)વાહીઓ અથવા અપીલોને લાગુ પડે. " Page No. 23/49 (૨૦) સ્પષ્ટપણે, આઇ.બી.સી.ની કલમ-૨૩૮ એ વિલતિમટેશન એક્ટ, ૧૯૬૩ની જોગવાઈઓને એડજ્યુડીકેટ્રિટંગ ઓથોટ્રિરટી અને અન્ય ફોરમ સમક્ષની કાય)વાહીના સંબંધમાં વિલતિમટેશન તિપરીયડની ગણતરી સબબ લાગુ કરે છે. આ વિસ્થતિત બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રાઇવેટ વિલતિમટેડ વિવરુદ્ધ પરાગ ગુ•ા એન્ડ એસોસિસએટ્સ૪ માં આ અદાલતના ચુકાદાના પટ્રિરચ્છેદ ૪૩ અને ૪૮માં સ્પષ્ટ કરવામાં આવી છે અને તે નીચે મુજબ છેઃ - --------------------- ૪. (૨૦૧૯) ૧૧ એસ.સી.સી. ૬૩૩ "(૪૩) કલમ ૮(૨)(એ) વંચાણે લેતાં જણાશે કે કોપ રેટ દેણદાર માંગણાં નોટ્રિટસ મળ્યાના ૧૦ ટ્રિદવસના સમયગાળાની અંદર વિવવાદની હયાતી ઓપરેશનલ લેણદારના ધ્યાને લાવશે. અમે જોયું છે કે, કલમ-૫ (૬) માં પટ્રિરભાતિર્ષત 'વિવવાદ'માં ચોક્કસ બાબતો સાથે સંબંવિધત વાદ કે લવાદ પ્રવિક્રયાનો સમાવેશ થાય છે. વધુમાં, કલમ ૮(૨)(એ) હેઠળ કૉપ રેટ દેણદાર વૈકવિલ્પક રીતે માંગણાં- નોટ્રિટસ મળે તે પહેલાં દાખલ થયેલ દાવો અથવા લવાદની પ્રવિક્રયા પડતર હોવા અંગે ખુલાસો કરી શકે છે. એટલે એ સ્પષ્ટ છે કે ઓછામાં ઓછા ઓપરેશનલ ક્રેવિડટરના વિકસ્સામાં વિડફોલ્ટ એ રકમ હોવી જોઈએ, જે કાયદેસર બાકી છે અને ચૂકવવાપાત્ર છે. ‘તકરાર’ અથવા દાવો કે લવાદની પ્રવિક્રયા પડતર રહેતાં અવિનવાય)પણે વિલતિમટેશન એક્ટ લાગૂ થશે, કારણ કે જો કોઈ દાવો અથવા લવાદની કાય)વાહી ને સમયનો બાધ હોય તો તે રદ થવાં પાત્ર છે. આ હકીકતનું એક મહત્વપૂણ) સીમાસિચહ્ન એ છે કે જ્યારે સંટ્રિહતાની કલમ ૩(૧૧) અને ૩(૧૨) માં “બાકી અને ચૂકવણી” અબિભવ્યવિક્ત આવે છે, ત્યારે તે “વિડફોલ્ટ”નો ઉલ્લેખ કરે છે, જે કાયદાકીય રીતે દેવું છે Page No. 24/49 એટલે કે આ પ્રકારનું દેવું વિલતિમટેશન એક્ટ હેઠળ પ્રતિતબંવિધત નથી. એ બાબત પ્રસ્થાતિપત છે કે જ્યાં એક જ શબ્દ સરખા સંદભ)માં આવે છે, ત્યાં કાયદાના મુસદ્દાકારનો આશય એ છે કે સમગ્ર કાયદામાં આ શબ્દનો એક જ અથ) છે (જુઓ ભોતિગલાલ ચુનીલાલ પંડ્યા વિવરુદ્ધ સ્ટેટ ઓફ બોમ્બે ૧૯૫૯ સપ્લીમેન્ટ (1) 310, 1959 SCR AIR 356,1959 389, . 313 - SC Cri LJ Supper SCR at pp ૧૪) આમ એ સ્પષ્ટ છે કે સંટ્રિહતાની કલમ ૭ અને ૮માં ‘ર્ણિડફોલ્ટ’ શબ્દનો એક જ અથ છે, જે સ્પષ્ટ કરે છે કે કોપ રેટ દેવાદાર સામે કોપ રેટ ઇન્સોલ્વેન્સી રીઝોલ્યુશન પ્રોસેસ માત્ર નાણાંકીય અથવા ઓપરેશનલ લેણદારો દ્વારા જ, એવા ઋણના સંબંધમાં કે જેમાં સમયબાધ નથી તેમાં શરૂ કરી શકાય છે. (૪૮) આમ એ સ્પષ્ટ છે કે વિલતિમટેશન એક્ટ સંટ્રિહતાની શરૂઆતથી જ સંટ્રિહતાની કલમ ૭ અને ૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓ પર લાગુ પડતો હોઇ વિલતિમટેશન એક્ટની કલમ ૧૩૭ લાગુ પડે છે. આથી જ્યારે વિડફોલ્ટ થાય છે ત્યારે "દાવો કરવાનો અવિધકાર" ઉત્તપન્ન થાય છે. જો અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ) અગાઉ વિડફોલ્ટ થયો હોય, તો અરજીને વિલતિમટેશન એક્ટની કલમ ૧૩૭ નો બાધ રહેશે, સિસવાય કે એવા વિકસ્સાઓમાં કે જ્યાં આ પ્રકારની અરજી દાખલ કરવામાં વિવલંબને માફ કરવા માટે વિલતિમટેશન એક્ટની કલમ ૫ લાગુ થતી હોય.” (૨૧) બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રાઇવેટ વિલતિમટેડ (સુપ્રા) ના ચુકાદાથી જાણવા મળશે કે વિલતિમટેશન એક્ટ, ૧૯૬૩ની કલમ ૧૩૭ અને ૫ Page No. 25/49 આઇ.બી.સી.ની કલમ ૭ અને ૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓને લાગુ પડે છે. અહીં નોંધનીય છે કે, વિલતિમટેશન એક્ટની કલમ ૧૩૭માં ત્રીજી કોલમ એવું દશા)વે છે કે ‘અરજી કરવાનો અવિધકાર’ ઊભો થતાં જ સમયની ગણતરી શરૂ થઇ જાય છે. બાબૂલાલ વધ)નજી ગુજ)ર વસ)સ વીર ગુજ)ર એલ્યુતિમવિનયમ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ વિલતિમટેડ અને અન્ય૫ કેસમાં આ અદાલતે એ પ્રશ્ન વિવચાય હતો કે અરજી કરવાનો અવિધકાર ક્યારે ઊભો થાય? સદરહુ વિનણ)યનો પટ્રિરચ્છેદ-૩૨, જ્યાં સુધી તે આ કેસના હેતુ માટે સુસંગત છે ત્યાં સુધી, નીચે મુજબ વંચાણે છેઃ - ------------------ ૫. (૨૦૨૦) ૧૫ એસ.સી.સી. ૧ "(૩૨) જ્યારે સંટ્રિહતાની કલમ-૨૩૮-એ ને આ અદાલતના ઉપરોક્ત સાતત્યપૂણ) ચુકાદાઓ - ઇન્નોવેટીવ ઇન્ડસ્ટ્રીઝ [ઇન્નોવેટીવ ઇન્ડસ્ટ્રીઝ વિલ. વિવ. આઇ.સી.આઇ.સી.આઇ. બેન્ક, (૨૦૧૮) ૧ એસ.સી.સી. ૪૦૭], બી.કે. એજ્યુકેશનલ સર્ણિવસિસસ [બી.કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વિવ. પારસ ગુ•ા એન્ડ એેસોસીયેટ, (૨૦૧૯) ૧૧ એસ.સી.સી. ૬૩૩], વિસ્વસ ટ્રિરબોન્સ [વિસ્વસ ટ્રિરબોન્સ પ્રા. વિલ. વિવ. યુવિનયન ઓફ ઇવિન્ડયા, (૨૦૧૯) ૪ એસ.સી.સી. ૧૭], કે. સશીધર [કે. સશીધર વિવ. ઇન્ડીયન ઓવરસીસ બેન્ક, (૨૦૧૯) ૧૨ એસ.સી.સી. ૧૫૦], જીગ્નેશ શાહ [વિજગ્નેશ શાહ વિવ. યુવિનયન ઓફ ઇન્ડીયા, (૨૦૧૯) ૧૦ એસ.સી.સી. ૭૫૦], વશદેઓ આર. ભોજવાણી [વશદેવ આર. ભોજવાણી વિવ. અભ્યુદય કો.ઓ. બેન્ક વિલ., (૨૦૧૯) ૯ એસ.સી.સી. ૧૫૮],ગૌરવ હરગોડિંવદભાઈ દવે (ગૌરવ હરગોડિંવદભાઈ દવે વસ)સ એસેટ ટ્રિરકન્સ્ટ્રક્શન કંપની (ઇવિન્ડયા) વિલતિમટેડ, (2019) 10 એસસીસી 572) અને સાગર શમા) (સાગર Page No. 26/49 શમા) વસ)સ ફીવિનક્સ એઆરસી (પી) વિલતિમટેડ, (2019) 10 એસસીસી 353), અનુક્રમે નીચેની મૂળભૂત બાબતો વિનઃશંકપણે બહાર લાવે છેઃ (ક) આ સંટ્રિહતા એક લાભદાયી કાયદો છે જેનો ઉદ્દેશ કોપ રેટ દેવાદારને ફરી પગભેર કરવાનો છે અને તે માત્ર નાણાં વસૂલવા માટેનો કાયદો નથી (ખ) સીઆઈઆરપીનો ઉદ્દેશ કોપ રેટ દેવાદારના વિવરોધી બનવાનો નથી પરંતુ કોપ રેટ દેવાદારના ટ્રિહતોનું રક્ષણ કરવાનો છે; (ગ) સંટ્રિહતાનો આશય સમયની મયા)દા ધરાવતા ઋણને પુનઃજીવન આપવાનો નથી; (ઘ) સંટ્રિહતાની કલમ ૭ હેઠળ સીઆઈઆરપી શરૂ કરવાની માંગણી કરતી અરજી માટે મયા)દાનો ગાળો વિલતિમટેશન એક્ટની કલમ ૧૩૭ દ્વારા સંચાવિલત છે, એટલે કે તે અરજી કરવાનો અવિધકાર મળ્યાની તારીખથી ત્રણ વર્ષ) સુધી હોય છે; (ઇ) નાણાકીય લેણદાર દ્વારા સીઆઈઆરપી શરૂ કરવા માટેનું કારણ કોપ રેટ દેણદારની તરફથી વિડફોલ્ટ છે, એટલે કે જ્યારે વિડફોલ્ટ થાય છે તે તારીખે સંટ્રિહતા અન્વયેની અરજી કરવાનો અવિધકાર પ્રા• થાય છે ; (ચ) સંટ્રિહતામાં ઉલ્લેસિખત વિડફોલ્ટ એ કોપ રેટ દેણદાર દ્વારા વાસ્તવિવક વણચૂકવેલ દેવાં બાબત છે કે જ્યારે તે ઋણ દેણું અને ચુકવવાપાત્ર થયું; અને (છ) જો અરજી દાખલ કરવાની તારીખથી ત્રણ વર્ષ) અગાઉ વિડફોલ્ટ થયો હોય, તો અરજીને સમયમયા)દાનો બાધ લાગૂ પડે, સિસવાય કે જેમાં તથ્યોના આધારે અરજી દાખલ કરવાનો વિવલંબ માફ કરવામાં આવ્યો હોય; અને Page No. 27/49 (હ) સંટ્રિહતાની કલમ-૭ હેઠળ અરજી મોગ‹જ જવાબદારીના અમલીકરણ માટે નથી અને વિલતિમટેશન એક્ટની કલમ-૬૨ આ અરજીને લાગુ પડતી નથી. (૨૨) પટ્રિરચ્છેદ ૩૪, ૩૪.૧, ૩૮ અને ૩૮.૧ માંથી નીચે મુજબના પ્રાસંતિગક અવતરણ ઉપર ઉલ્લેસિખત સંદભ)માં નોંધવા યોગ્ય છે અને તેઓ નીચે મુજબ વંચાણે છેઃ - 34............................................... જેમ ધ્યાને લીધું કે બી.કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ [બી.કે.એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વિવરુદ્ધ પારસ ગુ•ા એન્ડ એેસોસીયેટ્સ, (૨૦૧૯) ૧૧ એસ.સી.સી. ૬૩૩ ]ના ચુકાદામાં તે સ્પષ્ટપણે ઠેરવવામાં આવેલ કે, સંટ્રિહતાની કલમ-૭ હેઠળની અરજી દાખલ કરવાનો વિલતિમટેશન ગાળો વિલતિમટેશન એક્ટના અનુચ્છેદ-૧૩૭ હેઠળની જોગવાઇ મુજબ ત્રણ વર્ષ)નો છે અને તે વિડફોલ્ટ થયાં તારીખ થી શરૂ થાય છે અને જો માત્ર કોઇ સંજોગોમાં વિલતિમટેશન એક્ટની કલમ-૫ હેઠળ વિવલંબ ક્ષમ્ય કય હોય તો જ તે વધારવામાં આવે છે. જીગ્નેશ શાહ [જીગ્નેશ શાહ વિવરુદ્ધ ભારત સરકાર, (૨૦૧૯) ૧૦ એસ.સી.સી. ૭૫૦]ના ચુકાદાના ફકરા-૧૨ ના ફાઇડિંન્ડગ્સ તે સ્પષ્ટ કરે છે કે, બી.કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ [બી.કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વસ«સ પારસ ગુ•ા એન્ડ એસોસિસએટ્સ, (2019) 11 એસસીસી 633] માં જણાવેલા સિસદ્ધાંતોનું અદાલતે વાસ્તવિવક અનુસરણ કરેલ અને ઠેરવ્યું હતું કે, વિડફોલ્ટની તારીખથી ત્રણ વર્ષ) પછી દાખલ કરવામાં આવેલી વાઇન્ડઅપ અરજી સમયમયા)દાથી બાધ છે. Page No. 28/49 (૩૪.૧) પાછળના વિનણ)યોમાં પણ, આ અદાલતે બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વિવરુદ્ધ પારસ ગુ•ા એન્ડ એસોસિસએટ્સ, (2019) 11 એસસીસી 633] માં કાયદાના ઉક્ત કથનને સતત લાગુ પાડ્યું છે. વાશદેવ આર. ભોજવાણી [વાશદેવ આર. ભોજવાણી વસ)સ અભ્યુદય કોઓપરેટ્રિટવ બેંક વિલતિમટેડ, (2019) 9 એસસીસી 158] ના ચુકાદામાં ધ્યાન પર લેવાયું તેમ,આ અદાલતે તે દલીલ ફગાવી હતી કે સંટ્રિહતાની કલમ ૭ હેઠળ અરજી કરવાના હેતુ અન્વયે એમ સૂચવવામાં આવ્યું છે કે કોઝ ઓફ એક્શનનું સાતત્ય જળવાવુ રહ્યું. અદાલતે ઠેરવ્યું હતું કે તા.24-12-2001 ના રોજ ટ્રિરકવરી સર્ટિટવિફકેટ ઇશ્યૂ થયાની તારીખથી જ આ વિલતિમટેશન તિપરીયડ શરૂ થઈ ગયો હતો. ફરીવાર, ગૌરવ હરગોડિંવદભાઈ દવે [ગૌરવ હરગોડિંવદભાઈ દવે વિવરુદ્ધ એસેટ ટ્રિરકન્સ્ટ્રક્શન કંપની (ઇવિન્ડયા) વિલતિમટેડ, (2019) 10 એસસીસી 572], કે જ્યાં એન.પી.એ. થયા તારીખ એટલે કે ૨૧-૭-૨૦૧૧ ને સંટ્રિહતાની કલમ ૭ હેઠળની અરજીમાં વિડફોલ્ટની તારીખ જણાવવામાં આવી હતી, તેમાં આ અદાલતે ચુકાદો આપ્યો હતો કે વિલતિમટેશન એનપીએ થયાની તારીખથી શરૂ થઈ હતી અને આથી, ૩-૧૦-૨૦૧૭ ના રોજ સંટ્રિહતાની કલમ ૭ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીને વિલતિમટેશનનો બાધ નડે છે. (૩૮) સંટ્રિહતાની અમલીકરણની તારીખ (એટલે કે 1-12-2016) સંટ્રિહતાની કલમ-૭ હેઠળ અરજી કરવા માટે વિલતિમટેશન પીરીયડ શરૂ થયાની ગણતરી માટેનું શરૂઆતી બિંબદુ છે કે શું તે પ્રશ્ન હતો અને આથી વર્ષ) ૨૦૧૮માં કરવામાં આવેલ પ્રશ્નવાળી અરજી વિલતિમટેશન ગાળાની અંદર હોઇ આ બાબત સમય ફાળવવો પણ યોગ્ય રહેશે Page No. 29/49 નટ્રિહ. વાદગ્રસ્ત હુકમ(બાબુલાલ વધ)જી ગુજ)ર વસ‹સ વીર ગુજ)ર એલ્યુતિમવિનયમ ઇન્ડસ્ટ્રીઝ (પી) વિલતિમટેડ, 201 એસસીસી ઓનલાઇન એન.સી.એલ.એ.ટી. 295)ના ફકરા-૨૧ પર એક નજર કરીએ તો તેમાંથી એવો કોઈ અંદાજ ન લઇ શકાય કે એપેલેટ ટ્રિટ્રબ્યુનલના આ પ્રકારનાં અવલોકનો એ માત્ર પાયાવિવહોણાં અનુમાન સ્વરૂપના અને કોઈ આધાર વગરના હતા. સંટ્રિહતામાં એવું કંઈ નથી કે જે ક્યાંક દૂરથી પણ એવું સૂચવતું હોય કે કલમ ૭ હેઠળ અરજી કરવા માટે વિલતિમટેશન તિપટ્રિરયડની ગણતરી તે સંટ્રિહતા અમલી બન્યા તારીખથી જ શરૂ થવો જોઈએ. એ જ પ્રમાણે વિલતિમટેશન એક્ટમાં કરવામાં આવેલી કોઈ પણ જોગવાઈ અપીલેટ ટ્રિટ્રબ્યુનલના કથનના ભાગને ટેકો આપતી જોગવાઇ તરીકે લઇ શકાય નટ્રિહ. હકીકતમાં, આવાં અવલોકનો આ અદાલતે બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વિવરુદ્ધ પારસ ગુ•ા એન્ડ એસોસિસએટ્સ, (2019) 11 એસસીસી 633]ના ચુકાદામાં સ્થાતિપત સિસદ્ધાંતનો ધારદાર ભાગ હતાં. (૩૮.૧) એવું જણાય છે કે આપેલા સમયગાળામાં એન.સી.એલ.એ.ટી. અન્ય કેસોમાં પણ આ પ્રકારની દરખાસ્તને સરળતાથી અપનાવે છે કે જેથી આ પ્રકારની અરજીઓને વિલતિમટેશન ગાળાની અંદરની ગણી શકાય. એન.સી.એલ.એ.ટી.નો આ અબિભગમ આ અદાલત દ્વારા સાગર શમા) [સાગર શમા) વિવરુદ્ધ ફીવિનક્સ એઆરસી પ્રા. વિલ., (2019) 10 એસસીસી 353] માં ચોક્કસપણે નામંજૂર કય હતો, જ્યાં બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ [બી. કે. એજ્યુકેશનલ સર્ણિવસીસ પ્રા. વિલ. વસ«સ પારસ ગુ•ા એન્ડ એસોસિસએટ્સ, (2019) 11 એસસીસી 633] માં પહેલેથી જ સ્પષ્ટ કરી દેવામાં આવ્યું હતું કે આ સંટ્રિહતા અમલી થયાં તારીખ ૧-૧૨-૨૦૧૬ એ આ સંટ્રિહતાના હેતુ માટે કોઇપણ Page No. 30/49 વિલતિમટેશન પીરીયડની ગણતરી માટે સંપૂણ)પણે અપ્રાસંતિગક છે, (સાગર શમા) કેસ [સાગર શમા) વિવરુદ્ધ ફીવિનક્સ એઆરસી (પી) વિલતિમટેડ, (2019) 10 એસસીસી 353], એસસીસી પી. 354, પેરા 3) “(3) ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૧ આદેશ કરે છે કે અમારાં વિનણ)યોનું અક્ષરશઃ પાલન થવું જોઈએ. આઈબી સંટ્રિહતા અમલમાં આવ્યા તારીખ આ સંટ્રિહતા અંતગ)ત દાખલ કરવામાં આવેલી અરજીઓ માટે વિલતિમટેશનની ગણતરી શરૂ કરવા માટેનું બિંબદુ નથી બનતું અને ન તો તે આવું બિંબદુ બની શકે. તે જ પ્રમાણે, ‘અરજીઓ’ એ સંટ્રિહતા હેઠળ દાખલ કરવામાં આવેલી યાસિચકાઓ હોઇ, આ પ્રકારની અરજીઓ પર વિલતિમટેશન એક્ટની અનુચ્છેદ- ૧૩૭ લાગુ પડશે." (૨૩) આઇ.બી.સી.ની કલમ-૭ સબબ ઠેરવાયેલ ઉપરોક્ત વિસ્થતિત સંટ્રિહતાની સ્વયં ક્ષમતાએ આઇ.બી.સી.ની કલમ-૯ ને લાગુ પડે. ટૂંકમાં કહીએ તો, આઇ.બી.સી.ની કલમ-૯ અંતગ)ત આઇ.બી.સી.ના અમલમાં આવવાની તારીખ એટલે કે 01.12.2016 એ વિલતિમટેશનનું મુખ્ય બિંબદુ નથી અને આઇ.બી.સી. ની કલમ-૯ હેઠળ સીઆઈઆરપી શરૂ કરવા માટે અરજી કરવા માટેનો વિલતિમટેશન સમયગાળો, વિલતિમટેશન એક્ટની કલમ-૧૩૭ હેઠળ જોગવાઇ કયા) મુજબ, જે તારીખથી અરજી કરવાનો હક પેદા થયો ત્યારથી ત્રણ વર્ષ)નો રહે. ઉપરાંત આઇ.બી.સી. હેઠળ અરજી કરવાનો અવિધકાર વિડફોલ્ટ થયાની તારીખે પ્રા• થશે અને તેને વિલતિમટેશન એક્ટની કલમ-૫ મુજબ જ લંબાવી શકાય. SICA Page No. 31/49 હેઠળ જોગવાઈના સ્વરૂપને અને BIFR દ્વારા કરી શકાય તેવા આદેશોના સ્વરૂપને ધ્યાનમાં રાખતાં અને આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની બી.આઇ.એફ.આર. શરૂ કરવા માટેની અરજી કરવા માટેની સ્થાતિપત વિસ્થતિતને ધ્યાનમાં રાખતાં, ઉપર ઉલ્લેખ કયા) મુજબ, અમને આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ કાય)વાહીના સંબંધમાં વિલતિમટેશન એક્ટની કલમ-૧૪ની પ્રયોજ્યતા અથવા અન્યથા અંગેના પ્રશ્નમાં ઊંડા ઉતરવું સંપૂણ)પણે બિબનજરૂરી લાગે છે, કારણ કે તે માત્ર જેનામાં અવિધકાર ક્ષેત્ર વિનટ્રિહત નથી તેવી અદાલત સમક્ષની કાય)વાહીનો ગાળો બાકાત રાખવાની જોગવાઈ કરે છે. (૨૪) જ્યારે આઇ.બી.સી.ની કલમ-૯ અંતગ)ત સીઆઈઆરપી શરૂ કરવા માટેનો વિલતિમટેશન પીરીયડ વિડફોલ્ટ થયાની તારીખથી ગણવામાં આવે છે, જે આઇ.બી.સી. શરૂ થવાની તારીખ અને તેના માટે વિનધા)ટ્રિરત સમયગાળાથી વિવપરીત હોઇ વિલતિમટેશન એક્ટ, ૧૯૬૩ની કલમ-૧૩૭ અન્વયે કરવામાં આવેલ જોગવાઈ પ્રમાણે ત્રણ વર્ષ)નો છે અને તે વિડફોલ્ટ થયાની તારીખથી શરૂ થાય અને વિલતિમટેશન એક્ટ, ૧૯૬૩ની કલમ-૫ લાગૂ પાડીને જ લંબાવી શકાય, અને તેવા સમયે, જ્યારે કે સંબંવિધત કાય)વાહી વિલતિમટેશન ગાળા ઉપરાંત દાખલ કરવામાં આવી હોવાનું જણાય, ત્યારે ન્યાવિયક સત્તામંડળે વિવલંબ માફી માટેના દાવાને ધ્યાનમાં લેવાની જરૂરી છે. Page No. 32/49 (૨૫) વિલતિમટેશન એક્ટની કલમ-૫ વિવલંબ માફ કરવા માટેનો એકમાત્ર માપદંડ છે અને તે 'પયા)• કારણ' વિવર્ષે જણાવે છે. ‘પયા)• કારણ’ એ જ કારણ છે કે જેના માટે પક્ષકારને દોર્ષ ન આપી શકાય. અમે એસઆઈસીએની કલમ- ૨૨(૧) ના આધારે ઔદ્યોતિગક કંપની સામે કાય)વાહી શરૂ કરવા માટે કાયદાકીય બાધની પહેલાંથી જ નોંધ લીધી છે અને સ્પષ્ટપણે, જ્યારે કોઈ પક્ષકાર બી.આઇ.એફ.આર.ની મંજૂરી વિવના બાકી નીકળતી રકમ વસૂલ કરવા માટે કાયદેસર કાય)વાહીનો આશરો લેવાથી કાયદેસર રીતે વંસિચત હતો અને તેના માટે અરજી કરવાની મંજૂરી પણ આપવામાં આવી ન હતી, ત્યારે કાયદેસર કાય)વાહીને મુલતવી રાખવાનો ગાળો એસઆઈસીએની કલમ-૨૨(૫)ના પટ્રિરપેક્ષ્યમાં આ અવિધકારના અમલીકરણ માટે વિલતિમટેશન પીરીયડની ગણતરીમાંથી બાકાત કરી શકાય છે. આઈબીસીની કલમ-૨૩૮એ અને વિલતિમટેશન એક્ટ હેઠળની જોગવાઈઓ સાથે વંચાણે લેવા છતાં, આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની અરજીના સંદભ)માં આ પ્રકારનાં સમયગાળાને બાકાત રાખવાની જોગવાઈઓની ગેરહાજરીમાં, આ પ્રકારનાં પક્ષકારને તે કાયદેસર ઉપલબ્ધ છે કે, વિલતિમટેશન એક્ટની કલમ-૫ હેઠળ વિવલંબ માફ કરવા માટેનું તે 'પયા)• કારણ' કહેવાય. આવી વિસ્થતિતમાં કોઇપણ ચોક્કસ વિકસ્સામાં મળેલી વાસ્તવિવક વિસ્થતિત અનુસાર એટલે કે વિવલંબ થવાનો ગાળો અને SICA ની કલમ-૨૨(૧) વગેરે હેઠળ અવિધકારના સસ્પેન્શન હેઠળ આવરી લેવામાં આવેલો ગાળો, વિવલંબ માફ કરવાના પ્રશ્ન પર વિવચાર કરવો રહ્યો અન્યથા તે અન્યાયમાં પટ્રિરણમશે કારણ કે સંબંવિધત Page No. 33/49 ઔદ્યોતિગક કંપની વિવરુદ્ધ કાય)વાહી હાથ ધરવાથી પક્ષકારને કાયદેસર રીતે અટકાવવામાં આવ્યો હતો. ઉપરોક્ત ઊભા થયેલ પ્રથમ પ્રશ્નનો જવાબ તે મુજબ આપવામાં આવ્યો છે. (૨૬) હાલના વિકસ્સામાં, સ્વાભાવિવકપણે, આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ અરજી દાખલ કરવામાં વિવલંબ થયો છે કે નહીં તે પ્રશ્ન પર વિવચાર કરવામાં આવ્યો નહોતો. વાદગ્રસ્ત હુકમ વંચાણે લેતાં જાણવા મળશે કે વિડફોલ્ટની તારીખ અને આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ અરજી દાખલ કરવાની તારીખને ધ્યાનમાં લીધા પછી એન.સી.એલ.એ.ટી.એ એવું ઠેરવેલ કે તેને સમયમયા)દાનો બાધ નડે છે. જ્યારે પ્રથમ વખત આ બાબત બહાર આવી હોત, ત્યારે અમે આ બાબતને નવેસરથી વિવચારણા માટે મોકલી હોત, પરંતુ આ હકીકતને ધ્યાનમાં લેવી રહી કે આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની અરજીને 'અગાઉથી અવિસ્તત્વમાં રહેલા વિવવાદ'નું કારણ આપીને ફગાવી દેવામાં આવી હતી. (૨૭) અપીલકતા) અને સામાવાળાએ પક્ષકારો મધ્યેના 'અગાઉથી અવિસ્તત્વમાં રહેલાં વિવવાદો’ આધાર પર ઉક્ત અરજી રદ કરવાના સમથ)નમાં અને તેમના પ્રતિતસ્પધ« દાવાઓના સમથ)નમાં વિવવિવધ ચુકાદાઓનો ઉલ્લેખ કય છે. આમ છતાં, અમારુ ં માનવું છે કે, આ સંબંધમાં માત્ર સંબંવિધત વિનણ)યો ધ્યાને લેવાં રહ્યા. તમામ વિકસ્સાઓથી વિવપરીત, હાલના કેસમાં બંને પક્ષકારોએ આ Page No. 34/49 અદાલતના એક જ ચુકાદા - મેક્વાયર બેંક વિલ. વિવરુદ્ધ વિશલ્પી કેબલ વિલ.૬- નો આધાર લીધો હતો. ------------------- ૬. (૨૦૧૮) ૨ એસ.સી.સી. ૬૭૪ (૨૮) મેક્વેરી બેંક વિલતિમટેડના કેસ (સુપ્રા)નો અપીલકતા)એ આધાર લીધો છે, જેથી તે એ મુદ્દો સમજાવી શકે કે આઇ.બી.સી.ની કલમ-૯(૩)(સી) હેઠળ આવરી લેવાયેલ ઓપરેશનલ લેણદારના ખાતાની જાળવણી કરતી નાણાકીય સંસ્થા પાસેથી પ્રમાણપત્ર/વિનવેદનનું પ્રસ્તુત કરવું સીઆઈઆરપી શરૂ કરવાની પૂવ)વત« શરત નથી અને તેથી, તેનો આગ્રહ કરવો એ તે અંતગ)ત વિનધા)ટ્રિરત કાયદાનું ઉલ્લંઘન રહે. મેક્વાયર બેંક વિલ. (સુપ્રા) માં ફકરા-૧૬માં આ અદાલતે ઠરવ્યું હતું કે: - "(૧૬) જ્યારે આપણે કલમ-૯(૩)ની જોગવાઈ (સી) તરફ ધ્યાન આપીએ, ત્યારે એટલું સ્પષ્ટ છે કે ઓપરેશનલ ક્રેવિડટરના એકાઉન્ટ્સની જાળવણી કરતી નાણાકીય સંસ્થા પાસેથી મળેલા સર્ટિટવિફકેટની નકલ એ કોપ રેટ લેણદાર ના લેણાં થયેલા ઓપરેશનલ ઋણની કોપ રેટ દેવાદાર દ્વારા ચુકવણી કરવામાં આવી નથી, તે ચોક્કસપણે આ સંટ્રિહતા હેઠળ નાદારી પ્રવિક્રયા શરૂ કરવાની પૂવ)વત« શરત નથી. "પુષ્ટિષ્ટ" અબિભવ્યવિક્તથી સ્પષ્ટ થાય છે કે આ પુરાવાનો એક ભાગ માત્ર છે, જોકે તે એક ખૂબ જ મહત્વપૂણ) ભાગ છે, જે માત્ર "પુષ્ટિષ્ટ કરે છે" કે "દેણાં થયેલ કાય)કારી દેવાની ચુકવણી થઇ નથી." જ્યારે આપણે કલમ-૯(૩) ની જોગવાઈ (ડી) તરફ નજર કરીએ છીએ ત્યારે અરજીની સાથે વિનર્ટિદષ્ટ કરવામાં આવેલી Page No. 35/49 અન્ય માટ્રિહતીની પણ જરૂર હોવા અંગેની બાબત વધુ સ્પષ્ટ થઇ જાય છે. " (૨૯) આ વિસ્થતિત ઉપર જણાવ્યા પ્રમાણે યોગ્ય રીતે વિનર્ણિણત કરવામાં આવી છે. બીજી તરફ, સામાવાળાએ પોતાના દાવાની પુષ્ટિષ્ટ કરવા માટે ઉક્ત વિનણ)યનો જ આધાર લીધો કે 'પહેલાંથી અવિસ્તત્વમાં રહેલા વિવવાદ' ની હયાતી આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળની અરજીને રદ થવા તરફ દોરી જતી હોવી જોઇએ. (૩૦) મેક્વાયર બેંક વિલ. (સુપ્રા) માં આ અદાલતે ફકરા ૧૩ અને ૧૪માં ઠરવ્યું હતું કે: - “(૧૩) સંટ્રિહતાની કલમ ૮ અને ૯ નું સહપઠન એ બાબત તરફ ધ્યાન ખેંચે છે કે જે મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. વિલ. વિવરુદ્ધ વિકરુસા સોફ્ટવેર પ્રા. વિલ. (2018) 1 એસસીસી 353, ફેંસલ તા. 21-9- 2017, ના ચુકાદાના ફકરા ૩૩ થી ૩૬ માં ખુલાસો કરે છે કે જ્યાં સુધી ઓપરેશનલ ક્રેવિડટરની વાત છે, કલમ-૯(૧) માં સંટ્રિહતા લાગુ પાડવા માટેની પૂવ)વત« શરતો છે. સંબંવિધત વિકસ્સામાં સંટ્રિહતા લાગૂ પાડવા માટેના જરૂરી ઘટકોઃ ( ) i વિડફોલ્ટ નું થવું ( ) ii ચૂકવણી ન કરેલા કાય)કારી ઋણની ડીમાન્ડ નોટીસ અથવા સંબંવિધત રકમની માંગણી કરતાં ઇનવોઇસને પહોંચતું કરવું ; અને ( ) iii હકીકતે, ઓપરેશનલ ક્રેવિડટરને વિડમાન્ડ નોટ્રિટસ અથવા ચૂકવણીની માંગણી કરતી ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ ટ્રિદવસના સમયગાળાની અંદર કૉપ રેટ દેણદાર પાસેથી ચુકવણી Page No. 36/49 પ્રા• થઈ નથી અથવા કૉપ રેટ દેણદાર પાસેથી જવાબ મળ્યો નથી, જે અગાઉથી અવિસ્તત્વમાં હોય તેવો કોઈ વિવવાદ કે ન ચૂકવવામાં આવેલા ઓપરેશનલ ઋણની પુનઃચુકવણી દશા)વતું નથી. (૧૪) આ શરતો પૂણ) થાય ત્યારે જ સંટ્રિહતાની કલમ ૯(૨) હેઠળ વિનયત ફી સાથે અરજી દાખલ કરી શકાશે......" (૩૧) ઇનોવેટ્રિટવ ઇન્ડસ્ટ્રીઝ વિલ. વિવરુદ્ધ આઇ.સી.આઇ.સી.આઇ. બેંક અન્યના૭ ચુકાદાના ફકરા-૨૯ માં આ અદાલતે ઠેરવ્યું છે કે: - -------------------- ૭. (૨૦૧૮) ૧ એસ.સી.સી. ૪૦૭ "(૨૯) કલમ-૭ની યોજના કલમ-૮ હેઠળની યોજનાથી વિવપરીત છે, જ્યાં ઓપરેશનલ ક્રેવિડટર વિડફોલ્ટ થવાના વિકસ્સામાં સંટ્રિહતાની કલમ-૮(૧) માં કરવામાં આવેલી જોગવાઈ અનુસાર ઓપરેશનલ ઋણદારને બાકી રહેલા ઋણની વિડમાન્ડ નોટ્રિટસ આપે છે. કલમ- ૮(૨) અંતગ)ત કોપ રેટ દેણદાર પેટા કલમ (૧) માં ઉલ્લેસિખત વિડમાન્ડ નોટ્રિટસ અથવા ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ ટ્રિદવસના સમયગાળામાં જે અગાઉથી અવિસ્તત્વમાં છે તેવા વિવવાદની હયાતી - એટલે કે આવી નોટ્રિટસ અથવા ઇનવોઇસ કૉપ રેટ દેણદારને મળી તે પહેલાં થી, અથવા દાવો કે લવાદની પ્રવિક્રયાનો રેકોડ) ઓપરેશનલ લેણદારના ધ્યાનમાં લાવી શકે છે. જેવી આવા પ્રકારના વિવવાદની હયાતી જણાય કે તુરંત ઓપરેશનલ ક્રેવિડટર સંટ્રિહતાની દાયરાથી મુક્ત થઇ જાય છે." Page No. 37/49 (૩૨) ઉપરોક્ત ઉલ્લેસિખત ચુકદાઓ પર નજર ફેરવવાથી જાણવા મળશે કે 'પહેલેથી અવિસ્તત્વમાં રહેલા વિવવાદ' ની હયાતી સબબ આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીને તે જ સ્તરે નામંજૂર કરવી રહી. એટલે પ્રશ્ન એ છે કે, શું સામાવાળાએ એવો કોઈ વાદ ઉઠાવ્યો હતો કે જેને ‘પહેલેથી અવિસ્તત્વમાં રહેલો વિવવાદ’ તરીકે વણ)વી શકાય, કે જેથી આઇ.બી.સી.ની કલમ- ૯ હેઠળની અપીલકતા)ની અરજીને રદ કરવામાં આવે. મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. વિલ. (સુપ્રા) માં, ખાસ કરીને ફકરા ૩૩ અને ૫૧ માં આ અદાલતે ઠેરવ્યું છેઃ - “(૩૩) એવું જણાય છે કે સંટ્રિહતાની કલમ-૮ અને ૯ હેઠળની યોજના સબબ પટ્રિરભાતિર્ષત ઓપરેશનલ ક્રેવિડટર વિડફોલ્ટ (એટલે કે, ઋણની ચૂકવણી ન થવાના કારણે, કે ઋણનો કોઈ ટ્રિહસ્સો લેણો થયો છે અને ચુકવાયો નથી) ની વિસ્થતિતમાં આ પ્રકારનાં નહીં ચૂકવાયેલ ઓપરેશનલ ઋણની વિડમાન્ડ-નોટ્રિટસ પાઠવી શકે છે અથવા નાદારી અને દેવાવિળયાપણા (ન્યાવિયક સત્તામંડળને અરજી) વિનયમો, ૨૦૧૬નાં વિનયમ-૫માં દશા)વેલા નમૂનામાં આ પ્રકારની રકમની ચૂકવણીની માંગ કરતાં ઇનવોઇસની નકલ કોપ રેટ દેવાદારને પાઠવી શકે છે (કલમ ૮(૧)). આવી વિડમાન્ડ નોટ્રિટસ અથવા ઇનવોઇસની નકલ મળ્યાના ૧૦ ટ્રિદવસના સમયગાળાની અંદર કોપ રેટ દેણદારોએ આવી નોટ્રિટસ અથવા ઇનવોઇસ મળ્યા અગાઉ દાખલ કરવામાં આવેલ દાવો અથવા લવાદની પ્રવિક્રયાનો રેકોડ) ઓપરેશનલ લેણદારના ધ્યાનમાં લાવવો જોઈએ [કલમ- ૮(૨)(એ)]. મહત્વની બાબત એ છે કે, વિવવાદ અને/અથવા વાદ કે લવાદની કાય)વાહી અગાઉથી અવિસ્તત્વમાં હોવી જોઈએ એટલે કે, તે વિડમાન્ડ નોટ્રિટસ અથવા ઇનવોઇસ મળ્યાં પહેલાં થી Page No. 38/49 હયાત હોવી જોઈએ. [...] ઉપરોક્ત ૧૦ ટ્રિદવસની મુદત પૂરી થયા પછી ઓપરેશનલ લેણદારને કોપ રેટ દેણદાર પાસેથી ચુકવણી કે અગાઉથી ચાલતાં વિવવાદની હયાતીની નોટ્રિટસ ન મળે તો જ ઓપરેશનલ લેણદાર કલમ-૯(૧) અને ૯(૨) હેઠળ ન્યાવિયક સત્તામંડળ સમક્ષ અરજી દાખલ કરીને નાદારીની પ્રવિક્રયાને વેગ આપી શકે છે. [....] જો ઓપરેશનલ લેણદારને વિવવાદ હાયાતી સબબની નોટ્રિટસ મળી હોય અથવા ઇન્ફોમ‹શન યુટ્રિટવિલટીમાં વિવવાદનો કોઈ રેકોડ) હોય તો તે પણ અરજી નામંજૂર કરી શકે છે [કલમ-૯(૫)( )( )]. ii d કલમ-૯(૫)( )( ) ii d અગાઉથી હયાત વિવવાદની નોટ્રિટસ કે જે આ રીતે પ્રા• થઈ છે તેનો સંદભ) આપે છે, જેને કલમ-૮(૨)(એ) ની સાથે વંચાણે લેવી રહી. ઉપરાંત, જો કોઈ રીઝોલ્યુશન પ્રોફેશનલ સામે કોઈ વિશસ્તભંગની કાય)વાહી પડતર હોય, તો અરજી રદ કરી શકાય છે [કલમ -૯(૫)( ) ii ( )]. e (૫૧) આથી એ સ્પષ્ટ છે કે એકવાર ઓપરેશનલ ક્રેવિડટરે અરજી દાખલ કરી દીધી હોય, જે અન્યથા પૂણ) હોય, પરંતુ જો ઓપરેશનલ ક્રેવિડટરને અગાઉથી હયાત વિવવાદની નોટ્રિટસ પ્રા• થઇ હોય અથવા વિવવાદનો રેકોડ) હોવાનું જ્ઞાત હોય, તો ન્યાવિયક સત્તામંડળે કલમ- ૯(૫) (૨)(ડી) હેઠળ અરજી રદ કરવી રહી. એ સ્પષ્ટ છે કે આવી નોટ્રિટસ અગાઉથી ચાલતા વિવવાદનું અવિસ્તત્વ અથવા બંને પક્ષકારો વચ્ચે વિવવાદ સાથે સંબંવિધત કોઈ કેસ કે લવાદ પ્રવિક્રયા પડતર હોવાનું ઓપરેશનલ ક્રેવિડટરના ધ્યાનમાં લાવતી હોવી જોઈએ. એટલે ન્યાય આપનાર સત્તામંડળે આ તબક્કે માત્ર એ જ જોવું રહ્યું કે શું કોઈ વાજબી વાદ છે કે જેની વધુ તપાસની જરૂર છે અને આ ‘વિવવાદ’ સ્પષ્ટ રીતે નબળી કાનૂની દલીલ કે પુરાવા વગરની Page No. 39/49 હકીકતનો દાવો નથી. જેમ દાણાને ભૂસાથી અલગ કરવા જરૂરી છે તેમ માત્ર બચાવ ખાતર લીધેલ ખોટાં અને બકવાસ વાદોને નામંજૂર કરવા રહ્યા. જોકે, આમ કરવામાં અદાલતને આ વાતથી સંતુષ્ટ થવાની જરૂર નથી કે બચાવ પક્ષ સફળ થશે. આ તબક્કે કોટ) ઉપર દશા)વેલા વિવસ્તાર સિસવાય વિવવાદના ગુણદોર્ષ પર વિવચાર કરતી નથી. જ્યાં સુધી અગાઉથી હયાત વિવવાદ ખરેખર અવિસ્તત્વમાં હોય અને તે બનાવટી, કાલ્પવિનક કે ભ્રામક ન હોય, ત્યાં સુધી ન્યાય આપનાર સત્તામંડળે અરજી ફગાવી દેવી પડશે." (૩૩) આ અદાલતે મેક્વાયર બેંક વિલ. (સુપ્રા) અને મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. વિલ. (સુપ્રા) માં વિનર્ણિણત કરેલી વિસ્થતિતને ધ્યાનમાં રાખીને, અમે તે પ્રશ્નની તપાસ કરીશું કે શું પક્ષકારો વચ્ચે 'અગાઉથી હયાત વિવવાદ' હતો, જેને કારણે અપીલકતા) દ્વારા દાખલ કરવામાં આવેલી સીઆઈઆરપીની શરૂઆત માટેની અરજી રદ થવી રહી? (૩૪) આ સંદભ)માં, એ નોંધવું જરૂરી છે કે, આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળ પટ્રિરવિશષ્ટ એ-૪૧ વાળી વિડમાન્ડ નોટ્રિટસ 01.04.2017 ના રોજ અપીલકતા) દ્વારા ઇશ્યૂ કરવામાં આવી હતી અને સામાવાળાએ તેનો જવાબ 10.04.2017 ના રોજ પટ્રિરવિશષ્ટ એ-૪૨ વાળા પત્ર થી આપ્યો હતો. જે પટ્રિરવિશષ્ટ એ-૪૧ પ્રા• થયાની તારીખથી ૧૦ ટ્રિદવસની અંદર હતો. સ્પષ્ટપણે, સામાવાળાએ આપેલ પટ્રિરવિશષ્ટ એ-૪૨ વાળા જવાબમાં એવો દાવો કય હતો કે ગેસના પુરવઠામાં કાપ Page No. 40/49 કરવામાં આવ્યો હતો અને ગેસના પુરવઠામાં કપાત થવાને કારણે તેને મોટું નુકસાન થયું છે. સાચું છે કે મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. વિલ.(સુપ્રા)ના ચુકાદાની દ્રષ્ટિષ્ટએ વિવવાદ અને/અથવા વિડમાન્ડ નોટ્રિટસ કે ઇનવોઇસ મળે તે પહેલાં કેસ અથવા લવાદની કાય)વાહીનું ચાલુ છે કે નટ્રિહ તે ચકાસવાની જરૂર છે. આ કેસમાં, અગાઉ નોંધ્યું હતું તેમ, અપીલકતા)એ 01.04.2017 ના રોજ આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળ, 2016 વિનયમોના વિનયમ-૫ સાથે વંચાણે લેતાં, વિડમાન્ડ નોટ્રિટસ ઇશ્યૂ કરી હતી. દેખીતી રીતે જ એનસીએલટી અને એન.સી.એલ.એ.ટી. એ તા.04.01.2013 ના રોજ લખાયેલ એક પત્રનો ઉલ્લેખ કય હતો (અહીં પટ્રિરવિશષ્ટ એ-36), જેમાં બંને પક્ષકારો વચ્ચે અગાઉથી હયાત/ચાલ્યા આવતા વિવવાદનું અવિસ્તત્વ દશા)વવામાં આવ્યું હતું. અપીલકતા)ના તા.03.01.2013 ના પત્રના જવાબમાં સામાવાળા દ્વારા તા.04.01.2013 ના રોજ લખવામાં આવેલ ઉપરોક્ત પત્ર નીચે મુજબ છેઃ - - "તારીખઃ 04.01.2013 પ્રતિત ડાયરેક્ટર, સાબરમતી ગેસ વિલતિમટેડ ગાંધીનગર. આદરણીય સાહેબ શ્રી, સંદભ):આપનો તા. 03.01.2013 નો પત્ર અમે બી.આઇ.એફ.આર સમક્ષ કેસ નં.૧૩/૨૦૧૦ થી નોંધાયેલ છીએ, જેમાં એસ.આઇ.સી.એ.ની કલમ-૨૨ ને પગલે વસૂલાત Page No. 41/49 કરવા કોઇ દબાણયુક્ત પગલાં લઇ શકાય નટ્રિહ. કૃ પા કરીને નોંધ લેશો કે અમારા એકમને ગેસનો પુરવઠો પૂરો પાડવાનું અચાનક બંધ કરી દેવાથી અમારા ઉત્પાદન પર થયેલી અસરને કારણે ભારે નુકસાન પહોંચી રહ્યું છે. રેલ્વે બોડ) અને અન્ય મોટાં એકમો સટ્રિહત વિવવિવધ પક્ષકારોને પૂરતા પ્રમાણમાં સામગ્રીનો પૂરવઠો ન મળવાને કારણે આ નુકસાનની માત્રા ઘણી મોટી થઇ રહી છે. કૃ પા કરીને નોંધ લેશો કે તમે રોજના રૂ. ૩૦ થી ૫૦ લાખના પ્રત્યક્ષ નુકસાન માટે જવાબદાર છો અને કરારનું પાલન ન થવાને પટ્રિરણામે અમને થનાર નુકશાન, જેમાં કરારનું અનુપાલન નટ્રિહ કરવાના દંડનો પણ સમાવેશ થાય, તે માટે માત્ર તમને જવાબદાર ઠેરવીશું. ઉપરોક્ત વિવર્ષયને ધ્યાનમાં રાખીને અમે બિબલની ચુકવણી કરવા સંમત થઇએ છીએ અને આદરણીય બી.આઇ.એફ.આર. દ્વારા પુનગ)ઠન મંજૂર થાય ત્યાં સુધી (જૂનાં બીલ્સ સબબ) તમને રાહ જોવા વિવનંતી કરીએ છીએ. તમારા શ્રેષ્ઠ સહયોગની આશા રાખું છ ુ ં. આભારસહ, મે.શાહ એલોય્સ વિલ. વતી અવિધકૃ ત સહીકતા)" (૩૫) અપીલકતા)ના વિવદ્વાન વટ્રિરષ્ઠ વકીલે દલીલ કરી હતી કે તા.04.01.2013 ના રોજ લખેલા પત્રનો છેલ્લો ફકરો એ હકીકતનો ખુલાસો કરે છે કે સામાવાળા ચૂકવણી કરવા માટે સંમત થયા હતા અને બી.આઇ.એફ.આર. દ્વારા Page No. 42/49 પુનગ)ઠન મંજૂર થાય ત્યાં સુધી માત્ર જૂના બિબલની ચૂકવણી અંગે રાહ જોવાની વિવનંતી કરી હતી અને બીજા શબ્દોમાં કહીએ તો 'અગાઉથી હયાત વિવવાદ' અવિસ્તત્વમાં નથી. આ ઉપરાંત, અપીલકતા)એ બી.આઇ.એફ.આર કેસ નં.૧૩/૨૦૧૦ માં તા.૦૯/૦૯/૨૦૧૫ ની કાય)વાહી સબબના એનેક્ષર-૪૦ ના ફકરા નં. ૨.૭ અને ૨.૧૦(૪) પર પ્રબળ આધાર લીધો છે અને તે વિસ્થતિતની રજૂઆત કરી છે કે સામાવાળાની અપીલકતા)ને ચુકવવાપાત્ર દેણાં સબબ અગાઉથી હયાત વિવવાદનો વાદ કોઇપણ આધાર વગરનો છે. પટ્રિરવિશષ્ટ એ-40 માં ઉપરોક્ત સંબંવિધત ફકરો નીચે મુજબ છેઃ - “(૨.૭) પછી ખંડપીઠે એમ. એ. નં. 432/2013 કામ પર લીધું. અરજદાર (સાબરમતી ગેસ વિલતિમટેડ) તરફે હાજર વિવદ્વાન વકીલે સુનાવણીની આગામી તારીખે હાજર થવા માટે સમય માંગ્યો હતો, કારણ કે તેઓને હમણાં જ આ કેસમાં સાંકળવામાં આવ્યા છે. કંપનીનું પ્રતિતવિનવિધત્વ કરતા વિવદ્વાન વકીલે રજૂઆત કરી કે, અરજદાર અસુરસિક્ષત લેણદાર છે અને સામાવાળાએ અરજદારની લેણી રકમ બાકી હોવી સ્વીકારી છે. તેમણે ખાતરી આપી હતી કે, અસુરસિક્ષત લેણદારના રૂપમાં ડીઆરએસમાં તેમના સમાધાનપૂવ)ક વિનર્ણિણત થનાર ઋણની કાળજી લેવામાં આવશે અને જ્યારે બોડ) દ્વારા મંજૂરી આપવામાં આવશે ત્યારે તેમને ડીઆરએસની શરતો અનુસાર ચૂકવણી કરવામાં આવશે. (૨.૧૦) સુનાવણી દરતિમયાન કરવામાં આવેલી રજૂઆતો અને રેકોડ) પરની સામગ્રી પર વિવચાર કયા) પછી ખંડપીઠે નીચેના વિનદ‹શો આપ્યા: Page No. 43/49 ......... ( ) iv સાબરમતી ગેસ વિલ. દ્વારા દાખલ કરવામાં આવેલી એમએ- 432 નો વિનકાલ કરવામાં આવે છે જેમાં કંપનીને વિનદ‹શ આપવામાં આવે છે કે અરજદારની બાકી નીકળતી રકમનો ડીઆરએસમાં સમાવેશ કરવામાં આવે.” (૩૬) સાચું છે કે પટ્રિરવિશષ્ટ-૪૦ના ફકરા-૨. ૭ માં સામાવાળા તરફે વિવદ્વાન વકીલ દ્વારા બીઆઇએફઆર સમક્ષ કરાયેલ ઉપરોક્ત રજૂઆતો નોંધવામાં આવી છે. આ પ્રકારનાં તમામ પાસાંઓને ટાંકીને, અપીલકતા)નાં વિવદ્વાન વટ્રિરષ્ઠ વકીલે દલીલ કરી હતી કે, ‘અગાઉથી અવિસ્તત્વમાં રહેલા’ વિવવાદ વિવશે સામાવાળાની દલીલ ફક્ત સ્પષ્ટ રીતે નબળી કાનૂની દલીલ/તક) થી સમર્થિથત હકીકતનો વાદ છે અને તેથી, તેને ટ્રિટ્રબ્યુનલ દ્વારા નકારાવાની જ હતી. અરજદાર દ્વારા વધુમાં દલીલ કરવામાં આવી છે કે પટ્રિરચ્છેદ 2.10( ) iv પરના વિનદ‹શો પણ આ સંદભ)માં પ્રાસંતિગક છે કારણ કે તે દશા)વે છે કે અહીં અપીલકતા) દ્વારા દાખલ કરવામાં આવેલી પરચૂરણ અરજી નં. ૪૩૨/૨૦૧૩નો વિનકાલ પ્રતિતવાદી કંપનીને એવાં વિનદ‹શ સાથે કરવામાં આવેલ કે અપીલકતા)ઓ/અરજદારોની વિસ્થતિતને ડેટ રીઝોલ્યુશન સ્કીમમાં સામેલ કરવાં. (૩૭) તેનાથી વિવપટ્રિરત, સામાવાળા તરફે વિવદ્વાન કાઉન્સેલે રજૂઆત કરી કે પટ્રિરચ્છેદ ૨.૭ પર નજર કરતાં તે દશા)વશે કે બી.આઇ.એફ.આર. સમક્ષ સામાવાળા વતી હાજર થયેલા વકીલે જે ખાતરી આપી હતી તે અપીલકતા)એ દાવો Page No. 44/49 કયા) મુજબની સંપૂણ) રકમની ચુકવણી માટે નટ્રિહ, પરંતુ અપીલકતા) તરફેના રીકોન્સાઇલ્ડ એટલે કે સમાધાનપૂણ) દેવાં બાબત ડી.આર.એસ.માં અસુરસિક્ષત લેણદાર તરીકે કાળજીમાં લેશે અને ડેટ રીઝોલ્યુશન સ્કીમની શરતો અનુસાર જ્યારે તે બોડ) દ્વારા મંજૂર કરવામાં આવશે, તેનું ચુકવણું કરવામાં આવશે તેમ હતી. (૩૮) આ સંદભ)માં 'સમાધાન' (રીકોન્સીલીએશન) શબ્દનો અથ) ધ્યાનમાં લેવો પડે. બ્લેક્સ લો વિડક્શનરી, 10 મી આવૃવિત્ત અનુસાર ટ્રિહસાબ સાથે સંબંવિધત પટ્રિરવિસ્થતિતમાં યોગ્ય અથ) નીચે મુજબ છેઃ "રકમનું એવું સમાયોજન કે જેમાં તેઓ સંમત થાય, ખાસ કરીને બાકી રહેલી ચીજવસ્તુઓ માટે મંજૂરી આપીને." સામાવાળા તરફે વિવદ્વાન કાઉન્સેલ દ્વારા રજૂઆત કરવામાં આવી કે આ પ્રકારનું સમાધાન થયું ન હતું અને વિનર્ણિવવાદ રીતે ડીઆરએસ ઘડાયું કે મંજૂર થયું નહોતું. ઉપરોક્ત હકીકતો પટ્રિરવિશષ્ટ-૪૦ તેમજ સામાવાળાએ તેમના તા.૦૪/૦૧/૨૦૧૩ (એનેક્ષર-૩૬)ના પત્રમાં લીધેલ વિસ્થતિત માંથી બહાર આવે છે કે જેમાં પક્ષકારો મધ્યે અગાઉથી હયાત વિવવાદનું અવિસ્તત્વ જણાય છે. સંદભ)ની વિસ્થતિતમાં મોબીલોક્ષ ઇનોવેશન પ્રા. વિલ. (સુપ્રા) ના અવલોકનને યાદ કરાવવું યોગ્ય છે કે અનાજને ભૂસામાંથી અલગ કરવાની કામગીરી કરવામાં અદાલતે તે સંતુષ્ટી લેવાની જરૂર નથી કે બચાવ પક્ષ સફળ થશે. તે પૂરતું છે કે પક્ષકારો વચ્ચે વિવવાદ ચાલી રહ્યો છે અને બીજા શબ્દોમાં કહીએ તો, જે જોવાનું છે તે એ છે કે ન્યાય-વિનણ)યના હેતુ માટે તપાસની જરૂર હોય તેવી કોઈ વાજબી દલીલ છે કે Page No. 45/49 નહીં. અપીલકતા) દ્વારા કરવામાં આવેલા દાવાના સંબંધમાં અહીં અગાઉ ઉલ્લેખ કરવામાં આવેલા સામાવાળાના વિવવાદના સ્વરૂપને ધ્યાનમાં રાખતાં, અમને ટ્રિટ્રબ્યુનલના સહવત« તારણો સાથે અસંમત થવાનું કોઈ કારણ મળતું નથી કે આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળની માંગણાં-નોટ્રિટસ મળ્યાં પહેલા પક્ષકારો વચ્ચે ‘અગાઉથી અવિસ્તત્વ ધરાવતો’ વિવવાદ હતો. બીજા શબ્દોમાં કહીએ તો આઇ.બી.સી.ની કલમ-૯ હેઠળ પહેલેથી અવિસ્તત્વમાં રહેલા વિવવાદના આધારે અરજી ફગાવી દેવાની પ્રવિક્રયાને સ્પષ્ટ રીતે ગેરકાયદેસર અથવા વિવકૃ ત ન કહી શકાય. અમને ઉક્ત હકીકતો અને સંજોગોએ સામાવાળા દ્વારા લેવાયેલ વાદને સ્પષ્ટ રીતે નબળો કાનૂની તક) માનવાનું કોઈ કારણ મળ્યું નથી. કોઈ પણ રીતે, અમે સામાવાળાના કેસને બનાવટી તરીકે નકારી કાઢવા માંગતા નથી. અમે અહીં ઝડપથી તે ઉમેરવા માંગીએ છીએ કે અમને એમ ન સમજવાં કે સામાવાળા દ્વારા નક્કી થનાર દેણાં જ આખરમાં આખર થશે એવું અમે ઠેરવી રહ્યા છીએ. ચોક્કસ, જ્યારે ‘પહેલેથી અવિસ્તત્વમાં રહેલા વિવવાદ’ અબિભવ્યવિક્તનો ઉપયોગ કરવામાં આવે છે, ત્યારે તે આઇ.બી.સી.ની કલમ-૮ હેઠળની માંગણી-નોટ્રિટસ મળે તે પહેલાં વિવવાદનું અવિસ્તત્વ સૂચવે છે અને તેની ખરાઈ અથવા તેની સત્યતા એ પુરાવાની બાબત છે. ટૂંકમાં કહીએ તો, સામાવાળા ‘અગાઉથી અવિસ્તત્વમાં રહેલા’ વિવવાદ સબબનો વાદ ઊભો કરવામાં સફળ રહ્યા છે. આ બાબતને ધ્યાને રાખતાં, અમને જ્યારે એકવાર જણાયું કે ટ્રીબ્યુનલે તે સાચું જ ઠેરવ્યું છે કે પક્ષકારો વચ્ચે Page No. 46/49 અગાઉથી ચાલતો વિવવાદ હયાત હતો અને આથી જ આ કેસને આઇ.બી.સી.ની કલમ-૯ લાગૂ પાડવા બાબત ટ્રીબ્યુનલ સમક્ષ રીમાન્ડ કરતો હુકમ થઇ શકે નટ્રિહ. (૩૯) ઉક્ત વિસ્થતિતમાં, એનસીએલટી દ્વારા યોગ્ય રીતે નોંધ લેવામાં આવેલી હકીકતનો સંદભ) આપવો પણ પ્રાસંતિગક છે કે, હાલના સામાવાળાએ તા. ૨૮/૦૪/૨૦૧૭ના રોજ અમદાવાદની કોમર્ણિશયલ કોટ)માં કોમર્ણિશયલ સૂટ નંબર ૯૨/૨૦૧૭ દાખલ કય હતો, જેમાં ગેસનો પુરવઠો બંધ થવાને કારણે નુકસાન થયું હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. એ સાચું છે કે તા.12.07.2018 ના રોજ અમદાવાદ ખાતેની વાવિણવિજ્યક અદાલતે ઉપરોક્ત વાવિણવિજ્યક સિસવિવલ દાવાને સમયમયા)દા બાધના આધાર પર રદ કય હતો. પટ્રિરવિશષ્ટ-બી દશા)વે છે કે ઉક્ત દાવો રદ કરવાના ચુકાદા સામે હાલના સામાવાળાએ ગુજરાત ઉચ્ચ અદાલત, અમદાવાદ મધ્યે ફસ્ટ અપીલ નં.૩૮૪૧/૨૦૧૮ દાખલ કરી હતી. તેનો વિનકાલ તા.11.08.2021 ના રોજ કરવામાં આવ્યો હતો, જેમાં સંયુક્ત રજૂઆતને ધ્યાનમાં લેવામાં આવી હતી કે, પક્ષકારો મધ્યેના વિવવાદનું સમાધાન મધ્યસ્થીકરણની પ્રવિક્રયા દ્વારા કરવાની મંજૂરી આપવામાં આવે. આ સંદભ)માં નોંધનીય છે કે, તા.૨૯/૧૧/૨૦૧૯ ના રોજ અપીલકતા) દ્વારા જ લવાદની નોટ્રિટસ ઇશ્યૂ કરવામાં આવી હતી. આ રજૂઆતની નોંધ લેતાં અપીલ પાછી ખેંચવાની મંજૂરી આપવામાં આવી હતી અને બંને પક્ષોને લવાદની પ્રવિક્રયા આગળ વધારવાની છ ૂ ટ આપવામાં આવી હતી. આ હકીકત વિવર્ષે કોઇ વાદ નથી અને હકીકતમાં, ગુજરાત હાઇકોટ)ના Page No. 47/49 પરચૂરણ પ્રથમ અપીલ નં. ૩૮૪૧/૨૦૧૮ માં તા.11.08.2021 ના રોજ આપેલા ચુકાદાને ધ્યાનમાં લેતાં તે વિનર્ણિવવાદ છે. પટ્રિરવિશષ્ટ-બીમાં તેનાં સંબંવિધત ભાગને નીચે મુજબ નોંધવામાં આવેલ છેઃ- "બંને વિવદ્વાન કાઉન્સેલે તેમનાં પક્ષકારો પાસેથી સૂચનાઓ મેળવી અને સંયુક્તપણે રજૂઆત કરી છે કે પક્ષકારોને લવાદની પ્રવિક્રયા દ્વારા તેમના વિવવાદોનું સમાધાન કરવા દો, જ્યાં આ અદાલતના વિવદ્વાન પૂવ) ન્યાયાધીશ, ન્યાયમૂર્તિત શ્રી જે. સી. ઉપાધ્યાય (વિનવૃત્ત) ને ૨૯/૧૧/૨૦૧૯ના રોજ આર્બિબટ્રેટરના રૂપમાં વિનયુક્ત કરવામાં આવ્યા છે અને ત્યારથી આ મામલો અહીં પડતર છે." આ સંદભ)માં એ પણ નોંધવું જરૂરી છે કે નેચરલ ગેસ પુરવઠાના સંબંધમાં અપીલકતા) અને સામાવાળા વચ્ચે તારીખ 30.05.2008 ના રોજ થયેલી ગેસ પુરવઠાની સમજૂતી (જીએએસ) માં મધ્યસ્થતાની જોગવાઈ, એટલે કે ક્લોઝ નં.૧૭, સામેલ છે. જ્યારે પક્ષો વચ્ચે થયેલી સમજૂતીમાં લવાદની જોગવાઈ હોય અને બંને પક્ષો વચ્ચે પરસ્પર સંમતિત હોય અને હાઈકોટ) સમક્ષ લવાદની પ્રવિક્રયા આગળ ધપાવવા માંગતા હોય અને વધુમાં, લવાદની પ્રવિક્રયા પડતર હોય ત્યારે અમે એવું માનીએ છીએ કે પક્ષકારોને આ ચુકાદામાં ચચા) કરવામાં આવેલા અને નક્કી કરવામાં આવેલા કાયદાકીય પ્રશ્નો સિસવાયની તમામ દલીલો મધ્યસ્થી સમક્ષ ઉઠાવવાની સ્વતંત્રતા છે. Page No. 48/49 (૪૦) ઉપરોક્ત બાબતોને આવિધન, આ અપીલ રદ કરવામાં આવે છે. તમામ પેડિંન્ડગ અરજી(ઓ) નો વિનકાલ કરવામાં આવે છે. ........…......, ન્યાયમૂર્તિત (અજય રસ્તોગી) ................., ન્યાયમૂર્તિત (સી. ટી. રવિવકુમાર) નવી ટ્રિદલ્હી જાન્યુઆરી ૦૪, ૨૦૨૩ ---------------------------------- Translation has been done through AI Tool: SUVAS : DISCLAIMER The translated judgment in vernacular language is meant for the restricted use of the litigant to understand it / in his her language and may not be used for any other . , purpose For all practical and official purposes the English version of the judgment shall be authentic and shall hold the . field for the purpose of execution and implementation Page No. 49/49