Full Text
Translation output
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
સિવિલ અપીલેટ/મૂળ હકૂમત
દીવાની અપીલ નં. 1497/2023
(એસ.એલ.પી.(સિ) નં. ૪૧૪૯/૨૦૧૬ માંથી ઉદ્ભવેલ)
શાહ નવાઝ ખાન અને અને અન્યો ...... અપીલકર્તાઓ
વિ.
નાગાલેન્ડ રાજ્ય અને અન્યો ........ સામાવાળાઓ
સહ
ટ્રાન્સફર પિટીશન (સી) નં. 307/2016
શાહ નવાઝ ખાન અને અને અન્યો ..... યાચિકાકર્તાઓ
વિ.
નાગાલેન્ડ રાજ્ય અને અન્યો . ....... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા
૧. મંજૂરી આપવામાં આવી.
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલત સમક્ષ
સિવિલ અપીલેટ/મૂળ હકૂમત
દીવાની અપીલ નં. 1497/2023
(એસ.એલ.પી.(સિ) નં. ૪૧૪૯/૨૦૧૬ માંથી ઉદ્ભવેલ)
શાહ નવાઝ ખાન અને અને અન્યો ...... અપીલકર્તાઓ
વિ.
નાગાલેન્ડ રાજ્ય અને અન્યો ........ સામાવાળાઓ
સહ
ટ્રાન્સફર પિટીશન (સી) નં. 307/2016
શાહ નવાઝ ખાન અને અને અન્યો ..... યાચિકાકર્તાઓ
વિ.
નાગાલેન્ડ રાજ્ય અને અન્યો . ....... સામાવાળાઓ
ચુકાદો
ન્યાયમૂર્તિ દીપાંકર દત્તા
૧. મંજૂરી આપવામાં આવી.
મુદ્દો
૨. મૂળભૂત રીતે કાનૂની અને નવીન મુદ્દો આ ન્યાયાલય સમક્ષ નિર્ણય માટે
છે. તે એ અર્થમાં નવીન છે કે દેશની ત્રણ જુદી જુદી વડી અદાલતોએ બીલકુલ
સમાન દ્રષ્ટીકોણ અપનાવ્યા હોવાં છતાં, હાલના ગુવાહાટી હાઇકોર્ટના ચુકાદા
અને આદેશનો સિવાય કે જેને પડકારવામાં આવતાં, અને તે જ વડી અદાલતની
મોટી ખંડપીઠ દ્વારા પરોક્ષરીતે ઓવરરૂલ થયેલ છે, આ મુદ્દો આ અદાલત સમક્ષ
ન્યાયનિર્ણય માટે કદાચ આવ્યો જ ન હોત, કે તેને આ કોર્ટ ફેંસલ ન કરતી.
૩. ટૂંકમાં, મુદ્દો એ છે કે -શું દીવાની પ્રક્રિયા સંહિતાની કલમ-૨૫ની
દ્રષ્ટિએ સર્વોચ્ચ ન્યાયાલય એક રાજ્યની દીવાની અદાલતમાંથી બીજા રાજ્યની
દીવાની અદાલતમાં દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવા
માટેનો અધિકાર ધરાવતી એકમાત્ર સત્તા છે? અથવા, બે કે વધારે રાજ્યોનું
હુકુ મતક્ષેત્ર ધરાવતી અને ન્યાયનિર્ણય કરનાર એક જ વડી અદાલત હોય તો, શું
તે વડી અદાલત સિ.પ્રો.કો. ની કલમ-૨૪ હેઠળ સ્થાનાંતરણ માટે કોઈ અરજી
સ્વીકારવા અને એક રાજ્યની દીવાની અદાલતમાંથી કોઈ દાવો, અપીલ અથવા
અન્ય કાર્યવાહીને તેના જ હુકુમતક્ષેત્ર હેઠળના અન્ય રાજ્યમાંની દીવાની
અદાલતમાં સ્થાનાંતરિત કરવા સક્ષમ છે?
તથ્યો અને વાદગ્રસ્ત હુકમ
૨. મૂળભૂત રીતે કાનૂની અને નવીન મુદ્દો આ ન્યાયાલય સમક્ષ નિર્ણય માટે
છે. તે એ અર્થમાં નવીન છે કે દેશની ત્રણ જુદી જુદી વડી અદાલતોએ બીલકુલ
સમાન દ્રષ્ટીકોણ અપનાવ્યા હોવાં છતાં, હાલના ગુવાહાટી હાઇકોર્ટના ચુકાદા
અને આદેશનો સિવાય કે જેને પડકારવામાં આવતાં, અને તે જ વડી અદાલતની
મોટી ખંડપીઠ દ્વારા પરોક્ષરીતે ઓવરરૂલ થયેલ છે, આ મુદ્દો આ અદાલત સમક્ષ
ન્યાયનિર્ણય માટે કદાચ આવ્યો જ ન હોત, કે તેને આ કોર્ટ ફેંસલ ન કરતી.
૩. ટૂંકમાં, મુદ્દો એ છે કે -શું દીવાની પ્રક્રિયા સંહિતાની કલમ-૨૫ની
દ્રષ્ટિએ સર્વોચ્ચ ન્યાયાલય એક રાજ્યની દીવાની અદાલતમાંથી બીજા રાજ્યની
દીવાની અદાલતમાં દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવા
માટેનો અધિકાર ધરાવતી એકમાત્ર સત્તા છે? અથવા, બે કે વધારે રાજ્યોનું
હુકુ મતક્ષેત્ર ધરાવતી અને ન્યાયનિર્ણય કરનાર એક જ વડી અદાલત હોય તો, શું
તે વડી અદાલત સિ.પ્રો.કો. ની કલમ-૨૪ હેઠળ સ્થાનાંતરણ માટે કોઈ અરજી
સ્વીકારવા અને એક રાજ્યની દીવાની અદાલતમાંથી કોઈ દાવો, અપીલ અથવા
અન્ય કાર્યવાહીને તેના જ હુકુમતક્ષેત્ર હેઠળના અન્ય રાજ્યમાંની દીવાની
અદાલતમાં સ્થાનાંતરિત કરવા સક્ષમ છે?
તથ્યો અને વાદગ્રસ્ત હુકમ
૪. આ અપીલ તરફ દોરી જતી હકીકતો પરથી ફલિત થાય છે કે, અપીલકર્તાઓએ વર્ષ ૨૦૦૭માં નાગાલેન્ડ ખાતે દીમાપુરના જિલ્લા
ન્યાયાધીશની અદાલતમાં હક, ટાઇટલ અને હિત, દીર્ઘકાલીન મનાઇહુકમ અને
નુકશાની સબબ દાવો દાખલ કરેલ, જેમાં દાવાના ખાનગી સામાવાળા દ્વારા
ઊભી કરવામાં આવેલ કથિત પ્રતિકૂળતાઓને કારણે અપીલકર્તાઓ દાવો સફળ
રીતે ન ચલાવી શક્યાં, તેમાં એવાં ત્રણ પ્રસંગો બન્યા જયારે દાવો કાં તો રદ થયો
અથવા પુનઃસ્થાપિત થયો. દીમાપુરમાં કેસ ચલાવવો તેમના માટે કેમ અશક્ય છે
તે દર્શાવતી સિ.પ્રો.કો. ની કલમ-૨૪ હેઠળની એક અરજી અરજદારોએ
ગુવાહાટી વડી અદાલતમાં દાખલ કરી હતી, જેમાં આસામના ગુવાહાટીના જિલ્લા
ન્યાયાધીશની અદાલતમાં આ કેસને સ્થાનાંતરિત કરવાનો આદેશ આપવા દાદ
માંગવામાં આવેલ. ગુવાહાટી વડી અદાલત, કે જે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ
અને અરૂણાચલ પ્રદેશ રાજ્યો માટેની કોમન હાઇકોર્ટ છે, તેની ગુવાહાટી સ્થિત
મુખ્ય પીઠની એક બેન્ચને પ્રિસાઇડ કરી રહેલ વિદ્વાન જજે તા.૧૦ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજના ચુકાદા અને હુકમ અન્વયે સ્થાનાંતરણની અરજી ફગાવી દીધી
હતી. આ રીતે અરજી નકારતાં સમયે, વિદ્વાન જજે પોમી સેનગુપ્તા વિરુદ્ધ
વિશ્વજીત સેનગુપ્તા ((૨૦૧૫) ૬ જીએલઆર ૩૯૬)ના કેસમાં હિઝ લોર્ડશિપના
અગાઉના ચુકાદા કે જે સંપૂર્ણપણે આ અદાલતના દુર્ગેશ શર્મા વિ. જયશ્રી
((૨૦૦૮) ૯ એસસીસી ૬૪૮)ના ન્યાયનિર્ણય પર આધારિત હતો, તેનું
અનુસરણ કર્યું હતું. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજી નામંજૂર કરતાં આ
ચુકાદા અને હુકમને આ અપીલ અન્વયે પડકારવામાં આવ્યો છે.
ન્યાયાધીશની અદાલતમાં હક, ટાઇટલ અને હિત, દીર્ઘકાલીન મનાઇહુકમ અને
નુકશાની સબબ દાવો દાખલ કરેલ, જેમાં દાવાના ખાનગી સામાવાળા દ્વારા
ઊભી કરવામાં આવેલ કથિત પ્રતિકૂળતાઓને કારણે અપીલકર્તાઓ દાવો સફળ
રીતે ન ચલાવી શક્યાં, તેમાં એવાં ત્રણ પ્રસંગો બન્યા જયારે દાવો કાં તો રદ થયો
અથવા પુનઃસ્થાપિત થયો. દીમાપુરમાં કેસ ચલાવવો તેમના માટે કેમ અશક્ય છે
તે દર્શાવતી સિ.પ્રો.કો. ની કલમ-૨૪ હેઠળની એક અરજી અરજદારોએ
ગુવાહાટી વડી અદાલતમાં દાખલ કરી હતી, જેમાં આસામના ગુવાહાટીના જિલ્લા
ન્યાયાધીશની અદાલતમાં આ કેસને સ્થાનાંતરિત કરવાનો આદેશ આપવા દાદ
માંગવામાં આવેલ. ગુવાહાટી વડી અદાલત, કે જે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ
અને અરૂણાચલ પ્રદેશ રાજ્યો માટેની કોમન હાઇકોર્ટ છે, તેની ગુવાહાટી સ્થિત
મુખ્ય પીઠની એક બેન્ચને પ્રિસાઇડ કરી રહેલ વિદ્વાન જજે તા.૧૦ ડિસેમ્બર, ૨૦૧૫ના રોજના ચુકાદા અને હુકમ અન્વયે સ્થાનાંતરણની અરજી ફગાવી દીધી
હતી. આ રીતે અરજી નકારતાં સમયે, વિદ્વાન જજે પોમી સેનગુપ્તા વિરુદ્ધ
વિશ્વજીત સેનગુપ્તા ((૨૦૧૫) ૬ જીએલઆર ૩૯૬)ના કેસમાં હિઝ લોર્ડશિપના
અગાઉના ચુકાદા કે જે સંપૂર્ણપણે આ અદાલતના દુર્ગેશ શર્મા વિ. જયશ્રી
((૨૦૦૮) ૯ એસસીસી ૬૪૮)ના ન્યાયનિર્ણય પર આધારિત હતો, તેનું
અનુસરણ કર્યું હતું. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજી નામંજૂર કરતાં આ
ચુકાદા અને હુકમને આ અપીલ અન્વયે પડકારવામાં આવ્યો છે.
૫. પુષ્કળ અગમચેતીના ભાગરૂપે, અપીલકર્તાઓએ સિ.પ્રો.કો.ની કલમ ૨૫
હેઠળ આ અદાલત સમક્ષ પણ તે જ રાહત માટે અરજી કરી છે જે વિદ્વાન
ન્યાયાધીશ દ્વારા અગાઉ નામંજૂર કરવામાં આવેલ.
અપીલકર્તાઓની દલીલો
૬. અપીલના સમર્થનમાં વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી ગોસ્વામીએ દલીલ
કરી હતી કેઃ
(એ) ભારતના બંધારણની અનુચ્છેદ-૨૧૪ નિયત કરે છે કે દરેક રાજ્ય માટે
એક વડી અદાલત રહેશે. ભારતના બંધારણની અનુચ્છેદ-૨૩૧ બે અથવા વધુ
રાજ્યો માટે એક કોમન હાઇકોર્ટની સ્થાપનાની જોગવાઈ કરે છે.
(બી) હાલના વાદના નિર્ણય સબબ, સિ.પ્રો.કો.ની તેને સંબંધિત જોગવાઇઓ
સિ.પ્રો.કો.ની કલમ ૨૨ થી ૨૫ છે, જે આ જ સંહિતાની કલમ-૩, કે જે
અદાલતોની આધીનતા સાથે સંબંધિત છે, તેની સાથે વંચાણે લેવી રહી.
(સી) વડી અદાલતો અને જિલ્લા અદાલતોને કાર્યવાહી સીધી જ અન્યત્ર
સ્થાનાંતરિત કરવાની સત્તા સિ.પ્રો.કો.ની કલમ ૨૪ હેઠળ આપવામાં આવી છે.
(ડી) હાલના કેસની હકીકતોને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ના તમામ ઘટકો, ખાસ
કરીને તેની પેટા કલમ-(૧) ના ક્લોઝ-(બી) ના પેટા-ક્લોઝ-( ), ii સ્પષ્ટ
રીતે લાગૂ પડે છે. કલમ-૨૪ની જોગવાઈઓ માત્ર વંચાણે લેતાં જણાય છે કે
વડી અદાલત કોઈ પણ તબક્કે પોતાની સમક્ષ પડતર કાર્યવાહીને તેના તાબાની
હેઠળ આ અદાલત સમક્ષ પણ તે જ રાહત માટે અરજી કરી છે જે વિદ્વાન
ન્યાયાધીશ દ્વારા અગાઉ નામંજૂર કરવામાં આવેલ.
અપીલકર્તાઓની દલીલો
૬. અપીલના સમર્થનમાં વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી ગોસ્વામીએ દલીલ
કરી હતી કેઃ
(એ) ભારતના બંધારણની અનુચ્છેદ-૨૧૪ નિયત કરે છે કે દરેક રાજ્ય માટે
એક વડી અદાલત રહેશે. ભારતના બંધારણની અનુચ્છેદ-૨૩૧ બે અથવા વધુ
રાજ્યો માટે એક કોમન હાઇકોર્ટની સ્થાપનાની જોગવાઈ કરે છે.
(બી) હાલના વાદના નિર્ણય સબબ, સિ.પ્રો.કો.ની તેને સંબંધિત જોગવાઇઓ
સિ.પ્રો.કો.ની કલમ ૨૨ થી ૨૫ છે, જે આ જ સંહિતાની કલમ-૩, કે જે
અદાલતોની આધીનતા સાથે સંબંધિત છે, તેની સાથે વંચાણે લેવી રહી.
(સી) વડી અદાલતો અને જિલ્લા અદાલતોને કાર્યવાહી સીધી જ અન્યત્ર
સ્થાનાંતરિત કરવાની સત્તા સિ.પ્રો.કો.ની કલમ ૨૪ હેઠળ આપવામાં આવી છે.
(ડી) હાલના કેસની હકીકતોને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ના તમામ ઘટકો, ખાસ
કરીને તેની પેટા કલમ-(૧) ના ક્લોઝ-(બી) ના પેટા-ક્લોઝ-( ), ii સ્પષ્ટ
રીતે લાગૂ પડે છે. કલમ-૨૪ની જોગવાઈઓ માત્ર વંચાણે લેતાં જણાય છે કે
વડી અદાલત કોઈ પણ તબક્કે પોતાની સમક્ષ પડતર કાર્યવાહીને તેના તાબાની
કોઈ પણ અદાલતમાં અથવા તેના તાબાની કોઈ અદાલતમાં પડતર કાર્યવાહીને
પોતાને અથવા પોતાના તાબાની કોઈ અન્ય અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે
છે. આમ, ઉપરોક્ત જોગવાઈમાં “તેની તાબાની અદાલત” શબ્દ પર ભાર
મૂકવામાં આવ્યો છે. સિ.પ્રો.કો.ની કલમ-૩માં અન્ય બાબતોની સાથે સાથે
'વડી અદાલતના તાબાની અદાલતોને' પરિભાષિત કરવામાં આવી છે. આમ, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ના પઠન માત્રથી એ સ્પષ્ટ થાય છે કે બે કે વધુ
રાજ્યોની કોમન હાઇકોર્ટ એટલે કે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય પાસે કાર્યવાહીના
આંતર-રાજ્ય સ્થાનાંતરણની સત્તા અને અધિકાર ક્ષેત્ર છે, બશર્તે જ્યાંથી
સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે અને જ્યાં સ્થાનાંતરિત થઇ રહી છે તે બંને
અદાલતો તેને આધિન હોય અને તેના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવતી હોય, જે હાલના કેસમાં છે.
(ઇ) સિ.પ્રો.કો.ની કલમ-૨૪ અને કલમ-૨૫ના સુમેળભર્યા અર્થઘટનથી એ
સ્પષ્ટ છે કે પ્રશ્નવાળા બે રાજ્યો વચ્ચે અલગ-અલગ વડી અદાલત હોય, તે
કિસ્સામાં બે રાજ્યો વચ્ચે કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણમાં જ કલમ-
૨૫ લાગુ પડશે, જ્યારે કોમન હાઇકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની અંદરના
આંતર-રાજ્ય સ્થાનાંતરણને લગતા કિસ્સામાં વડી અદાલતને સિ.પ્રો.કો.ની
કલમ-૨૪ હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઉપરોક્ત પ્રકૃ તિની
કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણના નિર્દેશ આપવાની સત્તા અને
હકૂમતક્ષેત્ર રહેશે.
(એફ)તે કાયદાની સ્થાપિત સ્થિતિ છે કે કોઈ જોગવાઈનું અર્થઘટન કરતાં સમયે
પોતાને અથવા પોતાના તાબાની કોઈ અન્ય અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે
છે. આમ, ઉપરોક્ત જોગવાઈમાં “તેની તાબાની અદાલત” શબ્દ પર ભાર
મૂકવામાં આવ્યો છે. સિ.પ્રો.કો.ની કલમ-૩માં અન્ય બાબતોની સાથે સાથે
'વડી અદાલતના તાબાની અદાલતોને' પરિભાષિત કરવામાં આવી છે. આમ, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ના પઠન માત્રથી એ સ્પષ્ટ થાય છે કે બે કે વધુ
રાજ્યોની કોમન હાઇકોર્ટ એટલે કે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય પાસે કાર્યવાહીના
આંતર-રાજ્ય સ્થાનાંતરણની સત્તા અને અધિકાર ક્ષેત્ર છે, બશર્તે જ્યાંથી
સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે અને જ્યાં સ્થાનાંતરિત થઇ રહી છે તે બંને
અદાલતો તેને આધિન હોય અને તેના પ્રાદેશિક અધિકાર ક્ષેત્રમાં આવતી હોય, જે હાલના કેસમાં છે.
(ઇ) સિ.પ્રો.કો.ની કલમ-૨૪ અને કલમ-૨૫ના સુમેળભર્યા અર્થઘટનથી એ
સ્પષ્ટ છે કે પ્રશ્નવાળા બે રાજ્યો વચ્ચે અલગ-અલગ વડી અદાલત હોય, તે
કિસ્સામાં બે રાજ્યો વચ્ચે કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણમાં જ કલમ-
૨૫ લાગુ પડશે, જ્યારે કોમન હાઇકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રની અંદરના
આંતર-રાજ્ય સ્થાનાંતરણને લગતા કિસ્સામાં વડી અદાલતને સિ.પ્રો.કો.ની
કલમ-૨૪ હેઠળ પોતાની સત્તાનો ઉપયોગ કરીને ઉપરોક્ત પ્રકૃ તિની
કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણના નિર્દેશ આપવાની સત્તા અને
હકૂમતક્ષેત્ર રહેશે.
(એફ)તે કાયદાની સ્થાપિત સ્થિતિ છે કે કોઈ જોગવાઈનું અર્થઘટન કરતાં સમયે
ચોક્કસ અર્થઘટનનું જે પરિણામ આવે તે સુપ્રાસંગિક ધ્યાને લેવાનું રહે. જસ્ટીસ
જી. પી. સિંહે તેમના પુસ્તક ('પ્રિન્સીપલ્સ ઓફ સ્ટેટ્યુટરી ઇન્ટપ્રિટેશન'ની ૧૨
મી આવૃત્તિના પાના નં.૧૩૧) માં નોંધ્યું છે કેઃ
૪. ધ્યાને લેવાની પરિણામિક બાબતો
જો ઉપયોગમાં લેવાયેલ ભાષામાં એકથી વધુ અર્થઘટન
પરિણામ થવાની જગ્યા હોય, તો સાચા અર્થની પસંદગી કરતી
વખતે, એ ધ્યાને લેવાનું રહે કે, વૈકલ્પિક અર્થઘટનથી શું
પરિણામ આવી શકે. શબ્દોનું અર્થઘટન એવી મુશ્કેલીઓ, ગંભીર અસુવિધા, અન્યાય, નિરર્થકતા અથવા વિસંગતતા
તરફ દોરી જાય અથવા વ્યવસ્થામાં અસંગતતા અથવા
અનિશ્ચિતતા અને ઘર્ષણ તરફ દોરી જાય, કે જેને નિયંત્રિત
કરવાનો જ કાયદાનો આશય છે, તો તેવાં અર્થઘટનને નકારવું
રહયું અને આવાં પરિણામોને ટાળતાં અર્થઘટનને પ્રાથમિકતા
આપવી રહી.
(જી) આ અવલોકન સર્વોચ્ચ અદાલતે, પોતાની મંજૂરી સહ, ડી. સાંઇબાબા
વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય ((૨૦૦૩) ૬ એસસીસી
૧૮૬) ના ચુકાદાના પરિચ્છેદ-૧૭માં ટાંક્યું હતું.
(એચ) તેથી, કોમન હાઇકોર્ટના પ્રાદેશિકક્ષત્રની અંદર મુકદમાકર્તાઓ માટે
કાર્યવાહીના સ્થાનાંતરણ કરાવવી સહેલી બને, તે સબબનું ઉપરોક્ત અવલોકન
અપીલકર્તાઓની ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આવવાની રજૂઆતને ટેકો
આપે છે.
જી. પી. સિંહે તેમના પુસ્તક ('પ્રિન્સીપલ્સ ઓફ સ્ટેટ્યુટરી ઇન્ટપ્રિટેશન'ની ૧૨
મી આવૃત્તિના પાના નં.૧૩૧) માં નોંધ્યું છે કેઃ
૪. ધ્યાને લેવાની પરિણામિક બાબતો
જો ઉપયોગમાં લેવાયેલ ભાષામાં એકથી વધુ અર્થઘટન
પરિણામ થવાની જગ્યા હોય, તો સાચા અર્થની પસંદગી કરતી
વખતે, એ ધ્યાને લેવાનું રહે કે, વૈકલ્પિક અર્થઘટનથી શું
પરિણામ આવી શકે. શબ્દોનું અર્થઘટન એવી મુશ્કેલીઓ, ગંભીર અસુવિધા, અન્યાય, નિરર્થકતા અથવા વિસંગતતા
તરફ દોરી જાય અથવા વ્યવસ્થામાં અસંગતતા અથવા
અનિશ્ચિતતા અને ઘર્ષણ તરફ દોરી જાય, કે જેને નિયંત્રિત
કરવાનો જ કાયદાનો આશય છે, તો તેવાં અર્થઘટનને નકારવું
રહયું અને આવાં પરિણામોને ટાળતાં અર્થઘટનને પ્રાથમિકતા
આપવી રહી.
(જી) આ અવલોકન સર્વોચ્ચ અદાલતે, પોતાની મંજૂરી સહ, ડી. સાંઇબાબા
વિરુદ્ધ બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અને અન્ય ((૨૦૦૩) ૬ એસસીસી
૧૮૬) ના ચુકાદાના પરિચ્છેદ-૧૭માં ટાંક્યું હતું.
(એચ) તેથી, કોમન હાઇકોર્ટના પ્રાદેશિકક્ષત્રની અંદર મુકદમાકર્તાઓ માટે
કાર્યવાહીના સ્થાનાંતરણ કરાવવી સહેલી બને, તે સબબનું ઉપરોક્ત અવલોકન
અપીલકર્તાઓની ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય સમક્ષ આવવાની રજૂઆતને ટેકો
આપે છે.
૭. શ્રી ગોસ્વામીએ અન્ય ત્રણ નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. પહેલો
નિર્ણય એ ગુવાહાટી હાઇકોર્ટની લાર્જર બેન્ચે મેઘા જૈન વિરુદ્ધ કાર્તિક જૈન
((૨૦૧૯) ૬ જી.એલ.આર. ૩૭૯)ના કેસમાં આપેલ ચુકાદો છે. આ નિર્ણયે
વાદગ્રસ્ત ચુકાદો અને હુકમ જેના પર આધારિત છે તે પોમી સેનગુપ્તા (સુપ્રા)ના
ચુકાદાને ઓવરરૂલ કરેલ. બીજો નિર્ણય એ છલાસાની દીપ્થી વિ. છલાસાની
ક્રિષ્ના ચૈતન્ય (૨૦૧૫ એસ.સી.સી. ઓનલાઇન હૈદ. ૯૭૮)ના કેસમાં
(અવિભાજિત) આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો અને છેલ્લો નિર્ણય એ
ઇરીન બ્લાં ખેરા વિ. ગ્લેન જ્હોન વિજય (૨૦૧૮ (૬) એમ.એચ. એલ.જે.
૧૯૯) ના કેસમાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો છે.
૮. ઉપરોક્ત રજૂઆતના આધારે શ્રી ગોસ્વામીએ અમને વાદગ્રસ્ત હુકમ રદ
કરવા અને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અપીલકર્તાઓની અરજી પર
નવેસરથી વિચાર કરવા હાલની મેટરને ગુવાહાટી ઉચ્ચ અદાલતને મોકલવા
વિનંતી કરેલ. તેમણે રજૂઆત કરી કે બીજો વિકલ્પ એ છે કે, અમે કલમ-૨૫
હેઠળ કરવામાં આવેલી અરજીઓને તેના ગુણદોષ પર ફેંસલ કરીએ.
સામાવાળા ૧ થી ૩ ની દલીલો
૯. આ અપીલનો વિરોધ કરતાં નાગાલેન્ડ રાજ્ય અને તેના અધિકારીઓ વતી
હાજર વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી બાલગોપાલે નીચે મુજબ દલીલ કરી હતીઃ
(એ) ભારતના બંધારણની અનુચ્છેદ-૨૩૧ મુજબ બે કે વધુ રાજ્યો વચ્ચેની
નિર્ણય એ ગુવાહાટી હાઇકોર્ટની લાર્જર બેન્ચે મેઘા જૈન વિરુદ્ધ કાર્તિક જૈન
((૨૦૧૯) ૬ જી.એલ.આર. ૩૭૯)ના કેસમાં આપેલ ચુકાદો છે. આ નિર્ણયે
વાદગ્રસ્ત ચુકાદો અને હુકમ જેના પર આધારિત છે તે પોમી સેનગુપ્તા (સુપ્રા)ના
ચુકાદાને ઓવરરૂલ કરેલ. બીજો નિર્ણય એ છલાસાની દીપ્થી વિ. છલાસાની
ક્રિષ્ના ચૈતન્ય (૨૦૧૫ એસ.સી.સી. ઓનલાઇન હૈદ. ૯૭૮)ના કેસમાં
(અવિભાજિત) આંધ્રપ્રદેશ ઉચ્ચ ન્યાયાલયનો ચુકાદો અને છેલ્લો નિર્ણય એ
ઇરીન બ્લાં ખેરા વિ. ગ્લેન જ્હોન વિજય (૨૦૧૮ (૬) એમ.એચ. એલ.જે.
૧૯૯) ના કેસમાં બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો છે.
૮. ઉપરોક્ત રજૂઆતના આધારે શ્રી ગોસ્વામીએ અમને વાદગ્રસ્ત હુકમ રદ
કરવા અને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અપીલકર્તાઓની અરજી પર
નવેસરથી વિચાર કરવા હાલની મેટરને ગુવાહાટી ઉચ્ચ અદાલતને મોકલવા
વિનંતી કરેલ. તેમણે રજૂઆત કરી કે બીજો વિકલ્પ એ છે કે, અમે કલમ-૨૫
હેઠળ કરવામાં આવેલી અરજીઓને તેના ગુણદોષ પર ફેંસલ કરીએ.
સામાવાળા ૧ થી ૩ ની દલીલો
૯. આ અપીલનો વિરોધ કરતાં નાગાલેન્ડ રાજ્ય અને તેના અધિકારીઓ વતી
હાજર વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી બાલગોપાલે નીચે મુજબ દલીલ કરી હતીઃ
(એ) ભારતના બંધારણની અનુચ્છેદ-૨૩૧ મુજબ બે કે વધુ રાજ્યો વચ્ચેની
કોમન હાઇકોર્ટના કિસ્સામાં દીવાની કાર્યવાહી સંહિતા (સિ.પ્રો.કો.)ની કલમ-
૨૪ અને કલમ-૨૫ ના વ્યાપ અને વ્યાપકતાના વિલક્ષણ સંજોગો એે હાલ આ
કેસનો સંક્ષિપ્ત મુદ્દો છે.
(બી) સિ.પ્રો.કો.ની કલમ-૨૪(૧)(બી) વડી અદાલતને તેના તાબાની કોઈ
પણ અદાલતમાં પડતર કોઈ પણ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી પરત લેવા
તેમજ તેના તાબાની કોઈ પણ અદાલતને સુનાવણી કે ફેંસલ કરવા માટે
સ્થાનાંતરિત કરવાની સત્તા આપે છે. નાગાલેન્ડ રાજ્યની પોતાની ઉચ્ચ
ન્યાયાલય ન હોવાના કારણે નાગાલેન્ડ રાજ્યમાં કાર્યરત તમામ ન્યાયાલયો
ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય કે જે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ
પ્રદેશ રાજ્યો માટેની ઉચ્ચ ન્યાયાલય છે તેને આધિન છે.
(સી) જોકે, કોમન હાઇકોર્ટને એક રાજ્યમાંથી પોતાનાં તાબાની કોઈ પણ
અદાલત સમક્ષ પડતર કોઈ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને પરત લેવાની
અને તેને બીજા રાજ્યમાં પોતાના તાબાની કોઈ અદાલતમાં સ્થાનાંતરિત કરવાની
સત્તા છે કે કેમ, તે સમજાવવા સંહિતાની કલમ-૨૪ અને ૨૫ હેઠળની
જોગવાઈઓ ચકાસવી પડે, કારણ કે તેમાં એક રાજ્યની અંદરનું સ્થાનાંતરણ
નહિ, પરંતુ આંતર-રાજ્ય સ્થાનાંતરણનો મુદ્દો જણાવેલ છે.
(ડી) કલમ-૨૫(૧) ની જોગવાઈઓના સાચા અર્થને સમજવા માટે સદરહુ
જોગવાઈને બે ભાગોમાં વંચાણે લેવી રહી, કેમ કે, તેમાં કોઈ દાવો, અપીલ
અથવા અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની બે પ્રકારની સત્તા
સમાયેલી છેઃ
૨૪ અને કલમ-૨૫ ના વ્યાપ અને વ્યાપકતાના વિલક્ષણ સંજોગો એે હાલ આ
કેસનો સંક્ષિપ્ત મુદ્દો છે.
(બી) સિ.પ્રો.કો.ની કલમ-૨૪(૧)(બી) વડી અદાલતને તેના તાબાની કોઈ
પણ અદાલતમાં પડતર કોઈ પણ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી પરત લેવા
તેમજ તેના તાબાની કોઈ પણ અદાલતને સુનાવણી કે ફેંસલ કરવા માટે
સ્થાનાંતરિત કરવાની સત્તા આપે છે. નાગાલેન્ડ રાજ્યની પોતાની ઉચ્ચ
ન્યાયાલય ન હોવાના કારણે નાગાલેન્ડ રાજ્યમાં કાર્યરત તમામ ન્યાયાલયો
ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય કે જે આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ
પ્રદેશ રાજ્યો માટેની ઉચ્ચ ન્યાયાલય છે તેને આધિન છે.
(સી) જોકે, કોમન હાઇકોર્ટને એક રાજ્યમાંથી પોતાનાં તાબાની કોઈ પણ
અદાલત સમક્ષ પડતર કોઈ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને પરત લેવાની
અને તેને બીજા રાજ્યમાં પોતાના તાબાની કોઈ અદાલતમાં સ્થાનાંતરિત કરવાની
સત્તા છે કે કેમ, તે સમજાવવા સંહિતાની કલમ-૨૪ અને ૨૫ હેઠળની
જોગવાઈઓ ચકાસવી પડે, કારણ કે તેમાં એક રાજ્યની અંદરનું સ્થાનાંતરણ
નહિ, પરંતુ આંતર-રાજ્ય સ્થાનાંતરણનો મુદ્દો જણાવેલ છે.
(ડી) કલમ-૨૫(૧) ની જોગવાઈઓના સાચા અર્થને સમજવા માટે સદરહુ
જોગવાઈને બે ભાગોમાં વંચાણે લેવી રહી, કેમ કે, તેમાં કોઈ દાવો, અપીલ
અથવા અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની બે પ્રકારની સત્તા
સમાયેલી છેઃ
( ) i એક વડી અદાલતથી બીજી વડી અદાલતમાં; અથવા
( ) ii એક રાજ્યમાંની દીવાની અદાલતમાંથી બીજા રાજ્યમાંની દીવાની
અદાલતમાં.
આ અર્થઘટન આ અદાલતના દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદા માં કરેલાં અવલોકન
અન્વયે પ્રસ્થાપિત છે.
(ઇ) સિ.પ્રો.કો.ની કલમ-૨૫ એ એકમાત્ર જોગવાઈ છે, જે એક રાજ્યમાંની
દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યમાંની દીવાની અદાલતમાં કેસને સ્થાનાંતરિત
કરવાનો સંદર્ભ પૂરો પાડે છે. યોગાનુયોગ, અપીલકર્તાઓ પોતે આ રાહતની
માંગણી કરી રહ્યા છે.
(એફ)દીવાની કાર્યવાહી સંહિતા (સુધારા) ખરડો, ૧૯૭૪ની લોકસભાની
સંયુક્ત સમિતિનો અહેવાલ, કે જે ૧ એપ્રિલ, ૧૯૭૬ના રોજ પસાર કરવામાં
આવ્યો હતો તે, દર્શાવે છે કે આ મુદ્દો પૂર્વોત્તરના એક રાજ્ય, એટલે કે જ્યાં સુધી
પૂર્વોત્તર વિસ્તારને લાગેવળગે છે ત્યાં સુધી કલમ ૨૪ અને ૨૫ વચ્ચેના
ઘર્ષણના સંબંધમાં, મેઘાલય રાજ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સમિતિ-
બેઠકની મિનિટ્સ વંચાણે લેતાં જણાય છે કે સમિતિએ આ મુદ્દે ધ્યાન આપવાની
ખાતરી આપી હતી.
(જી) સિ.પ્રો.કો.ની કલમ-૨૫(૧)ની ચોક્કસ જોગવાઈને ધ્યાને લેતાં, નાગાલેન્ડના દીમાપુરની દીવાની અદાલતમાંથી અપીલકર્તાઓ દ્વારા દાખલ
કરવામાં આવેલા દાવાને સીધા જ ગુવાહાટીની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની સત્તા અન્ય કોઇ અદાલતને નહિ, પરંતુ માત્ર સર્વોચ્ચ ન્યાયાલયને છે.
( ) ii એક રાજ્યમાંની દીવાની અદાલતમાંથી બીજા રાજ્યમાંની દીવાની
અદાલતમાં.
આ અર્થઘટન આ અદાલતના દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદા માં કરેલાં અવલોકન
અન્વયે પ્રસ્થાપિત છે.
(ઇ) સિ.પ્રો.કો.ની કલમ-૨૫ એ એકમાત્ર જોગવાઈ છે, જે એક રાજ્યમાંની
દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યમાંની દીવાની અદાલતમાં કેસને સ્થાનાંતરિત
કરવાનો સંદર્ભ પૂરો પાડે છે. યોગાનુયોગ, અપીલકર્તાઓ પોતે આ રાહતની
માંગણી કરી રહ્યા છે.
(એફ)દીવાની કાર્યવાહી સંહિતા (સુધારા) ખરડો, ૧૯૭૪ની લોકસભાની
સંયુક્ત સમિતિનો અહેવાલ, કે જે ૧ એપ્રિલ, ૧૯૭૬ના રોજ પસાર કરવામાં
આવ્યો હતો તે, દર્શાવે છે કે આ મુદ્દો પૂર્વોત્તરના એક રાજ્ય, એટલે કે જ્યાં સુધી
પૂર્વોત્તર વિસ્તારને લાગેવળગે છે ત્યાં સુધી કલમ ૨૪ અને ૨૫ વચ્ચેના
ઘર્ષણના સંબંધમાં, મેઘાલય રાજ્ય દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો અને સમિતિ-
બેઠકની મિનિટ્સ વંચાણે લેતાં જણાય છે કે સમિતિએ આ મુદ્દે ધ્યાન આપવાની
ખાતરી આપી હતી.
(જી) સિ.પ્રો.કો.ની કલમ-૨૫(૧)ની ચોક્કસ જોગવાઈને ધ્યાને લેતાં, નાગાલેન્ડના દીમાપુરની દીવાની અદાલતમાંથી અપીલકર્તાઓ દ્વારા દાખલ
કરવામાં આવેલા દાવાને સીધા જ ગુવાહાટીની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની સત્તા અન્ય કોઇ અદાલતને નહિ, પરંતુ માત્ર સર્વોચ્ચ ન્યાયાલયને છે.
૧૦. ઉપરોક્ત દલીલો સબબ, શ્રી બાલગોપાલ દ્વારા રજૂઆત કરવામાં આવી
હતી કે, વાદગ્રસ્ત ચુકાદામાં હસ્તક્ષેપની કોઈ જરૂર નથી અને તેને યથાવત
રાખવો જોઈએ.
સામાવાળા નં. ૪ અને ૫ ની દલીલો
૧૧. સામાવાળાઓ ૪ અને ૫ તરફે હાજર વિદ્વાન કાઉન્સેલ શ્રી શર્માએ નીચે
મુજબની દલીલ કરીઃ
(એ) કોઈ પણ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીનું આંતર-રાજ્ય સ્થાનાંતરણ
કરવાની સત્તા સિ.પ્રો.કો.ની કલમ-૨૪ની દ્રષ્ટિએ વડી અદાલત પાસે નથી, કારણ કે સંહિતાની કલમ-૨૫માં સ્પષ્ટપણે અને વિશિષ્ટ રીતે આવી સત્તાની
જોગવાઈ કરવામાં આવી છે, જેનો ઉપયોગ માત્ર સર્વોચ્ચ ન્યાયાલય જ કરી શકે
છે.
(બી) અપીલકર્તાઓના વિદ્વાન સિનિયર કાઉન્સેલે જે દુર્ગેશ શર્મા (સુપ્રા)ના
ચુકાદા પર આધાર લીધો છે, તે અસ્થાને છે, કેમકે કે, સદરહુ કેસને હાલના
મુદ્દાથી અલગ તારવી શકાય છે. પરિચ્છેદ-૩ માં દર્શાવેલ મુદ્દાને ફેંસલ કરવા
આ અદાલતે ઉક્ત ચુકાદાના પરિચ્છેદ-૪૭ વાળા અવલોકનો કર્યા છે અને
હાલના કેસના પ્રકાશમાં તે મુદ્દાને ચકાસવાનો પ્રસંગ આ અદાલત સમક્ષ
ઉપસ્થિત થયો નહોતો. આ પ્રકારના અવલોકન બાબત ફેર-રજૂઆત કરવી
નિરર્થક છે અને તેને ઓબિટર ડિક્ટા તરીકે જ ધ્યાને લેવાં રહ્યા.
હતી કે, વાદગ્રસ્ત ચુકાદામાં હસ્તક્ષેપની કોઈ જરૂર નથી અને તેને યથાવત
રાખવો જોઈએ.
સામાવાળા નં. ૪ અને ૫ ની દલીલો
૧૧. સામાવાળાઓ ૪ અને ૫ તરફે હાજર વિદ્વાન કાઉન્સેલ શ્રી શર્માએ નીચે
મુજબની દલીલ કરીઃ
(એ) કોઈ પણ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીનું આંતર-રાજ્ય સ્થાનાંતરણ
કરવાની સત્તા સિ.પ્રો.કો.ની કલમ-૨૪ની દ્રષ્ટિએ વડી અદાલત પાસે નથી, કારણ કે સંહિતાની કલમ-૨૫માં સ્પષ્ટપણે અને વિશિષ્ટ રીતે આવી સત્તાની
જોગવાઈ કરવામાં આવી છે, જેનો ઉપયોગ માત્ર સર્વોચ્ચ ન્યાયાલય જ કરી શકે
છે.
(બી) અપીલકર્તાઓના વિદ્વાન સિનિયર કાઉન્સેલે જે દુર્ગેશ શર્મા (સુપ્રા)ના
ચુકાદા પર આધાર લીધો છે, તે અસ્થાને છે, કેમકે કે, સદરહુ કેસને હાલના
મુદ્દાથી અલગ તારવી શકાય છે. પરિચ્છેદ-૩ માં દર્શાવેલ મુદ્દાને ફેંસલ કરવા
આ અદાલતે ઉક્ત ચુકાદાના પરિચ્છેદ-૪૭ વાળા અવલોકનો કર્યા છે અને
હાલના કેસના પ્રકાશમાં તે મુદ્દાને ચકાસવાનો પ્રસંગ આ અદાલત સમક્ષ
ઉપસ્થિત થયો નહોતો. આ પ્રકારના અવલોકન બાબત ફેર-રજૂઆત કરવી
નિરર્થક છે અને તેને ઓબિટર ડિક્ટા તરીકે જ ધ્યાને લેવાં રહ્યા.
(સી) જે હોય તે, આ અદાલતે દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદાના પરિચ્છેદ-૫૭
માં જે ઠેરવ્યું છે તે અપીલકર્તાઓ વતી રજૂ કરાયેલ મુદ્દાને રદિયો આપે છે.
(ડી) ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની ડિવિઝન બેન્ચે મેઘા જૈન(સુપ્રા)ના
ચુકાદામાં ઠેરવ્યું છે કે કે સિ.પ્રો.કો.ની કલમ-૨૪, કલમ-૨૩(૧)
અને/અથવા કલમ ૨૩(૨) સાથે વંચાણે લેતાં, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયને
તેનાં હુકુમતક્ષેત્ર હેઠળના ચાર રાજ્યોમાંથી કોઇપણ રાજ્યમાંનો દાવો, અપીલ કે
કાર્યવાહી ટ્રાયલ માટે તેનાં હુકુમતક્ષેત્ર હેઠળના અન્ય રાજ્યમાં સ્થાનાંતરિત
કરવાની સત્તા છે. મેઘા જૈન(સુપ્રા)ના પરિચ્છેદ-૯માં વડી અદાલત કે જીલ્લા
અદાલત તેની સમક્ષ પડતર કોઇપણ દાવા ઇત્યાદિ ને કોઇપણ તબક્કે તેનાં
તાબાની કોઇપણ અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે છે અને કોઇપણ એક
રાજ્યમાંથી ઉક્ત ચાર માંના એક રાજ્યમાં સ્થાનાંતરિત કરવા સબબની ટ્રાન્સફર
પીટીશન સંહિતા અન્વયે ટકવાપાત્ર રહે, તેવાં તારણ પર પહોંચવા દીવાની
કાર્યવાહી સંહિતાની કલમ-૨૪(૧)(એ)નો સંદર્ભ લેવામાં આવ્યો છે. ઉપરોક્ત
નિષ્કર્ષ એ કાયદાનું યોગ્ય નિરૂપણ નથી. દીવાની કાર્યવાહી સંહિતાની કલમ
૨૨ થી ૨૪ અને કલમ-૨૫ એ સંહિતામાંની બે અલગ-અલગ સંહિતાઓ છે
અને જ્યારે પણ તે લાગૂ પડતી હોય ત્યારે તે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ નથી
કરતાં.
(ઇ) સિ.પ્રો.કો. કલમ-૨૨નું સરળ વાંચન દર્શાવશે કે તેની છેલ્લી કડીના શબ્દો
- “કેટલીક અદાલતો”તે કલમ-૨૩ માં સાતત્ય જળવાયેલું જોવાય છે. જ્યારે
આવો કોઇ સહસંબંધ કલમ-૨૨ અને ૨૫ કે કલમ ૨૩ અને ૨૫ વચ્ચે
માં જે ઠેરવ્યું છે તે અપીલકર્તાઓ વતી રજૂ કરાયેલ મુદ્દાને રદિયો આપે છે.
(ડી) ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની ડિવિઝન બેન્ચે મેઘા જૈન(સુપ્રા)ના
ચુકાદામાં ઠેરવ્યું છે કે કે સિ.પ્રો.કો.ની કલમ-૨૪, કલમ-૨૩(૧)
અને/અથવા કલમ ૨૩(૨) સાથે વંચાણે લેતાં, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયને
તેનાં હુકુમતક્ષેત્ર હેઠળના ચાર રાજ્યોમાંથી કોઇપણ રાજ્યમાંનો દાવો, અપીલ કે
કાર્યવાહી ટ્રાયલ માટે તેનાં હુકુમતક્ષેત્ર હેઠળના અન્ય રાજ્યમાં સ્થાનાંતરિત
કરવાની સત્તા છે. મેઘા જૈન(સુપ્રા)ના પરિચ્છેદ-૯માં વડી અદાલત કે જીલ્લા
અદાલત તેની સમક્ષ પડતર કોઇપણ દાવા ઇત્યાદિ ને કોઇપણ તબક્કે તેનાં
તાબાની કોઇપણ અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે છે અને કોઇપણ એક
રાજ્યમાંથી ઉક્ત ચાર માંના એક રાજ્યમાં સ્થાનાંતરિત કરવા સબબની ટ્રાન્સફર
પીટીશન સંહિતા અન્વયે ટકવાપાત્ર રહે, તેવાં તારણ પર પહોંચવા દીવાની
કાર્યવાહી સંહિતાની કલમ-૨૪(૧)(એ)નો સંદર્ભ લેવામાં આવ્યો છે. ઉપરોક્ત
નિષ્કર્ષ એ કાયદાનું યોગ્ય નિરૂપણ નથી. દીવાની કાર્યવાહી સંહિતાની કલમ
૨૨ થી ૨૪ અને કલમ-૨૫ એ સંહિતામાંની બે અલગ-અલગ સંહિતાઓ છે
અને જ્યારે પણ તે લાગૂ પડતી હોય ત્યારે તે એકબીજાના ક્ષેત્રમાં હસ્તક્ષેપ નથી
કરતાં.
(ઇ) સિ.પ્રો.કો. કલમ-૨૨નું સરળ વાંચન દર્શાવશે કે તેની છેલ્લી કડીના શબ્દો
- “કેટલીક અદાલતો”તે કલમ-૨૩ માં સાતત્ય જળવાયેલું જોવાય છે. જ્યારે
આવો કોઇ સહસંબંધ કલમ-૨૨ અને ૨૫ કે કલમ ૨૩ અને ૨૫ વચ્ચે
અસ્તિત્વમાં નથી. આથી, કલમ-૨૩ ને કલમ-૨૫ સાથે લાગૂ પાડવી એ ભૂલ
ભરેલું છે. તેમજ, કલમ-૨૪ હેઠળની સત્તાના ઉપયોગ સબબ આ સત્તા જીલ્લા
અદાલતને પણ આપવામાં આવી છે, જે બિલકુલ સ્પષ્ટ કરે છે કે કલમ-૨૪
હેઠળની સત્તા એ કલમ-૨૨ અને ૨૩ હેઠળની સત્તાઓના સાતત્યમાં જ છે.
(એફ) "જ્યારે બે કે વધુ અદાલતોમાંથી ગમે તે એક અદાલતમાં દાવો દાખલ કરી
શકાતો હોય અને આવી કોઇ અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હોય", ત્યારે કલમ-૨૨ હેઠળ દાવાને સ્થાનાંતરિત કરવાની સત્તાનો ઉપયોગ કરી
શકાય. અને કલમ-૨૨ હેઠળની આ સત્તાનો એ હેતુ કે જે અદાલત સબબ
એપ્લીકેશન ફોર ટ્રાન્સફર દાખલ કરવામાં આવી હોય તે કઇ અદાલત હોઇ શકે
તેનો ખુલાસો કલમ-૨૩માં કરવામાં આવ્યો છે. વધુમાં, આવી અરજી દાખલ
થયાં પછી કલમ-૨૪ માં આવી સત્તાઓ કેવી રીતે ઉપયોગમાં લેવી રહી તેનો
ખુલાસો કરવામાં આવ્યો છે. આથી, કલમ-૨૨ જોગવાઇ કરે છે કે તે કયા
દાવાઓને લાગૂ પડશે, કલમ-૨૩ જોગવાઇ કરે છે કે કઇ અદાલતોને તે લાગૂ
પડશે અને કલમ-૨૪ જોગવાઇ કરે છે કે આવાં સ્થાનાંતરણ કઇ રીતે અમલમાં
લાવી શકાય.
(જી) ઉપરોક્તથી વિપરિત, કલમ-૨૫ હેઠળની સત્તાઓ સુસ્પષ્ટપણે
વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને જે રીતે શ્રેણીબદ્ધ અને ચોક્કસપણે કલમ-
૨૨ થી ૨૪ અન્વયેની અલગ-અલગ સત્તાઓ દર્શાવવામાં આવી છે, તેવી જ
રીતે કલમ-૨૫ હેઠળની સત્તાઓ અગાઉની જોગવાઇઓમાં ઉલ્લેખિત કરવામાં
આવી નથી. આથી, ધારાકીય આશય સ્પષ્ટ છે કે સિ.પ્રો.કો.ની કલમ-૨૫
ભરેલું છે. તેમજ, કલમ-૨૪ હેઠળની સત્તાના ઉપયોગ સબબ આ સત્તા જીલ્લા
અદાલતને પણ આપવામાં આવી છે, જે બિલકુલ સ્પષ્ટ કરે છે કે કલમ-૨૪
હેઠળની સત્તા એ કલમ-૨૨ અને ૨૩ હેઠળની સત્તાઓના સાતત્યમાં જ છે.
(એફ) "જ્યારે બે કે વધુ અદાલતોમાંથી ગમે તે એક અદાલતમાં દાવો દાખલ કરી
શકાતો હોય અને આવી કોઇ અદાલતમાં દાવો દાખલ કરવામાં આવ્યો હોય", ત્યારે કલમ-૨૨ હેઠળ દાવાને સ્થાનાંતરિત કરવાની સત્તાનો ઉપયોગ કરી
શકાય. અને કલમ-૨૨ હેઠળની આ સત્તાનો એ હેતુ કે જે અદાલત સબબ
એપ્લીકેશન ફોર ટ્રાન્સફર દાખલ કરવામાં આવી હોય તે કઇ અદાલત હોઇ શકે
તેનો ખુલાસો કલમ-૨૩માં કરવામાં આવ્યો છે. વધુમાં, આવી અરજી દાખલ
થયાં પછી કલમ-૨૪ માં આવી સત્તાઓ કેવી રીતે ઉપયોગમાં લેવી રહી તેનો
ખુલાસો કરવામાં આવ્યો છે. આથી, કલમ-૨૨ જોગવાઇ કરે છે કે તે કયા
દાવાઓને લાગૂ પડશે, કલમ-૨૩ જોગવાઇ કરે છે કે કઇ અદાલતોને તે લાગૂ
પડશે અને કલમ-૨૪ જોગવાઇ કરે છે કે આવાં સ્થાનાંતરણ કઇ રીતે અમલમાં
લાવી શકાય.
(જી) ઉપરોક્તથી વિપરિત, કલમ-૨૫ હેઠળની સત્તાઓ સુસ્પષ્ટપણે
વ્યાખ્યાયિત કરવામાં આવી છે અને જે રીતે શ્રેણીબદ્ધ અને ચોક્કસપણે કલમ-
૨૨ થી ૨૪ અન્વયેની અલગ-અલગ સત્તાઓ દર્શાવવામાં આવી છે, તેવી જ
રીતે કલમ-૨૫ હેઠળની સત્તાઓ અગાઉની જોગવાઇઓમાં ઉલ્લેખિત કરવામાં
આવી નથી. આથી, ધારાકીય આશય સ્પષ્ટ છે કે સિ.પ્રો.કો.ની કલમ-૨૫
હેઠળ માત્ર આ અદાલત જ એક રાજ્યની દીવાની અદાલતમાંનો કોઇપણ દાવો, અપીલ કે અન્ય કોઇપણ કાર્યવાહી બીજા રાજ્યની દીવાની અદાલતમાં
સ્થાનાંતરિત કરી શકે છે.
૧૨. ઉપરોક્ત દલીલો પર ભાર મૂકીને શ્રી શર્માએ વિનંતી કરી હતી કે, અપીલકર્તાઓ દ્વારા દખલગીરીનો કોઈ કેસ ઊભો કરવામાં આવ્યો નથી અને
અપીલ રદ થવા પાત્ર છે.
કાયદાની સંબંધિત જોગવાઈઓ
૧૩. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ અને ૨૫ ચર્ચાના કેન્દ્રમાં હોઇ, તેને
કાળજીપૂર્વક વંચાણે લેવી જરૂરી છે. જ્યાં સુધી અત્રે સંબંધિત છે, ઉક્ત
જોગવાઇઓ નીચે મુજબ વંચાણે છે.
“(૨૪) સ્થાનાંતરણ તેમજ પરત લેવાની સામાન્ય સત્તા.- (૧)
કોઇપણ પક્ષકારની અરજી પર અને પક્ષકારોને નોટિસ આપ્યા
પછી અને તેમાંના સુનાવણીની ઈચ્છા ધરાવતા હોય તેવા
પક્ષકારોની સુનાવણી કર્યા પછી અથવા સ્વ-પહેલથી નોટિસ
આપ્યા વિના, વડી અદાલત અથવા જિલ્લા અદાલત કોઈ પણ
તબક્કે -
(એ) તેની સમક્ષ ટ્રાયલ અથવા નિકાલ માટે પડતર કોઈ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને તેનાં તાબાની કોઈ અદાલતને
તબદીલ કરી શકાશે તેમજ તેના પર કામ ચલાવવા કે ફેંસલ કરવા
સક્ષમ રહેશે, અથવા
(બી) પોતાની આધીન કોઈ અદાલતમાં પડતર કોઈ દાવો,
સ્થાનાંતરિત કરી શકે છે.
૧૨. ઉપરોક્ત દલીલો પર ભાર મૂકીને શ્રી શર્માએ વિનંતી કરી હતી કે, અપીલકર્તાઓ દ્વારા દખલગીરીનો કોઈ કેસ ઊભો કરવામાં આવ્યો નથી અને
અપીલ રદ થવા પાત્ર છે.
કાયદાની સંબંધિત જોગવાઈઓ
૧૩. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ અને ૨૫ ચર્ચાના કેન્દ્રમાં હોઇ, તેને
કાળજીપૂર્વક વંચાણે લેવી જરૂરી છે. જ્યાં સુધી અત્રે સંબંધિત છે, ઉક્ત
જોગવાઇઓ નીચે મુજબ વંચાણે છે.
“(૨૪) સ્થાનાંતરણ તેમજ પરત લેવાની સામાન્ય સત્તા.- (૧)
કોઇપણ પક્ષકારની અરજી પર અને પક્ષકારોને નોટિસ આપ્યા
પછી અને તેમાંના સુનાવણીની ઈચ્છા ધરાવતા હોય તેવા
પક્ષકારોની સુનાવણી કર્યા પછી અથવા સ્વ-પહેલથી નોટિસ
આપ્યા વિના, વડી અદાલત અથવા જિલ્લા અદાલત કોઈ પણ
તબક્કે -
(એ) તેની સમક્ષ ટ્રાયલ અથવા નિકાલ માટે પડતર કોઈ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને તેનાં તાબાની કોઈ અદાલતને
તબદીલ કરી શકાશે તેમજ તેના પર કામ ચલાવવા કે ફેંસલ કરવા
સક્ષમ રહેશે, અથવા
(બી) પોતાની આધીન કોઈ અદાલતમાં પડતર કોઈ દાવો,
અપીલ અથવા અન્ય કાર્યવાહી પરત લઇ શકશે, અને
( ) i તેના પર કામ ચલાવી શકશે કે ફેંસલ કરી શકશે; અથવા
( ) ii તેનાં તાબાની કોઇપણ અદાલતને ટ્રાયલ કે ફેંસલ કરવા માટે
તબદીલ કરી શકશે તેમજ તે કામ ચલાવવા કે ફેંસલ કરવા સક્ષમ
રહેશે; અથવા
( ) iii જે અદાલતમાંથી પરત લેવામાં આવેલ છે, તે જ અદાલતમાં
કામ ચલાવવા કે ફેંસલ કરવા પુનઃ સ્થાનાંતરિત કરી શકશે.
(૨) જ્યારે કોઈ દાવો કે કાર્યવાહી પેટા-કલમ-(૧) હેઠળ
તબદીલ કરવામાં કે પરત લેવામાં આવી હોય, ત્યારે જે અદાલત
પછીથી તેમાં કામ ચલાવી રહી હોય તે, તબદીલીના હુકમ સબબ
મળેલ ખાસ નિર્દેશોને આધીન, તેનો સમગ્ર ટ્રાયલ ફરી ચલવાશે
અથવા જે મુદ્દે તેને સ્થાનાંતરિત કે પરત લેવામાં આવી છે ત્યાંથી
આગળ કાર્યવાહી કરી શકશે.
*****"
(૨૫) દાવાઓ વગેરેના સ્થાનાંતરણ માટેની સર્વોચ્ચ
ન્યાયાલયની સત્તા.- (૧) પક્ષકારોની અરજી પર, અને
પક્ષકારોને નોટિસ આપ્યા પછી, અને તેમાંથી જેઓ સુનાવણી
માટે ઇચ્છ
ુ ક હોય તેમને સાંભળ્યા પછી, કોઇપણ તબક્કે જો
સર્વોચ્ચ ન્યાયાલયને સંતોષ થાય કે આ કલમ હેઠળનો કોઈ હુકમ
ન્યાયના હેતુઓ માટે યોગ્ય રહેશે, તો તે કોઈ એક રાજ્યની વડી
અદાલત અથવા અન્ય દીવાની અદાલતમાંથી કોઇપણ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને કોઈ અન્ય રાજ્યની વડી
અદાલત અથવા અન્ય દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાનો
હુકમ કરી શકશે.
***"
( ) i તેના પર કામ ચલાવી શકશે કે ફેંસલ કરી શકશે; અથવા
( ) ii તેનાં તાબાની કોઇપણ અદાલતને ટ્રાયલ કે ફેંસલ કરવા માટે
તબદીલ કરી શકશે તેમજ તે કામ ચલાવવા કે ફેંસલ કરવા સક્ષમ
રહેશે; અથવા
( ) iii જે અદાલતમાંથી પરત લેવામાં આવેલ છે, તે જ અદાલતમાં
કામ ચલાવવા કે ફેંસલ કરવા પુનઃ સ્થાનાંતરિત કરી શકશે.
(૨) જ્યારે કોઈ દાવો કે કાર્યવાહી પેટા-કલમ-(૧) હેઠળ
તબદીલ કરવામાં કે પરત લેવામાં આવી હોય, ત્યારે જે અદાલત
પછીથી તેમાં કામ ચલાવી રહી હોય તે, તબદીલીના હુકમ સબબ
મળેલ ખાસ નિર્દેશોને આધીન, તેનો સમગ્ર ટ્રાયલ ફરી ચલવાશે
અથવા જે મુદ્દે તેને સ્થાનાંતરિત કે પરત લેવામાં આવી છે ત્યાંથી
આગળ કાર્યવાહી કરી શકશે.
*****"
(૨૫) દાવાઓ વગેરેના સ્થાનાંતરણ માટેની સર્વોચ્ચ
ન્યાયાલયની સત્તા.- (૧) પક્ષકારોની અરજી પર, અને
પક્ષકારોને નોટિસ આપ્યા પછી, અને તેમાંથી જેઓ સુનાવણી
માટે ઇચ્છ
ુ ક હોય તેમને સાંભળ્યા પછી, કોઇપણ તબક્કે જો
સર્વોચ્ચ ન્યાયાલયને સંતોષ થાય કે આ કલમ હેઠળનો કોઈ હુકમ
ન્યાયના હેતુઓ માટે યોગ્ય રહેશે, તો તે કોઈ એક રાજ્યની વડી
અદાલત અથવા અન્ય દીવાની અદાલતમાંથી કોઇપણ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને કોઈ અન્ય રાજ્યની વડી
અદાલત અથવા અન્ય દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાનો
હુકમ કરી શકશે.
***"
૧૪. વર્ષ ૧૯૭૬ના સુધારા પહેલાંની સંહિતાની કલમ-૨૫ નીચે મુજબ હતીઃ
“(૨૫) દાવાઓ સ્થાનાંતરિત કરવાની રાજ્ય સરકારની સત્તા.-
(૧) વડી અદાલતમાં સિંગલ જજની બેન્ચ સમક્ષના કોઈ દાવા, અપીલ કે અન્ય કાર્યવાહીનો કોઈ પક્ષકાર પોતાની સુનાવણી સામે
વાંધો ઉઠાવે અને ન્યાયાધીશને ખાતરી થાય કે વાંધો ઉઠાવવા
માટેના વાજબી કારણો છે, તો તે રાજ્ય સરકારને અહેવાલ કરશે, અને રાજ્ય સરકાર ઓફીશિયલ ગેઝેટમાં જાહેરનામું પ્રકાશિત કરી
આવા દાવા, અપીલ અથવા કાર્યવાહીને કોઈ અન્ય વડી
અદાલતમાં મોકલી શકશે. પરંતુ, તેમાં શરત એ રહેશે કે જે વડી
અદાલતમાં દાવો, અપીલ કે કાર્યવાહી સ્થાનાંતરિત કરવામાં આવી
રહી છે તેની પ્રિન્સિપાલ સીટ જ્યાં સ્થિત હોય તે રાજ્ય સરકારની
સહમતી મેળવ્યા સિવાય આવો દાવો, અપીલ કે કાર્યવાહી
સ્થાનાંતરિત કરી શકાશે નહિ."
૧૫. શ્રી બાલગોપાલ અને શ્રી શર્માની દલીલોને જો સ્વીકારવામાં આવે તો, તે
સિ.પ્રો.કો.ની કલમ ૨૪ હેઠળ એક રાજ્યની દીવાની અદાલતમાંથી બીજા
રાજ્યની દીવાની અદાલતમાં દાવો ટ્રાન્સફર કરવાની અરજી સ્વીકારવાના કોમન
હાઇકોર્ટના હુકુમતક્ષેત્રની બાદબાકીમાં પરિણમશે, ભલે પછી આવી વડી
અદાલતનું હુકુ મતક્ષેત્ર આવા બંને રાજ્યોને આવરી લેતું હોય, તેથી "રાજ્યોમાં
વડી અદાલતો" શીર્ષક ધરાવતાં ભારતના બંધારણના પ્રકરણ-V અને ખાસ
કરીને અનુચ્છેદ ૨૧૪, ૨૩૧, ૨૨૭, ૨૩૫ અને ૨૨૮ની જોગવાઇઓ પર
વિચાર કરવો અત્યંત જરૂરી છે, જે અમારા મતે, હાલનો કાયદાકીય મુદ્દો નક્કી
કરવા અત્યંત પ્રાસંગિક છે. સાથે જ, સુધારા પૂર્વેની સિ.પ્રો.કો.ની કલમ-૨૫ની
“(૨૫) દાવાઓ સ્થાનાંતરિત કરવાની રાજ્ય સરકારની સત્તા.-
(૧) વડી અદાલતમાં સિંગલ જજની બેન્ચ સમક્ષના કોઈ દાવા, અપીલ કે અન્ય કાર્યવાહીનો કોઈ પક્ષકાર પોતાની સુનાવણી સામે
વાંધો ઉઠાવે અને ન્યાયાધીશને ખાતરી થાય કે વાંધો ઉઠાવવા
માટેના વાજબી કારણો છે, તો તે રાજ્ય સરકારને અહેવાલ કરશે, અને રાજ્ય સરકાર ઓફીશિયલ ગેઝેટમાં જાહેરનામું પ્રકાશિત કરી
આવા દાવા, અપીલ અથવા કાર્યવાહીને કોઈ અન્ય વડી
અદાલતમાં મોકલી શકશે. પરંતુ, તેમાં શરત એ રહેશે કે જે વડી
અદાલતમાં દાવો, અપીલ કે કાર્યવાહી સ્થાનાંતરિત કરવામાં આવી
રહી છે તેની પ્રિન્સિપાલ સીટ જ્યાં સ્થિત હોય તે રાજ્ય સરકારની
સહમતી મેળવ્યા સિવાય આવો દાવો, અપીલ કે કાર્યવાહી
સ્થાનાંતરિત કરી શકાશે નહિ."
૧૫. શ્રી બાલગોપાલ અને શ્રી શર્માની દલીલોને જો સ્વીકારવામાં આવે તો, તે
સિ.પ્રો.કો.ની કલમ ૨૪ હેઠળ એક રાજ્યની દીવાની અદાલતમાંથી બીજા
રાજ્યની દીવાની અદાલતમાં દાવો ટ્રાન્સફર કરવાની અરજી સ્વીકારવાના કોમન
હાઇકોર્ટના હુકુમતક્ષેત્રની બાદબાકીમાં પરિણમશે, ભલે પછી આવી વડી
અદાલતનું હુકુ મતક્ષેત્ર આવા બંને રાજ્યોને આવરી લેતું હોય, તેથી "રાજ્યોમાં
વડી અદાલતો" શીર્ષક ધરાવતાં ભારતના બંધારણના પ્રકરણ-V અને ખાસ
કરીને અનુચ્છેદ ૨૧૪, ૨૩૧, ૨૨૭, ૨૩૫ અને ૨૨૮ની જોગવાઇઓ પર
વિચાર કરવો અત્યંત જરૂરી છે, જે અમારા મતે, હાલનો કાયદાકીય મુદ્દો નક્કી
કરવા અત્યંત પ્રાસંગિક છે. સાથે જ, સુધારા પૂર્વેની સિ.પ્રો.કો.ની કલમ-૨૫ની
જોગવાઇઓ નજર સમક્ષ રાખતાં, ગુવાહાટી વડી અદાલત આસામ અને અન્ય
રાજ્યોની કોમન હાઇકોર્ટ કેવી રીતે બની તેનાં ઇતિહાસના પાનાં પર નજર કરવી
પણ જરૂરી બને છે.
૧૬. અનુચ્છેદ-૨૧૪ સ્પષ્ટ કરે છે કે દરેક રાજ્ય માટે એક વડી અદાલત રહેશે.
બંધારણ (સાતમા સુધારા) અધિનિયમ, ૧૯૫૬ દ્વારા બંધારણમાં ઉમેરવામાં
આવેલી અનુચ્છેદ-૨૩૧ એ એક આદેશ વિધાન છે કે, પ્રકરણ-V ની અગાઉની
જોગવાઈઓમાં ગમે તે સમાવિષ્ટ હોય, સંસદ કાયદાથી બે કે વધુ રાજ્યો માટે
અથવા બે કે વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોમન હાઇકોર્ટની
સ્થાપના કરી શકે છે. અનુચ્છેદ-૨૨૭ વડી અદાલતોને તેમના હુકુમતક્ષેત્ર
હેઠળના પ્રદેશમાંની પ્રત્યેક અદાલત અને ટ્રિબ્યુનલ પર તેમની અધિક્ષકતાની
સત્તાને માન્યતા આપે છે. અનુચ્છેદ-૨૩૫ અનુસાર તમામ જિલ્લા અદાલતો
અને તેની તાબાની અદાલતોનું નિયંત્રણ વડી અદાલતમાં નિહિત છે. એક અન્ય
મહત્વપૂર્ણ જોગવાઈ છે અનુચ્છેદ-૨૨૮. જો વડી અદાલતને ખાતરી થાય કે
તેનાં તાબાની કોઇ અદાલત સમક્ષના પડતર કેસમાં બંધારણના અર્થઘટન
અંગેનો કાયદાનો કોઇ મૂળભૂત પ્રશ્ન સમાયેલો છે અને કેસના ન્યાયનિર્ણય માટે
તેને ફેંસલ કરવો જરૂરી છે, તો અનુચ્છેદ-૨૨૮ વડી અદાલતને સત્તા આપે છે કે
તે કેસ પરત મંગાવે અને (અ) તે સ્વયં કેસને ફેંસલ કરે, અથવા (બ) ઉક્ત
કાયદાના પ્રશ્નને ફેંસલ કરે અને જે અદાલતમાંથી કેસ પરત લેવામાં આવેલ તે
અદાલતમાં, આવા કાયદાના પ્રશ્ન સબબના નિર્ણયની નકલ સહિત, કેસ પાછો
રાજ્યોની કોમન હાઇકોર્ટ કેવી રીતે બની તેનાં ઇતિહાસના પાનાં પર નજર કરવી
પણ જરૂરી બને છે.
૧૬. અનુચ્છેદ-૨૧૪ સ્પષ્ટ કરે છે કે દરેક રાજ્ય માટે એક વડી અદાલત રહેશે.
બંધારણ (સાતમા સુધારા) અધિનિયમ, ૧૯૫૬ દ્વારા બંધારણમાં ઉમેરવામાં
આવેલી અનુચ્છેદ-૨૩૧ એ એક આદેશ વિધાન છે કે, પ્રકરણ-V ની અગાઉની
જોગવાઈઓમાં ગમે તે સમાવિષ્ટ હોય, સંસદ કાયદાથી બે કે વધુ રાજ્યો માટે
અથવા બે કે વધુ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો માટે કોમન હાઇકોર્ટની
સ્થાપના કરી શકે છે. અનુચ્છેદ-૨૨૭ વડી અદાલતોને તેમના હુકુમતક્ષેત્ર
હેઠળના પ્રદેશમાંની પ્રત્યેક અદાલત અને ટ્રિબ્યુનલ પર તેમની અધિક્ષકતાની
સત્તાને માન્યતા આપે છે. અનુચ્છેદ-૨૩૫ અનુસાર તમામ જિલ્લા અદાલતો
અને તેની તાબાની અદાલતોનું નિયંત્રણ વડી અદાલતમાં નિહિત છે. એક અન્ય
મહત્વપૂર્ણ જોગવાઈ છે અનુચ્છેદ-૨૨૮. જો વડી અદાલતને ખાતરી થાય કે
તેનાં તાબાની કોઇ અદાલત સમક્ષના પડતર કેસમાં બંધારણના અર્થઘટન
અંગેનો કાયદાનો કોઇ મૂળભૂત પ્રશ્ન સમાયેલો છે અને કેસના ન્યાયનિર્ણય માટે
તેને ફેંસલ કરવો જરૂરી છે, તો અનુચ્છેદ-૨૨૮ વડી અદાલતને સત્તા આપે છે કે
તે કેસ પરત મંગાવે અને (અ) તે સ્વયં કેસને ફેંસલ કરે, અથવા (બ) ઉક્ત
કાયદાના પ્રશ્નને ફેંસલ કરે અને જે અદાલતમાંથી કેસ પરત લેવામાં આવેલ તે
અદાલતમાં, આવા કાયદાના પ્રશ્ન સબબના નિર્ણયની નકલ સહિત, કેસ પાછો
મોકલે, ત્યારબાદ તે અદાલત આવાં ચુકાદાની અનુરૂપતામાં તે કેસને ફેંસલ
કરશે.
કોમન હાઇકોર્ટનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ
૧૭. હવે આપણે કોમન હાઇકોર્ટ એટલે કે ગુવાહાટી હાઇકોર્ટના ઉદ્ભવ અને
ઉત્ક્રાંતિની તેમજ તેના હુકુમતક્ષેત્રમાંના પ્રદેશો સબબ મળેલ આદેશવિધાનના
પથની નોંધ લેવાં તરફ આગળ ધપીએ.
૧૮. ગુવાહાટી વડી અદાલતની પૂરોગામી હતી આસામ વડી અદાલત, જેની
સ્થાપના તા. ૫ એપ્રિલ ૧૯૪૮ ના રોજ આસામ હાઇકોર્ટ ઓર્ડર, ૧૯૪૮ (ટૂંકમાં
'૧૯૪૮નો ઓર્ડર') અન્વયે થયેલ. આ ૧૯૪૮નો ઓર્ડર ગવર્નર જનરલે ધી
ઇન્ડિયા પ્રોવીન્શયલ કોન્સ્ટીટ્યુશન (એમેન્ડમેન્ટ) ઓર્ડર, ૧૯૪૮ થી સ્વીકૃ ત
ધી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૫ની કલમ-૨૨૯ હેઠળની સત્તાની
રૂએ આપેલ. પરિચ્છેદ-૪ની દ્રષ્ટિએ, તે સમયે આસામ પ્રાંતમાં સમાવિષ્ટ
રાજ્યક્ષેત્રોના સંબંધમાં નિર્ધારિત દિવસના તુરંત પહેલાં અમલી કાયદા હેઠળ
સદરહુ પ્રદેશો કે તેના કોઈ પણ ભાગ માટે કલકત્તા વડી અદાલતમાં નિહિત્ મૂળ, અપીલીય અને અન્ય હકૂમત અથવા વડી અદાલતના કાર્યો બજાવતા આસામના
રાજ્યપાલમાં નિહિત્ સત્તા આસામ વડી અદાલતમાં નિહિત્ કરવામાં આવેલ.
૧૯. ૧૯૬૨માં, નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ, ૧૯૬૨ (ટૂંકમાં '૧૯૬૨નો
કરશે.
કોમન હાઇકોર્ટનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ
૧૭. હવે આપણે કોમન હાઇકોર્ટ એટલે કે ગુવાહાટી હાઇકોર્ટના ઉદ્ભવ અને
ઉત્ક્રાંતિની તેમજ તેના હુકુમતક્ષેત્રમાંના પ્રદેશો સબબ મળેલ આદેશવિધાનના
પથની નોંધ લેવાં તરફ આગળ ધપીએ.
૧૮. ગુવાહાટી વડી અદાલતની પૂરોગામી હતી આસામ વડી અદાલત, જેની
સ્થાપના તા. ૫ એપ્રિલ ૧૯૪૮ ના રોજ આસામ હાઇકોર્ટ ઓર્ડર, ૧૯૪૮ (ટૂંકમાં
'૧૯૪૮નો ઓર્ડર') અન્વયે થયેલ. આ ૧૯૪૮નો ઓર્ડર ગવર્નર જનરલે ધી
ઇન્ડિયા પ્રોવીન્શયલ કોન્સ્ટીટ્યુશન (એમેન્ડમેન્ટ) ઓર્ડર, ૧૯૪૮ થી સ્વીકૃ ત
ધી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ, ૧૯૩૫ની કલમ-૨૨૯ હેઠળની સત્તાની
રૂએ આપેલ. પરિચ્છેદ-૪ની દ્રષ્ટિએ, તે સમયે આસામ પ્રાંતમાં સમાવિષ્ટ
રાજ્યક્ષેત્રોના સંબંધમાં નિર્ધારિત દિવસના તુરંત પહેલાં અમલી કાયદા હેઠળ
સદરહુ પ્રદેશો કે તેના કોઈ પણ ભાગ માટે કલકત્તા વડી અદાલતમાં નિહિત્ મૂળ, અપીલીય અને અન્ય હકૂમત અથવા વડી અદાલતના કાર્યો બજાવતા આસામના
રાજ્યપાલમાં નિહિત્ સત્તા આસામ વડી અદાલતમાં નિહિત્ કરવામાં આવેલ.
૧૯. ૧૯૬૨માં, નાગાલેન્ડ રાજ્ય અધિનિયમ, ૧૯૬૨ (ટૂંકમાં '૧૯૬૨નો
અધિનિયમ') નામના સંસદના કાયદા દ્વારા નાગાલેન્ડ રાજ્યની રચના કરવામાં
આવી હતી. જ્યારે ૧૯૬૨ના અધિનિયમની કલમ-૧૩ની પેટા કલમ-(૧)
હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યું કે આસામ અને નાગાલેન્ડ હાઇકોર્ટ તરીકે
ઓળખાતી એક કોમન હાઇકોર્ટ રહેશે, જ્યારે તેની પેટા-કલમ-(૩) માં
જોગવાઈ કરવામાં આવી છે કે આ કોમન હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના પગાર અને
ભથ્થાં અંગેના ખર્ચને આસામ અને નાગાલેન્ડ રાજ્યો વચ્ચે, રાષ્ટ્રપતિ આદેશ
દ્વારા નક્કી કરે તે પ્રમાણમાં ફાળવવામાં આવશે.
૨૦. ૧૯૬૨ના અધિનિયમ પછી, ઉત્તર-પૂર્વ વિસ્તારો (પુનર્ગઠન)
અધિનિયમ, ૧૯૭૧ (ટૂંકમાં '૧૯૭૧નો અધિનિયમ') આવ્યો. આ
અધિનિયમમાં આસામ રાજ્યનું પુનર્ગઠન કરીને મણિપુર અને ત્રિપુરા રાજ્યોની
સ્થાપના અને મેઘાલય રાજ્ય તેમજ મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના
કેન્દ્રશાસિત પ્રદેશોની રચના માટેની જોગવાઈઓ સમાવવામાં આવી હતી.
૧૯૭૧ના કાયદાના ભાગ- - ‘
IV હાઇકોર્ટ’માં કલમ ૨૮ થી ૪૩ સમાવિષ્ટ છે.
કલમ ૨૮ અને ૨૯ પ્રાસંગિક હોઇ, નીચે ટાંકવામાં આવી છેઃ
"(૨૮) આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા માટે
સહિયારી વડી અદાલત.- (૧) નિયત દિવસે અને તે દિવસથી, (એ) આસામ અને નાગાલેન્ડની વડી અદાલતનું કામકાજ બંધ થશે
અને આથી તે અદાલત નાબૂદ કરવામાં આવે છે.
(બી) આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા રાજ્યો
માટે ગુવાહાટી વડી અદાલત (આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા હાઇકોર્ટ) નામથી એક કોમન હાઇકોર્ટ રહેશે.
આવી હતી. જ્યારે ૧૯૬૨ના અધિનિયમની કલમ-૧૩ની પેટા કલમ-(૧)
હેઠળ નિર્ધારિત કરવામાં આવ્યું કે આસામ અને નાગાલેન્ડ હાઇકોર્ટ તરીકે
ઓળખાતી એક કોમન હાઇકોર્ટ રહેશે, જ્યારે તેની પેટા-કલમ-(૩) માં
જોગવાઈ કરવામાં આવી છે કે આ કોમન હાઇકોર્ટના ન્યાયમૂર્તિઓના પગાર અને
ભથ્થાં અંગેના ખર્ચને આસામ અને નાગાલેન્ડ રાજ્યો વચ્ચે, રાષ્ટ્રપતિ આદેશ
દ્વારા નક્કી કરે તે પ્રમાણમાં ફાળવવામાં આવશે.
૨૦. ૧૯૬૨ના અધિનિયમ પછી, ઉત્તર-પૂર્વ વિસ્તારો (પુનર્ગઠન)
અધિનિયમ, ૧૯૭૧ (ટૂંકમાં '૧૯૭૧નો અધિનિયમ') આવ્યો. આ
અધિનિયમમાં આસામ રાજ્યનું પુનર્ગઠન કરીને મણિપુર અને ત્રિપુરા રાજ્યોની
સ્થાપના અને મેઘાલય રાજ્ય તેમજ મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના
કેન્દ્રશાસિત પ્રદેશોની રચના માટેની જોગવાઈઓ સમાવવામાં આવી હતી.
૧૯૭૧ના કાયદાના ભાગ- - ‘
IV હાઇકોર્ટ’માં કલમ ૨૮ થી ૪૩ સમાવિષ્ટ છે.
કલમ ૨૮ અને ૨૯ પ્રાસંગિક હોઇ, નીચે ટાંકવામાં આવી છેઃ
"(૨૮) આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા માટે
સહિયારી વડી અદાલત.- (૧) નિયત દિવસે અને તે દિવસથી, (એ) આસામ અને નાગાલેન્ડની વડી અદાલતનું કામકાજ બંધ થશે
અને આથી તે અદાલત નાબૂદ કરવામાં આવે છે.
(બી) આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા રાજ્યો
માટે ગુવાહાટી વડી અદાલત (આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર અને ત્રિપુરા હાઇકોર્ટ) નામથી એક કોમન હાઇકોર્ટ રહેશે.
(સી) તે દિવસની તરત પહેલાં હોદો ધરાવતાં આસામ અને
નાગાલેન્ડ હાઇકોર્ટના ન્યાયાધીશો, સિવાય કે તેમણે અન્યથા
પસંદગી કરી હોય, તે દિવસથી કોમન હાઇકોર્ટના ન્યાયાધીશો બનશેઃ
(૨) પેટા-કલમ (૧) ના ક્લોઝ-(એ) માંના કાંઇપણ મજકૂરથી
આસામ અને નાગાલેન્ડની વડી અદાલતે, તે સમયે અપાયેલી સત્તા
હેઠળ, નિયત દિવસ પહેલાં આપેલી નોટિસ, પસાર કરેલ હુકમો, આપેલા નિર્દેશો કે લીધેલી કાર્યવાહીની અમલવારીના સાતત્યને કોઈ
અસર કરશે નહિ કે થશે નહિ."
"(૨૯) કોમન હાઇકોર્ટનું હકૂમતક્ષેત્ર. - નિયત દિવસે અને
ત્યારબાદથી આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા
રાજ્યોમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રોના સંબંધમાં, નિયત દિવસની તરત
પહેલાં અમલમાં હોય તેવા કાયદા હેઠળ, યથાપ્રસંગ, આસામ અને
નાગાલેન્ડ વડી અદાલતના અથવા મણિપુર માટેના ન્યાયિક
કમિશનરની અદાલતના અથવા ત્રિપુરા માટેના ન્યાયિક કમિશનરની
અદાલતના તે રાજ્યક્ષેત્રોમાંના તમામ હકૂમત, સત્તા અને અધિકાર
કોમન હાઇકોર્ટમાં નિહિત્ રહેશે."
૨૧. અરૂણાચલ પ્રદેશ ધારો, ૧૯૮૬ અને મિઝોરમ રાજ્ય ધારો, ૧૯૮૬ના
અમલીકરણથી બે નવા રાજ્યોનો જન્મ થયો. અગાઉના કાયદાની કલમ-૧૮
અને પછીના કાયદાની કલમ-૧૫ કે મહ્દઅંશે એક સરખી જ ઘડાયેલી છે, તેને
સાથે વંચાણે લેવામાં આવે તો સમજાશે કે, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશ માટે એક કોમન હાઇકોર્ટ નામે
ગુવાહાટી હાઇકોર્ટ (હાઇકોર્ટ ઓફ આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર,
નાગાલેન્ડ હાઇકોર્ટના ન્યાયાધીશો, સિવાય કે તેમણે અન્યથા
પસંદગી કરી હોય, તે દિવસથી કોમન હાઇકોર્ટના ન્યાયાધીશો બનશેઃ
(૨) પેટા-કલમ (૧) ના ક્લોઝ-(એ) માંના કાંઇપણ મજકૂરથી
આસામ અને નાગાલેન્ડની વડી અદાલતે, તે સમયે અપાયેલી સત્તા
હેઠળ, નિયત દિવસ પહેલાં આપેલી નોટિસ, પસાર કરેલ હુકમો, આપેલા નિર્દેશો કે લીધેલી કાર્યવાહીની અમલવારીના સાતત્યને કોઈ
અસર કરશે નહિ કે થશે નહિ."
"(૨૯) કોમન હાઇકોર્ટનું હકૂમતક્ષેત્ર. - નિયત દિવસે અને
ત્યારબાદથી આસામ, મણિપુર, મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરા
રાજ્યોમાં સમાવિષ્ટ રાજ્યક્ષેત્રોના સંબંધમાં, નિયત દિવસની તરત
પહેલાં અમલમાં હોય તેવા કાયદા હેઠળ, યથાપ્રસંગ, આસામ અને
નાગાલેન્ડ વડી અદાલતના અથવા મણિપુર માટેના ન્યાયિક
કમિશનરની અદાલતના અથવા ત્રિપુરા માટેના ન્યાયિક કમિશનરની
અદાલતના તે રાજ્યક્ષેત્રોમાંના તમામ હકૂમત, સત્તા અને અધિકાર
કોમન હાઇકોર્ટમાં નિહિત્ રહેશે."
૨૧. અરૂણાચલ પ્રદેશ ધારો, ૧૯૮૬ અને મિઝોરમ રાજ્ય ધારો, ૧૯૮૬ના
અમલીકરણથી બે નવા રાજ્યોનો જન્મ થયો. અગાઉના કાયદાની કલમ-૧૮
અને પછીના કાયદાની કલમ-૧૫ કે મહ્દઅંશે એક સરખી જ ઘડાયેલી છે, તેને
સાથે વંચાણે લેવામાં આવે તો સમજાશે કે, આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણીપુર, ત્રિપુરા, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશ માટે એક કોમન હાઇકોર્ટ નામે
ગુવાહાટી હાઇકોર્ટ (હાઇકોર્ટ ઓફ આસામ, નાગાલેન્ડ, મેઘાલય, મણિપુર,
ત્રિપુરા, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશ) અસ્તિત્વમાં આવી છે. ૧૯૬૨, ૧૯૭૧ અને ૧૯૮૬ના ઘટનાક્રમો પર નજર કરતાં જણાય છે કે, તેમાં
સર્વસામાન્ય બાબત એ છે કે જ્યારે આસામની વડી અદાલત અને ત્યારબાદ
ગુવાહાટી વડી અદાલતનાં હુકુમતક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવ્યું હતું અને તેમાં
આસામ સિવાયના રાજ્યો સમાવવામાં આવ્યા હતા, ત્યારે દેશનાં પૂર્વોત્તરનાં
તમામ સાત રાજ્યો કોમન હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિઓનાં પગાર અને ભથ્થા સંબંધે
થનારા ખર્ચનું વહન કરવા સંમત થયાં હતાં, જે રાષ્ટ્રપતિનાં આદેશ દ્વારા
નિર્ધારિત થાય તે મુજબ આ રાજ્યો વચ્ચે ફાળવવાનો છે.
૨૨. ૧૯૭૧ના કાયદાની જોગવાઈઓની દ્રષ્ટીએ, એક દાયકા અગાઉ
ઉપરાંતથી ગુવાહાટી હાઇકોર્ટ સેવન સિસ્ટર્સ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ હતી.
આ વડી અદાલતનું હુકુ મતક્ષેત્ર આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના ક્ષેત્રોને આવરી લેતું હતું.
૨૩. જોકે, ૧૯૭૧ના અધિનિયમમાં પૂર્વોત્તરના વિસ્તારો (પુનર્ગઠન) અને
અન્ય સંબંધિત કાયદાઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૨ (ટૂંકમાં 'સુધારા
અધિનિયમ') થકી સુધારો કરવામાં આવ્યો હતો, જેણે મેઘાલય, મણિપુર અને
ત્રિપુરા રાજ્યો માટે અલગ-અલગ વડી અદાલતોની સ્થાપના કરી. તે જ પ્રમાણે, ૧૯૭૧ના કાયદાની કલમ-૨(ડી) માં કોમન હાઈકોર્ટની વ્યાખ્યામાં સુધારો
કરવામાં આવ્યો હતો. કલમ ૨૮ અને ૨૯ વચ્ચે કલમ ૨૮એ થી ૨૮કે ઉમેરવા
સર્વસામાન્ય બાબત એ છે કે જ્યારે આસામની વડી અદાલત અને ત્યારબાદ
ગુવાહાટી વડી અદાલતનાં હુકુમતક્ષેત્રને વિસ્તૃત કરવામાં આવ્યું હતું અને તેમાં
આસામ સિવાયના રાજ્યો સમાવવામાં આવ્યા હતા, ત્યારે દેશનાં પૂર્વોત્તરનાં
તમામ સાત રાજ્યો કોમન હાઇકોર્ટનાં ન્યાયમૂર્તિઓનાં પગાર અને ભથ્થા સંબંધે
થનારા ખર્ચનું વહન કરવા સંમત થયાં હતાં, જે રાષ્ટ્રપતિનાં આદેશ દ્વારા
નિર્ધારિત થાય તે મુજબ આ રાજ્યો વચ્ચે ફાળવવાનો છે.
૨૨. ૧૯૭૧ના કાયદાની જોગવાઈઓની દ્રષ્ટીએ, એક દાયકા અગાઉ
ઉપરાંતથી ગુવાહાટી હાઇકોર્ટ સેવન સિસ્ટર્સ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ હતી.
આ વડી અદાલતનું હુકુ મતક્ષેત્ર આસામ, નાગાલેન્ડ, ત્રિપુરા, મણિપુર, મેઘાલય, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના ક્ષેત્રોને આવરી લેતું હતું.
૨૩. જોકે, ૧૯૭૧ના અધિનિયમમાં પૂર્વોત્તરના વિસ્તારો (પુનર્ગઠન) અને
અન્ય સંબંધિત કાયદાઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૨ (ટૂંકમાં 'સુધારા
અધિનિયમ') થકી સુધારો કરવામાં આવ્યો હતો, જેણે મેઘાલય, મણિપુર અને
ત્રિપુરા રાજ્યો માટે અલગ-અલગ વડી અદાલતોની સ્થાપના કરી. તે જ પ્રમાણે, ૧૯૭૧ના કાયદાની કલમ-૨(ડી) માં કોમન હાઈકોર્ટની વ્યાખ્યામાં સુધારો
કરવામાં આવ્યો હતો. કલમ ૨૮ અને ૨૯ વચ્ચે કલમ ૨૮એ થી ૨૮કે ઉમેરવા
ઉપરાંત, સુધારા કાયદામાં અન્ય બાબતોની સાથે કલમ-૨૮ની પેટા-કલમ-
(૧) માં એક પરંતુક પણ સામેલ કરવામાં આવેલ, જે નીચે મુજબ છેઃ
"પરંતુ, એવી જોગવાઇ કરવામાં આવે છે કે, પૂર્વોત્તર વિસ્તારો
(પુનર્ગઠન) અને અન્ય સંબંધિત કાયદાઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૨ના અમલ અને તદ્ઉપરાંતથી આસામ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ રહેશે અને
મેઘાલય, મણિપુર અને ત્રિપુરા રાજ્યો સબબ તેના હકૂમતક્ષેત્ર અને
સત્તાનો અંત આવશે."
૨૪. આથી, આજે ગુવાહાટી વડી અદાલત આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને
અરૂણાચલ પ્રદેશ પર હુકુમતક્ષેત્ર ધરાવે છે, અને તેથી આ ચાર રાજ્યોમાંની
દીવાની અદાલતો તેની એટલે કે ગુવાહાટી વડી અદાલતની તાબાની અદાલતો
છે. આમ, આ એ વડી અદાલત છે, જેનું હુકુમતક્ષેત્ર અગાઉ સાત અલગ-અલગ
રાજ્યો પર હતું અને હાલમાં ચાર અલગ-અલગ રાજ્યો પર છે. આ એક અનોખી
વિશેષતા છે, જે આઝાદી પછીના દેશના ન્યાયિક ઇતિહાસમાં અજોડ છે.
૨૫. આપણે એવી ન્યાયિક નોંધ લઈ શકીએ કે ભૂતકાળમાં ઉપરોક્ત
રાજ્યોમાંના વકીલો અને ન્યાયિક અધિકારીઓ ગુવાહાટી વડી અદાલતના
ન્યાયાધીશો તરીકે પદોન્નતિ પામેલ.
૨૬. આથી, જ્યાં સુધી ન્યાયિક વહીવટીતંત્રનો સવાલ છે, બંધારણની
અનુચ્છેદ-૨૩૧ની દ્રષ્ટિએ ગુવાહાટી વડી અદાલત રાજ્ય તેમજ નાગાલેન્ડ
(૧) માં એક પરંતુક પણ સામેલ કરવામાં આવેલ, જે નીચે મુજબ છેઃ
"પરંતુ, એવી જોગવાઇ કરવામાં આવે છે કે, પૂર્વોત્તર વિસ્તારો
(પુનર્ગઠન) અને અન્ય સંબંધિત કાયદાઓ (સુધારા) અધિનિયમ, ૨૦૧૨ના અમલ અને તદ્ઉપરાંતથી આસામ, અરૂણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ રહેશે અને
મેઘાલય, મણિપુર અને ત્રિપુરા રાજ્યો સબબ તેના હકૂમતક્ષેત્ર અને
સત્તાનો અંત આવશે."
૨૪. આથી, આજે ગુવાહાટી વડી અદાલત આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને
અરૂણાચલ પ્રદેશ પર હુકુમતક્ષેત્ર ધરાવે છે, અને તેથી આ ચાર રાજ્યોમાંની
દીવાની અદાલતો તેની એટલે કે ગુવાહાટી વડી અદાલતની તાબાની અદાલતો
છે. આમ, આ એ વડી અદાલત છે, જેનું હુકુમતક્ષેત્ર અગાઉ સાત અલગ-અલગ
રાજ્યો પર હતું અને હાલમાં ચાર અલગ-અલગ રાજ્યો પર છે. આ એક અનોખી
વિશેષતા છે, જે આઝાદી પછીના દેશના ન્યાયિક ઇતિહાસમાં અજોડ છે.
૨૫. આપણે એવી ન્યાયિક નોંધ લઈ શકીએ કે ભૂતકાળમાં ઉપરોક્ત
રાજ્યોમાંના વકીલો અને ન્યાયિક અધિકારીઓ ગુવાહાટી વડી અદાલતના
ન્યાયાધીશો તરીકે પદોન્નતિ પામેલ.
૨૬. આથી, જ્યાં સુધી ન્યાયિક વહીવટીતંત્રનો સવાલ છે, બંધારણની
અનુચ્છેદ-૨૩૧ની દ્રષ્ટિએ ગુવાહાટી વડી અદાલત રાજ્ય તેમજ નાગાલેન્ડ
રાજ્ય માટેની હાઇકોર્ટ છે.
સુધારા પૂર્વેની સી.પી.સી.ની કલમ-૨૫:
૨૭. આગળ વધતાં પહેલાં, જે ખામી સબબ ધરમૂળથી ફેરફાર કરી નોંધપાત્ર
બદલાવ લાવવા પાછળ, સંસદનો આશય શું હતો તે સમજવા આપણે સંહિતાની
સુધારા પૂર્વેની કલમ-૨૫નો સંદર્ભ કરવો રહ્યો. સુધારા પૂર્વેની જોગવાઈઓ
વંચાણ માત્રે લેતાં સ્પષ્ટ થાય છે કે, તેનો વ્યાપ અને અમલીકરણ મર્યાદિત
હતા. જ્યાં સુધી રાજ્ય સરકારો વચ્ચે મનમેળ ન હોય ત્યાં સુધી, એક રાજ્યની
દીવાની અદાલતમાંથી બીજા રાજ્યની દીવાની અદાલતમાં દાવો, અપીલ અથવા
અન્ય કાર્યવાહીનું સ્થાનાંતરણ એ પરવાનગીપાત્ર વિકલ્પ નહોતો. આ ઉપરાંત, કોઈ કેસ, અપીલ કે અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવાનું ન્યાયિક કાર્યને
બદલે વહીવટી કાર્ય થકી અમલી બનાવવામાં આવતું અને તે પણ ત્યારે જ્યારે કે
બંને રાજ્ય સરકારો સહમત હોય. કાયદા પંચે સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં
સુધારાની ભલામણ કરી હોઇ, તે ૧૯૭૬ના સુધારા અધિનિયમ-૧૦૪ થકી
સુધારવામાં આવી હતી. કલમ-૨૫ની સુધારાપૂર્વેની આવૃત્તિ અને હાલની
આવૃત્તિમાં જે તફાવત છે તે જ સ્થાનાંતરણની સત્તામાં આવેલ તફાવતને સૂચવે
છે. આ તબક્કે કલમ-૨૫માં સુધારો કરવા માટેના 'હેતુઓ અને કારણોનું
નિવેદન' (ટૂંકમાં ‘એસઓઆર’)ની પણ નોંધ લેવી રહી:
"ક્લોઝ ૧૨.- સંહિતાની કલમ-૨૫ રાજ્ય સરકારને અમુક
સંજોગોમાં રાજ્યમાં હુકુમતક્ષેત્ર ધરાવતી વડી અદાલતમાંથી અન્ય
વડી અદાલતમાં દાવાઓ ઇત્યાદિને સ્થાનાંતરિત કરવાની સત્તા આપે
છે. આ કલમનો વ્યાપ ખૂબ જ સિમિત છે, કારણ કે તેમાં હાઇકોર્ટમાં
સુધારા પૂર્વેની સી.પી.સી.ની કલમ-૨૫:
૨૭. આગળ વધતાં પહેલાં, જે ખામી સબબ ધરમૂળથી ફેરફાર કરી નોંધપાત્ર
બદલાવ લાવવા પાછળ, સંસદનો આશય શું હતો તે સમજવા આપણે સંહિતાની
સુધારા પૂર્વેની કલમ-૨૫નો સંદર્ભ કરવો રહ્યો. સુધારા પૂર્વેની જોગવાઈઓ
વંચાણ માત્રે લેતાં સ્પષ્ટ થાય છે કે, તેનો વ્યાપ અને અમલીકરણ મર્યાદિત
હતા. જ્યાં સુધી રાજ્ય સરકારો વચ્ચે મનમેળ ન હોય ત્યાં સુધી, એક રાજ્યની
દીવાની અદાલતમાંથી બીજા રાજ્યની દીવાની અદાલતમાં દાવો, અપીલ અથવા
અન્ય કાર્યવાહીનું સ્થાનાંતરણ એ પરવાનગીપાત્ર વિકલ્પ નહોતો. આ ઉપરાંત, કોઈ કેસ, અપીલ કે અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરવાનું ન્યાયિક કાર્યને
બદલે વહીવટી કાર્ય થકી અમલી બનાવવામાં આવતું અને તે પણ ત્યારે જ્યારે કે
બંને રાજ્ય સરકારો સહમત હોય. કાયદા પંચે સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં
સુધારાની ભલામણ કરી હોઇ, તે ૧૯૭૬ના સુધારા અધિનિયમ-૧૦૪ થકી
સુધારવામાં આવી હતી. કલમ-૨૫ની સુધારાપૂર્વેની આવૃત્તિ અને હાલની
આવૃત્તિમાં જે તફાવત છે તે જ સ્થાનાંતરણની સત્તામાં આવેલ તફાવતને સૂચવે
છે. આ તબક્કે કલમ-૨૫માં સુધારો કરવા માટેના 'હેતુઓ અને કારણોનું
નિવેદન' (ટૂંકમાં ‘એસઓઆર’)ની પણ નોંધ લેવી રહી:
"ક્લોઝ ૧૨.- સંહિતાની કલમ-૨૫ રાજ્ય સરકારને અમુક
સંજોગોમાં રાજ્યમાં હુકુમતક્ષેત્ર ધરાવતી વડી અદાલતમાંથી અન્ય
વડી અદાલતમાં દાવાઓ ઇત્યાદિને સ્થાનાંતરિત કરવાની સત્તા આપે
છે. આ કલમનો વ્યાપ ખૂબ જ સિમિત છે, કારણ કે તેમાં હાઇકોર્ટમાં
સિંગલ જજ સમક્ષના પડતર કેસ, અપીલ અથવા અન્ય કાર્યવાહીને
જ ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર એ
સ્થાનાંતરણની સત્તાનો ઉપયોગ કરવા માટેની યોગ્ય સંસ્થા નથી
જણાતી. આથી, કલમ-૨૫ને એક નવી કલમથી બદલવામાં આવી
છે, જે રાજ્ય સરકારમાં નિહિત હાલની સત્તા સર્વોચ્ચ અદાલતને
તબદીલ કરવાની અને ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ
૪૦૬ હેઠળ ફોજદારી કેસોમાં સર્વોચ્ચ અદાલતને જે સ્થાનાંતરણ
સબબની વ્યાપક સત્તા છે, તેવી સત્તાની જોગવાઈ કરે છે. વધુમાં, નવી કલમ હાઇકોર્ટમાં જ ઉદ્ભવેલ કેસોથી લઇને અન્ય કોઇપણ
દીવાની અદાલતમાં ઉદ્ભવેલ કેસોના સ્થાનાંતરણને આવરી લે છે.
આમ, દીવાની કાર્યવાહી સંહિતાની આ નવી કલમનો વ્યાપ ફોજદારી
કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ-૪૦૬ના વ્યાપ કરતાં મોટો છે."
૨૮. આમ, કલમ-૨૫માં સુધારા સાથે, એક રાજ્યની દીવાની અદાલતમાં કોઈ
પણ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને બીજા રાજ્યની દીવાની અદાલતમાં
લઇ જવા અંગે નિર્ણય લેવાની સત્તા આ અદાલતને સુપરત કરીને કાયદાની
અદાલતોના ન્યાય-વહીવટમાં રહેલ ગંભીર અવરોધો દૂર કરવામાં આવ્યા હતા.
સુધારા પૂર્વેની કલમ-૨૫ અન્વયે જ્યારે કે માત્ર તબદીલીકર્તા રાજ્ય જ, જે
રાજ્યમાં સ્થાનાંતરણ થઇ રહ્યું હોય તેની મંજૂરીથી, આવું સ્થાનાંતરણ કરવા
સક્ષમ રહેતું, ત્યારે સ્ટેટમેન્ટ ઓફ ઓબજેક્ટ એન્ડ રીઝન્સમાં સાચું જ
અવલોકવામાં આવ્યું છે કે આ પ્રકારના સ્થાનાંતરણનો નિર્ણય લેવાનું કાર્ય રાજ્ય
સરકારનું નથી. જોકે, અમે એવું માની લઇએ છીએ કે, કલમ-૨૫ પ્રકારનું
સ્થાનાંતરણ અમલમાં લાવવામાં સંબંધિત રાજ્યો વચ્ચેના સહકારની
જ ટ્રાન્સફર કરવાની જોગવાઈ છે. આ ઉપરાંત રાજ્ય સરકાર એ
સ્થાનાંતરણની સત્તાનો ઉપયોગ કરવા માટેની યોગ્ય સંસ્થા નથી
જણાતી. આથી, કલમ-૨૫ને એક નવી કલમથી બદલવામાં આવી
છે, જે રાજ્ય સરકારમાં નિહિત હાલની સત્તા સર્વોચ્ચ અદાલતને
તબદીલ કરવાની અને ફોજદારી કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ
૪૦૬ હેઠળ ફોજદારી કેસોમાં સર્વોચ્ચ અદાલતને જે સ્થાનાંતરણ
સબબની વ્યાપક સત્તા છે, તેવી સત્તાની જોગવાઈ કરે છે. વધુમાં, નવી કલમ હાઇકોર્ટમાં જ ઉદ્ભવેલ કેસોથી લઇને અન્ય કોઇપણ
દીવાની અદાલતમાં ઉદ્ભવેલ કેસોના સ્થાનાંતરણને આવરી લે છે.
આમ, દીવાની કાર્યવાહી સંહિતાની આ નવી કલમનો વ્યાપ ફોજદારી
કાર્યવાહી સંહિતા, ૧૯૭૩ની કલમ-૪૦૬ના વ્યાપ કરતાં મોટો છે."
૨૮. આમ, કલમ-૨૫માં સુધારા સાથે, એક રાજ્યની દીવાની અદાલતમાં કોઈ
પણ દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને બીજા રાજ્યની દીવાની અદાલતમાં
લઇ જવા અંગે નિર્ણય લેવાની સત્તા આ અદાલતને સુપરત કરીને કાયદાની
અદાલતોના ન્યાય-વહીવટમાં રહેલ ગંભીર અવરોધો દૂર કરવામાં આવ્યા હતા.
સુધારા પૂર્વેની કલમ-૨૫ અન્વયે જ્યારે કે માત્ર તબદીલીકર્તા રાજ્ય જ, જે
રાજ્યમાં સ્થાનાંતરણ થઇ રહ્યું હોય તેની મંજૂરીથી, આવું સ્થાનાંતરણ કરવા
સક્ષમ રહેતું, ત્યારે સ્ટેટમેન્ટ ઓફ ઓબજેક્ટ એન્ડ રીઝન્સમાં સાચું જ
અવલોકવામાં આવ્યું છે કે આ પ્રકારના સ્થાનાંતરણનો નિર્ણય લેવાનું કાર્ય રાજ્ય
સરકારનું નથી. જોકે, અમે એવું માની લઇએ છીએ કે, કલમ-૨૫ પ્રકારનું
સ્થાનાંતરણ અમલમાં લાવવામાં સંબંધિત રાજ્યો વચ્ચેના સહકારની
અનિશ્ચિતતા કે સંભવિત અભાવ બાબત એસ.ઓ.આર.માં કોઇ ઉલ્લેખ નથી.
પરંતુ, અમને તે સમજવામાં વાર નથી લાગી કે, સંસદ સાચી દિશામાં આગળ
વધી અને એ ઉપદ્રવને ઉકેલ્યો છે કે જ્યારે બે રાજ્યો જ્યારે એકમત ન હોય ત્યારે
પરિણમતી સ્થિતિ કે જેમાં મુકદમાકર્તા ન્યાયથી વંચિત રહે. જે હોય તે (ભલે)
રહે.
ચુકદાઓ અંગે વિચારણા
૨૯. સામાન્ય રીતે ઉચ્ચ અદાલતો સાથે સંબંધિત બંધારણની જોગવાઈઓનું
સર્વેક્ષણ કર્યા પછી અને અન્ય બાબતોની સાથે સાથે, આસામ અને નાગાલેન્ડ
રાજ્યો માટે ગુવાહાટી ઉચ્ચ અદાલત કેવી રીતે કોમન હાઇકોર્ટ સ્વરૂપે આકાર
પામી, તે સબબ શ્રી બાલગોપાલ અને શ્રી ગોસ્વામીએ ટાંકેલા દુર્ગેશ શર્મા
(સુપ્રા) ના ચુકાદા તેમજ અપીલકર્તાઓ તરફે તેમણે ટાંકેલા અન્ય ચુકાદાઓ આ
સમયે ધ્યાને લેવાં રહ્યા.
૩૦. દુર્ગેશ શર્મા (સુપ્રા)માં, આ અદાલત સમક્ષ પ્રશ્ન એ હતો કે, સંહિતાની
કલમ-૨૩ હેઠળની અરજી આવતાં, હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ની કલમ-૧૩
હેઠળ અપીલકર્તા-પતિ દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનની એક અદાલતમાં દાખલ
કરવામાં આવેલ પીટીશન મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાંવની એક
અદાલતમાં તબદીલ કરી તેને સામાવાળા-પત્નીની સદરહુ કાયદાની કલમ-૯
હેઠળની યાચિકાની સાથે ચલાવવાનો હુકમ આપી, શું મધ્યપ્રદેશ ઉચ્ચ
પરંતુ, અમને તે સમજવામાં વાર નથી લાગી કે, સંસદ સાચી દિશામાં આગળ
વધી અને એ ઉપદ્રવને ઉકેલ્યો છે કે જ્યારે બે રાજ્યો જ્યારે એકમત ન હોય ત્યારે
પરિણમતી સ્થિતિ કે જેમાં મુકદમાકર્તા ન્યાયથી વંચિત રહે. જે હોય તે (ભલે)
રહે.
ચુકદાઓ અંગે વિચારણા
૨૯. સામાન્ય રીતે ઉચ્ચ અદાલતો સાથે સંબંધિત બંધારણની જોગવાઈઓનું
સર્વેક્ષણ કર્યા પછી અને અન્ય બાબતોની સાથે સાથે, આસામ અને નાગાલેન્ડ
રાજ્યો માટે ગુવાહાટી ઉચ્ચ અદાલત કેવી રીતે કોમન હાઇકોર્ટ સ્વરૂપે આકાર
પામી, તે સબબ શ્રી બાલગોપાલ અને શ્રી ગોસ્વામીએ ટાંકેલા દુર્ગેશ શર્મા
(સુપ્રા) ના ચુકાદા તેમજ અપીલકર્તાઓ તરફે તેમણે ટાંકેલા અન્ય ચુકાદાઓ આ
સમયે ધ્યાને લેવાં રહ્યા.
૩૦. દુર્ગેશ શર્મા (સુપ્રા)માં, આ અદાલત સમક્ષ પ્રશ્ન એ હતો કે, સંહિતાની
કલમ-૨૩ હેઠળની અરજી આવતાં, હિન્દુ મેરેજ એક્ટ, ૧૯૫૫ની કલમ-૧૩
હેઠળ અપીલકર્તા-પતિ દ્વારા મધ્ય પ્રદેશના ઉજ્જૈનની એક અદાલતમાં દાખલ
કરવામાં આવેલ પીટીશન મહારાષ્ટ્રના નાસિક જીલ્લાના માલેગાંવની એક
અદાલતમાં તબદીલ કરી તેને સામાવાળા-પત્નીની સદરહુ કાયદાની કલમ-૯
હેઠળની યાચિકાની સાથે ચલાવવાનો હુકમ આપી, શું મધ્યપ્રદેશ ઉચ્ચ
ન્યાયાલયે ન્યાય કર્યો છે? કાયદાની જોગવાઈઓને ધ્યાનમાં રાખી, આ અદાલતે
નીચે મુજબ ચુકાદો આપ્યો છેઃ
"(૪૬) અમારા ચુકાદામાં, વખતોવખત સુધારવામાં આવેલ સંહિતાને
ધ્યાનમાં રાખતાં, કેસોના (દાવાઓ, અપીલો અને અન્ય
કાર્યવાહીઓ) સ્થાનાંતરણ સંબંધિત કાયદો સારી રીતે પ્રસ્થાપિત છે, જે સંહિતાની કલમ-૨૨ થી ૨૫ માં જોવા મળે છે અને તે જોગવાઇઓ
તમામે-તમામ બાબતો આવરી લે છે. કલમ-૨૨, ૨૪ અને ૨૫
સ્થાનાંતરણની સત્તા સાથે સંબંધિત છે, તો કલમ-૨૩ માત્ર એક મંચ
અંગે જોગવાઇ કરે છે અને નિર્દિષ્ટ કરે છે કે કઇ અદાલતમાં
સ્થાનાંતરણની અરજી કરી શકાય છે. કલમ-૨૩ કોઈ ચોક્કસ
અદાલતને કાર્યવાહી સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની સત્તા
આપતી કોઈ સબસ્ટેન્ટીવ જોગવાઈ નથી.
(૪૭)અમારાં સુવિચારિત મંતવ્યમાં, જ્યાં હકૂમત હેઠળની અનેક
અદાલતો એક અપીલીય અદાલતની અધીનસ્થ હોય, ત્યાં
સ્થાનાંતરણ માટેની અરજી આવી અપીલીય અદાલતમાં કરી શકાય
છે અને કોર્ટ પોતાના તાબાની એક અદાલતથી તાબાની અન્ય
અદાલતમાં કેસને સ્થાનાંતરિત કરી શકે છે. તેવી જ રીતે, જ્યાં આવી
અદાલતો એક વડી અદાલતની તાબાની અદાલતો હોય, ત્યાં આવી
વડી અદાલત સમક્ષ અરજી કરી શકાય છે અને વડી અદાલત તેના
તાબાની એક અદાલતમાંથી કેસને પોતાના તાબાની અન્ય કોઈ
અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે છે. પરંતુ જ્યાં આવી અદાલતો
અલગ-અલગ વડી અદાલતોની તાબાની અદાલતો હોય, ત્યાં માત્ર
સર્વોચ્ચ અદાલત (આ અદાલત) જ સ્થાનાંતરણનો આદેશ આપી
શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો બે અદાલતો જુદી જુદી વડી
અદાલતોને આધિન હોય, તો એક વડી અદાલતને તેની અધીનસ્થ
કોઇપણ અદાલતમાં પડતર કેસને અન્ય વડી અદાલતને આધિન
નીચે મુજબ ચુકાદો આપ્યો છેઃ
"(૪૬) અમારા ચુકાદામાં, વખતોવખત સુધારવામાં આવેલ સંહિતાને
ધ્યાનમાં રાખતાં, કેસોના (દાવાઓ, અપીલો અને અન્ય
કાર્યવાહીઓ) સ્થાનાંતરણ સંબંધિત કાયદો સારી રીતે પ્રસ્થાપિત છે, જે સંહિતાની કલમ-૨૨ થી ૨૫ માં જોવા મળે છે અને તે જોગવાઇઓ
તમામે-તમામ બાબતો આવરી લે છે. કલમ-૨૨, ૨૪ અને ૨૫
સ્થાનાંતરણની સત્તા સાથે સંબંધિત છે, તો કલમ-૨૩ માત્ર એક મંચ
અંગે જોગવાઇ કરે છે અને નિર્દિષ્ટ કરે છે કે કઇ અદાલતમાં
સ્થાનાંતરણની અરજી કરી શકાય છે. કલમ-૨૩ કોઈ ચોક્કસ
અદાલતને કાર્યવાહી સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની સત્તા
આપતી કોઈ સબસ્ટેન્ટીવ જોગવાઈ નથી.
(૪૭)અમારાં સુવિચારિત મંતવ્યમાં, જ્યાં હકૂમત હેઠળની અનેક
અદાલતો એક અપીલીય અદાલતની અધીનસ્થ હોય, ત્યાં
સ્થાનાંતરણ માટેની અરજી આવી અપીલીય અદાલતમાં કરી શકાય
છે અને કોર્ટ પોતાના તાબાની એક અદાલતથી તાબાની અન્ય
અદાલતમાં કેસને સ્થાનાંતરિત કરી શકે છે. તેવી જ રીતે, જ્યાં આવી
અદાલતો એક વડી અદાલતની તાબાની અદાલતો હોય, ત્યાં આવી
વડી અદાલત સમક્ષ અરજી કરી શકાય છે અને વડી અદાલત તેના
તાબાની એક અદાલતમાંથી કેસને પોતાના તાબાની અન્ય કોઈ
અદાલતમાં સ્થાનાંતરિત કરી શકે છે. પરંતુ જ્યાં આવી અદાલતો
અલગ-અલગ વડી અદાલતોની તાબાની અદાલતો હોય, ત્યાં માત્ર
સર્વોચ્ચ અદાલત (આ અદાલત) જ સ્થાનાંતરણનો આદેશ આપી
શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો, જો બે અદાલતો જુદી જુદી વડી
અદાલતોને આધિન હોય, તો એક વડી અદાલતને તેની અધીનસ્થ
કોઇપણ અદાલતમાં પડતર કેસને અન્ય વડી અદાલતને આધિન
અદાલતમાં સ્થાનાંતરિત કરવાનો કોઈ અધિકાર નથી. માત્ર સર્વોચ્ચ
ન્યાયાલય (આ કોર્ટ) જ આ સ્થાનાંતરણનો આદેશ આપી શકે છે.
(૪૮) ૧૯૦૮ની સંહિતામાં મૂળરૂપે અધિનિયમિત કલમ-૨૫ અને
૧૯૭૬ના સુધારા અધિનિયમ અગાઉ લેવાયેલા નિર્ણયો, હાલની
સુધારેલ કલમ-૨૫ને લાગુ નહીં પડે. અમારા મતે, આવાં કેસોમાં
કલમ-૨૩ લાગૂ નહિ પડે અને માત્ર કલમ-૨૫ની જોગવાઇઓ જ
લાગૂ પડશે.
(૪૯)કલમ-૨૫ની ભાષા પણ એવાં દ્રષ્ટિકોણ, ક જે અમો લેવા
માંગીઓ છીએ તેને, ટેકો આપે છે. સંહિતાની કલમ-૨૫ની પેટા-
કલમ (૧) માં જણાવવામાં આવ્યું છે કે, ‘પક્ષકારની અરજી પર, આ
અદાલત સ્થાનાંતરણનો યોગ્ય હુકમ પસાર કરી શકે છે. આમ, કલમ-૨૫ ‘સ્વ-સંકલિત સંહિતા’ છે અને તે આ મુદ્દા પર નક્કર
તેમજ પ્રક્રિયાત્મક કાયદાનો સમાવેશ કરે છે. તે પક્ષકારને અરજી
કરીને અદાલતમાં જવાની પરવાનગી આપે છે તેમજ તે અદાલતને
સ્થાનાંતરણનો આદેશ આપવાની સત્તા પણ આપે છે.
(૫૦) આ બાબતને અન્ય દ્રષ્ટિકોણથી પણ ચકાસી શકાય છે. દરેક
અદાલતની પોતાની સ્થાનિક કે પ્રાદેશિક સીમાઓ હોય છે, જેની
બહાર તે હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરી શકે નહીં. જ્યાં સુધી આ
અદાલતનો સંબંધ છે, તેના હુકુમતક્ષેત્રમાં કોઈ પ્રાદેશિક મર્યાદા નથી
અને તે ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા
સત્તામંડળને આવરી લે છે. પરંતુ તેની પાસે દેશની બહાર કોઈ
હુકુમતક્ષેત્ર નથી. જ્યાં સુધી વડી અદાલતને લાગેવળગે છે, તેનું
હુકુમતક્ષેત્ર એ ક્ષેત્ર સુધી મર્યાદિત છે, જેની અંદર તે અધિકારક્ષેત્રનો
ઉપયોગ કરે છે, તેનાથી આગળ નહીં. આ સરખામણીની રૂએ તર્કથી
(ઉપરોક્ત મુદ્દો) ધ્યાને લેતાં, વડી અદાલત પોતાના તાબાની
અદાલતમાં પડતર કેસને અન્ય વડી અદાલતના તાબાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાનો આદેશ આપી શકે નહીં. આવું (કરવું) તે
ન્યાયાલય (આ કોર્ટ) જ આ સ્થાનાંતરણનો આદેશ આપી શકે છે.
(૪૮) ૧૯૦૮ની સંહિતામાં મૂળરૂપે અધિનિયમિત કલમ-૨૫ અને
૧૯૭૬ના સુધારા અધિનિયમ અગાઉ લેવાયેલા નિર્ણયો, હાલની
સુધારેલ કલમ-૨૫ને લાગુ નહીં પડે. અમારા મતે, આવાં કેસોમાં
કલમ-૨૩ લાગૂ નહિ પડે અને માત્ર કલમ-૨૫ની જોગવાઇઓ જ
લાગૂ પડશે.
(૪૯)કલમ-૨૫ની ભાષા પણ એવાં દ્રષ્ટિકોણ, ક જે અમો લેવા
માંગીઓ છીએ તેને, ટેકો આપે છે. સંહિતાની કલમ-૨૫ની પેટા-
કલમ (૧) માં જણાવવામાં આવ્યું છે કે, ‘પક્ષકારની અરજી પર, આ
અદાલત સ્થાનાંતરણનો યોગ્ય હુકમ પસાર કરી શકે છે. આમ, કલમ-૨૫ ‘સ્વ-સંકલિત સંહિતા’ છે અને તે આ મુદ્દા પર નક્કર
તેમજ પ્રક્રિયાત્મક કાયદાનો સમાવેશ કરે છે. તે પક્ષકારને અરજી
કરીને અદાલતમાં જવાની પરવાનગી આપે છે તેમજ તે અદાલતને
સ્થાનાંતરણનો આદેશ આપવાની સત્તા પણ આપે છે.
(૫૦) આ બાબતને અન્ય દ્રષ્ટિકોણથી પણ ચકાસી શકાય છે. દરેક
અદાલતની પોતાની સ્થાનિક કે પ્રાદેશિક સીમાઓ હોય છે, જેની
બહાર તે હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરી શકે નહીં. જ્યાં સુધી આ
અદાલતનો સંબંધ છે, તેના હુકુમતક્ષેત્રમાં કોઈ પ્રાદેશિક મર્યાદા નથી
અને તે ભારતના રાજ્યક્ષેત્રની અંદર કોઈ પણ વ્યક્તિ અથવા
સત્તામંડળને આવરી લે છે. પરંતુ તેની પાસે દેશની બહાર કોઈ
હુકુમતક્ષેત્ર નથી. જ્યાં સુધી વડી અદાલતને લાગેવળગે છે, તેનું
હુકુમતક્ષેત્ર એ ક્ષેત્ર સુધી મર્યાદિત છે, જેની અંદર તે અધિકારક્ષેત્રનો
ઉપયોગ કરે છે, તેનાથી આગળ નહીં. આ સરખામણીની રૂએ તર્કથી
(ઉપરોક્ત મુદ્દો) ધ્યાને લેતાં, વડી અદાલત પોતાના તાબાની
અદાલતમાં પડતર કેસને અન્ય વડી અદાલતના તાબાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાનો આદેશ આપી શકે નહીં. આવું (કરવું) તે
અદાલતના પ્રાદેશિક હકૂમતક્ષેત્રની મર્યાદા સાથે અસંગત રહે.
* * *
(૫૪) બંધારણના (લાગૂ થયાની) શરૂઆત બાદ, અને સર્વોચ્ચ
ન્યાયાલય (આ ન્યાયાલય) ની સ્થાપના પછી, સંસદને સંહિતાની
કલમ-૨૫માં સુધારો કરવો યોગ્ય લાગ્યો હતો અને તે મુજબ, આ
અદાલતને એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલત અથવા એક
રાજ્યની એક દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યની અન્ય દીવાની
અદાલતમાં કાર્યવાહી સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની સત્તા
આપતો સુધારો તેમાં કરવામાં આવ્યો હતો.
(૫૫) એ વાત નિઃશંકપણે સાચી છે કે ૧૯૭૬ના સુધારા
અધિનિયમથી કલમ-૨૫ને હાલના સ્વરૂપે બદલવામાં આવી હોવા
છતાં પણ સંહિતાની કલમ-૨૩ની પેટા-કલમ (૩) ને દૂર કરવામાં
આવી નથી કે તેમાં સુધારો કરવામાં આવ્યો નથી. જો કે, તે પ્રાસંગિક
નથી. વિચારણાપૂર્વકના અમારા દ્રષ્ટીકોણમાં, કલમ-૨૩ માત્ર
પ્રક્રિયાગત જોગવાઈ હોઇ તેનાં અન્વયે સ્થાનાંતરણનો કોઈ આદેશ
આપી શકાતો નથી. જો કોઈ કેસ સંહિતાની કલમ-૨૫ હેઠળ આવે
છે, તો તે જ કલમ બંને હેતુઓ, એટલે કે અરજી કરવા અને
સ્થાનાંતરણ અમલી બનાવવાના, માટે લાગુ પડશે. ***"
૩૧. દુર્ગેશ શર્મા (સુપ્રા) એ કોઇ એક રાજ્યમાંની વડી અદાલત તેનાં તાબાની
અદાલતમાંથી કોઈ કેસ, અપીલ અથવા કાર્યવાહીને અન્ય રાજ્યની વડી
અદાલતના તાબાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા માંગતી હોય તેવા કેસો
ફેંસલ કરવા માટે અનુસરણનું અને બંધનકર્તા સત્તાનિધાન છે. તેમાં વ્યક્ત
થયેલા અભિપ્રાયો અને અમારા અભિપ્રાયો સમાન છે. જોકે, આ કેસમાં મૂળભૂત
તથ્યાત્મક અસમાનતાઓ ધ્યાને લેતાં, હાલના મુદ્દાના મૂળને ઉકેલવામાં દુર્ગેશ
* * *
(૫૪) બંધારણના (લાગૂ થયાની) શરૂઆત બાદ, અને સર્વોચ્ચ
ન્યાયાલય (આ ન્યાયાલય) ની સ્થાપના પછી, સંસદને સંહિતાની
કલમ-૨૫માં સુધારો કરવો યોગ્ય લાગ્યો હતો અને તે મુજબ, આ
અદાલતને એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલત અથવા એક
રાજ્યની એક દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યની અન્ય દીવાની
અદાલતમાં કાર્યવાહી સ્થાનાંતરિત કરવાનો હુકમ કરવાની સત્તા
આપતો સુધારો તેમાં કરવામાં આવ્યો હતો.
(૫૫) એ વાત નિઃશંકપણે સાચી છે કે ૧૯૭૬ના સુધારા
અધિનિયમથી કલમ-૨૫ને હાલના સ્વરૂપે બદલવામાં આવી હોવા
છતાં પણ સંહિતાની કલમ-૨૩ની પેટા-કલમ (૩) ને દૂર કરવામાં
આવી નથી કે તેમાં સુધારો કરવામાં આવ્યો નથી. જો કે, તે પ્રાસંગિક
નથી. વિચારણાપૂર્વકના અમારા દ્રષ્ટીકોણમાં, કલમ-૨૩ માત્ર
પ્રક્રિયાગત જોગવાઈ હોઇ તેનાં અન્વયે સ્થાનાંતરણનો કોઈ આદેશ
આપી શકાતો નથી. જો કોઈ કેસ સંહિતાની કલમ-૨૫ હેઠળ આવે
છે, તો તે જ કલમ બંને હેતુઓ, એટલે કે અરજી કરવા અને
સ્થાનાંતરણ અમલી બનાવવાના, માટે લાગુ પડશે. ***"
૩૧. દુર્ગેશ શર્મા (સુપ્રા) એ કોઇ એક રાજ્યમાંની વડી અદાલત તેનાં તાબાની
અદાલતમાંથી કોઈ કેસ, અપીલ અથવા કાર્યવાહીને અન્ય રાજ્યની વડી
અદાલતના તાબાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા માંગતી હોય તેવા કેસો
ફેંસલ કરવા માટે અનુસરણનું અને બંધનકર્તા સત્તાનિધાન છે. તેમાં વ્યક્ત
થયેલા અભિપ્રાયો અને અમારા અભિપ્રાયો સમાન છે. જોકે, આ કેસમાં મૂળભૂત
તથ્યાત્મક અસમાનતાઓ ધ્યાને લેતાં, હાલના મુદ્દાના મૂળને ઉકેલવામાં દુર્ગેશ
શર્મા (સુપ્રા)ના ચુકાદાના રેશિયો ડેસીડેંડી લાગુ નહીં પડે.
૩૨. મેઘા જૈન (સુપ્રા)નો ચુકાદો ગુવાહાટી હાઇકોર્ટના અન્ય એક સિંગલ જજ, કે જેઓ પોમી સેનગુપ્તા (સુપ્રા)માં કોઓર્ડિનેટ બેન્ચના દ્રષ્ટિકોણથી સહમત
નહોતા, તેમણે લાર્જર બેન્ચને કરેલા રેફરન્સને આધારે આપવામાં આવ્યો હતો.
તેમાં યાચિકાકર્તાએ સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની જોગવાઇઓ હેઠળ
સામાવાળા દ્વારા મિઝોરમના ઐઝવાલ ખાતે દાખલ કરેલ લગ્નસંબંધને લગતી
પડતર કાર્યવાહી આસામના ગુવાહાટીમાં કામરૂપ સ્થિત અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા ઉદ્ઘોષિત, ડિવિઝન બેન્ચે
આ મુજબ ઠેરવ્યું હતું :
(૯) પ્રિન્સિપલ સીટ અને કાયમી બેંચો ધરાવતી હાઈકોર્ટની રચના, સુપ્રા નોંધ મુજબ, સૂચવે છે કે ઉક્ત તમામ ચાર રાજ્યોમાંની તમામ
અદાલતો ગુવાહાટી વડી અદાલતને આધિન છે અને નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના સંબંધમાં કોઈ અલગ વડી
અદાલતો સ્થાપવામાં આવી ન હોઇ, તા.૨૨/૦૬/૧૯૯૦ના
જાહેરનામાં હેઠળ આઇઝોલમાં સ્થાયી બેંચની સ્થાપના માટે જોગવાઈ
કરવામાં આવી છે. અન્ય બે રાજ્યો માટે પણ આવી જ અધિસૂચના
બહાર પાડવામાં આવી હતી. આ પાસાંઓ ધ્યાન લેતાં, લેશમાત્ર શંકા
રહેતી નથી કે ગુવાહાટી વડી અદાલત તમામ ચાર રાજ્યોમાંની તમામ
અદાલતો પર સત્તા અને હુકુમતક્ષેત્ર ધરાવે છે. ઉપરોક્ત તારવવામાં
આવેલ સિ.પ્રો.કો.ની કલમ-૨૪માં સમાવિષ્ટ જોગવાઇઓની નોંધ
લેતાં, પેટા-કલમ (૧)(એ) સૂચવે છે કે વડી અદાલત અથવા જિલ્લા
અદાલત કોઇપણ તબક્કે તેની સમક્ષ પડતર કોઈ પણ કેસ, અપીલ
અથવા અન્ય કાર્યવાહીને તેનાં તાબાની કોઈપણ અદાલતને કામ
૩૨. મેઘા જૈન (સુપ્રા)નો ચુકાદો ગુવાહાટી હાઇકોર્ટના અન્ય એક સિંગલ જજ, કે જેઓ પોમી સેનગુપ્તા (સુપ્રા)માં કોઓર્ડિનેટ બેન્ચના દ્રષ્ટિકોણથી સહમત
નહોતા, તેમણે લાર્જર બેન્ચને કરેલા રેફરન્સને આધારે આપવામાં આવ્યો હતો.
તેમાં યાચિકાકર્તાએ સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની જોગવાઇઓ હેઠળ
સામાવાળા દ્વારા મિઝોરમના ઐઝવાલ ખાતે દાખલ કરેલ લગ્નસંબંધને લગતી
પડતર કાર્યવાહી આસામના ગુવાહાટીમાં કામરૂપ સ્થિત અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા ઉદ્ઘોષિત, ડિવિઝન બેન્ચે
આ મુજબ ઠેરવ્યું હતું :
(૯) પ્રિન્સિપલ સીટ અને કાયમી બેંચો ધરાવતી હાઈકોર્ટની રચના, સુપ્રા નોંધ મુજબ, સૂચવે છે કે ઉક્ત તમામ ચાર રાજ્યોમાંની તમામ
અદાલતો ગુવાહાટી વડી અદાલતને આધિન છે અને નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશના સંબંધમાં કોઈ અલગ વડી
અદાલતો સ્થાપવામાં આવી ન હોઇ, તા.૨૨/૦૬/૧૯૯૦ના
જાહેરનામાં હેઠળ આઇઝોલમાં સ્થાયી બેંચની સ્થાપના માટે જોગવાઈ
કરવામાં આવી છે. અન્ય બે રાજ્યો માટે પણ આવી જ અધિસૂચના
બહાર પાડવામાં આવી હતી. આ પાસાંઓ ધ્યાન લેતાં, લેશમાત્ર શંકા
રહેતી નથી કે ગુવાહાટી વડી અદાલત તમામ ચાર રાજ્યોમાંની તમામ
અદાલતો પર સત્તા અને હુકુમતક્ષેત્ર ધરાવે છે. ઉપરોક્ત તારવવામાં
આવેલ સિ.પ્રો.કો.ની કલમ-૨૪માં સમાવિષ્ટ જોગવાઇઓની નોંધ
લેતાં, પેટા-કલમ (૧)(એ) સૂચવે છે કે વડી અદાલત અથવા જિલ્લા
અદાલત કોઇપણ તબક્કે તેની સમક્ષ પડતર કોઈ પણ કેસ, અપીલ
અથવા અન્ય કાર્યવાહીને તેનાં તાબાની કોઈપણ અદાલતને કામ
ચલાવવા કે ફેંસલ કરવા તબદીલ કરી શકે છે તેમજ તે ટ્રાયલ
ચલાવવા કે ફેંસલ કરવા માટે સક્ષમ રહેશે. જો ઉપરોક્ત જોગવાઈને
તેમજ વડી અદાલત અને સ્થાયી ખંડપીઠની સ્થાપના સાથે સંબંધિત
ઉપર ઉલ્લેખિત ચર્ચાને ધ્યાનમાં લેવામાં આવે અને તે સંજોગોમાં કે
જ્યારે મિઝોરમ રાજ્યની ગૌણ અદાલતો અને આસામ રાજ્યની ગૌણ
અદાલતો ગુવાહાટી વડી અદાલતને આધિન હોય, ત્યારે આ
અદાલતમાં એટલે ક ગુવાહાટી વડી અદાલતમાં, ઉપરોક્ત સૂચવ્યા
અનુસાર, ચાર રાજ્યોમાંથી કોઈ પણ રાજ્યની ગૌણ અદાલતમાંથી
અન્ય રાજ્યમાં કેસ સ્થાનાંતરિત કરવા માટે સિ.પ્રો.કો.ની કલમ-૨૪
હેઠળ દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિટીશન પણ કલમ-૨૪માં
સમાવિષ્ટ જોગવાઈ થકી ટકવાપાત્ર રહેશે. આવા સંજોગોમાં
સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળ અરજી દાખલ કરવાનો સવાલ જ પેદા
થતો નથી, કારણ કે ઉપર ઉલ્લેખિત રાજ્યો પર હુકુમતક્ષેત્ર ધરાવતી
કોઈ અલગ વડી અદાલતો નથી. જો તે પૃષ્ઠભૂમાં, શ્રીમતી પોમી
સેનગુપ્તા (સુપ્રા)માં સમાવિષ્ટ અવલોકનની નોંધ લેવામાં આવે તો, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજી સ્વીકારવાની બાબત તે
જોગવાઈમાં શબ્દો ઉમેરવા બરાબર હશે તેવાં નિષ્કર્ષ પર પહોંચવામાં
વિદ્વાન સિંગલ જજ ઉચિત ન ઠરે."
૩૩. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ફેમિલી કોર્ટમાં સામાવાળા-પતિ દ્વારા
દાખલ કરવામાં આવેલા વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના માટેના દાવાને
આંધ્રપ્રદેશના વિજયવાડાની ફેમિલી કોર્ટમાં તબદીલ કરવા માટેની અરજી
અરજદાર-પત્નીએ દાખલ કરતાં, ચલસાની દીપ્તિ (સુપ્રા) કેસનો ઉદય થયો
હતો. (અવિભાજિત) આંધ્રપ્રદેશ વડી અદાલતના વિદ્વાન જજે પક્ષકારો તેમજ
તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોના એડવોકેટ જનરલને સાંભળ્યા પછી, અને
ચલાવવા કે ફેંસલ કરવા માટે સક્ષમ રહેશે. જો ઉપરોક્ત જોગવાઈને
તેમજ વડી અદાલત અને સ્થાયી ખંડપીઠની સ્થાપના સાથે સંબંધિત
ઉપર ઉલ્લેખિત ચર્ચાને ધ્યાનમાં લેવામાં આવે અને તે સંજોગોમાં કે
જ્યારે મિઝોરમ રાજ્યની ગૌણ અદાલતો અને આસામ રાજ્યની ગૌણ
અદાલતો ગુવાહાટી વડી અદાલતને આધિન હોય, ત્યારે આ
અદાલતમાં એટલે ક ગુવાહાટી વડી અદાલતમાં, ઉપરોક્ત સૂચવ્યા
અનુસાર, ચાર રાજ્યોમાંથી કોઈ પણ રાજ્યની ગૌણ અદાલતમાંથી
અન્ય રાજ્યમાં કેસ સ્થાનાંતરિત કરવા માટે સિ.પ્રો.કો.ની કલમ-૨૪
હેઠળ દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિટીશન પણ કલમ-૨૪માં
સમાવિષ્ટ જોગવાઈ થકી ટકવાપાત્ર રહેશે. આવા સંજોગોમાં
સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળ અરજી દાખલ કરવાનો સવાલ જ પેદા
થતો નથી, કારણ કે ઉપર ઉલ્લેખિત રાજ્યો પર હુકુમતક્ષેત્ર ધરાવતી
કોઈ અલગ વડી અદાલતો નથી. જો તે પૃષ્ઠભૂમાં, શ્રીમતી પોમી
સેનગુપ્તા (સુપ્રા)માં સમાવિષ્ટ અવલોકનની નોંધ લેવામાં આવે તો, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજી સ્વીકારવાની બાબત તે
જોગવાઈમાં શબ્દો ઉમેરવા બરાબર હશે તેવાં નિષ્કર્ષ પર પહોંચવામાં
વિદ્વાન સિંગલ જજ ઉચિત ન ઠરે."
૩૩. તેલંગાણાના રંગા રેડ્ડી જિલ્લામાં ફેમિલી કોર્ટમાં સામાવાળા-પતિ દ્વારા
દાખલ કરવામાં આવેલા વૈવાહિક અધિકારોની પુનઃસ્થાપના માટેના દાવાને
આંધ્રપ્રદેશના વિજયવાડાની ફેમિલી કોર્ટમાં તબદીલ કરવા માટેની અરજી
અરજદાર-પત્નીએ દાખલ કરતાં, ચલસાની દીપ્તિ (સુપ્રા) કેસનો ઉદય થયો
હતો. (અવિભાજિત) આંધ્રપ્રદેશ વડી અદાલતના વિદ્વાન જજે પક્ષકારો તેમજ
તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોના એડવોકેટ જનરલને સાંભળ્યા પછી, અને
આંધ્રપ્રદેશ પુનર્ગઠન કાયદાની જોગવાઈઓ, ખાસ કરીને સદરહુ કાયદાની
કલમ-૩૦ અને ૩૧, સિ.પ્રો.કો.ની કલમ ૨૪ અને ૨૫ તેમજ દુર્ગેશ શર્મા
(સુપ્રા) ના ચુકાદા સાથે ધ્યાનમાં લઇ ઠેરવ્યું હતું કે, બંને અદાલતો આંધ્રપ્રદેશ
વડી અદાલત, કે જે તે સમય સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોની કોમન
હાઇકોર્ટ હતી, તેની તાબાની અદાલતો હોઇ, કલમ-૨૪ હેઠળની સ્થાનાંતરણ
માટેની અરજી ટકવાપાત્ર હતી.
૩૪. બોમ્બે હાઇકોર્ટના વિદ્વાન જજે ચલાસાની દીપ્તિ (સુપ્રા) ના ચુકાદાને
અનુસરતાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજદાર-પત્ની દ્વારા દાખલ કરેલી
સ્થાનાંતરણ માટેની અરજી મંજૂર કરી હતી, જેમાં સામાવાળા-પતિ દ્વારા ઉત્તર
ગોવાના માપુસા ખાતેની અદાલતમાં દાખલ કરવામાં આવેલી લગ્નસંબંધને
લગતી અરજીને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે બાન્દ્રા ફેમિલી કોર્ટમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરવામાં આવી હતી. તે સંયોગ છે કે, બોમ્બે હાઇકોર્ટ મહારાષ્ટ્ર
અને ગોવા રાજ્યો તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના
કેન્દ્રશાસિત પ્રદેશોની કોમન હાઇકોર્ટ છે. વિદ્વાન જજે, ચુકાદામાં જણાવેલ
કારણોસર, સામાવાળા-પતિના એે વાંધાને ફગાવી દીધેલ કે ટ્રાન્સફર
એપ્લીકેશન મુંબઇ ખાતેની પ્રિન્સિપાલ સીટ સમક્ષ નહિ પરંતુ ગોવા સ્થિત
બોમ્બે હાઇકોર્ટમાં કરવી જોઇતી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, આ કેસમાં કોઈ
એવો વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો કે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળ આ
અદાલત સમક્ષ અરજી દાખલ કરીને કાર્યવાહીના સ્થાનાંતરણની દાદ માંગવી
કલમ-૩૦ અને ૩૧, સિ.પ્રો.કો.ની કલમ ૨૪ અને ૨૫ તેમજ દુર્ગેશ શર્મા
(સુપ્રા) ના ચુકાદા સાથે ધ્યાનમાં લઇ ઠેરવ્યું હતું કે, બંને અદાલતો આંધ્રપ્રદેશ
વડી અદાલત, કે જે તે સમય સુધી તેલંગાણા અને આંધ્રપ્રદેશ રાજ્યોની કોમન
હાઇકોર્ટ હતી, તેની તાબાની અદાલતો હોઇ, કલમ-૨૪ હેઠળની સ્થાનાંતરણ
માટેની અરજી ટકવાપાત્ર હતી.
૩૪. બોમ્બે હાઇકોર્ટના વિદ્વાન જજે ચલાસાની દીપ્તિ (સુપ્રા) ના ચુકાદાને
અનુસરતાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજદાર-પત્ની દ્વારા દાખલ કરેલી
સ્થાનાંતરણ માટેની અરજી મંજૂર કરી હતી, જેમાં સામાવાળા-પતિ દ્વારા ઉત્તર
ગોવાના માપુસા ખાતેની અદાલતમાં દાખલ કરવામાં આવેલી લગ્નસંબંધને
લગતી અરજીને મહારાષ્ટ્રમાં મુંબઈ ખાતે બાન્દ્રા ફેમિલી કોર્ટમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરવામાં આવી હતી. તે સંયોગ છે કે, બોમ્બે હાઇકોર્ટ મહારાષ્ટ્ર
અને ગોવા રાજ્યો તેમજ દાદરા અને નગર હવેલી તથા દમણ અને દીવના
કેન્દ્રશાસિત પ્રદેશોની કોમન હાઇકોર્ટ છે. વિદ્વાન જજે, ચુકાદામાં જણાવેલ
કારણોસર, સામાવાળા-પતિના એે વાંધાને ફગાવી દીધેલ કે ટ્રાન્સફર
એપ્લીકેશન મુંબઇ ખાતેની પ્રિન્સિપાલ સીટ સમક્ષ નહિ પરંતુ ગોવા સ્થિત
બોમ્બે હાઇકોર્ટમાં કરવી જોઇતી હતી. નોંધપાત્ર બાબત એ છે કે, આ કેસમાં કોઈ
એવો વાંધો ઉઠાવવામાં આવ્યો ન હતો કે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળ આ
અદાલત સમક્ષ અરજી દાખલ કરીને કાર્યવાહીના સ્થાનાંતરણની દાદ માંગવી
જોઇતી હતી.
૩૫. આમ, વડી અદાલતોના સ્તરે જ ઘણાંબધાં ન્યાયિક સત્તાવિધાનો છે કે, જો વડી અદાલત બે કે વધુ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ હોય અને જ્યાં કાર્યવાહી
તબદીલ કરવાની દાદ માંગવામાં આવી છે તે દીવાની અદાલત આવી વડી
અદાલતના હુકુમતક્ષેત્ર બહાર ન હોય, ત્યારે સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ
કાર્યવાહીને સ્થાનાંતરિત કરવા માટેની અરજી પર, ભલે પછી તે આંતરરાજ્ય
સ્થાનાંતરણ હોય, વડી અદાલતને સુનાવણી કરવામાં સદરહુ સંહિતાની કલમ-
૨૫નો બાધ રહેશે નહિ.
વિશ્લેષણ અને નિર્ણય
૩૬. જેમ નોંધવામાં આવ્યું છે, અપીલકર્તાઓએ વાદીઓ તરીકે નાગાલેન્ડના
દીમાપુર ખાતે જીલ્લા ન્યાયાધીશની અદાલતમાં દીવાની દાવો દાખલ કર્યો છે અને
હવે તેને આસામના ગુવાહાટી ખાતે જીલ્લા ન્યાયાધીશની અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરી છે. જો આ પ્રકારનાં સ્થાનાંતરણને મંજૂરી આપવામાં આવે
તો તે નિઃશંકપણે તે આંતર-રાજ્ય સ્થાનાંતરણ ગણાશે. જ્યાં સુધી કોઈ પણ
દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણને
લાગેવળગે છે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫નું સરળ અને શાબ્દિક વાંચન સૂચવે છે
કે, આ સ્થાનાંતરણની સત્તા માત્ર સર્વોચ્ચ અદાલતને જ છે. શ્રી બાલગોપાલ
દ્વારા ભારપૂર્વક આધાર લેવાયેલ દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદાનો પરિચ્છેદ-૫૪
આ દલીલને ટેકો આપે છે. સિ.પ્રો.કો.ની કલમ-૨૫ને તેનાં સરળ અર્થમાં ધ્યાને
૩૫. આમ, વડી અદાલતોના સ્તરે જ ઘણાંબધાં ન્યાયિક સત્તાવિધાનો છે કે, જો વડી અદાલત બે કે વધુ રાજ્યો માટે કોમન હાઇકોર્ટ હોય અને જ્યાં કાર્યવાહી
તબદીલ કરવાની દાદ માંગવામાં આવી છે તે દીવાની અદાલત આવી વડી
અદાલતના હુકુમતક્ષેત્ર બહાર ન હોય, ત્યારે સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ
કાર્યવાહીને સ્થાનાંતરિત કરવા માટેની અરજી પર, ભલે પછી તે આંતરરાજ્ય
સ્થાનાંતરણ હોય, વડી અદાલતને સુનાવણી કરવામાં સદરહુ સંહિતાની કલમ-
૨૫નો બાધ રહેશે નહિ.
વિશ્લેષણ અને નિર્ણય
૩૬. જેમ નોંધવામાં આવ્યું છે, અપીલકર્તાઓએ વાદીઓ તરીકે નાગાલેન્ડના
દીમાપુર ખાતે જીલ્લા ન્યાયાધીશની અદાલતમાં દીવાની દાવો દાખલ કર્યો છે અને
હવે તેને આસામના ગુવાહાટી ખાતે જીલ્લા ન્યાયાધીશની અદાલતમાં સ્થાનાંતરિત
કરવાની માંગણી કરી છે. જો આ પ્રકારનાં સ્થાનાંતરણને મંજૂરી આપવામાં આવે
તો તે નિઃશંકપણે તે આંતર-રાજ્ય સ્થાનાંતરણ ગણાશે. જ્યાં સુધી કોઈ પણ
દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણને
લાગેવળગે છે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫નું સરળ અને શાબ્દિક વાંચન સૂચવે છે
કે, આ સ્થાનાંતરણની સત્તા માત્ર સર્વોચ્ચ અદાલતને જ છે. શ્રી બાલગોપાલ
દ્વારા ભારપૂર્વક આધાર લેવાયેલ દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદાનો પરિચ્છેદ-૫૪
આ દલીલને ટેકો આપે છે. સિ.પ્રો.કો.ની કલમ-૨૫ને તેનાં સરળ અર્થમાં ધ્યાને
લેતાં તેમજ દુર્ગેશ શર્મા (સુપ્રા)ના ચુકાદા સાથે વંચાણે લેતાં, શ્રી બાલગોપાલના
મુદ્દામાં વજૂદ હોવાનું જણાય છે કે અપીલકર્તાઓ દ્વારા જે પ્રકારના આંતર-રાજ્ય
સ્થાનાંતરણની દાદ માંગવામાં આવી છે તેવો હુકમ કલમ-૨૪ હેઠળ કરી શકાય
નહીં. જો કે, આ મુદ્દાને ઉકેલવા માટે અમે જ્યારે ન્યાયપાલિકાના ચશ્માં
લવાગીએ છીએ, (એટલે કે કાયદો જોઇએ) ત્યારે કાંઇક વધુ નજરે ચઢે છે.
૩૭. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ વડી અદાલતોની સર્વસામાન્ય સત્તા છે કે જે
અન્વયે તેઓ કોઇપણ તબક્કે નોટિસ વિના સુઓમોટો અથવા નોટિસ
ઉપરાંતની કોઈપણ પક્ષકારની અરજી પર, કોઇપણ તબક્કે કાર્યવાહીને
‘સ્થાનાંતરિત તેમજ પરત લઇ’ શકે છે, જ્યારે કલમ-૨૫ સર્વોચ્ચ અદાલતને, બેમાંથી કોઈ પણ પક્ષકારની અરજી પર અને નોટિસ પછી, તેમાં જણાવેલા
અદાલતોમાંથી દાવાઓ ઇત્યાદીને સ્થાનાંતરિત કરવાની અનન્ય સત્તા આપે છે.
કલમ -૨૪ વ્યાપક કાયદાનો ભાગ છે, જ્યારે કલમ-૨૫ વિશેષ કાયદો છે.
કલમ-૨૪ની પેટા-કલમ-(૧)નો ક્લોઝ-(બી), જે હાલના કેસમાં પ્રાસંગિક
છે, તે વડી અદાલત માટે નવો માર્ગ ખોલે છે કે, જ્યારે તેને ખાતરી થાય કે તેના
તાબાની કોઇ અદાલતમાં પડતર કોઇ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને
સ્થાનાંતરિત કરવાના કેસમાં વજૂદ છે, તો તેને પરત મંગાવી અને ( ) i તે સ્વયં
તેના પર કામ ચલાવશે અને ફેંસલ કરશે; અથવા ( ) ii તે સબબ સક્ષમ હોય તેવી
તેના તાબાની અદાલતમાં કામ ચલાવવા કે ફેંસલ કરવા સ્થાનાંતરિત કરશે;
અથવા ( ) iii જે અદાલતમાંથી પરત લેવામાં આવેલ, તે અદાલતમાં કામ
મુદ્દામાં વજૂદ હોવાનું જણાય છે કે અપીલકર્તાઓ દ્વારા જે પ્રકારના આંતર-રાજ્ય
સ્થાનાંતરણની દાદ માંગવામાં આવી છે તેવો હુકમ કલમ-૨૪ હેઠળ કરી શકાય
નહીં. જો કે, આ મુદ્દાને ઉકેલવા માટે અમે જ્યારે ન્યાયપાલિકાના ચશ્માં
લવાગીએ છીએ, (એટલે કે કાયદો જોઇએ) ત્યારે કાંઇક વધુ નજરે ચઢે છે.
૩૭. સિ.પ્રો.કો.ની કલમ-૨૪ વડી અદાલતોની સર્વસામાન્ય સત્તા છે કે જે
અન્વયે તેઓ કોઇપણ તબક્કે નોટિસ વિના સુઓમોટો અથવા નોટિસ
ઉપરાંતની કોઈપણ પક્ષકારની અરજી પર, કોઇપણ તબક્કે કાર્યવાહીને
‘સ્થાનાંતરિત તેમજ પરત લઇ’ શકે છે, જ્યારે કલમ-૨૫ સર્વોચ્ચ અદાલતને, બેમાંથી કોઈ પણ પક્ષકારની અરજી પર અને નોટિસ પછી, તેમાં જણાવેલા
અદાલતોમાંથી દાવાઓ ઇત્યાદીને સ્થાનાંતરિત કરવાની અનન્ય સત્તા આપે છે.
કલમ -૨૪ વ્યાપક કાયદાનો ભાગ છે, જ્યારે કલમ-૨૫ વિશેષ કાયદો છે.
કલમ-૨૪ની પેટા-કલમ-(૧)નો ક્લોઝ-(બી), જે હાલના કેસમાં પ્રાસંગિક
છે, તે વડી અદાલત માટે નવો માર્ગ ખોલે છે કે, જ્યારે તેને ખાતરી થાય કે તેના
તાબાની કોઇ અદાલતમાં પડતર કોઇ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીને
સ્થાનાંતરિત કરવાના કેસમાં વજૂદ છે, તો તેને પરત મંગાવી અને ( ) i તે સ્વયં
તેના પર કામ ચલાવશે અને ફેંસલ કરશે; અથવા ( ) ii તે સબબ સક્ષમ હોય તેવી
તેના તાબાની અદાલતમાં કામ ચલાવવા કે ફેંસલ કરવા સ્થાનાંતરિત કરશે;
અથવા ( ) iii જે અદાલતમાંથી પરત લેવામાં આવેલ, તે અદાલતમાં કામ
ચલાવવા કે ફેંસલ થવા ફેરસ્થાનાંતરિત કરશે. જ્યારે કે, કલમ-૨૫ સર્વોચ્ચ
ન્યાયાલયને સત્તા આપે છે કે જ્યારે તેને ખાતરી થાય કે કોઇ દાવો, અપીલ કે
અન્ય કાર્યવાહી ( ) i એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલતમાં; અને ( ) ii
એક રાજ્યમાંની દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યમાંની દીવાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાનો હુકમ ન્યાય માટે હિતકારી છે, તો તે, આવી ખાતરીની
નોંધ કરી, નિર્દેશ આપી શકે છે. આથી, બંને કલમોની શબ્દાવલી દાવાઓ, અપીલ કે અન્ય કાર્યવાહી સ્થાનાંતરિત કરવાની સત્તા સબબ વડી અદાલતો અને
સર્વોચ્ચ અદાલતની સ્થિતિ સ્પષ્ટ કરે છે. આ કાયદો પ્રસ્થાપિત છે અને તે
સબબ અમરેન્દ્ર પ્રતાપ સિંગ વિ. તેજ બહાદુર પ્રજાપતિ ((૨૦૦૪) ૧૦
એસ.સી.સી. ૬૫)ના ચુકાદાનો સંદર્ભ કરવો રહ્યો કે સર્વસામાન્ય કાયદો જ્યાં
વિશેષ કાયદા સાથે ઘર્ષણમાં હોય ત્યાં સુધી તે વિશેષ કાયદાને ઉપરવટ થઇ શકે
નહિ; અન્યથા બે જોગવાઇઓના એકરૂપ વાંચનથી સમાધાન મેળવવા પ્રયત્ન
કરવો રહ્યો. આથી, એ જોવું રહ્યું કે શું સર્વસામાન્ય કાયદો (કલમ-૨૪) અને
વિશેષ કાયદો (કલમ-૨૫) વચ્ચે કોઇ ઘર્ષણ કે વિસંગતતા છે કે જ્યાં
સર્વસામાન્ય કાયદાને વિશેષ કાયદાને આધીન રહે અને એ ચકાસવું પડે કે
આંતરરાજ્ય સ્થાનાંતરણની સત્તાઓ સર્વોચ્ચ અદાલતમાં નિહિત હોવા છતાં, શું
સર્વસામાન્ય કાયદા હેઠળ વડી અદાલત આવા સ્થાનાંતરણનું હુકુમતક્ષેત્ર ધરાવે
છે કે નહિ. જેનરેલીયા સ્પેશિયાલિબસ નોન ડેરોગંટ લીગલ મેક્ઝિમ લાગુ કરવા
માટે આ બંને વચ્ચે વિસંગતતા હોવી રહી. સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં
૧૯૭૬ના સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં નિહિત કરવામાં આવેલ હુકુમતક્ષેત્ર
ન્યાયાલયને સત્તા આપે છે કે જ્યારે તેને ખાતરી થાય કે કોઇ દાવો, અપીલ કે
અન્ય કાર્યવાહી ( ) i એક વડી અદાલતમાંથી બીજી વડી અદાલતમાં; અને ( ) ii
એક રાજ્યમાંની દીવાની અદાલતમાંથી અન્ય રાજ્યમાંની દીવાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાનો હુકમ ન્યાય માટે હિતકારી છે, તો તે, આવી ખાતરીની
નોંધ કરી, નિર્દેશ આપી શકે છે. આથી, બંને કલમોની શબ્દાવલી દાવાઓ, અપીલ કે અન્ય કાર્યવાહી સ્થાનાંતરિત કરવાની સત્તા સબબ વડી અદાલતો અને
સર્વોચ્ચ અદાલતની સ્થિતિ સ્પષ્ટ કરે છે. આ કાયદો પ્રસ્થાપિત છે અને તે
સબબ અમરેન્દ્ર પ્રતાપ સિંગ વિ. તેજ બહાદુર પ્રજાપતિ ((૨૦૦૪) ૧૦
એસ.સી.સી. ૬૫)ના ચુકાદાનો સંદર્ભ કરવો રહ્યો કે સર્વસામાન્ય કાયદો જ્યાં
વિશેષ કાયદા સાથે ઘર્ષણમાં હોય ત્યાં સુધી તે વિશેષ કાયદાને ઉપરવટ થઇ શકે
નહિ; અન્યથા બે જોગવાઇઓના એકરૂપ વાંચનથી સમાધાન મેળવવા પ્રયત્ન
કરવો રહ્યો. આથી, એ જોવું રહ્યું કે શું સર્વસામાન્ય કાયદો (કલમ-૨૪) અને
વિશેષ કાયદો (કલમ-૨૫) વચ્ચે કોઇ ઘર્ષણ કે વિસંગતતા છે કે જ્યાં
સર્વસામાન્ય કાયદાને વિશેષ કાયદાને આધીન રહે અને એ ચકાસવું પડે કે
આંતરરાજ્ય સ્થાનાંતરણની સત્તાઓ સર્વોચ્ચ અદાલતમાં નિહિત હોવા છતાં, શું
સર્વસામાન્ય કાયદા હેઠળ વડી અદાલત આવા સ્થાનાંતરણનું હુકુમતક્ષેત્ર ધરાવે
છે કે નહિ. જેનરેલીયા સ્પેશિયાલિબસ નોન ડેરોગંટ લીગલ મેક્ઝિમ લાગુ કરવા
માટે આ બંને વચ્ચે વિસંગતતા હોવી રહી. સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં
૧૯૭૬ના સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં નિહિત કરવામાં આવેલ હુકુમતક્ષેત્ર
વિશેષ હોવા છતાં, જો આપેલ કેસમાં વડી અદાલતનું હુકુમતક્ષેત્ર સર્વોચ્ચ
અદાલતના હુકુમતક્ષેત્રમાં હસ્તક્ષેપ સિવાય ઉપલબ્ધ હોય તો, કલમ-૨૪
અન્વયેના હુકુમતક્ષેત્રનો ઉપયોગ કલમ-૨૫ના હુકુમતક્ષેત્રનો હ્રાસ કરતું નથી.
૩૮. અમારા સુવિચારિત અભિપ્રાયમાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ દુર્ગેશ શર્મા
(સુપ્રા) જેવાં કેસોમાં બાધ તરીકે કામ કરશે. જોકે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫, ભલે તેમાં ગમે તે પરિકલ્પિત કરવામાં આવ્યું હોય, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
જેમ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને
સ્થાનાંતરિત કરવાના આદેશ માટે પણ કલમ-૨૪ હેઠળ અરજી સ્વીકારવાની
કોમન હાઇકોર્ટની સત્તાનો હ્રાસ કરતાં પૂર્ણ બાધ તરીકે કામ કરતી નથી, બશર્તે
સંબંધિત રાજ્યો એવા ચાર રાજ્યોમાંથી બે રાજ્યો હોય કે જેમના સંબંધમાં આવી
ઉચ્ચ ન્યાયાલય હકૂમતક્ષેત્ર ધરાવે છે. આ એવું મંતવ્ય છે જે અમે ઘડ્યું છે, જેના
કારણો અમે હાલમાં આપવા જઇએ છીએ.
૩૯. બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ સામે વાસ્તવિકતાની
તાલિકાએ, તેમાં કોઇ ક્ષુલ્લક વાંધા ન હોઇ શકે કે, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની અદાલતો અને ટ્રીબ્યુનલ્સ અનુચ્છેદ-
૨૨૭ની દ્રષ્ટિએ ગુવાહાટી ઉચ્ચ અદાલતના માત્ર અધિક્ષણ હેઠળ જ નહીં, પરંતુ
આ રાજ્યોમાંની તમામ જીલ્લા અદાલતો અને તેમના તાબા હેઠળની તમામ
અદાલતો અનુચ્છેદ-૨૩૫ અન્વયે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયના અંકુશનો
અદાલતના હુકુમતક્ષેત્રમાં હસ્તક્ષેપ સિવાય ઉપલબ્ધ હોય તો, કલમ-૨૪
અન્વયેના હુકુમતક્ષેત્રનો ઉપયોગ કલમ-૨૫ના હુકુમતક્ષેત્રનો હ્રાસ કરતું નથી.
૩૮. અમારા સુવિચારિત અભિપ્રાયમાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ દુર્ગેશ શર્મા
(સુપ્રા) જેવાં કેસોમાં બાધ તરીકે કામ કરશે. જોકે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫, ભલે તેમાં ગમે તે પરિકલ્પિત કરવામાં આવ્યું હોય, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
જેમ, એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને
સ્થાનાંતરિત કરવાના આદેશ માટે પણ કલમ-૨૪ હેઠળ અરજી સ્વીકારવાની
કોમન હાઇકોર્ટની સત્તાનો હ્રાસ કરતાં પૂર્ણ બાધ તરીકે કામ કરતી નથી, બશર્તે
સંબંધિત રાજ્યો એવા ચાર રાજ્યોમાંથી બે રાજ્યો હોય કે જેમના સંબંધમાં આવી
ઉચ્ચ ન્યાયાલય હકૂમતક્ષેત્ર ધરાવે છે. આ એવું મંતવ્ય છે જે અમે ઘડ્યું છે, જેના
કારણો અમે હાલમાં આપવા જઇએ છીએ.
૩૯. બંધારણીય અને કાયદાકીય જોગવાઈઓ સામે વાસ્તવિકતાની
તાલિકાએ, તેમાં કોઇ ક્ષુલ્લક વાંધા ન હોઇ શકે કે, આસામ, નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશની અદાલતો અને ટ્રીબ્યુનલ્સ અનુચ્છેદ-
૨૨૭ની દ્રષ્ટિએ ગુવાહાટી ઉચ્ચ અદાલતના માત્ર અધિક્ષણ હેઠળ જ નહીં, પરંતુ
આ રાજ્યોમાંની તમામ જીલ્લા અદાલતો અને તેમના તાબા હેઠળની તમામ
અદાલતો અનુચ્છેદ-૨૩૫ અન્વયે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયના અંકુશનો
વિષય છે, તેમજ સિ.પ્રો.કો.ની કલમ-૩ની દ્રષ્ટીએ તે જ ઉચ્ચ ન્યાયાલયની
તાબાની અદાલતો છે. કોઇપણ ઉચ્ચ અદાલત એક રાજ્યમાંની દીવાની
અદાલતમાં પડતર કોઇપણ દાવા, અપીલ કે અન્ય કાર્યવાહીને બીજા રાજ્યમાંની
દીવાની અદાલતમાં સ્થાનાંતરિત ન કરે તે સુનિશ્ચિત કરવાના ચોક્કસ ઉદ્દેશ
સાથે સિ.પ્રો.કો.માં કલમ-૨૫ ઉમેરવામાં આવી છે. આનું કારણ એ છે કે, દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી ટ્રાન્સફર કરવાની અરજી આવતાં, વડી
અદાલતને તેનાં તાબાની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાની સત્તા છે, પરંતુ કાયદામાં તેને પણ અન્ય વડી અદાલતના તાબાની દીવાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાની સત્તા નથી. આવી જ સ્થિતિ દુર્ગેશ શર્મા (સુપ્રા)ના કેસમાં
હતી, જેમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને બોમ્બે હાઇકોર્ટની તાબાની અદાલતોનો પ્રશ્ન
હતો. આ અદાલતને તે ઠેરવવાનો અવસર મળ્યો હતો કે, જો બે અદાલતો
અલગ-અલગ વડી અદાલતોની તાબાની અદાલતો હોય, તો એક વડી
અદાલતને તેના તાબાની અદાલત સમક્ષ પડતર કોઇ કેસને બીજી વડી
અદાલતના તાબાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાની કોઇ સત્તા કે હુકુમતક્ષેત્ર
નથી અને માત્ર સર્વોચ્ચ અદાલત જ આવાં સ્થાનાંતરણનો હુકમ કરી શકે. આ
પ્રકારનાં તારણ માટેનું કારણ સ્પષ્ટ જણાય છે કે, જે વડી અદાલત સમક્ષ
સ્થાનાંતરણ માટેની અરજી કરવામાં આવી છે, તેને જે દીવાની અદાલતમાં
સ્થાનાંતરણની માંગણી કરવામાં આવી છે તેના પર અનુચ્છેદ-૨૨૭ હેઠળની
અધિક્ષકતાની કોઈ સત્તા નથી અને ન તો એ દીવાની અદાલતને એવી અદાલત
કહી શકાય, જેના પર વડી અદાલત અનુચ્છેદ-૨૨૫માં ઉલ્લેખિત સ્વરૂપનાં કોઈ
તાબાની અદાલતો છે. કોઇપણ ઉચ્ચ અદાલત એક રાજ્યમાંની દીવાની
અદાલતમાં પડતર કોઇપણ દાવા, અપીલ કે અન્ય કાર્યવાહીને બીજા રાજ્યમાંની
દીવાની અદાલતમાં સ્થાનાંતરિત ન કરે તે સુનિશ્ચિત કરવાના ચોક્કસ ઉદ્દેશ
સાથે સિ.પ્રો.કો.માં કલમ-૨૫ ઉમેરવામાં આવી છે. આનું કારણ એ છે કે, દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી ટ્રાન્સફર કરવાની અરજી આવતાં, વડી
અદાલતને તેનાં તાબાની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાની સત્તા છે, પરંતુ કાયદામાં તેને પણ અન્ય વડી અદાલતના તાબાની દીવાની અદાલતમાં
સ્થાનાંતરિત કરવાની સત્તા નથી. આવી જ સ્થિતિ દુર્ગેશ શર્મા (સુપ્રા)ના કેસમાં
હતી, જેમાં મધ્યપ્રદેશ હાઇકોર્ટ અને બોમ્બે હાઇકોર્ટની તાબાની અદાલતોનો પ્રશ્ન
હતો. આ અદાલતને તે ઠેરવવાનો અવસર મળ્યો હતો કે, જો બે અદાલતો
અલગ-અલગ વડી અદાલતોની તાબાની અદાલતો હોય, તો એક વડી
અદાલતને તેના તાબાની અદાલત સમક્ષ પડતર કોઇ કેસને બીજી વડી
અદાલતના તાબાની અદાલતમાં સ્થાનાંતરિત કરવાની કોઇ સત્તા કે હુકુમતક્ષેત્ર
નથી અને માત્ર સર્વોચ્ચ અદાલત જ આવાં સ્થાનાંતરણનો હુકમ કરી શકે. આ
પ્રકારનાં તારણ માટેનું કારણ સ્પષ્ટ જણાય છે કે, જે વડી અદાલત સમક્ષ
સ્થાનાંતરણ માટેની અરજી કરવામાં આવી છે, તેને જે દીવાની અદાલતમાં
સ્થાનાંતરણની માંગણી કરવામાં આવી છે તેના પર અનુચ્છેદ-૨૨૭ હેઠળની
અધિક્ષકતાની કોઈ સત્તા નથી અને ન તો એ દીવાની અદાલતને એવી અદાલત
કહી શકાય, જેના પર વડી અદાલત અનુચ્છેદ-૨૨૫માં ઉલ્લેખિત સ્વરૂપનાં કોઈ
નિયંત્રણો ધરાવે છે. આવા કેસમાં, વડી અદાલતના હુકુમતક્ષેત્રની બહાર આવેલ
દીવાની અદાલત, સિ.પ્રો.કો.ની કલમ-૩ના અર્થમાં, આવી વડી અદાલતની
તાબાની અદાલત કહી શકાય નહિ.
૪૦. સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં આમૂલ પરિવર્તન કરી તેને સંપૂર્ણપણે નવા
અવતારમાં રજૂ કરીને તેમાં રહેલ ક્ષતિઓ દૂર કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો
હતો, તેને ઉદ્દેશો અને કારણોના નિવેદન (એસ.ઓ.આર) અને બંધારણના
પ્રકરણ-V ની જોગવાઈઓના પ્રકાશમાં ધ્યાને લેવું રહ્યું. આ પ્રકારે તેને ધ્યાને
લેતાં, અમે ઠેરવીએ છીએ કે કલમ-૨૫ને લાગૂ કરવા માટે પ્રાથમિકરીતે
મહત્વપૂર્ણ એ છે કે ટ્રાન્સફર માટેની કાર્યવાહીમાં એવી બે દીવાની અદાલતો
(ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી) હોવી જોઇએ જે બે અલગ-અલગ રાજ્યોમાં સ્થિત
હોવાં ઉપરાંત આવાં રાજ્યોની જે તે વડી અદાલતોના ન્યાયિક અધિક્ષણ અને
વહીવટી નિયંત્રણને આધિન હોય.
૪૧. કલમ-૨૫ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે કલમ-૨૪(૧)(બી)( ) ii ની
શરતોને સંપૂર્ણપણે અવગણવી ન જોઇએ. વડી અદાલત સમક્ષ કલમ-૨૪
હેઠળ સ્થાનાંતરણ માટેની અરજી આવતાં, જો તેને ખાતરી થાય કે કેસના તથ્યો
અને સંજોગો હુકમની માંગ કરે છે, તો વડી અદાલત તેને "પોતાના તાબાની
કોઇપણ અદાલતમાં સ્થાનાંતરિત કરવા" સક્ષમ છે. આ શબ્દો ખૂબ જ સૂચક છે.
સ્થાનાંતરણની સૂચના આપતાં સમયે, વડી અદાલત કોઈ પણ અદાલતમાં
દીવાની અદાલત, સિ.પ્રો.કો.ની કલમ-૩ના અર્થમાં, આવી વડી અદાલતની
તાબાની અદાલત કહી શકાય નહિ.
૪૦. સિ.પ્રો.કો.ની કલમ-૨૫માં આમૂલ પરિવર્તન કરી તેને સંપૂર્ણપણે નવા
અવતારમાં રજૂ કરીને તેમાં રહેલ ક્ષતિઓ દૂર કરવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો
હતો, તેને ઉદ્દેશો અને કારણોના નિવેદન (એસ.ઓ.આર) અને બંધારણના
પ્રકરણ-V ની જોગવાઈઓના પ્રકાશમાં ધ્યાને લેવું રહ્યું. આ પ્રકારે તેને ધ્યાને
લેતાં, અમે ઠેરવીએ છીએ કે કલમ-૨૫ને લાગૂ કરવા માટે પ્રાથમિકરીતે
મહત્વપૂર્ણ એ છે કે ટ્રાન્સફર માટેની કાર્યવાહીમાં એવી બે દીવાની અદાલતો
(ટ્રાન્સફરર અને ટ્રાન્સફરી) હોવી જોઇએ જે બે અલગ-અલગ રાજ્યોમાં સ્થિત
હોવાં ઉપરાંત આવાં રાજ્યોની જે તે વડી અદાલતોના ન્યાયિક અધિક્ષણ અને
વહીવટી નિયંત્રણને આધિન હોય.
૪૧. કલમ-૨૫ પર ધ્યાન કેન્દ્રિત કરતી વખતે કલમ-૨૪(૧)(બી)( ) ii ની
શરતોને સંપૂર્ણપણે અવગણવી ન જોઇએ. વડી અદાલત સમક્ષ કલમ-૨૪
હેઠળ સ્થાનાંતરણ માટેની અરજી આવતાં, જો તેને ખાતરી થાય કે કેસના તથ્યો
અને સંજોગો હુકમની માંગ કરે છે, તો વડી અદાલત તેને "પોતાના તાબાની
કોઇપણ અદાલતમાં સ્થાનાંતરિત કરવા" સક્ષમ છે. આ શબ્દો ખૂબ જ સૂચક છે.
સ્થાનાંતરણની સૂચના આપતાં સમયે, વડી અદાલત કોઈ પણ અદાલતમાં
દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીને સ્થાનાંતરિત કરી શકે છે, પરંતુ એ
બાબતને એટલો અંકુશ ધ્યાને રાખવો રહ્યો કે આવી કોઈ પણ અદાલત, કે જેને
સંબંધિત કેસ અથવા મેટર તબદીલ કરવાનું પ્રસ્તાવિત છે અથવા જેમાં
સ્થાનાંતરિત કરવાની માંગણી કરવામાં આવી છે, તે તેની તાબાની અદાલત
હોવી જોઈએ તેમજ આપેલ વિષય વસ્તુ સબબ કામ ચલાવવા અન્યથા સક્ષમ
હોવી જોઈએ. જો આવી અદાલત તાબાની અદાલત ન હોય અથવા સક્ષમ ન હોય
તો આમ કરવાની સત્તા ઉપલબ્ધ નથી. જોકે, કલમ-૨૪માં એવું કોઈ બંધન
નથી કે જ્યાં સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે અદાલત વડી અદાલતની
તાબાની અદાલત હોય પણ કોઈ અન્ય રાજ્યમાં સ્થિત હોય, તો પેટા-કલમ-
(૧) ના ક્લોઝ-(બી) ના પેટા-ક્લોઝ ( ) ii હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ ન
કરી શકાય. આવું જ કલમ ૨૪ની પેટા-કલમ (૧) ના ક્લોઝ (એ) બાબતે પણ
છે. આ સત્તા ત્યાં સુધી ઉપલબ્ધ છે, જ્યાં સુધી તાબાની અદાલત અનુચ્છેદ-
૨૨૭, અનુચ્છેદ-૨૩૫ અને સિ.પ્રો.કો.ની કલમ-૩ સાથે વંચાણે લેતાં, વડી
અદાલતને આધિન અદાલત છે. આ વ્યાપ સુધી વડી અદાલત એવી સર્વોચ્ચ
સત્તા ભોગવે છે જે કલમ-૨૫ હેઠળની સર્વોચ્ચ અદાલતની સત્તાને પણ આધિન
નથી. તેમાં એકમાત્ર પૂર્વશરત એ છે કે, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય દ્વારા આસામ
કે નાગાલેન્ડની દીવાની અદાલતમાંથી દીવાની દાવો ત્રિપુરા કે મણિપુર કે
મેઘાલયની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા માટે કલમ-૨૪(૧)(એ)
અને ૨૪(૧)(બી)( ) ii હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે, ૨૦૧૨ થી આ રાજ્યોમાંની દીવાની અદાલતો ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
બાબતને એટલો અંકુશ ધ્યાને રાખવો રહ્યો કે આવી કોઈ પણ અદાલત, કે જેને
સંબંધિત કેસ અથવા મેટર તબદીલ કરવાનું પ્રસ્તાવિત છે અથવા જેમાં
સ્થાનાંતરિત કરવાની માંગણી કરવામાં આવી છે, તે તેની તાબાની અદાલત
હોવી જોઈએ તેમજ આપેલ વિષય વસ્તુ સબબ કામ ચલાવવા અન્યથા સક્ષમ
હોવી જોઈએ. જો આવી અદાલત તાબાની અદાલત ન હોય અથવા સક્ષમ ન હોય
તો આમ કરવાની સત્તા ઉપલબ્ધ નથી. જોકે, કલમ-૨૪માં એવું કોઈ બંધન
નથી કે જ્યાં સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે અદાલત વડી અદાલતની
તાબાની અદાલત હોય પણ કોઈ અન્ય રાજ્યમાં સ્થિત હોય, તો પેટા-કલમ-
(૧) ના ક્લોઝ-(બી) ના પેટા-ક્લોઝ ( ) ii હેઠળ મળેલી સત્તાનો ઉપયોગ ન
કરી શકાય. આવું જ કલમ ૨૪ની પેટા-કલમ (૧) ના ક્લોઝ (એ) બાબતે પણ
છે. આ સત્તા ત્યાં સુધી ઉપલબ્ધ છે, જ્યાં સુધી તાબાની અદાલત અનુચ્છેદ-
૨૨૭, અનુચ્છેદ-૨૩૫ અને સિ.પ્રો.કો.ની કલમ-૩ સાથે વંચાણે લેતાં, વડી
અદાલતને આધિન અદાલત છે. આ વ્યાપ સુધી વડી અદાલત એવી સર્વોચ્ચ
સત્તા ભોગવે છે જે કલમ-૨૫ હેઠળની સર્વોચ્ચ અદાલતની સત્તાને પણ આધિન
નથી. તેમાં એકમાત્ર પૂર્વશરત એ છે કે, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય દ્વારા આસામ
કે નાગાલેન્ડની દીવાની અદાલતમાંથી દીવાની દાવો ત્રિપુરા કે મણિપુર કે
મેઘાલયની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા માટે કલમ-૨૪(૧)(એ)
અને ૨૪(૧)(બી)( ) ii હેઠળની સત્તાઓનો ઉપયોગ કરી શકાતો નથી, કેમ કે, ૨૦૧૨ થી આ રાજ્યોમાંની દીવાની અદાલતો ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
તાબાની અદાલતો નથી, તેમજ હવે, આ રાજ્યોની પોતાની ઉચ્ચ અદાલતો છે.
૪૨. હવે સમય છે કે તમામ સંબંધિત લોકોને એ જ્ઞાત થાય કે ઉચ્ચ
ન્યાયાલય, ભલે તે મોટી હોય કે નાની, જૂની હોય કે નવી, તે એટલી જ
બંધારણીય અદાલત છે જેટલી આ અદાલત, અને કાયદાથી તેનામાં વ્યાપક
સત્તાઓ નિહિત છે. એમાં કોઈ શંકા નથી કે, કલમ-૨૫ હેઠળ મળેલી સત્તા એક
વિશેષ સત્તા છે, પરંતુ દેશની કોમન હાઇકોર્ટ્સએ સિ.પ્રો.કો.ની કલમ-૨૪નું
એવું અર્થઘટન ન કરવું જોઈએ કે, કલમ-૨૫ હેઠળ સર્વોચ્ચ અદાલતને, આંતર-રાજ્ય સ્થાનાંતરણનાં તમામ કેસોમાં, આંતર-રાજ્ય સ્થાનાંતરણનો
આદેશ આપવાની અનન્ય સત્તા છે, કે જેથી દેશની કોમન હાઇકોર્ટસ, કેસમાં
બીજુ ં કશું જોયા સિવાય, આંતર-રાજ્ય સ્થાનાંતરણનાં ઉલ્લેખ માત્રથી જ તેમનાં
આ હુકુમતક્ષેત્રથી વંચિત રહે.
૪૩. ૧૯૬૨નો અધિનિયમ, ત્યારબાદ ૧૯૭૧નો અધિનિયમ અને છેલ્લે
સુધારા અધિનિયમની જોગવાઈઓને કારણે આસામ અને નાગાલેન્ડ રાજ્યો માટે
ગુવાહાટી હાઇકોર્ટ તે કોમન હાઇકોર્ટ છે અને આ બે રાજ્યોમાંની તમામ અદાલતો
પર ન્યાયિક અધિક્ષણ રાખવાની સત્તા ગુવાહાટી હાઇકોર્ટને જ પ્રાપ્ત છે. ગુવાહાટી
હાઇકોર્ટ, પોતાને આધીન તમામ જિલ્લા અદાલતો અને તેમની તાબાની અદાલતો
પર વહીવટી નિયંત્રણ ધરાવે છે. ભારતના રાજકીય નકશામાં આસામ અને
નાગાલેન્ડ રાજ્યો સુસ્પષ્ટ સીમાંકિત ક્ષેત્રો ધરાવતાં હોવાં છતાં, ન્યાય વહીવટના
૪૨. હવે સમય છે કે તમામ સંબંધિત લોકોને એ જ્ઞાત થાય કે ઉચ્ચ
ન્યાયાલય, ભલે તે મોટી હોય કે નાની, જૂની હોય કે નવી, તે એટલી જ
બંધારણીય અદાલત છે જેટલી આ અદાલત, અને કાયદાથી તેનામાં વ્યાપક
સત્તાઓ નિહિત છે. એમાં કોઈ શંકા નથી કે, કલમ-૨૫ હેઠળ મળેલી સત્તા એક
વિશેષ સત્તા છે, પરંતુ દેશની કોમન હાઇકોર્ટ્સએ સિ.પ્રો.કો.ની કલમ-૨૪નું
એવું અર્થઘટન ન કરવું જોઈએ કે, કલમ-૨૫ હેઠળ સર્વોચ્ચ અદાલતને, આંતર-રાજ્ય સ્થાનાંતરણનાં તમામ કેસોમાં, આંતર-રાજ્ય સ્થાનાંતરણનો
આદેશ આપવાની અનન્ય સત્તા છે, કે જેથી દેશની કોમન હાઇકોર્ટસ, કેસમાં
બીજુ ં કશું જોયા સિવાય, આંતર-રાજ્ય સ્થાનાંતરણનાં ઉલ્લેખ માત્રથી જ તેમનાં
આ હુકુમતક્ષેત્રથી વંચિત રહે.
૪૩. ૧૯૬૨નો અધિનિયમ, ત્યારબાદ ૧૯૭૧નો અધિનિયમ અને છેલ્લે
સુધારા અધિનિયમની જોગવાઈઓને કારણે આસામ અને નાગાલેન્ડ રાજ્યો માટે
ગુવાહાટી હાઇકોર્ટ તે કોમન હાઇકોર્ટ છે અને આ બે રાજ્યોમાંની તમામ અદાલતો
પર ન્યાયિક અધિક્ષણ રાખવાની સત્તા ગુવાહાટી હાઇકોર્ટને જ પ્રાપ્ત છે. ગુવાહાટી
હાઇકોર્ટ, પોતાને આધીન તમામ જિલ્લા અદાલતો અને તેમની તાબાની અદાલતો
પર વહીવટી નિયંત્રણ ધરાવે છે. ભારતના રાજકીય નકશામાં આસામ અને
નાગાલેન્ડ રાજ્યો સુસ્પષ્ટ સીમાંકિત ક્ષેત્રો ધરાવતાં હોવાં છતાં, ન્યાય વહીવટના
હેતુ માટે બંને રાજ્યો અનિવાર્યપણે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયના હુકુમતક્ષેત્રને
આધિન છે. ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય જેવી કોમન હાઇકોર્ટમાં નિહિત
હકૂમતક્ષેત્રના વિશેષ સ્વરૂપને ધ્યાનમાં રાખતાં, કલમ-૨૪(૧) ના ક્લોઝ
(એ) અને (બી) હેઠળ ઉપલબ્ધ સત્તા, કે જેમાં સુઓમોટો સત્તા પણ સમાયેલી
છે, તેમાં કાપકૂપ કરી શકાય નહીં.
૪૪. બીજુ ં, અમારુ
ં માનવું છે કે જો શ્રી બાલગોપાલે રજૂ કરેલી દલીલને
સ્વીકારવામાં આવે, તો તે વિસંગત પરિણામો તરફ દોરી જશે. જો ગુવાહાટી
હાઇકોર્ટ જેવી કોમન હાઇકોર્ટને સંતોષ થાય કે નાગાલેન્ડની કોઈ અદાલતમાંથી
દીવાની દાવો પાછો ખેંચવા યોગ્ય સ્થિતિ છે, તો સિ.પ્રો.કો.ની કલમ-૨૪(૧)
(બી)( ) i ગુવાહાટી હાઇકોર્ટને આ પ્રકારનો દાવો પરત લેવાની અને તેનો નિકાલ
કરવાની સત્તા આપે છે. અમારી જાણમાં છે કે કલમ-૨૪(૧)(બી)( ) i ના
પ્રથમ ભાગમાં જે ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ‘પરત લેવો’ છે અને
‘સ્થાનાંતરણ’ નથી; તેમજ કલમ-૨૪ની પેટા-કલમ (૧) ના ક્લોઝ (બી) માં
નિર્દિષ્ટ અંત્યબિંદુઓ સુધી પહોંચવા માટે જ ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે તે
છે ‘પરત લેવો’, ‘સ્થાનાંતરણ’ અને ‘પુનઃસ્થાનાંતરણ’. પરંતુ, શું તેનો અર્થ
એ છે કે કેસ પાછો ખેંચવાના અર્થમાં ક્યારેય 'ટ્રાન્સફર'નો સમાવેશ થતો નથી?
‘ટ્રાન્સફર’ ક્રિયાપદનો અર્થ થાય છે કે કશુંક કે કોઈ વ્યક્તિને એક સ્થળેથી બીજા
સ્થળે લઈ જવું. એક વખત કોઈ પણ કારણોસર કોઇ ફાઇલને એક સ્થળેથી
બીજા સ્થળે લઇ જવામાં આવે, ભલે પછી તે પરત લેવા માટે હોય, તો વિસ્તૃત
આધિન છે. ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય જેવી કોમન હાઇકોર્ટમાં નિહિત
હકૂમતક્ષેત્રના વિશેષ સ્વરૂપને ધ્યાનમાં રાખતાં, કલમ-૨૪(૧) ના ક્લોઝ
(એ) અને (બી) હેઠળ ઉપલબ્ધ સત્તા, કે જેમાં સુઓમોટો સત્તા પણ સમાયેલી
છે, તેમાં કાપકૂપ કરી શકાય નહીં.
૪૪. બીજુ ં, અમારુ
ં માનવું છે કે જો શ્રી બાલગોપાલે રજૂ કરેલી દલીલને
સ્વીકારવામાં આવે, તો તે વિસંગત પરિણામો તરફ દોરી જશે. જો ગુવાહાટી
હાઇકોર્ટ જેવી કોમન હાઇકોર્ટને સંતોષ થાય કે નાગાલેન્ડની કોઈ અદાલતમાંથી
દીવાની દાવો પાછો ખેંચવા યોગ્ય સ્થિતિ છે, તો સિ.પ્રો.કો.ની કલમ-૨૪(૧)
(બી)( ) i ગુવાહાટી હાઇકોર્ટને આ પ્રકારનો દાવો પરત લેવાની અને તેનો નિકાલ
કરવાની સત્તા આપે છે. અમારી જાણમાં છે કે કલમ-૨૪(૧)(બી)( ) i ના
પ્રથમ ભાગમાં જે ક્રિયાપદનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે ‘પરત લેવો’ છે અને
‘સ્થાનાંતરણ’ નથી; તેમજ કલમ-૨૪ની પેટા-કલમ (૧) ના ક્લોઝ (બી) માં
નિર્દિષ્ટ અંત્યબિંદુઓ સુધી પહોંચવા માટે જ ક્રિયાપદો વાપરવામાં આવ્યા છે તે
છે ‘પરત લેવો’, ‘સ્થાનાંતરણ’ અને ‘પુનઃસ્થાનાંતરણ’. પરંતુ, શું તેનો અર્થ
એ છે કે કેસ પાછો ખેંચવાના અર્થમાં ક્યારેય 'ટ્રાન્સફર'નો સમાવેશ થતો નથી?
‘ટ્રાન્સફર’ ક્રિયાપદનો અર્થ થાય છે કે કશુંક કે કોઈ વ્યક્તિને એક સ્થળેથી બીજા
સ્થળે લઈ જવું. એક વખત કોઈ પણ કારણોસર કોઇ ફાઇલને એક સ્થળેથી
બીજા સ્થળે લઇ જવામાં આવે, ભલે પછી તે પરત લેવા માટે હોય, તો વિસ્તૃત
અર્થમાં, ટ્રાન્સફર (સ્થાનાંતરણ)ની ક્રિયા થાય છે. હવે ગુવાહાટી હાઇકોર્ટની
પ્રિન્સીપાલ સીટ આસામ રાજ્યના ગુવાહાટી ખાતે હોઇ, તે જ્યારે કલમ-
૨૪(૧)(બી)( ) i ની સત્તાનો ઉપયોગ કરશે, ત્યારે આ પ્રકારે પરત લેવાની જે
અસર થશે તે પ્રમાણે નાગાલેન્ડની દીવાની અદાલતમાં નોંધાયેલ કેસ ગુવાહાટી
ખાતેની પ્રિન્સીપાલ સીટને તબદીલ થશે, જેને કદાચ, વહીવટી સુવિધા માટે
અલગથી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે, જે થતાં, કલમ-૨૪(૧)(બી) ની
દ્રષ્ટિએ આ દાવાને તેના તાર્કિક નિષ્કર્ષ સુધી લઇ જવા માટેની આગળની
કાર્યવાહી સબબ ત્રણ વિકલ્પો ખુલ્લા છે. એક વાર નાગાલેન્ડની અદાલતમાંથી
આ કેસ પરત લેવામાં આવે અને પછી તેને આસામના ગુવાહાટી સ્થિત ઉચ્ચ
ન્યાયાલયની પ્રિન્સીપાલ બેન્ચ સમક્ષ મૂકવામાં આવે તો શું તે આંતર-રાજ્ય
સ્થાનાંતરણનો કેસ નહીં કહેવાય? જવાબ કદાચ હકારાત્મક સિવાય કશો ન હોઇ
શકે. આ સંબંધમાં વિચારણા માંગી લેતું અન્ય એક પાસું એ છે કે જો ગુવાહાટી
ઉચ્ચ ન્યાયાલય તે દીવાની દાવાને ફેંસલ કરે કે જે તેના તાબાની અદાલતમાંથી
પરત લેવામાં આવેલ, તો શું તે એક દીવાની અદાલતમાંથી બીજી દીવાની
અદાલતમાં સ્થાનાંતરણ કહેવાય કે નહીં. વડી અદાલતો બંધારણીય અદાલતો છે
અને નહિ કે અહીં જે એક દીવાની અદાલતમાંથી બીજી દિવાની અદાલતમાં
તબદીલીના અર્થમાં જે ‘દીવાની અદાલતો’ કહેવામાં આવી છે તેવી અદાલતો.
જો કે, આ પ્રકારનો કોઈ દાવો પરત લેઇ અને આખરે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય
તેની પ્રિન્સીપાલ સીટ પરથી તેને ફેંસલ કરે તો તે, ફરજીયાતપણે, તેના સામાન્ય
દીવાની હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરીને કરશે અને જે પ્રક્રિયાનું અનુસરણ થશે તે
પ્રિન્સીપાલ સીટ આસામ રાજ્યના ગુવાહાટી ખાતે હોઇ, તે જ્યારે કલમ-
૨૪(૧)(બી)( ) i ની સત્તાનો ઉપયોગ કરશે, ત્યારે આ પ્રકારે પરત લેવાની જે
અસર થશે તે પ્રમાણે નાગાલેન્ડની દીવાની અદાલતમાં નોંધાયેલ કેસ ગુવાહાટી
ખાતેની પ્રિન્સીપાલ સીટને તબદીલ થશે, જેને કદાચ, વહીવટી સુવિધા માટે
અલગથી રજીસ્ટ્રેશન નંબર આપવામાં આવે, જે થતાં, કલમ-૨૪(૧)(બી) ની
દ્રષ્ટિએ આ દાવાને તેના તાર્કિક નિષ્કર્ષ સુધી લઇ જવા માટેની આગળની
કાર્યવાહી સબબ ત્રણ વિકલ્પો ખુલ્લા છે. એક વાર નાગાલેન્ડની અદાલતમાંથી
આ કેસ પરત લેવામાં આવે અને પછી તેને આસામના ગુવાહાટી સ્થિત ઉચ્ચ
ન્યાયાલયની પ્રિન્સીપાલ બેન્ચ સમક્ષ મૂકવામાં આવે તો શું તે આંતર-રાજ્ય
સ્થાનાંતરણનો કેસ નહીં કહેવાય? જવાબ કદાચ હકારાત્મક સિવાય કશો ન હોઇ
શકે. આ સંબંધમાં વિચારણા માંગી લેતું અન્ય એક પાસું એ છે કે જો ગુવાહાટી
ઉચ્ચ ન્યાયાલય તે દીવાની દાવાને ફેંસલ કરે કે જે તેના તાબાની અદાલતમાંથી
પરત લેવામાં આવેલ, તો શું તે એક દીવાની અદાલતમાંથી બીજી દીવાની
અદાલતમાં સ્થાનાંતરણ કહેવાય કે નહીં. વડી અદાલતો બંધારણીય અદાલતો છે
અને નહિ કે અહીં જે એક દીવાની અદાલતમાંથી બીજી દિવાની અદાલતમાં
તબદીલીના અર્થમાં જે ‘દીવાની અદાલતો’ કહેવામાં આવી છે તેવી અદાલતો.
જો કે, આ પ્રકારનો કોઈ દાવો પરત લેઇ અને આખરે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય
તેની પ્રિન્સીપાલ સીટ પરથી તેને ફેંસલ કરે તો તે, ફરજીયાતપણે, તેના સામાન્ય
દીવાની હુકુમતક્ષેત્રનો ઉપયોગ કરીને કરશે અને જે પ્રક્રિયાનું અનુસરણ થશે તે
નિઃશંકપણે સિ.પ્રો.કો.ની જોગવાઈઓ મુજબની હશે. એક રીતે કહીએ તો
હાઈકોર્ટ એ દીવાની કોર્ટની જગ્યાએ આવી જશે, કે જેમાંથી કેસ પરત લેવામાં
આવ્યો હોય. શું આવા સંજોગોમાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ની જોગવાઈઓ
નાગાલેન્ડની દીવાની અદાલતમાંથી દીવાની દાવો પરત લેવા અને ફેંસલ કરવા
માટે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની બંધારણીય અને કાયદેસર સત્તાને રદ કરવા
માટે ટાંકી શકાય? સુનાવણી દરમિયાન અમે શ્રી બાલગોપાલનું ધ્યાન આ
સ્થિતિ તરફ દોર્યું હતું અને તેમનો પ્રતિભાવ માંગ્યો હતો. તેઓ એવી દલીલ ન
કરી શક્યા હોત અને સાચે જ કરી પણ નહીં કે, આવી સ્થિતિમાં બંધારણ તેમજ
સિ.પ્રો.કો. દ્વારા ગુવાહાટી ઉચ્ચ અદાલતમાં નિહિત સત્તા રદ કરી શકાતી નથી.
આમ, કોઇ કેસમાં, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયને કલમ-૨૪(૧)(બી)( ) i
અન્વયે મળેલ સત્તાનો ઉપયોગ કરતાં, આખરે નાગાલેન્ડ રાજ્યમાંથી દીવાની
દાવો ઉચ્ચ ન્યાયાલયમાં કે જેની પ્રિન્સીપાલ સીટ આસામના ગુવાહાટીમાં છે, ત્યાં સ્થાનાંતરિત થશે. આવી સ્થિતિ ન તો કલમ-૨૫ થી નિયંત્રિત થાય છે કે
નિયંત્રિત કરી શકાય અને કલમ-૨૪ અને ૨૫ના એકરૂપ વાંચનથી, તે ઠેરવવું
રહ્યું કે, કલમ-૨૫ કોમન હાઇકોર્ટસને તમામ કિસ્સાઓમાં દાવો, અપીલ કે
અન્ય કાર્યવાહીમાં આંતરરાજ્ય સ્થાનાંતરણનો હુકમ કરતાં અટકાવતી નથી.
અન્યથા, એવું માનવું ભૂલ ભરેલું રહેશે કે આંતર-રાજ્ય સ્થાનાંતરણ કલમ-
૨૪ની પેટાકલમ-(૧) ના ક્લોઝ-(બી)ની સબ-ક્લોઝ( ) i ની દ્રષ્ટીએ માન્ય
છે, જ્યારે ક્લોઝ-(બી) ની પેટાક્લોઝ ( ) ii ની દ્રષ્ટિએ માન્ય નહી હોય. અમે
પુનર્રોચ્ચાર કરીએ છીએ કે, કલમ-૨૫ને આવશ્યકપણે એે રીતે વંચાણે લેવી
હાઈકોર્ટ એ દીવાની કોર્ટની જગ્યાએ આવી જશે, કે જેમાંથી કેસ પરત લેવામાં
આવ્યો હોય. શું આવા સંજોગોમાં, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ની જોગવાઈઓ
નાગાલેન્ડની દીવાની અદાલતમાંથી દીવાની દાવો પરત લેવા અને ફેંસલ કરવા
માટે ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની બંધારણીય અને કાયદેસર સત્તાને રદ કરવા
માટે ટાંકી શકાય? સુનાવણી દરમિયાન અમે શ્રી બાલગોપાલનું ધ્યાન આ
સ્થિતિ તરફ દોર્યું હતું અને તેમનો પ્રતિભાવ માંગ્યો હતો. તેઓ એવી દલીલ ન
કરી શક્યા હોત અને સાચે જ કરી પણ નહીં કે, આવી સ્થિતિમાં બંધારણ તેમજ
સિ.પ્રો.કો. દ્વારા ગુવાહાટી ઉચ્ચ અદાલતમાં નિહિત સત્તા રદ કરી શકાતી નથી.
આમ, કોઇ કેસમાં, ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયને કલમ-૨૪(૧)(બી)( ) i
અન્વયે મળેલ સત્તાનો ઉપયોગ કરતાં, આખરે નાગાલેન્ડ રાજ્યમાંથી દીવાની
દાવો ઉચ્ચ ન્યાયાલયમાં કે જેની પ્રિન્સીપાલ સીટ આસામના ગુવાહાટીમાં છે, ત્યાં સ્થાનાંતરિત થશે. આવી સ્થિતિ ન તો કલમ-૨૫ થી નિયંત્રિત થાય છે કે
નિયંત્રિત કરી શકાય અને કલમ-૨૪ અને ૨૫ના એકરૂપ વાંચનથી, તે ઠેરવવું
રહ્યું કે, કલમ-૨૫ કોમન હાઇકોર્ટસને તમામ કિસ્સાઓમાં દાવો, અપીલ કે
અન્ય કાર્યવાહીમાં આંતરરાજ્ય સ્થાનાંતરણનો હુકમ કરતાં અટકાવતી નથી.
અન્યથા, એવું માનવું ભૂલ ભરેલું રહેશે કે આંતર-રાજ્ય સ્થાનાંતરણ કલમ-
૨૪ની પેટાકલમ-(૧) ના ક્લોઝ-(બી)ની સબ-ક્લોઝ( ) i ની દ્રષ્ટીએ માન્ય
છે, જ્યારે ક્લોઝ-(બી) ની પેટાક્લોઝ ( ) ii ની દ્રષ્ટિએ માન્ય નહી હોય. અમે
પુનર્રોચ્ચાર કરીએ છીએ કે, કલમ-૨૫ને આવશ્યકપણે એે રીતે વંચાણે લેવી
રહી કે એક રાજ્યની દીવાની અદાલતમાંથી બીજા રાજ્યની દીવાની અદાલતમાં
કોઈ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીના સ્થાનાંતરણ સબબ, જો આવાં
રાજ્યોની પોતાની ઉચ્ચ અદાલતો હોય તો, તેમ કરવામાં સદરહુ કલમનો બાધ
છે, પરંતુ ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય જેવાં કોમન હાઇકોર્ટના કિસ્સામાં આવો
બાધ નથી.
૪૫. આ જ પ્રમાણે, બંધારણના અર્થઘટન સબબ કાયદાના મહત્વપૂર્ણ પ્રશ્નના
કિસ્સામાં કેસ પરત લેવાની સત્તા બંધારણના અનુચ્છેદ-૨૨૮ હેઠળ ગુવાહાટી
ઉચ્ચ અદાલતમાં નિહિત કરવામાં આવી છે. અનુચ્છેદ-૨૨૮માં જે પ્રકારની
પરિસ્થિતિ અંગે વિચારણા કરવામાં આવી છે, તેવી પરિસ્થિતિન હોય ત્યારે, ગુવાહાટી સ્થિત ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની પ્રિન્સીપાલ સીટ નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાંના કોઇપણ રાજ્યમાંથી આવો કેસ પરત લઇ
શકશે અને નિર્ણય લેશે કે બે વિકલ્પો માંથી કયાં પગલાં લેવાં. તે આંતર-રાજ્ય
સ્થાનાંતરણ પણ ગણાશે. સ્પષ્ટપણે, કલમ-૨૫ ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
બંધારણ દત્ત સત્તા પ્રયોજનમાં અવરોધ તરીકે કામ કરી શકે નહિ.
૪૬. આખરે, અમારા મતે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ના અર્થઘટન માટેનો
અભિગમ વાજબી, વ્યવહારુ, તર્કસંગત અને વાસ્તવિક હોવો રહ્યો. કલમ-
૨૫નું કોઇપણ માળખું “ન્યાયની સુગમ્યતા” કે જેને મૂળભૂત અધિકાર માનવામાં
આવે છે તેમાં અવરોધરૂપ હોય તો તેને ટાળવું જ રહ્યું. ગુવાહાટી હાઇકોર્ટ, કે જે
કોઈ દાવો, અપીલ કે અન્ય કાર્યવાહીના સ્થાનાંતરણ સબબ, જો આવાં
રાજ્યોની પોતાની ઉચ્ચ અદાલતો હોય તો, તેમ કરવામાં સદરહુ કલમનો બાધ
છે, પરંતુ ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલય જેવાં કોમન હાઇકોર્ટના કિસ્સામાં આવો
બાધ નથી.
૪૫. આ જ પ્રમાણે, બંધારણના અર્થઘટન સબબ કાયદાના મહત્વપૂર્ણ પ્રશ્નના
કિસ્સામાં કેસ પરત લેવાની સત્તા બંધારણના અનુચ્છેદ-૨૨૮ હેઠળ ગુવાહાટી
ઉચ્ચ અદાલતમાં નિહિત કરવામાં આવી છે. અનુચ્છેદ-૨૨૮માં જે પ્રકારની
પરિસ્થિતિ અંગે વિચારણા કરવામાં આવી છે, તેવી પરિસ્થિતિન હોય ત્યારે, ગુવાહાટી સ્થિત ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની પ્રિન્સીપાલ સીટ નાગાલેન્ડ, મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાંના કોઇપણ રાજ્યમાંથી આવો કેસ પરત લઇ
શકશે અને નિર્ણય લેશે કે બે વિકલ્પો માંથી કયાં પગલાં લેવાં. તે આંતર-રાજ્ય
સ્થાનાંતરણ પણ ગણાશે. સ્પષ્ટપણે, કલમ-૨૫ ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયની
બંધારણ દત્ત સત્તા પ્રયોજનમાં અવરોધ તરીકે કામ કરી શકે નહિ.
૪૬. આખરે, અમારા મતે, સિ.પ્રો.કો.ની કલમ-૨૫ના અર્થઘટન માટેનો
અભિગમ વાજબી, વ્યવહારુ, તર્કસંગત અને વાસ્તવિક હોવો રહ્યો. કલમ-
૨૫નું કોઇપણ માળખું “ન્યાયની સુગમ્યતા” કે જેને મૂળભૂત અધિકાર માનવામાં
આવે છે તેમાં અવરોધરૂપ હોય તો તેને ટાળવું જ રહ્યું. ગુવાહાટી હાઇકોર્ટ, કે જે
ચાર રાજ્યોમાં હુકુમતક્ષેત્ર ધરાવતી કોમન હાઇકોર્ટ છે, તેને કલમ-૨૪ હેઠળ
દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત
કરવામાં કલમ-૨૫નો બાધ નડે છે, તેવા સંકુચિત અર્થઘટનથી, પૂર્વોત્તરના
દુર્ગમ વિસ્તારોના પક્ષકારોને એક રાજ્યની દીવાની અદાલતમાં દાખલ કરવામાં
આવેલ કેસને બીજા રાજ્યની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા જેવાં
કારણોસર પણ આ અદાલત સુધી આવવું પડજે જે આ અદાલત પર ભારણ
વધારશે તેમજ કદાચ પક્ષકારો માટે અસાધ્ય અવરોધ ઊભો કરશે. કાયદાનું
અર્થઘટન, કે જે ઉપદ્રવને સુધારી દે, જે બંધારણને સુસંગત છે અને બંધારણીય
હેતુઓને પ્રોત્સાહન આપે છે તેમજ જે રાષ્ટ્રની જરૂરિયાતોને પણ સંબોધે છે
કાયદાના તેવાં અર્થઘટનને અપનાવવું રહ્યું. જો 'ન્યાયની સુગમ્યતા' ખરેખરમાં
હોવી રહી, તો તે બંધારણ અને કાયદાઓથી લોકોને જે અધિકારોની બાંહેધરી
મળી છે તેનાં વાલી/રક્ષક એવી સર્વોચ્ચ અદાલતની તે નૈતિક જવાબદારી બને
છે કે, સંહિતાની કલમ-૨૫ના તે ચોક્કસ ભાગનું તેવું ઝીણવટભર્યું અર્થઘટન ન
કરવું કે જે 'ન્યાયની સુગમ્યતા'ને વાસ્તવિકતા બનાવવાની પહેલનો હ્રાસ કરે.
૪૭. શ્રી શર્માએ રજૂ કરેલી દલીલ સબબ, અમારે વધુ કહ્યા સિવાય, એટલું જ
કહેવું છે કે અમે તેનાથી પ્રભાવિત થયા નથી. અલબત્ત, સિ.પ્રો.કો.ની કલમ-
૨૨ થી ૨૫ કેસોના સ્થાનાંતરણ સાથે સંબંધિત છે, કલમ-૨૨માં દર્શાવેલ
પરિસ્થિતિઓમાં માત્ર કેસના સામાવાળાની અરજી પર જ (અને ન કે બીજા કોઇ
તરફેથી) કલમ-૨૨ અને ૨૩ લાગૂ કરી શકાય અને કઇ અદાલત આવી અરજી
દાવો, અપીલ કે અન્ય કાર્યવાહી એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં સ્થાનાંતરિત
કરવામાં કલમ-૨૫નો બાધ નડે છે, તેવા સંકુચિત અર્થઘટનથી, પૂર્વોત્તરના
દુર્ગમ વિસ્તારોના પક્ષકારોને એક રાજ્યની દીવાની અદાલતમાં દાખલ કરવામાં
આવેલ કેસને બીજા રાજ્યની દીવાની અદાલતમાં સ્થાનાંતરિત કરવા જેવાં
કારણોસર પણ આ અદાલત સુધી આવવું પડજે જે આ અદાલત પર ભારણ
વધારશે તેમજ કદાચ પક્ષકારો માટે અસાધ્ય અવરોધ ઊભો કરશે. કાયદાનું
અર્થઘટન, કે જે ઉપદ્રવને સુધારી દે, જે બંધારણને સુસંગત છે અને બંધારણીય
હેતુઓને પ્રોત્સાહન આપે છે તેમજ જે રાષ્ટ્રની જરૂરિયાતોને પણ સંબોધે છે
કાયદાના તેવાં અર્થઘટનને અપનાવવું રહ્યું. જો 'ન્યાયની સુગમ્યતા' ખરેખરમાં
હોવી રહી, તો તે બંધારણ અને કાયદાઓથી લોકોને જે અધિકારોની બાંહેધરી
મળી છે તેનાં વાલી/રક્ષક એવી સર્વોચ્ચ અદાલતની તે નૈતિક જવાબદારી બને
છે કે, સંહિતાની કલમ-૨૫ના તે ચોક્કસ ભાગનું તેવું ઝીણવટભર્યું અર્થઘટન ન
કરવું કે જે 'ન્યાયની સુગમ્યતા'ને વાસ્તવિકતા બનાવવાની પહેલનો હ્રાસ કરે.
૪૭. શ્રી શર્માએ રજૂ કરેલી દલીલ સબબ, અમારે વધુ કહ્યા સિવાય, એટલું જ
કહેવું છે કે અમે તેનાથી પ્રભાવિત થયા નથી. અલબત્ત, સિ.પ્રો.કો.ની કલમ-
૨૨ થી ૨૫ કેસોના સ્થાનાંતરણ સાથે સંબંધિત છે, કલમ-૨૨માં દર્શાવેલ
પરિસ્થિતિઓમાં માત્ર કેસના સામાવાળાની અરજી પર જ (અને ન કે બીજા કોઇ
તરફેથી) કલમ-૨૨ અને ૨૩ લાગૂ કરી શકાય અને કઇ અદાલત આવી અરજી
સાંભળવા સક્ષમ છે, તે કલમ-૨૩માં દર્શાવ્યું છે. અમારા દ્રષ્ટિકોણમાં, કલમ-
૨૨ તે ફોરમ કન્વેનિયેન્સ (અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવો કે નહિ તે નક્કી
કરવાની સ્વાયત્તા)ના સિદ્ધાંત ને લાગુ પડે છે, પરંતુ સ્થાનાંતરણ માટેની અરજી
વાદી દ્વારા કરવામાં આવી હોય તેવાં તથ્યો અને સંજોગોમાં કલમ-૨૨ લાગૂ
પડશે નહિ.
નિષ્કર્ષ
૪૮. ઉપરોક્ત ચર્ચાઓને ધ્યાનમાં રાખતાં, આ મુદ્દાનો જવાબ નીચે મુજબના
નિષ્કર્ષથી આપવામાં આવે છેઃ
( ) i સિ.પ્રો.કો.ની કલમ-૨૫નું સાચું અને યોગ્ય અર્થઘટન આપણને એ નિષ્કર્ષ
તરફ દોરી જાય છે કે, જ્યારે બંધારણના અનુ્ચ્છેદ-૨૧૪ મુજબ બે રાજ્યોમાં
પોતાની વડી અદાલતો હોય ત્યારે દાવા, અપીલ અથવા અન્ય કાર્યવાહીના
આંતર-રાજ્ય સ્થાનાંતરણને સદરહુ કલમ લાગુ પડે અને જ્યાં બે રાજ્યો વચ્ચે
બંધારણના અનુચ્છેદ-૨૩૧ મુજબની કોમન હાઇકોર્ટ હોય તેવા સ્થાનાંતરણમાં
તે લાગૂ નહીં પડે.
( ) ii જો બંધારણના અનુચ્છેદ-૨૩૧ મુજબ બે કે વધુ રાજ્યો માટે કોમન
હાઇકોર્ટ હોય અને બંને દીવાની અદાલતો (જ્યાંથી સ્થાનાંતરણ થઇ રહ્યું છે તે
અને જ્યાં સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે) તેની તાબાની અદાલતો હોય, તો દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણ માટે
હાઇકોર્ટ સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની સત્તાનો ઉપયોગ કરી શકે છે.
૨૨ તે ફોરમ કન્વેનિયેન્સ (અધિકારક્ષેત્રનો ઉપયોગ કરવો કે નહિ તે નક્કી
કરવાની સ્વાયત્તા)ના સિદ્ધાંત ને લાગુ પડે છે, પરંતુ સ્થાનાંતરણ માટેની અરજી
વાદી દ્વારા કરવામાં આવી હોય તેવાં તથ્યો અને સંજોગોમાં કલમ-૨૨ લાગૂ
પડશે નહિ.
નિષ્કર્ષ
૪૮. ઉપરોક્ત ચર્ચાઓને ધ્યાનમાં રાખતાં, આ મુદ્દાનો જવાબ નીચે મુજબના
નિષ્કર્ષથી આપવામાં આવે છેઃ
( ) i સિ.પ્રો.કો.ની કલમ-૨૫નું સાચું અને યોગ્ય અર્થઘટન આપણને એ નિષ્કર્ષ
તરફ દોરી જાય છે કે, જ્યારે બંધારણના અનુ્ચ્છેદ-૨૧૪ મુજબ બે રાજ્યોમાં
પોતાની વડી અદાલતો હોય ત્યારે દાવા, અપીલ અથવા અન્ય કાર્યવાહીના
આંતર-રાજ્ય સ્થાનાંતરણને સદરહુ કલમ લાગુ પડે અને જ્યાં બે રાજ્યો વચ્ચે
બંધારણના અનુચ્છેદ-૨૩૧ મુજબની કોમન હાઇકોર્ટ હોય તેવા સ્થાનાંતરણમાં
તે લાગૂ નહીં પડે.
( ) ii જો બંધારણના અનુચ્છેદ-૨૩૧ મુજબ બે કે વધુ રાજ્યો માટે કોમન
હાઇકોર્ટ હોય અને બંને દીવાની અદાલતો (જ્યાંથી સ્થાનાંતરણ થઇ રહ્યું છે તે
અને જ્યાં સ્થાનાંતરણ કરવામાં આવી રહ્યું છે તે) તેની તાબાની અદાલતો હોય, તો દાવો, અપીલ અથવા અન્ય કાર્યવાહીના આંતર-રાજ્ય સ્થાનાંતરણ માટે
હાઇકોર્ટ સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની સત્તાનો ઉપયોગ કરી શકે છે.
આ ચુકાદાની શરૂઆતમાં જણાવવામાં આવેલા પ્રશ્નોના પ્રત્યુત્તર
તદનુસાર આપવામાં આવે છે.
દાદ
૪૯. આ ચર્ચાનો સાદર નિષ્કર્ષ એ છે કે ગુવાહાટી ઉચ્ચ અદાલતે વાદગ્રસ્ત
ચુકાદો અને હુકમ કરતી વખતે ભૂલભરેલ અભિગમ અપનાવ્યો હતો અને આવો
જ અભિગમ મેઘા જૈન (સુપ્રા)માં પણ ખામીયુક્ત જણાયો હતો. વાદગ્રસ્ત
ચુકાદો અને હુકમ કાયદેસર ટકવાપાત્ર ન હોઇ તેમજ રદ થવાં પાત્ર હોઇ, તે
મુજબ, રદ કરવામાં આવે છે અને દીવાની અપીલ મંજૂર કરવામાં આવે છે.
ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયે હવે સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની અરજીને તેનાં
ગુણદોષ પર નવેસરથી ફેંસલ કરવી.
૫૦. ઉપરોક્ત હુકમની દ્રષ્ટીએ સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળની ટ્રાન્સફર
પીટીશન હવે બીનજરૂરી બની હોઇ, આથી રદ કરવામાં આવે છે.
૫૧. અમે ગુવાહાટી ઉચ્ચ અદાલતને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજીને
યોગ્ય પ્રાથમિકતા આપવા અને, ઉચ્ચ અદાલતની સુવિધાને આધિન, શક્ય
તેટલી વહેલી તકે તેનો નિકાલ કરવા વિનંતી કરીએ છીએ.
૫૨. પક્ષકારોએ પોતપોતાનો ખર્ચ ભોગવવો.
તદનુસાર આપવામાં આવે છે.
દાદ
૪૯. આ ચર્ચાનો સાદર નિષ્કર્ષ એ છે કે ગુવાહાટી ઉચ્ચ અદાલતે વાદગ્રસ્ત
ચુકાદો અને હુકમ કરતી વખતે ભૂલભરેલ અભિગમ અપનાવ્યો હતો અને આવો
જ અભિગમ મેઘા જૈન (સુપ્રા)માં પણ ખામીયુક્ત જણાયો હતો. વાદગ્રસ્ત
ચુકાદો અને હુકમ કાયદેસર ટકવાપાત્ર ન હોઇ તેમજ રદ થવાં પાત્ર હોઇ, તે
મુજબ, રદ કરવામાં આવે છે અને દીવાની અપીલ મંજૂર કરવામાં આવે છે.
ગુવાહાટી ઉચ્ચ ન્યાયાલયે હવે સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળની અરજીને તેનાં
ગુણદોષ પર નવેસરથી ફેંસલ કરવી.
૫૦. ઉપરોક્ત હુકમની દ્રષ્ટીએ સિ.પ્રો.કો.ની કલમ-૨૫ હેઠળની ટ્રાન્સફર
પીટીશન હવે બીનજરૂરી બની હોઇ, આથી રદ કરવામાં આવે છે.
૫૧. અમે ગુવાહાટી ઉચ્ચ અદાલતને સિ.પ્રો.કો.ની કલમ-૨૪ હેઠળ અરજીને
યોગ્ય પ્રાથમિકતા આપવા અને, ઉચ્ચ અદાલતની સુવિધાને આધિન, શક્ય
તેટલી વહેલી તકે તેનો નિકાલ કરવા વિનંતી કરીએ છીએ.
૫૨. પક્ષકારોએ પોતપોતાનો ખર્ચ ભોગવવો.
............, ન્યાયમૂર્તિ
(ઋષિકેશ રોય) ............, ન્યાયમૂર્તિ
(દીપાંકર દત્તા)
નવી દિલ્હી
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩.
This
(ઋષિકેશ રોય) ............, ન્યાયમૂર્તિ
(દીપાંકર દત્તા)
નવી દિલ્હી
૨૮ ફેબ્રુઆરી, ૨૦૨૩.
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
:
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation