Full Text
Translation output
:
DISCLAIMER The translated judgement in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For all
, practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
સિવિલ અપીલીય હુકુમતક્ષેત્ર
સિવિલ અપીલ નંબર ૨૯૧૩-૨૯૧૫/૨૦૨૨
પ્રસાંન્તા કુમાર સાહૂ અને બીજાઓ ...........અપીલકર્તાઓ
વિરુદ્ધ
ચારુલતા સાહુ અને બીજાઓ ..........સામાવાળાઓ
ચુકાદો
માનનિય ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા
૧. ઉપરોક્ત બંને અપીલોમાં સામેલ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે, પક્ષકારો પણ સમાન છે તથા આ અપીલોમાં ઓડિશાની ઉચ્ચ અદાલતે આપેલા
નિર્ણય અને ડિક્રીને પડકારવામાં આવ્યા છે, તેથી બધાની સુનાવણી સાથે
કરવામાં આવી હતી અને આ સંયુક્ત ચુકાદા અને આદેશથી તેમનો નિકાલ
કરવામાં આવ્યો છે.
DISCLAIMER The translated judgement in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For all
, practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
સિવિલ અપીલીય હુકુમતક્ષેત્ર
સિવિલ અપીલ નંબર ૨૯૧૩-૨૯૧૫/૨૦૨૨
પ્રસાંન્તા કુમાર સાહૂ અને બીજાઓ ...........અપીલકર્તાઓ
વિરુદ્ધ
ચારુલતા સાહુ અને બીજાઓ ..........સામાવાળાઓ
ચુકાદો
માનનિય ન્યાયમૂર્તિ જે. બી. પારડીવાલા
૧. ઉપરોક્ત બંને અપીલોમાં સામેલ મુદ્દાઓ એકબીજા સાથે સંકળાયેલા છે, પક્ષકારો પણ સમાન છે તથા આ અપીલોમાં ઓડિશાની ઉચ્ચ અદાલતે આપેલા
નિર્ણય અને ડિક્રીને પડકારવામાં આવ્યા છે, તેથી બધાની સુનાવણી સાથે
કરવામાં આવી હતી અને આ સંયુક્ત ચુકાદા અને આદેશથી તેમનો નિકાલ
કરવામાં આવ્યો છે.
૨. ઉપરોક્ત બંને અપીલો, મૂળ પ્રતિવાદી નંબર ૧ (સ્વ. શ્રી પ્રફુલ્લા સાહૂ તે
કુમાર સાહૂના દિકરા) ના કાનૂની પ્રતિનિધિઓ અને વારસદારો દ્વારા દાખલ
કરવામાં આવી છે અને ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા કટક ખાતે
તારીખ ૦૫.૦૫.૨૦૨૧ના રોજ એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ આપવામાં
ચુકાદા, હુકમ અને હુકમનામા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં, કટક
ખાતેની ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અહીં અપીલકર્તાઓ દ્વારા દાખલ
કરાયેલ લેટર્સ પેટન્ટ અપીલને ફગાવી દીધી હતી અને મુળ વાદી (સામાવાળા
નં.૧) દ્વારા દાખલ કરાએલ ટાઇટલ સુટ નં. ૩૪૮/૧૯૮૦ માં ટ્રાયલ કોર્ટે
આપેલ ચુકાદા અને વિભાજનના હુકમનામાને સમર્થન આપ્યું હતું અને બીજી
તરફ મૂળ સામાવાળા નંબર ૨ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને મંજૂરી
આપી હતી, જેનાથી, પ્રથમ અપીલ અદાલત દ્વારા સ્વર્ગસ્થ પ્રફુલ્લ સાહૂ અને
તેની બહેન એટલે કે સામાવાળા નંબર ૧ વચ્ચે નોંધાયેલ સમાધાનને રદ કરીને
તે અમાન્ય હોવાનું જાહેર કરેલ છે.
હકીકતોનું વર્ણન
૩. આ દાવો કુમાર સાહૂની વારસાગત મિલકતો અપીલકર્તાઓ વચ્ચે
વિભાજન કરવા માંટે દાખલ કરેલ છે, જેઓ પ્રતિવાદી નં. ૧ (સ્વ. શ્રી પ્રફુલ્લ
સાહૂના તે કુમાર સાહૂના પુત્ર), સામાવાળા નં. ૧ એટલે કે વાદી (કુમાર સાહૂની
કુમાર સાહૂના દિકરા) ના કાનૂની પ્રતિનિધિઓ અને વારસદારો દ્વારા દાખલ
કરવામાં આવી છે અને ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેંચ દ્વારા કટક ખાતે
તારીખ ૦૫.૦૫.૨૦૨૧ના રોજ એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ આપવામાં
ચુકાદા, હુકમ અને હુકમનામા વિરુદ્ધ દાખલ કરવામાં આવી છે, જેમાં, કટક
ખાતેની ઓરિસ્સા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે અહીં અપીલકર્તાઓ દ્વારા દાખલ
કરાયેલ લેટર્સ પેટન્ટ અપીલને ફગાવી દીધી હતી અને મુળ વાદી (સામાવાળા
નં.૧) દ્વારા દાખલ કરાએલ ટાઇટલ સુટ નં. ૩૪૮/૧૯૮૦ માં ટ્રાયલ કોર્ટે
આપેલ ચુકાદા અને વિભાજનના હુકમનામાને સમર્થન આપ્યું હતું અને બીજી
તરફ મૂળ સામાવાળા નંબર ૨ દ્વારા દાખલ કરવામાં આવેલા વાંધાને મંજૂરી
આપી હતી, જેનાથી, પ્રથમ અપીલ અદાલત દ્વારા સ્વર્ગસ્થ પ્રફુલ્લ સાહૂ અને
તેની બહેન એટલે કે સામાવાળા નંબર ૧ વચ્ચે નોંધાયેલ સમાધાનને રદ કરીને
તે અમાન્ય હોવાનું જાહેર કરેલ છે.
હકીકતોનું વર્ણન
૩. આ દાવો કુમાર સાહૂની વારસાગત મિલકતો અપીલકર્તાઓ વચ્ચે
વિભાજન કરવા માંટે દાખલ કરેલ છે, જેઓ પ્રતિવાદી નં. ૧ (સ્વ. શ્રી પ્રફુલ્લ
સાહૂના તે કુમાર સાહૂના પુત્ર), સામાવાળા નં. ૧ એટલે કે વાદી (કુમાર સાહૂની
પુત્રી શ્રીમતી ચારુલતા સાહૂ) અને સામાવાળ નં. ૨ કે જે પ્રતિવાદી નં. ૨
(શ્રીમતી શાંતિલાતા તે કુમાર સાહૂની પુત્રી) ના કાયદેસર પ્રતિનિધિઓ અને
વારસદારો છે.
૪. પક્ષોનો એેકબીજા સાથેનો સંબંધ નીચેની વંશાવળી કોષ્ટક પરથી સારી
રીતે સમજી શકાશે.
હદીબંધુ
ધ્રુબા કુમાર અનંતા રોહિતા
ચારુલતા
(વાદી)
(સામાવાળા નંબર ૧)
સંતિલાતા (મૃત)
(પ્રતિવાદી નંબર ૨)
(સામાવાળા નંબર ૨)
પ્રફુલ્લા (મૃત)
(પ્રતિવાદી નં. 1)
(અપીલકર્તા)
૫. રેકોર્ડ પરની વિગતો પરથી એવું જણાય છે કે અંદાજે વર્ષ ૧૯૪૦માં
વિભાજન થવા પર સ્વ. શ્રી કુમાર સાહૂ એટલે કે, વાદી, પ્રતિવાદી નં. ૧ તથા
પ્રતિવાદી નં. ૨ ના પિતાએ સહભાગી તરીકે હાલની મિલ્કત મેળવી હતી. વર્ષ
૧૯૬૯માં જ્યારે શ્રી કુમાર સાહુનું નિધન થયું હતું, ત્યારે વાદી અને પ્રતિવાદી
નં.૧ તથા ૨ જીવીત હતાં.
(શ્રીમતી શાંતિલાતા તે કુમાર સાહૂની પુત્રી) ના કાયદેસર પ્રતિનિધિઓ અને
વારસદારો છે.
૪. પક્ષોનો એેકબીજા સાથેનો સંબંધ નીચેની વંશાવળી કોષ્ટક પરથી સારી
રીતે સમજી શકાશે.
હદીબંધુ
ધ્રુબા કુમાર અનંતા રોહિતા
ચારુલતા
(વાદી)
(સામાવાળા નંબર ૧)
સંતિલાતા (મૃત)
(પ્રતિવાદી નંબર ૨)
(સામાવાળા નંબર ૨)
પ્રફુલ્લા (મૃત)
(પ્રતિવાદી નં. 1)
(અપીલકર્તા)
૫. રેકોર્ડ પરની વિગતો પરથી એવું જણાય છે કે અંદાજે વર્ષ ૧૯૪૦માં
વિભાજન થવા પર સ્વ. શ્રી કુમાર સાહૂ એટલે કે, વાદી, પ્રતિવાદી નં. ૧ તથા
પ્રતિવાદી નં. ૨ ના પિતાએ સહભાગી તરીકે હાલની મિલ્કત મેળવી હતી. વર્ષ
૧૯૬૯માં જ્યારે શ્રી કુમાર સાહુનું નિધન થયું હતું, ત્યારે વાદી અને પ્રતિવાદી
નં.૧ તથા ૨ જીવીત હતાં.
૬. તા. ૩.૧૨.૧૯૮૦ના રોજ પ્રતિવાદી નં. ૧ (અહીં મૂળ વાદી) એ ટી.
એસ. નં. ૩૪૮/૧૯૮૦ થી, ભાગલા માટે એક દાવો દાખલ કર્યો હતો, જેમાં
દાવામાં નક્કી કર્યા મુજબ 'એ' થી 'એફ' મિલકતોના ત્રીજા ભાગનો દાવો
કરવામાં આવ્યો હતો.
૭. સામાવાળા નં. ૧ (હાલના મૂળ વાદી) એ ઉપર જણાવેલ ટાઇટલ સૂટ નં.
૩૪૮/૧૯૮૦માં નીચે મુજબની દાદ માંગી છે.
"( ) i અનુસૂચિ "એ" "થી" "એફ" "માં ફરિયાદીના ત્રીજા હિસ્સાના
સંદર્ભમાં વિભાજન માટે પ્રીલિમિનરી ડિક્રી પસાર કરવી અને વાદીને
ફાઇનલ ડિક્રી મુજબ, સિવિલ કોર્ટ સર્વેના જાણકાર કમિશનરની નિમણૂક
કરીને, અલગ કરેલી મિલ્કતમાં ચોક્કસ કબજો આપવો જોઈએ તથા
પ્રતિવાદી નં.૧ સામે" "મીન પ્રોફિટ" ડિક્રી વર્ષ ૧૯૭૭થી હાલની તારીખ
સુધી અને મુકદ્દમાની તારીખથી છેવટની ડિક્રી અંતિમ બને ત્યાં સુધી
પસાર કરવી અને દાવાની મિલકતોમાં પ્રતિવાદી નં.૧ ના હિસ્સા માંથી
તેની ચુકવણી માટે વસુલાત કરવી."
( ) ii પ્રતિવાદી નં. ૧ ને ભવિષ્યમાં કોઈ પણ સમયે અંતિમ ડિક્રી દ્વારા
વાદીની અલગથી કરેલ ફાળવણીમાં કોઇ પણ જાતની દખલગીરી કરવાથી
એસ. નં. ૩૪૮/૧૯૮૦ થી, ભાગલા માટે એક દાવો દાખલ કર્યો હતો, જેમાં
દાવામાં નક્કી કર્યા મુજબ 'એ' થી 'એફ' મિલકતોના ત્રીજા ભાગનો દાવો
કરવામાં આવ્યો હતો.
૭. સામાવાળા નં. ૧ (હાલના મૂળ વાદી) એ ઉપર જણાવેલ ટાઇટલ સૂટ નં.
૩૪૮/૧૯૮૦માં નીચે મુજબની દાદ માંગી છે.
"( ) i અનુસૂચિ "એ" "થી" "એફ" "માં ફરિયાદીના ત્રીજા હિસ્સાના
સંદર્ભમાં વિભાજન માટે પ્રીલિમિનરી ડિક્રી પસાર કરવી અને વાદીને
ફાઇનલ ડિક્રી મુજબ, સિવિલ કોર્ટ સર્વેના જાણકાર કમિશનરની નિમણૂક
કરીને, અલગ કરેલી મિલ્કતમાં ચોક્કસ કબજો આપવો જોઈએ તથા
પ્રતિવાદી નં.૧ સામે" "મીન પ્રોફિટ" ડિક્રી વર્ષ ૧૯૭૭થી હાલની તારીખ
સુધી અને મુકદ્દમાની તારીખથી છેવટની ડિક્રી અંતિમ બને ત્યાં સુધી
પસાર કરવી અને દાવાની મિલકતોમાં પ્રતિવાદી નં.૧ ના હિસ્સા માંથી
તેની ચુકવણી માટે વસુલાત કરવી."
( ) ii પ્રતિવાદી નં. ૧ ને ભવિષ્યમાં કોઈ પણ સમયે અંતિમ ડિક્રી દ્વારા
વાદીની અલગથી કરેલ ફાળવણીમાં કોઇ પણ જાતની દખલગીરી કરવાથી
કાયમ માંટે અટકાવવામાં આવે.
( ) iii દાવાના ખર્ચ માટે પ્રતિવાદીઓ સામે એક ડિક્રી પસાર કરવામાં
આવે.
( ) iv એવી અન્ય રાહત જેના માંટે વાદી હકદાર છે તે માંટે પ્રતિવાદીઓ
વિરુધ્ધ ડિક્રી પસાર કરવી.
મિલ્કતનાેનું વર્ણન
શેડ્યૂલ-એ
જિલ્લા-કટક, એસ. આર. કટક, ગામ-ચૌલિયાગંજ, પી. એસ. નં. ૨૧૩. પી.
એસ. મધુપટના
ખાતા નં. ૩૪, પ્લોટ નં. ૧૦૮૮, વિસ્તાર એકર ૦.૧૪૨ ડેસીમલ ખાતા નં.
૩૨, પ્લોટ નં.૧૦૮૮
ખાતા નં. ૩૩ પ્લોટ નં. ૧૦૮૬ એકર ૧૪૨. ડેસીમલ
ખાતા નં. ૨૬૦ પ્લોટ નં. ૧૦૮૭ એકર ૦.૫૦૨ ડેસીમલ
પ્લોટ નં. ૮૧૮ એકર ૦.૨૬૬ ડેસીમલ
ખાતા નં. ૨૬૪ પ્લોટ નં. ૧૦૯૦ એકર ૦.૦૧૨ ડેસીમલ
-------------------------------------
એકર ૧.૫૦૮ ડેસીમલ
(અંદાજીત કિંમત ૧,૦૩,૯૩૦/-)
( ) iii દાવાના ખર્ચ માટે પ્રતિવાદીઓ સામે એક ડિક્રી પસાર કરવામાં
આવે.
( ) iv એવી અન્ય રાહત જેના માંટે વાદી હકદાર છે તે માંટે પ્રતિવાદીઓ
વિરુધ્ધ ડિક્રી પસાર કરવી.
મિલ્કતનાેનું વર્ણન
શેડ્યૂલ-એ
જિલ્લા-કટક, એસ. આર. કટક, ગામ-ચૌલિયાગંજ, પી. એસ. નં. ૨૧૩. પી.
એસ. મધુપટના
ખાતા નં. ૩૪, પ્લોટ નં. ૧૦૮૮, વિસ્તાર એકર ૦.૧૪૨ ડેસીમલ ખાતા નં.
૩૨, પ્લોટ નં.૧૦૮૮
ખાતા નં. ૩૩ પ્લોટ નં. ૧૦૮૬ એકર ૧૪૨. ડેસીમલ
ખાતા નં. ૨૬૦ પ્લોટ નં. ૧૦૮૭ એકર ૦.૫૦૨ ડેસીમલ
પ્લોટ નં. ૮૧૮ એકર ૦.૨૬૬ ડેસીમલ
ખાતા નં. ૨૬૪ પ્લોટ નં. ૧૦૯૦ એકર ૦.૦૧૨ ડેસીમલ
-------------------------------------
એકર ૧.૫૦૮ ડેસીમલ
(અંદાજીત કિંમત ૧,૦૩,૯૩૦/-)
અનુસૂચિ-‘બી’
મોઉઝા-પૈસા (હાલ-ગંદરપુર)
ખાતા નં. ૧૦૮ પ્લોટ નં. ૧૧૦ એકર ૦.૪૮ ડેસીમલ
ખાતા નં. ૧૦૬ પ્લોટ નં. ૯૭ એકર ૦.૮૯ ડેસીમલ
ખાતા નં. - ઉપર મુજબ
-
પ્લોટ નં. ૯૮ એકર ૦.૦૯ ડેસીમલ
પ્લોટ નં. ૯૯ એકર ૦.૧૪ ડેસીમલ
પ્લોટ નં. ૧૦૦ એકર ૦.૩૭ ડેસીમલ
ખાતા નં. ૧૦૭ પ્લોટ નં. ૯૫ એકર ૦.૧૭ ડેસીમલ
ખાતા નં. ૧૮૪ પ્લોટ નં. ૧૦૧ એકર ૦.૪૫ ડેસીમલ
ખાતા નં.૧૧૪ પ્લોટ નં. ૧૯૯ એકર ૦.૨૧-૧/૨ ડેસીમલ
ખાતા નં.૮ પ્લોટ નં. ૯૬ એકર ૦.૧૦ ડેસીમલ
---------------------------------------------
એકર ૨.૯૦-૧/૨ ડેસીમલ
(અંદાજીત કિંમત રુ.૨૮૫૦/-)
શેડ્યૂલ-'સી'
જિલ્લાે-કટક.એસ. આર. કટક, મોઉઝા-રાજહંસ, ખાતા નં. ૮૫૫ પ્લોટ નં. ૩૧૬ એકર ૦.૧૮ ડેસીમલ
ખાતા નં. ૨૨૮ પ્લોટ નં. ૩૫૩ એકર ૦.૦૮ ડેસીમલ
મોઉઝા-પૈસા (હાલ-ગંદરપુર)
ખાતા નં. ૧૦૮ પ્લોટ નં. ૧૧૦ એકર ૦.૪૮ ડેસીમલ
ખાતા નં. ૧૦૬ પ્લોટ નં. ૯૭ એકર ૦.૮૯ ડેસીમલ
ખાતા નં. - ઉપર મુજબ
-
પ્લોટ નં. ૯૮ એકર ૦.૦૯ ડેસીમલ
પ્લોટ નં. ૯૯ એકર ૦.૧૪ ડેસીમલ
પ્લોટ નં. ૧૦૦ એકર ૦.૩૭ ડેસીમલ
ખાતા નં. ૧૦૭ પ્લોટ નં. ૯૫ એકર ૦.૧૭ ડેસીમલ
ખાતા નં. ૧૮૪ પ્લોટ નં. ૧૦૧ એકર ૦.૪૫ ડેસીમલ
ખાતા નં.૧૧૪ પ્લોટ નં. ૧૯૯ એકર ૦.૨૧-૧/૨ ડેસીમલ
ખાતા નં.૮ પ્લોટ નં. ૯૬ એકર ૦.૧૦ ડેસીમલ
---------------------------------------------
એકર ૨.૯૦-૧/૨ ડેસીમલ
(અંદાજીત કિંમત રુ.૨૮૫૦/-)
શેડ્યૂલ-'સી'
જિલ્લાે-કટક.એસ. આર. કટક, મોઉઝા-રાજહંસ, ખાતા નં. ૮૫૫ પ્લોટ નં. ૩૧૬ એકર ૦.૧૮ ડેસીમલ
ખાતા નં. ૨૨૮ પ્લોટ નં. ૩૫૩ એકર ૦.૦૮ ડેસીમલ
પ્લોટ નં. ૫૩૯ એકર ૦.૦૨ ડેસીમલ
પ્લોટ નં. ૫૪૮ એકર ૦.૦૩ ડેસીમલ
પ્લોટ નં. ૫૫૩ એકર ૦.૪૧ ડેસીમલ
-----------------------
એકર ૦.૭૨ ડેસીમલ
(અંદાજીત કિંમત રુ. ૭૨૦/-)
શેડ્યૂલ-'ડી'
મોઉઝા-સફીપુર, પીએસ સદર, કટક, ...... અંદાજીત કિંમત....... રુ
શેડ્યૂલ-'ઇ'
મૌઝા-દિયાન રાજહંસ, ખાતા નં. ૧ પ્લોટ નં. ૭૩ એકર ૦.૧૩ ડેસીમલ
પ્લોટ નં. ૭૬ એકર ૦.૧૨ ડેસીમલ
---------------------------
એકર ૦.૨૫ ડેસીમલ
ખાતા નં.૨ પ્લોટ નં.૮૫ એકર ૦.૧૨ ડેસીમલ
પ્લોટ નં.૮૭ એકર ૦.૧૪ ડેસીમલ
પ્લોટ નં.૯૩ એકર ૦.૧૮ ડેસીમલ
પ્લોટ નં. ૫૪૮ એકર ૦.૦૩ ડેસીમલ
પ્લોટ નં. ૫૫૩ એકર ૦.૪૧ ડેસીમલ
-----------------------
એકર ૦.૭૨ ડેસીમલ
(અંદાજીત કિંમત રુ. ૭૨૦/-)
શેડ્યૂલ-'ડી'
મોઉઝા-સફીપુર, પીએસ સદર, કટક, ...... અંદાજીત કિંમત....... રુ
શેડ્યૂલ-'ઇ'
મૌઝા-દિયાન રાજહંસ, ખાતા નં. ૧ પ્લોટ નં. ૭૩ એકર ૦.૧૩ ડેસીમલ
પ્લોટ નં. ૭૬ એકર ૦.૧૨ ડેસીમલ
---------------------------
એકર ૦.૨૫ ડેસીમલ
ખાતા નં.૨ પ્લોટ નં.૮૫ એકર ૦.૧૨ ડેસીમલ
પ્લોટ નં.૮૭ એકર ૦.૧૪ ડેસીમલ
પ્લોટ નં.૯૩ એકર ૦.૧૮ ડેસીમલ
પ્લોટ નં.૭૦ એકર ૦.૧૯ ડેસીમલ
પ્લોટ નં.૭૨ એકર ૦.૨૯ ડેસીમલ
પ્લોટ નં.૧૦૪ એકર ૦.૧૯ ડેસીમલ
-----------------------------
એકર ૧.૧૦ ડેસીમલ
રુ. ૨૦૫/- ની કિંમતે
ખાતા નં. ૧૮ પ્લોટ નં. ૧૨૮ એકર ૦.૫૦
પ્લોટ નં.૧૩૫ એકર ૨૭.૫૯ ડેસીમલ
પ્લોટ નં.૧૭૯ એકર ૧.૯૩ ડેસીમલ
પ્લોટ નં.૧૮૦ એકર ૨.૨૨ ડેસીમલ
પ્લોટ નં. ૧૮૧ એકર ૧૦.૧૮ ડેસીમલ
પ્લોટ નં.૧૨૭ એકર ૨.૧૩ ડેસીમલ
પ્લોટ નં.૧૩૦ એકર ૧.૨૩ ડેસીમલ
પ્લોટ નં. ૧૦૧/૧૮૬ એકર ૦.૨૪ ડેસીમલ
પ્લોટ નં, ૧૩૨ એકર ૦.૩૫ ડેસીમલ
પ્લોટ નં.૧૩૨ એકર ૦.૩૫ ડેસીમલ
પ્લોટ નં. ૧૩૭ એકર ૦.૨૦ ડેસીમલ
પ્લોટ નં.૭૨ એકર ૦.૨૯ ડેસીમલ
પ્લોટ નં.૧૦૪ એકર ૦.૧૯ ડેસીમલ
-----------------------------
એકર ૧.૧૦ ડેસીમલ
રુ. ૨૦૫/- ની કિંમતે
ખાતા નં. ૧૮ પ્લોટ નં. ૧૨૮ એકર ૦.૫૦
પ્લોટ નં.૧૩૫ એકર ૨૭.૫૯ ડેસીમલ
પ્લોટ નં.૧૭૯ એકર ૧.૯૩ ડેસીમલ
પ્લોટ નં.૧૮૦ એકર ૨.૨૨ ડેસીમલ
પ્લોટ નં. ૧૮૧ એકર ૧૦.૧૮ ડેસીમલ
પ્લોટ નં.૧૨૭ એકર ૨.૧૩ ડેસીમલ
પ્લોટ નં.૧૩૦ એકર ૧.૨૩ ડેસીમલ
પ્લોટ નં. ૧૦૧/૧૮૬ એકર ૦.૨૪ ડેસીમલ
પ્લોટ નં, ૧૩૨ એકર ૦.૩૫ ડેસીમલ
પ્લોટ નં.૧૩૨ એકર ૦.૩૫ ડેસીમલ
પ્લોટ નં. ૧૩૭ એકર ૦.૨૦ ડેસીમલ
પ્લોટ નં. ૧૩૬ એકર ૦.૨૬ ડેસીમલ
પ્લોટ નં. ૯૯/૧૮૫ એકર ૦.૪૨ ડેસીમલ
એકર ૪૭.૨૫ ડેસીમલ રુ. ૪૫૦/- ની કિંમતે
ખાતા નં.૧૯ પ્લોટ નં.૭૫ એકર ૦.૩૧ ડેસીમલ
પ્લોટ નંબર ૬૪ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૭૪ એકર ૦.૩૦ ડેસીમલ
પ્લોટ નં.૭૯ એકર ૦.૧૫ ડેસીમલ
પ્લોટ નં.૩૪ એકર ૦.૧૫ ડેસીમલ
પ્લોટ નં.૩૮ એકર ૦.૧૧ ડેસીમલ
પ્લોટ નં.૬૯ એકર ૦.૨૩ ડેસીમલ
પ્લોટ નં.૬૮ એકર ૦.૩૭ ડેસીમલ
----------------------------
એકર ૧.૭૪ ડેસીમલ
કિંમત રુ. ૩૫૦/-
ખાતા નં.૨૧ પ્લોટ નં. ૧૪૫ એકર ૦.૬૮ ડેસીમલ
પ્લોટ નં.૭૧ એકર ૦.૩૦ ડેસીમલ
પ્લોટ નં.૫૮ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૧૮૨ એકર ૦.૦૩ ડેસીમલ
પ્લોટ નં.૫૭ એકર ૦.૨૧ ડેસીમલ
પ્લોટ નં.૧૯૪ એકર ૦.૨૦ ડેસીમલ
પ્લોટ નં.૧૦૭ એકર ૦.૧૧ ડેસીમલ
પ્લોટ નં. ૯૯/૧૮૫ એકર ૦.૪૨ ડેસીમલ
એકર ૪૭.૨૫ ડેસીમલ રુ. ૪૫૦/- ની કિંમતે
ખાતા નં.૧૯ પ્લોટ નં.૭૫ એકર ૦.૩૧ ડેસીમલ
પ્લોટ નંબર ૬૪ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૭૪ એકર ૦.૩૦ ડેસીમલ
પ્લોટ નં.૭૯ એકર ૦.૧૫ ડેસીમલ
પ્લોટ નં.૩૪ એકર ૦.૧૫ ડેસીમલ
પ્લોટ નં.૩૮ એકર ૦.૧૧ ડેસીમલ
પ્લોટ નં.૬૯ એકર ૦.૨૩ ડેસીમલ
પ્લોટ નં.૬૮ એકર ૦.૩૭ ડેસીમલ
----------------------------
એકર ૧.૭૪ ડેસીમલ
કિંમત રુ. ૩૫૦/-
ખાતા નં.૨૧ પ્લોટ નં. ૧૪૫ એકર ૦.૬૮ ડેસીમલ
પ્લોટ નં.૭૧ એકર ૦.૩૦ ડેસીમલ
પ્લોટ નં.૫૮ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૧૮૨ એકર ૦.૦૩ ડેસીમલ
પ્લોટ નં.૫૭ એકર ૦.૨૧ ડેસીમલ
પ્લોટ નં.૧૯૪ એકર ૦.૨૦ ડેસીમલ
પ્લોટ નં.૧૦૭ એકર ૦.૧૧ ડેસીમલ
પ્લોટ નં.૧૩૯ એકર ૦.૨૫ ડેસીમલ
પ્લોટ નં.૮૩ એકર ૦.૦૬ ડેસીમલ
-----------------------
એકર ૩.૦૬ ડેસીમલ
કિંમત રુ. ૫૯૫/-
શેડ્યૂલ-'એફ'
મોઉઝા-નાગાજપુર, પી. એસ. સદર, એસ.આર. કટક, જિ.કટક
ખાતા. નં.૬૧ પ્લોટ નં.૫૧ એકર ૦.૦૮૦ ડેસીમલ
પ્લોટ નં. ૫૪ એકર ૦.૦૨૩ ડેસીમલ
પ્લોટ નં.૫૭ એકર ૦.૦૧૨ ડેસીમલ
પ્લોટ નં.૬૧ એકર ૦.૦૩૫ ડેસીમલ
પ્લોટ નં.૬૨ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૯૧ એકર ૦.૦૦૬ ડેસીમલ
પ્લોટ નં.૯૩ એકર ૦.૦૦૭ ડેસીમલ
પ્લોટ નં.૧૦૮ એકર ૦.૦૪૪ ડેસીમલ
----------------------------
એકર ૧.૮૯ ડેસીમલ .... રુ. ૧.૮૯૦/-
કૃષિ અને અન્ય જમીન એકર ૬૦.૭૯ ડેસીમલ
પ્લોટ નં.૮૩ એકર ૦.૦૬ ડેસીમલ
-----------------------
એકર ૩.૦૬ ડેસીમલ
કિંમત રુ. ૫૯૫/-
શેડ્યૂલ-'એફ'
મોઉઝા-નાગાજપુર, પી. એસ. સદર, એસ.આર. કટક, જિ.કટક
ખાતા. નં.૬૧ પ્લોટ નં.૫૧ એકર ૦.૦૮૦ ડેસીમલ
પ્લોટ નં. ૫૪ એકર ૦.૦૨૩ ડેસીમલ
પ્લોટ નં.૫૭ એકર ૦.૦૧૨ ડેસીમલ
પ્લોટ નં.૬૧ એકર ૦.૦૩૫ ડેસીમલ
પ્લોટ નં.૬૨ એકર ૦.૨૨ ડેસીમલ
પ્લોટ નં.૯૧ એકર ૦.૦૦૬ ડેસીમલ
પ્લોટ નં.૯૩ એકર ૦.૦૦૭ ડેસીમલ
પ્લોટ નં.૧૦૮ એકર ૦.૦૪૪ ડેસીમલ
----------------------------
એકર ૧.૮૯ ડેસીમલ .... રુ. ૧.૮૯૦/-
કૃષિ અને અન્ય જમીન એકર ૬૦.૭૯ ડેસીમલ
કિંમત રુ. ૧,૨૦,૬૧૦/-
વેરિફિકેશન"
૮. ટ્રાયલ કોર્ટે નીચેના મુદ્દાઓ તારવ્યા છે.
(૧) શું દાવો કાયદાકીય રીતે ટકી શકે તેમ છે?
(૨) અર્બન લેન્ડ સીલિંગ એન્ડ રેગ્યુલેશન એક્ટ ૧૯૭૬ના પરિપ્રેક્ષમાં, શું વાદી અને પ્રતિવાદી નંબર ૨, પ્રતિવાદી નંબર ૧ ના પરિવારના સભ્યો
છે અને શું વાદી મિલકતના વિભાજન માટે દાવો કરી શકે છે?
(૩) શું દાવાની મિલકત પક્ષો વચ્ચે વિભાજને પાત્ર છે?
(૪) વાદગ્રસ્ત મિલકતમાં વાદી, પ્રતિવાદી નં. ૧ અને પ્રતિવાદી નં. ૨
ના હિસ્સાઓ શું છે?
(૫) વાદગ્રસ્ત મિલકતોમાંથી કઇ મિલ્કત પૈતૃક અને કઇ મિલકતો કુમાર
સાહુની સ્વ-પાર્જિત છે?
(૬) વચગાળાના નફામાં વાદી અને પ્રતિવાદી નંબર ૨ ના ભાગ કેટલા
છે અને તેઓ કઈ તારીખથી તેના માટે હકદાર છે?
(૭) શું અલગ-અલગ પક્ષો દ્વારા દાવાની મિલકતમાંથી અલગ-અલગ
સમયે વેચાણને, તેમના સંબંધિત ભાગમાં એડજસ્ટ કરવી જોઈએ?
(૮) શું સ્વ. નિસામાણી દેઈ દ્વારા ૨૦.૦૭.૧૯૮૫ના રોજ કરવામાં
વેરિફિકેશન"
૮. ટ્રાયલ કોર્ટે નીચેના મુદ્દાઓ તારવ્યા છે.
(૧) શું દાવો કાયદાકીય રીતે ટકી શકે તેમ છે?
(૨) અર્બન લેન્ડ સીલિંગ એન્ડ રેગ્યુલેશન એક્ટ ૧૯૭૬ના પરિપ્રેક્ષમાં, શું વાદી અને પ્રતિવાદી નંબર ૨, પ્રતિવાદી નંબર ૧ ના પરિવારના સભ્યો
છે અને શું વાદી મિલકતના વિભાજન માટે દાવો કરી શકે છે?
(૩) શું દાવાની મિલકત પક્ષો વચ્ચે વિભાજને પાત્ર છે?
(૪) વાદગ્રસ્ત મિલકતમાં વાદી, પ્રતિવાદી નં. ૧ અને પ્રતિવાદી નં. ૨
ના હિસ્સાઓ શું છે?
(૫) વાદગ્રસ્ત મિલકતોમાંથી કઇ મિલ્કત પૈતૃક અને કઇ મિલકતો કુમાર
સાહુની સ્વ-પાર્જિત છે?
(૬) વચગાળાના નફામાં વાદી અને પ્રતિવાદી નંબર ૨ ના ભાગ કેટલા
છે અને તેઓ કઈ તારીખથી તેના માટે હકદાર છે?
(૭) શું અલગ-અલગ પક્ષો દ્વારા દાવાની મિલકતમાંથી અલગ-અલગ
સમયે વેચાણને, તેમના સંબંધિત ભાગમાં એડજસ્ટ કરવી જોઈએ?
(૮) શું સ્વ. નિસામાણી દેઈ દ્વારા ૨૦.૦૭.૧૯૮૫ના રોજ કરવામાં
આવેલ સેટલમેન્ટ ડીડ પર કોઇ કાર્યવાહી કરવામાં આવી છે અને શું તે
ફરિયાદી અને પ્રતિવાદી નં.૨ ને બંધનકર્તા છે?
(૯) શું સંયુક્ત પરિવારની મિલકતના કથિત બાંધકામ માટે પ્રતિવાદી નં.
૧ પાસે જરુરી સંયુક્ત કુટુંબ ન્યુક્લિયસ હતું?
(૧૦) શું સુધારેલી દાવા અરજીની અનુસૂચિ 'ઇ' ની ખાતા નં. ૧૮ની
મિલકત વિભાજન માટે ઉપલબ્ધ છે?
(૧૧) પક્ષકારોને કઈ દાદ મેળવવા હક્કદાર છે?
ટ્રાયલ કોર્ટે આ દાવામાં ચુકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે, ફરિયાદીનો પૈતૃક મિલકતમાં છઠ્ઠો હિસ્સો અને અલગથી મળેલી
મિલકતમાં ત્રીજો હિસ્સો છે. આ ચુકાદાને પ્રતિવાદી નં. ૧ દ્વારા
પડકારવામાં આવ્યો છે."
૯. પક્ષકારોના દાવાનો ન્યાયીક નિર્યણ કરવામાં આવ્યો હતો અને તારીખ
૩૦. ૧૨. ૧૯૮૬ના ચુકાદા અને આદેશથી સિવિલ જજે નીચેનો પ્રાથમીક હુકમ
કર્યો હતો.
" હુકમ
આ દાવાની તકરારની પ્રાથમિક ડીક્રી, પ્રતિવાદી નં. ૧ વિરુધ્ધ ખર્ચ સાથે
અને પ્રતિવાદી નં. ૨ વિરુધ્ધ ખર્ચ વિના પસાર કરવામાં આવે છે.
ફરિયાદી અને પ્રતિવાદી નં.૨ ને બંધનકર્તા છે?
(૯) શું સંયુક્ત પરિવારની મિલકતના કથિત બાંધકામ માટે પ્રતિવાદી નં.
૧ પાસે જરુરી સંયુક્ત કુટુંબ ન્યુક્લિયસ હતું?
(૧૦) શું સુધારેલી દાવા અરજીની અનુસૂચિ 'ઇ' ની ખાતા નં. ૧૮ની
મિલકત વિભાજન માટે ઉપલબ્ધ છે?
(૧૧) પક્ષકારોને કઈ દાદ મેળવવા હક્કદાર છે?
ટ્રાયલ કોર્ટે આ દાવામાં ચુકાદો આપ્યો હતો અને નોંધ્યું હતું કે, ફરિયાદીનો પૈતૃક મિલકતમાં છઠ્ઠો હિસ્સો અને અલગથી મળેલી
મિલકતમાં ત્રીજો હિસ્સો છે. આ ચુકાદાને પ્રતિવાદી નં. ૧ દ્વારા
પડકારવામાં આવ્યો છે."
૯. પક્ષકારોના દાવાનો ન્યાયીક નિર્યણ કરવામાં આવ્યો હતો અને તારીખ
૩૦. ૧૨. ૧૯૮૬ના ચુકાદા અને આદેશથી સિવિલ જજે નીચેનો પ્રાથમીક હુકમ
કર્યો હતો.
" હુકમ
આ દાવાની તકરારની પ્રાથમિક ડીક્રી, પ્રતિવાદી નં. ૧ વિરુધ્ધ ખર્ચ સાથે
અને પ્રતિવાદી નં. ૨ વિરુધ્ધ ખર્ચ વિના પસાર કરવામાં આવે છે.
દાવાની મિલકત જે સ્વ.કુમાર ચરણ સાહુની વડીલોપાર્જિત અને સ્વ-
પાર્જિત મિલકતો અને તેના પરના સુપર સ્ટ્રક્ચર્સ (મકાનો અને ઇમારતો)
છે, તેના સંદર્ભમાં વાદી અનુક્રમે ૨ આના ૮ પાઈ (૧/૬ઠો) ભાગ અને
૧/૩ ભાગના હકદાર છે તેવું ઠરાવવામાં આવે છે. વાદી દાવો દાખલ
કરવાની તારીખથી જ તેના વચગાળાના નફામાં પણ તેટલોજ ભાગ
મેળવવા માટે હકદાર છે. પ્રતિવાદી નંબર-૨ પણ મિલકતોના તથા
વચગાળના નફાના સમાન હિસ્સા માટે હકદાર છે. પ્રતિવાદી નં. ૧
વડીલોપાર્જિત અને સ્વ હસ્તગત મિલકતોમાં અને તેના પર સ્વ. કુમાર
ચરણ સાહુના મિલકતોના સુપરસ્ટ્રક્ચર અને તેના વચગાળાના નફામાં
અનુક્રમે ૧૦ આના ૮ પાઈ (૨/૩ ) અને ૧/૩ હિસ્સો મેળવવા હકદાર
છે. અમીન કમિશનરને ઉપરોક્ત આધારે વિભાજનની કાર્યવાહી કરવા
માટે નિયુક્ત કરવામાં આવશે, જે અંતિમ હુકમનામાની કાર્યવાહી છે, તે
ઉપરોક્ત આધારે વડીલોપાર્જિત અને સ્વ-પાર્જિત મિલકતો અને તેના પર
સુપરસ્ટ્રક્ચરની ખાતરી કર્યા પછી ઉપરોક્ત સૂચનોના પ્રકાશમાં અને
ચુકાદામાં ચર્ચા કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર નક્કિ કરવામાં
આવેલા નફાના જથ્થાની પણ ખાતરી કરી, તે મુજબ ભાગની વહેંચણી
કરશે. આવા હિસ્સા નક્કી થયા પછી વાદી અને પ્રતિવાદી નં. ૨ને એવી
મિલકતો પર કબજો આપવામાં આવશે, જે તેમને અંતિમ આદેશની
કાર્યવાહીના પરિણામે અલગથી ફાળવવામાં આવશે. સ્પર્ધાત્મક ધોરણે
પાર્જિત મિલકતો અને તેના પરના સુપર સ્ટ્રક્ચર્સ (મકાનો અને ઇમારતો)
છે, તેના સંદર્ભમાં વાદી અનુક્રમે ૨ આના ૮ પાઈ (૧/૬ઠો) ભાગ અને
૧/૩ ભાગના હકદાર છે તેવું ઠરાવવામાં આવે છે. વાદી દાવો દાખલ
કરવાની તારીખથી જ તેના વચગાળાના નફામાં પણ તેટલોજ ભાગ
મેળવવા માટે હકદાર છે. પ્રતિવાદી નંબર-૨ પણ મિલકતોના તથા
વચગાળના નફાના સમાન હિસ્સા માટે હકદાર છે. પ્રતિવાદી નં. ૧
વડીલોપાર્જિત અને સ્વ હસ્તગત મિલકતોમાં અને તેના પર સ્વ. કુમાર
ચરણ સાહુના મિલકતોના સુપરસ્ટ્રક્ચર અને તેના વચગાળાના નફામાં
અનુક્રમે ૧૦ આના ૮ પાઈ (૨/૩ ) અને ૧/૩ હિસ્સો મેળવવા હકદાર
છે. અમીન કમિશનરને ઉપરોક્ત આધારે વિભાજનની કાર્યવાહી કરવા
માટે નિયુક્ત કરવામાં આવશે, જે અંતિમ હુકમનામાની કાર્યવાહી છે, તે
ઉપરોક્ત આધારે વડીલોપાર્જિત અને સ્વ-પાર્જિત મિલકતો અને તેના પર
સુપરસ્ટ્રક્ચરની ખાતરી કર્યા પછી ઉપરોક્ત સૂચનોના પ્રકાશમાં અને
ચુકાદામાં ચર્ચા કરવામાં આવેલા વિવિધ મુદ્દાઓ પર નક્કિ કરવામાં
આવેલા નફાના જથ્થાની પણ ખાતરી કરી, તે મુજબ ભાગની વહેંચણી
કરશે. આવા હિસ્સા નક્કી થયા પછી વાદી અને પ્રતિવાદી નં. ૨ને એવી
મિલકતો પર કબજો આપવામાં આવશે, જે તેમને અંતિમ આદેશની
કાર્યવાહીના પરિણામે અલગથી ફાળવવામાં આવશે. સ્પર્ધાત્મક ધોરણે
સુનાવણી ફી.”
૧૦. આમ, ટ્રાયલ કોર્ટે નિર્દેશો આપ્યા છે કે:
( ) i ઉપર ઉલ્લેખિત અનુસૂચિ 'એ' થી 'એફ' માં લખેલ મિલકતોને
વડીલોપાર્જિત મિલકતો ગણવામાં આવશે, જ્યારે અનુસૂચિ 'જે' (૧ થી ૮
મિલકતો) માં લખેલી મિલકતોને સ્વ. શ્રી કુમાર સાહૂની સ્વ-પાર્જિત
મિલકતો ગણવામાં આવશે.
( ) ii સામાવાળા નં. ૧ (અહીં મૂળ વાદી) સ્વ. શ્રી કુમાર સાહુની
વડીલોપાર્જિત મિલકતોમાં ૧/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત મિલકતોમાં
૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે. દીવાની અદાલતે એવો પણ નિર્દેશ
આપેલ હતો કે, વાદી વચગાળાના નફો મેળવવા હકદાર છે.
( ) iii પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) પણ ઉપર મુજબ સમાન
ભાગ અને લાભ મળવાપાત્ર છે.
( ) iv પ્રતિવાદી નં. ૧ (અહીં વાદી) ને સ્વ. શ્રી કુમાર સાહુની
વડીલોપાર્જિત મિલકતોમાં ૪/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત મિલકતોમાં
૧/૩ હિસ્સો વચગાળાના નફા સહિત મેળવવાનો હક છે.
૧૧. નોંધનીય છે કે ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રાયલ કોર્ટના ચુકાદા અને
હુકમનામાની વિરુદ્ધ, માત્ર પ્રતિવાદી નં. ૧ એ ઓરિસ્સાની હાઈકોર્ટ સમક્ષ ફસ્ટ
૧૦. આમ, ટ્રાયલ કોર્ટે નિર્દેશો આપ્યા છે કે:
( ) i ઉપર ઉલ્લેખિત અનુસૂચિ 'એ' થી 'એફ' માં લખેલ મિલકતોને
વડીલોપાર્જિત મિલકતો ગણવામાં આવશે, જ્યારે અનુસૂચિ 'જે' (૧ થી ૮
મિલકતો) માં લખેલી મિલકતોને સ્વ. શ્રી કુમાર સાહૂની સ્વ-પાર્જિત
મિલકતો ગણવામાં આવશે.
( ) ii સામાવાળા નં. ૧ (અહીં મૂળ વાદી) સ્વ. શ્રી કુમાર સાહુની
વડીલોપાર્જિત મિલકતોમાં ૧/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત મિલકતોમાં
૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે. દીવાની અદાલતે એવો પણ નિર્દેશ
આપેલ હતો કે, વાદી વચગાળાના નફો મેળવવા હકદાર છે.
( ) iii પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) પણ ઉપર મુજબ સમાન
ભાગ અને લાભ મળવાપાત્ર છે.
( ) iv પ્રતિવાદી નં. ૧ (અહીં વાદી) ને સ્વ. શ્રી કુમાર સાહુની
વડીલોપાર્જિત મિલકતોમાં ૪/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત મિલકતોમાં
૧/૩ હિસ્સો વચગાળાના નફા સહિત મેળવવાનો હક છે.
૧૧. નોંધનીય છે કે ઉપરોક્ત ઉલ્લેખિત ટ્રાયલ કોર્ટના ચુકાદા અને
હુકમનામાની વિરુદ્ધ, માત્ર પ્રતિવાદી નં. ૧ એ ઓરિસ્સાની હાઈકોર્ટ સમક્ષ ફસ્ટ
અપીલ નં. ૩૫૯/૧૯૮૬ ફાઇલ કરી હતી. આ અપીલ મુખ્યત્વે એ આધાર પર
દાખલ કરવામાં આવી હતી કે દાવા અરજીમાં વર્ણવેલ સ્વ. શ્રી કુમાર સાહૂની
તમામ મિલકતો, વડીલોપાર્જિત મિલકતો ગણવી જોઈએ.
૧૨. રેકોર્ડ પરની વિગતો પરથી જણાય છે કે જ્યારે આ પ્રથમ અપીલ ઉચ્ચ
ન્યાયાલય સમક્ષ પેન્ડીંગ હતી, ત્યારે પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨)
એ પ્રતિવાદી નં. ૧ સાથે સમાધાન કર્યું હતું, જેમાં રૂ. ૫૦, ૦૦૦/- અને ટ્રાયલ
કોર્ટ દ્વારા પસાર કરેલા હુકમનામાં દર્શાવેલ અનુસૂચિ 'એ' અને 'બી' માં
જમીનના ભાગના બદલામાં તેનો હિસ્સો છોડ્યો હતો. ઉપરોક્ત સંજોગોમાં, પ્રતિવાદી નં. ૧ અને ૨ દ્વારા સોગંદનામાં પર વિધિવત હસ્તાક્ષર કરીને તારીખ
૨૯.૦૩.૧૯૯૧ના રોજ હાઇકોર્ટમાં સમાધાન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને એફ. એ. નં. ૩૫૯/૧૯૮૬ માં પરચુરણ કેસ નં ૬૪૩/૧૯૯૦ તરીકે
નોંધવામાં આવી હતી.
૧૩. હાઈકોર્ટના વિધ્વાન સિંગલ જજે એફ. એ. નં. ૩૫૯/૧૯૮૬ નો નિકાલ
કરતી વખતે નીચે મુજબ નોંધ્યું હતુંઃ
"(૪) આ અપીલમાં સૌપ્રથમ એવી દલીલ કરવામાં આવી છે કે પિતા
દ્વારા પુત્રીઓને તેમના જીવનકાળ દરમિયાન અમુક મિલકતો આપવામાં
દાખલ કરવામાં આવી હતી કે દાવા અરજીમાં વર્ણવેલ સ્વ. શ્રી કુમાર સાહૂની
તમામ મિલકતો, વડીલોપાર્જિત મિલકતો ગણવી જોઈએ.
૧૨. રેકોર્ડ પરની વિગતો પરથી જણાય છે કે જ્યારે આ પ્રથમ અપીલ ઉચ્ચ
ન્યાયાલય સમક્ષ પેન્ડીંગ હતી, ત્યારે પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨)
એ પ્રતિવાદી નં. ૧ સાથે સમાધાન કર્યું હતું, જેમાં રૂ. ૫૦, ૦૦૦/- અને ટ્રાયલ
કોર્ટ દ્વારા પસાર કરેલા હુકમનામાં દર્શાવેલ અનુસૂચિ 'એ' અને 'બી' માં
જમીનના ભાગના બદલામાં તેનો હિસ્સો છોડ્યો હતો. ઉપરોક્ત સંજોગોમાં, પ્રતિવાદી નં. ૧ અને ૨ દ્વારા સોગંદનામાં પર વિધિવત હસ્તાક્ષર કરીને તારીખ
૨૯.૦૩.૧૯૯૧ના રોજ હાઇકોર્ટમાં સમાધાન અરજી દાખલ કરવામાં આવી હતી, જેને એફ. એ. નં. ૩૫૯/૧૯૮૬ માં પરચુરણ કેસ નં ૬૪૩/૧૯૯૦ તરીકે
નોંધવામાં આવી હતી.
૧૩. હાઈકોર્ટના વિધ્વાન સિંગલ જજે એફ. એ. નં. ૩૫૯/૧૯૮૬ નો નિકાલ
કરતી વખતે નીચે મુજબ નોંધ્યું હતુંઃ
"(૪) આ અપીલમાં સૌપ્રથમ એવી દલીલ કરવામાં આવી છે કે પિતા
દ્વારા પુત્રીઓને તેમના જીવનકાળ દરમિયાન અમુક મિલકતો આપવામાં
આવી હતી અને અમુક મિલકતો તેમના લગ્ન સમયે ભેટમાં આપવામાં
આવી હતી અને અમુક અન્ય મિલકતો પિતા દ્વારા તેમની બંન્ને પુત્રીઓ ના
નામે ખરીદવામાં આવી હતી, તેથી વાદી અને પ્રતિવાદી નંબર ૨, તેઓના
પિતાના મૃત્યુ પછી કોઈ અલગ હિસ્સા માટે હકદાર નથી.
(૫) દીકરીઓના લગ્નના સમયે તેમની તરફેણમાં જો કોઈ ગિફ્ટ ડીડ્સ
કરેલ હોય તો તેની કાયદેસરતા સામે કોઈ વાંધો નથી. એવી કોઈ વિગતો
નથી કે જે દર્શાવે કે પુત્રીઓના નામે અમુક મિલકતો નામ-ધિરાણકર્તા
તરીકે ખરીદવામાં આવી હતી અને હકીકતમાં તે મિલકત પિતાની હતી.
તેથી, એવી ધારણા કે કેટલીક મિલકતો વાદી અને પ્રતિવાદી નં. ૨ના
નામે ગિફ્ટ કરવામાં આવી હતી અને ખરીદી કરવામાં આવી હતી, તે
પિતાના મૃત્યુ પછી પ્રાપ્ત થયેલા વાદી અને પ્રતિવાદી નં. ૨ના
ઉત્તરાધિકારને નકારવા માટેનું કારણ ન હોઈ શકે.
(૬) અપીલકર્તાના વિધ્વાન વકીલે એવી પણ દલીલ કરી હતી કે કેટલીક
મિલકતો પ્રતિવાદી નં. ૧ ની સ્વ-પાર્જિત મિલકતો છે. લેખિત
નિવેદનનો અભ્યાસ સૂચવે છે કે, લેખિત નિવેદનમાં આવો કોઈ ચોક્કસ
કેસ જણાતો નથી અને આ પ્રકારની કોઈ પણ વિગતો રેકોર્ડ પર ઉપલબ્ધ
નથી. કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોવાને કારણે અપીલકર્તા દ્વારા કરવામાં
આવી હતી અને અમુક અન્ય મિલકતો પિતા દ્વારા તેમની બંન્ને પુત્રીઓ ના
નામે ખરીદવામાં આવી હતી, તેથી વાદી અને પ્રતિવાદી નંબર ૨, તેઓના
પિતાના મૃત્યુ પછી કોઈ અલગ હિસ્સા માટે હકદાર નથી.
(૫) દીકરીઓના લગ્નના સમયે તેમની તરફેણમાં જો કોઈ ગિફ્ટ ડીડ્સ
કરેલ હોય તો તેની કાયદેસરતા સામે કોઈ વાંધો નથી. એવી કોઈ વિગતો
નથી કે જે દર્શાવે કે પુત્રીઓના નામે અમુક મિલકતો નામ-ધિરાણકર્તા
તરીકે ખરીદવામાં આવી હતી અને હકીકતમાં તે મિલકત પિતાની હતી.
તેથી, એવી ધારણા કે કેટલીક મિલકતો વાદી અને પ્રતિવાદી નં. ૨ના
નામે ગિફ્ટ કરવામાં આવી હતી અને ખરીદી કરવામાં આવી હતી, તે
પિતાના મૃત્યુ પછી પ્રાપ્ત થયેલા વાદી અને પ્રતિવાદી નં. ૨ના
ઉત્તરાધિકારને નકારવા માટેનું કારણ ન હોઈ શકે.
(૬) અપીલકર્તાના વિધ્વાન વકીલે એવી પણ દલીલ કરી હતી કે કેટલીક
મિલકતો પ્રતિવાદી નં. ૧ ની સ્વ-પાર્જિત મિલકતો છે. લેખિત
નિવેદનનો અભ્યાસ સૂચવે છે કે, લેખિત નિવેદનમાં આવો કોઈ ચોક્કસ
કેસ જણાતો નથી અને આ પ્રકારની કોઈ પણ વિગતો રેકોર્ડ પર ઉપલબ્ધ
નથી. કોઈ પુરાવો ઉપલબ્ધ ન હોવાને કારણે અપીલકર્તા દ્વારા કરવામાં
આવેલી આ પ્રકારની દલીલ સ્વીકારવી મુશ્કેલ છે.
(૭) અપીલકર્તા વતી હાજર વિધ્વાન વકીલે દલીલ કરી હતી કે અપીલની
સુનાવણી દરમિયાન, વર્તમાન અપીલકર્તા અને સામાવાળા નં. ૨ વચ્ચે
સમાધાન કરવામાં આવ્યું છે, જેમાં સામાવાળા નં. ૨ એ પ્રતિવાદી નં.
૨ના પક્ષમાં પોતાનો હિસ્સો છોડી દીધો છે. આ પ્રકારનું સમાધાન
અન્યથા કાયદેસર છે અને તે વાદીના અધિકારને અસર કરતું નથી, તેથી
તેને અમલમાં મૂકી શકાય છે અને ટ્રાયલ કોર્ટના હુકમમાં તે મુજબ સુધારો
કરવો જોઇએ."
(૮) આમ, અપીલકર્તાની અન્ય તમામ દલીલો સ્વીકાર્ય ન હોવા છતાં, સમાધાનને ધ્યાનમાં રાખીને, ટ્રાયલ કોર્ટની ડિક્રી એ હદ સુધી સુધારવામાં
આવી છે કે, પ્રતિવાદી નં. ૧ પણ સામાવાળા નં.૩ના હિસ્સાનો હકદાર
હશે. બીજા શબ્દોમાં કહીએ તો તે ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી
વારસાગત મિલકતોમાં પ્રતિવાદી નં.૧ ૫/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત
મિલકતોમાં ૨/૩ હિસ્સો મેળવવાનો હકદાર હશે. ટ્રાયલ કોર્ટના
નિર્ણયમાં ઉપરોક્ત પ્રમાણે સુધારો કરવામાં આવ્યો છે.
(૯) એવું જણાય છે કે અપીલની પેન્ડીંગ હતી તે દરમિયાન જુદા જુદા
(૭) અપીલકર્તા વતી હાજર વિધ્વાન વકીલે દલીલ કરી હતી કે અપીલની
સુનાવણી દરમિયાન, વર્તમાન અપીલકર્તા અને સામાવાળા નં. ૨ વચ્ચે
સમાધાન કરવામાં આવ્યું છે, જેમાં સામાવાળા નં. ૨ એ પ્રતિવાદી નં.
૨ના પક્ષમાં પોતાનો હિસ્સો છોડી દીધો છે. આ પ્રકારનું સમાધાન
અન્યથા કાયદેસર છે અને તે વાદીના અધિકારને અસર કરતું નથી, તેથી
તેને અમલમાં મૂકી શકાય છે અને ટ્રાયલ કોર્ટના હુકમમાં તે મુજબ સુધારો
કરવો જોઇએ."
(૮) આમ, અપીલકર્તાની અન્ય તમામ દલીલો સ્વીકાર્ય ન હોવા છતાં, સમાધાનને ધ્યાનમાં રાખીને, ટ્રાયલ કોર્ટની ડિક્રી એ હદ સુધી સુધારવામાં
આવી છે કે, પ્રતિવાદી નં. ૧ પણ સામાવાળા નં.૩ના હિસ્સાનો હકદાર
હશે. બીજા શબ્દોમાં કહીએ તો તે ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવેલી
વારસાગત મિલકતોમાં પ્રતિવાદી નં.૧ ૫/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત
મિલકતોમાં ૨/૩ હિસ્સો મેળવવાનો હકદાર હશે. ટ્રાયલ કોર્ટના
નિર્ણયમાં ઉપરોક્ત પ્રમાણે સુધારો કરવામાં આવ્યો છે.
(૯) એવું જણાય છે કે અપીલની પેન્ડીંગ હતી તે દરમિયાન જુદા જુદા
સમયે રિસીવરની નિમણૂક કરવામાં આવી હતી અને હાલમાં પ્રતિવાદી
નં.૧ - અપીલકર્તા રિસીવર તરીકે ચાલુ છે.વ ધુમાં એવું પણ જણાય છે
કે આ અદાલતમાં કેટલીક રકમ જમા કરવામાં આવી છે જે ફિક્સ્ડ
ડિપોઝિટમાં રાખવામાં આવી છે. આ અદાલતની ફિક્સ્ડ ડિપોઝિટ મહત્તમ
વ્યાજ મેળવવા માટે યોગ્ય સમયગાળા માટે સમયાંતરે રિન્યૂ કરવી. જે
રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં હજુ રાખવામાં આવી નથી તેને પણ આ જ રીતે
ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવી, જેથી આખરી ડિક્રી પ્રક્રિયા પૂર્ણ થયા પછી
અંતિમ ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આ રકમ વહેંચી
શકાય. જો પક્ષો કોઈ સુખદ સમજૂતી પર ન આવે, તો વાદી અથવા
પ્રતિવાદી નં. ૧ આખરી ડિક્રીની કાર્યવાહી શરૂ કરી શકે છે. કોઈ પણ
વાજબી ખર્ચ વગેરે માટે જરૂરી એડજસ્ટમેન્ટ કર્યા પછી ટ્રાયલ કોર્ટ આ
ચુકાદામાં દર્શાવેલા હિસ્સા અનુસાર રકમની વહેંચણી સંબંધિત નિર્દેશ
બહાર પાડશે. હવેથી રિસીવર ટ્રાયલ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરશે અને
મિલકતોના હિસાબો અને જાળવણી વગેરે સંબંધિત તમામ જરૂરી
જવાબદારી ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે અને જો રિસીવર દ્વારા
કોઈ રકમ જમા કરાવવાની જરૂર હોય તો તે ટ્રાયલ કોર્ટમાં કરવામાં
આવશે, જે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત જરુરી વ્યવસ્થા કરશે. રિસીવરને
દૂર કરવા અથવા કોઈ નવી શરતો લાદવા માટેની અરજીઓ ટ્રાયલ કોર્ટ
સમક્ષ કરી શકાશે, જે આ પ્રકારની તમામ અરજીઓ પર કાર્યવાહી કરવા
નં.૧ - અપીલકર્તા રિસીવર તરીકે ચાલુ છે.વ ધુમાં એવું પણ જણાય છે
કે આ અદાલતમાં કેટલીક રકમ જમા કરવામાં આવી છે જે ફિક્સ્ડ
ડિપોઝિટમાં રાખવામાં આવી છે. આ અદાલતની ફિક્સ્ડ ડિપોઝિટ મહત્તમ
વ્યાજ મેળવવા માટે યોગ્ય સમયગાળા માટે સમયાંતરે રિન્યૂ કરવી. જે
રકમ ફિક્સ્ડ ડિપોઝિટમાં હજુ રાખવામાં આવી નથી તેને પણ આ જ રીતે
ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવી, જેથી આખરી ડિક્રી પ્રક્રિયા પૂર્ણ થયા પછી
અંતિમ ચુકાદામાં આપવામાં આવેલા નિર્દેશો અનુસાર આ રકમ વહેંચી
શકાય. જો પક્ષો કોઈ સુખદ સમજૂતી પર ન આવે, તો વાદી અથવા
પ્રતિવાદી નં. ૧ આખરી ડિક્રીની કાર્યવાહી શરૂ કરી શકે છે. કોઈ પણ
વાજબી ખર્ચ વગેરે માટે જરૂરી એડજસ્ટમેન્ટ કર્યા પછી ટ્રાયલ કોર્ટ આ
ચુકાદામાં દર્શાવેલા હિસ્સા અનુસાર રકમની વહેંચણી સંબંધિત નિર્દેશ
બહાર પાડશે. હવેથી રિસીવર ટ્રાયલ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરશે અને
મિલકતોના હિસાબો અને જાળવણી વગેરે સંબંધિત તમામ જરૂરી
જવાબદારી ટ્રાયલ કોર્ટ દ્વારા નક્કી કરવામાં આવશે અને જો રિસીવર દ્વારા
કોઈ રકમ જમા કરાવવાની જરૂર હોય તો તે ટ્રાયલ કોર્ટમાં કરવામાં
આવશે, જે ફિક્સ્ડ ડિપોઝિટ સંબંધિત જરુરી વ્યવસ્થા કરશે. રિસીવરને
દૂર કરવા અથવા કોઈ નવી શરતો લાદવા માટેની અરજીઓ ટ્રાયલ કોર્ટ
સમક્ષ કરી શકાશે, જે આ પ્રકારની તમામ અરજીઓ પર કાર્યવાહી કરવા
માટે સ્વતંત્ર છે.” (શબ્દભાર આપેલ છે)
૧૪. પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તાઓ) એ કેસ ચાલુ રાખવા માંટે ઓરિસ્સા
ઉચ્ચ ન્યાયાલય, ૧૯૪૮ના નિયમોના પ્રકરણ ૬ હેઠળ લેટર્સ પેટન્ટ અપીલ
દાખલ કરી છે. લેટર્સ પેટેન્ટ અપીલ આ આધાર પર દાખલ કરવામાં આવી હતી
કે, હાઇકોર્ટના વિદ્વાન સિંગલ જજ આ મુદ્દાનો યોગ્ય નિર્ણય કરવામાં નિષ્ફળ
ગયા હતા કે છે શું દાવાની યાદીમાં ઉલ્લેખિત કેટલીક મિલકતો સ્વ. શ્રી કુમાર
સાહૂની સ્વ-પાર્જિત મિલકતો છે કે, તમામ મિલકતો વડીલોપાર્જિત મિલકતો
છે.
૧૫. પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તાઓ) એ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ
અપીલ કરી હતી અને મુખ્યત્વે જણાવ્યું હતું કે તમામ મિલકતો વડીલોપાર્જિત છે
કારણ કે તે જ હાલની વડીલોપાર્જિત મિલકતોના સમાન ન્યુક્લિયસમાંથી
લેવામાં આવી છે. ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જે
એ.એચ.ઓ. નં.૧૩૩/૨૦૦૦ થી નોંધવામાં આવી હતી.
૧૬. તા. ૨૮.૦૬.૨૦૦૧ના રોજ, પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં.૨)
એ એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ ની અપીલ દ્વારા ઉપર ઉલ્લેખિત સેટલમેન્ટ
ડીડની કાયદેસરતાને પડકારી હતી.
૧૪. પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તાઓ) એ કેસ ચાલુ રાખવા માંટે ઓરિસ્સા
ઉચ્ચ ન્યાયાલય, ૧૯૪૮ના નિયમોના પ્રકરણ ૬ હેઠળ લેટર્સ પેટન્ટ અપીલ
દાખલ કરી છે. લેટર્સ પેટેન્ટ અપીલ આ આધાર પર દાખલ કરવામાં આવી હતી
કે, હાઇકોર્ટના વિદ્વાન સિંગલ જજ આ મુદ્દાનો યોગ્ય નિર્ણય કરવામાં નિષ્ફળ
ગયા હતા કે છે શું દાવાની યાદીમાં ઉલ્લેખિત કેટલીક મિલકતો સ્વ. શ્રી કુમાર
સાહૂની સ્વ-પાર્જિત મિલકતો છે કે, તમામ મિલકતો વડીલોપાર્જિત મિલકતો
છે.
૧૫. પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તાઓ) એ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ
અપીલ કરી હતી અને મુખ્યત્વે જણાવ્યું હતું કે તમામ મિલકતો વડીલોપાર્જિત છે
કારણ કે તે જ હાલની વડીલોપાર્જિત મિલકતોના સમાન ન્યુક્લિયસમાંથી
લેવામાં આવી છે. ડિવિઝન બેન્ચ સમક્ષ અપીલ કરવામાં આવી હતી જે
એ.એચ.ઓ. નં.૧૩૩/૨૦૦૦ થી નોંધવામાં આવી હતી.
૧૬. તા. ૨૮.૦૬.૨૦૦૧ના રોજ, પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં.૨)
એ એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ ની અપીલ દ્વારા ઉપર ઉલ્લેખિત સેટલમેન્ટ
ડીડની કાયદેસરતાને પડકારી હતી.
૧૭. અહીં અપીલકર્તાઓ દ્વારા દાખલ કરેલી લેટર્સ પેટેન્ટ અપીલમાં, અદાલતે
નિર્ણય માંટે નીચેના મુદ્દાઓ તારવ્યા છે.
“( ) i શું વિધ્વાન ટ્રાયલ જજે વિવાદાસ્પદ મુદ્દાઓ પર નોંધેલા તારણો
અને કારણો ભૂલભરેલા છે અથવા આ કોર્ટ દ્વારા તેની સત્તાનો ઉપયોગ
કરીને દખલગીરી કરવી તે કાયદાકીય઼ ભૂલ છે?
( ) ii શું પ્રથમ અપીલીય જજે, વિધ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા વિવાદાસ્પદ
મુદ્દાઓ પર નોંધેલા તારણો પર યોગ્ય મુદ્દો તારવીને, પ્રથમ પ્રતિવાદી
દ્વારા દાદ માંગવામાં કરવામાં આવેલા કારણો ધ્યાને ન લિધા હોય તો શું
આ અદાલતને આ અપીલમાં આક્ષેપિત ચુકાદામાં દખલગીરી કરવાની
જરૂર છે? જો કે આ લેટર પેટેન્ટ અપીલમાં આ કોર્ટનો અધિકાર ક્ષેત્ર પણ
પ્રથમ અપીલીય અદાલત જેવો જ છે.
( ) iii શું મુદ્દા નં. ૫માં નોંધેલા તારણો કે અનુસુચીમાં દર્શાવેલ કેટલીક
મિલ્કતો સ્વ. કુમાર સાહૂની સ્વ-પાર્જિત મિલકતો હોવાનું ધારવું એ
ભૂલભરેલું છે અને તે કાયદાકીય ભૂલ છે તથા શું આ અપીલમાં આ કોર્ટ
દ્વારા દખલગીરી થઈ શકે છે?
( ) iv પ્રથમ અપીલમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા સમાધાન અરજી પર
હસ્તાક્ષર કરવા માટે તેમની તરફેણમાં વિશેષ મંજૂરી વિના પ્રતિવાદી ૧
નિર્ણય માંટે નીચેના મુદ્દાઓ તારવ્યા છે.
“( ) i શું વિધ્વાન ટ્રાયલ જજે વિવાદાસ્પદ મુદ્દાઓ પર નોંધેલા તારણો
અને કારણો ભૂલભરેલા છે અથવા આ કોર્ટ દ્વારા તેની સત્તાનો ઉપયોગ
કરીને દખલગીરી કરવી તે કાયદાકીય઼ ભૂલ છે?
( ) ii શું પ્રથમ અપીલીય જજે, વિધ્વાન ટ્રાયલ કોર્ટ દ્વારા વિવાદાસ્પદ
મુદ્દાઓ પર નોંધેલા તારણો પર યોગ્ય મુદ્દો તારવીને, પ્રથમ પ્રતિવાદી
દ્વારા દાદ માંગવામાં કરવામાં આવેલા કારણો ધ્યાને ન લિધા હોય તો શું
આ અદાલતને આ અપીલમાં આક્ષેપિત ચુકાદામાં દખલગીરી કરવાની
જરૂર છે? જો કે આ લેટર પેટેન્ટ અપીલમાં આ કોર્ટનો અધિકાર ક્ષેત્ર પણ
પ્રથમ અપીલીય અદાલત જેવો જ છે.
( ) iii શું મુદ્દા નં. ૫માં નોંધેલા તારણો કે અનુસુચીમાં દર્શાવેલ કેટલીક
મિલ્કતો સ્વ. કુમાર સાહૂની સ્વ-પાર્જિત મિલકતો હોવાનું ધારવું એ
ભૂલભરેલું છે અને તે કાયદાકીય ભૂલ છે તથા શું આ અપીલમાં આ કોર્ટ
દ્વારા દખલગીરી થઈ શકે છે?
( ) iv પ્રથમ અપીલમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા સમાધાન અરજી પર
હસ્તાક્ષર કરવા માટે તેમની તરફેણમાં વિશેષ મંજૂરી વિના પ્રતિવાદી ૧
અને ૨ ના વકીલ દ્વારા દાખલ કરવામાં આવેલી સમાધાન અરજી, અને
વાદી સમાધાન અરજીમાં પક્ષકાર નથી, તેથી શું વિધ્વાન સિંગલ જજે તે
સ્વીકારવી જરૂરી હતી અને જ્યાં સુધી પ્રતિવાદી નં. ૨ ને ફાળવવામાં
આવેલ હિસ્સાને અશર કરે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં સુધારો કરી
શક્યા હોત તથા શું તે કાયદેસર અને માન્ય છે?
( ) v પક્ષકારો કયા હુકમના હકદાર છે?"
૧૮. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે તેના ૦૫.૦૫.૨૦૧૧ના વાદગ્રસ્ત ચુકાદા
અને આદેશથી પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તા) દ્વારા દાખલ કરેલી અપીલ એટલે
કે એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ ને ફગાવી દીધી હતી તથા અને પ્રતિવાદી
નંબર ૨ દ્વારા દાખલ કરાયેલ ક્રોસ અપીલને મંજૂરી આપી હતી. આમ, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રતિવાદીઓ વચ્ચે થયેલી સમજૂતીને
રદબાતલ/અર્થહિન કરી દીધી હતી.
૧૯. ઉપરોક્ત સંજોગોમાં, અપીલકર્તાઓ (મૂળ પ્રતિવાદી નં.૧ના કાનૂની
વારસદારો) વર્તમાન અપીલ સાથે આ અદાલત સમક્ષ આવ્યા છે.
અપીલકર્તાઓ તરફથી રજૂઆતો
૨૦. અપીલકર્તાઓ વતી હાજર રહેલા વિધ્વાન વરિષ્ઠ વકીલ શ્રી આર. બસંતે
વાદી સમાધાન અરજીમાં પક્ષકાર નથી, તેથી શું વિધ્વાન સિંગલ જજે તે
સ્વીકારવી જરૂરી હતી અને જ્યાં સુધી પ્રતિવાદી નં. ૨ ને ફાળવવામાં
આવેલ હિસ્સાને અશર કરે ત્યાં સુધી ટ્રાયલ કોર્ટના નિર્ણયમાં સુધારો કરી
શક્યા હોત તથા શું તે કાયદેસર અને માન્ય છે?
( ) v પક્ષકારો કયા હુકમના હકદાર છે?"
૧૮. હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે તેના ૦૫.૦૫.૨૦૧૧ના વાદગ્રસ્ત ચુકાદા
અને આદેશથી પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તા) દ્વારા દાખલ કરેલી અપીલ એટલે
કે એ.એચ.ઓ. નં. ૧૩૩/૨૦૦૦ ને ફગાવી દીધી હતી તથા અને પ્રતિવાદી
નંબર ૨ દ્વારા દાખલ કરાયેલ ક્રોસ અપીલને મંજૂરી આપી હતી. આમ, હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે પ્રતિવાદીઓ વચ્ચે થયેલી સમજૂતીને
રદબાતલ/અર્થહિન કરી દીધી હતી.
૧૯. ઉપરોક્ત સંજોગોમાં, અપીલકર્તાઓ (મૂળ પ્રતિવાદી નં.૧ના કાનૂની
વારસદારો) વર્તમાન અપીલ સાથે આ અદાલત સમક્ષ આવ્યા છે.
અપીલકર્તાઓ તરફથી રજૂઆતો
૨૦. અપીલકર્તાઓ વતી હાજર રહેલા વિધ્વાન વરિષ્ઠ વકીલ શ્રી આર. બસંતે
ભારપૂર્વક રજૂઆત કરી છે કે, નીચેની અદાલતોએ એવુ ઠરાવવામાં ગંભીર ભૂલ
કરી છે અનુસૂચિ ‘જે’માંની (૧ થી ૮ મિલકતો) મિલકતો સ્વ. શ્રી કુમાર સાહૂની
સ્વ-પાર્જિત મિલકતો છે. શ્રી બસંતના જણાવ્યા અનુસાર વાદી અને
પ્રતિવાદીઓને મળેલી તમામ મિલકતો વારસાગત છે.
૨૧. તેવી રજુઆત કરી છે કે રેકર્ડ પર કોઈ વિગત નથી કે જે દર્શાવે કે શ્રી કુમાર
સાહૂ પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્રોત હતો, જેના દ્વારા તેમણે પોતાના
જીવનકાળ દરમિયાન કેટલીક ચોક્કસ મિલકતો મેળવી હતી, જે પૂર્વજોની
મિલકતોનો ભાગ નથી. શ્રી બસંતના જણાવ્યા અનુસાર અનુસૂચિ 'જે'ની
મિલકતો (૧ થી ૮ મિલકતો) સ્વ. શ્રી કુમાર સાહૂ દ્વારા પૂર્વજોની મિલકતોમાંથી
પ્રાપ્ત આવકની મદદથી ખરીદી કરવામાં આવી હતી અને આવા સંજોગોમાં
અનુસૂચિ 'જે'ની મિલકતો (૧ થી ૮ મિલકતો) હાલની પૂર્વજોની મિલકતોના
ન્યુક્લિયસનો ભાગ બનશે જેને હવે વાદી અને પ્રતિવાદીઓને પૂર્વજોની મિલકતો
તરીકે હસ્તાંતરિત કરવામાં આવી હોવાનું કહી શકાય.
૨૨. ત્યારબાદ શ્રી બસંતે હિન્દુ સક્સેશન (સુધારા)અધિનિયમ ૨૦૦૫
(ટૂંકમાં, 'સુધારા અધિનિયમ, ૨૦૦૫' અથવા '૨૦૦૫ સુધારા') દ્વારા હિન્દુ
સક્સેશન અધિનિયમ, ૧૯૫૬ (ટૂંકમાં, 'અધિનિયમ, 1956') પરની અસરો
અંગે અદાલતને માહિતગાર કરેલ હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સામાવાળાને
કરી છે અનુસૂચિ ‘જે’માંની (૧ થી ૮ મિલકતો) મિલકતો સ્વ. શ્રી કુમાર સાહૂની
સ્વ-પાર્જિત મિલકતો છે. શ્રી બસંતના જણાવ્યા અનુસાર વાદી અને
પ્રતિવાદીઓને મળેલી તમામ મિલકતો વારસાગત છે.
૨૧. તેવી રજુઆત કરી છે કે રેકર્ડ પર કોઈ વિગત નથી કે જે દર્શાવે કે શ્રી કુમાર
સાહૂ પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્રોત હતો, જેના દ્વારા તેમણે પોતાના
જીવનકાળ દરમિયાન કેટલીક ચોક્કસ મિલકતો મેળવી હતી, જે પૂર્વજોની
મિલકતોનો ભાગ નથી. શ્રી બસંતના જણાવ્યા અનુસાર અનુસૂચિ 'જે'ની
મિલકતો (૧ થી ૮ મિલકતો) સ્વ. શ્રી કુમાર સાહૂ દ્વારા પૂર્વજોની મિલકતોમાંથી
પ્રાપ્ત આવકની મદદથી ખરીદી કરવામાં આવી હતી અને આવા સંજોગોમાં
અનુસૂચિ 'જે'ની મિલકતો (૧ થી ૮ મિલકતો) હાલની પૂર્વજોની મિલકતોના
ન્યુક્લિયસનો ભાગ બનશે જેને હવે વાદી અને પ્રતિવાદીઓને પૂર્વજોની મિલકતો
તરીકે હસ્તાંતરિત કરવામાં આવી હોવાનું કહી શકાય.
૨૨. ત્યારબાદ શ્રી બસંતે હિન્દુ સક્સેશન (સુધારા)અધિનિયમ ૨૦૦૫
(ટૂંકમાં, 'સુધારા અધિનિયમ, ૨૦૦૫' અથવા '૨૦૦૫ સુધારા') દ્વારા હિન્દુ
સક્સેશન અધિનિયમ, ૧૯૫૬ (ટૂંકમાં, 'અધિનિયમ, 1956') પરની અસરો
અંગે અદાલતને માહિતગાર કરેલ હતી. તેમણે રજૂઆત કરી હતી કે, સામાવાળાને
મંજૂરી આપવી જોઈએ નહીં કે તેઓ આ ઘણાં વર્ષો પછી એવી અરજ કરે કે
૧૯૫૬ના કાયદાની કલમ ૬માં કરેલ સુધારો તેમના અધિકારોને અશર કરે છે.
તેમણે વધુમાં રજૂઆત કરી કે ૨૦૦૫ના સુધારાએ પક્ષકારોના અધિકારો, ખાસ
કરીને સહભાગીદાર તરીકે બહેનોના અધિકારોમાં ફેરફાર કર્યો છે તેમ માની
લઈએ, તેમ છતાં, સેટલમેન્ટ ડીડને ધ્યાનમાં રાખીને, સામાવાળા નં.૨ (અહીં
મૂળ પ્રતિવાદી નં. ૨) ના અધિકારો રદ થયા છે અને અપીલકર્તાઓને ટ્રાન્સફર
થયા છે એમ કહી શકાય. તેમણે રજૂઆત કરી હતી કે, પ્રતિવાદી નં. ૧ની
તરફેણમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા તેના સંપૂર્ણ હિસ્સાનું હસ્તાંતરણ એ દાવાની
મિલકતોમાં તેના હિસ્સાનો/અધિકારોનો અંત હશે. વર્ષ ૧૯૯૧માં જે નિર્ણય
લેવામાં આવ્યો હતો તેને, વર્ષ ૨૦૦૫ના સુધારાને ધ્યાનમાં રાખીને, રદ કરવાની
મંજૂરી આપી શકાય નહી.
૨૩. તેમણે રજૂઆત કરી હતી કે ૨૦૦૫ના સુધારાની પૂર્વવર્તી અસર, ૧૯૬૫
અને ૨૦૦૫ ની વચ્ચે કરવામાં આવેલા વિભાજન પર વિનાશક અશર કરશે અને
આવા સંજોગોમાં, સામાવાળા નં.૧ (વાદી) નો અધિકાર, જો કોઈ હોય તો, તે
સંયુક્ત કુટુંબની મિલકતના ન્યુક્લિયસમા ૨૦.૧૨.૨૦૦૪થી, ઉપલબ્ધ
અસરથી જ, વારસદારોને અવિભાજ્ય /બોજવાળી પૂર્વજોની મિલકત તરીકે પ્રાપ્ત
થશે.
૧૯૫૬ના કાયદાની કલમ ૬માં કરેલ સુધારો તેમના અધિકારોને અશર કરે છે.
તેમણે વધુમાં રજૂઆત કરી કે ૨૦૦૫ના સુધારાએ પક્ષકારોના અધિકારો, ખાસ
કરીને સહભાગીદાર તરીકે બહેનોના અધિકારોમાં ફેરફાર કર્યો છે તેમ માની
લઈએ, તેમ છતાં, સેટલમેન્ટ ડીડને ધ્યાનમાં રાખીને, સામાવાળા નં.૨ (અહીં
મૂળ પ્રતિવાદી નં. ૨) ના અધિકારો રદ થયા છે અને અપીલકર્તાઓને ટ્રાન્સફર
થયા છે એમ કહી શકાય. તેમણે રજૂઆત કરી હતી કે, પ્રતિવાદી નં. ૧ની
તરફેણમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા તેના સંપૂર્ણ હિસ્સાનું હસ્તાંતરણ એ દાવાની
મિલકતોમાં તેના હિસ્સાનો/અધિકારોનો અંત હશે. વર્ષ ૧૯૯૧માં જે નિર્ણય
લેવામાં આવ્યો હતો તેને, વર્ષ ૨૦૦૫ના સુધારાને ધ્યાનમાં રાખીને, રદ કરવાની
મંજૂરી આપી શકાય નહી.
૨૩. તેમણે રજૂઆત કરી હતી કે ૨૦૦૫ના સુધારાની પૂર્વવર્તી અસર, ૧૯૬૫
અને ૨૦૦૫ ની વચ્ચે કરવામાં આવેલા વિભાજન પર વિનાશક અશર કરશે અને
આવા સંજોગોમાં, સામાવાળા નં.૧ (વાદી) નો અધિકાર, જો કોઈ હોય તો, તે
સંયુક્ત કુટુંબની મિલકતના ન્યુક્લિયસમા ૨૦.૧૨.૨૦૦૪થી, ઉપલબ્ધ
અસરથી જ, વારસદારોને અવિભાજ્ય /બોજવાળી પૂર્વજોની મિલકત તરીકે પ્રાપ્ત
થશે.
૨૪. શ્રી બસંતે રજૂઆત કરી હતી કે, ૨૦.૧૨.૨૦૦૪ અગાઉ જે ભાગલા
પાડ્યા હોય, તેને કઈ મિલકતો વિભાજન માંટે ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા
પુનઃ ખોલી શકાશે નહીં અને આ બાબતને ટ્રાયલ કોર્ટમાં મોકલી દેવી જોઈએ.
૨૫. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે, ૧૯૫૬ના કાયદાની કલમ ૬ની પેટા
કલમ (૧) (૦૯.૦૯.૨૦૦૫ના સુધારા મુજબ) અનુસાર ૨૦.૧૨.૨૦૦૪
અગાઉ થયેલી મિલકતની વહેંચણી કે ટેસ્ટીમેન્ટરી ડિસ્પોઝેશન સહિત કોઈ પણ
પ્રકારના ભાગલા, ૨૦૦૫ના સુધારાને કારણે અમાન્ય અથવા રદ કરવામાં
આવશે નહીં.
૨૬. શ્રી બસંતે ઉપરોક્ત રજૂઆતને ટેકો આપતા વિનીતા શર્મા વિરુદ્ધ રાકેશ
શર્મા અને અન્ય (૨૦૨૦) ૯ એસસીસી ૧માં પ્રકાશીત આ કોર્ટના નિર્ણય, ખાસ કરીને, પૃષ્ઠ ૫૮ના પરિચ્છેદ ૭૬ના અવલોકનો તરફ આ કોર્ટનું ધ્યાન દોર્યુ
હતું; જે નીચે મુજબ છેઃ
" ૭૬. એવી દલીલ કરવામાં આવી હતી કે જો સંસદનો આશય એવો હોય
કે વર્ષ ૨૦૦૫ અગાઉ જન્મ લેવાની ઘટના કોપાર્સેનરનો દરજ્જો આપવા
માટે પૂરતી હશે તો સંસદએ કલમ 6 (1) ની જોગવાઈ ઘડવાની જરૂર ન
હતી. જ્યારે આપણે આ જોગવાઈઓને સંયુક્તપણે વાંચીએ તો, જ્યારે
પાડ્યા હોય, તેને કઈ મિલકતો વિભાજન માંટે ઉપલબ્ધ છે તેની ખાતરી કરવા
પુનઃ ખોલી શકાશે નહીં અને આ બાબતને ટ્રાયલ કોર્ટમાં મોકલી દેવી જોઈએ.
૨૫. તેમણે વધુમાં રજૂઆત કરી હતી કે, ૧૯૫૬ના કાયદાની કલમ ૬ની પેટા
કલમ (૧) (૦૯.૦૯.૨૦૦૫ના સુધારા મુજબ) અનુસાર ૨૦.૧૨.૨૦૦૪
અગાઉ થયેલી મિલકતની વહેંચણી કે ટેસ્ટીમેન્ટરી ડિસ્પોઝેશન સહિત કોઈ પણ
પ્રકારના ભાગલા, ૨૦૦૫ના સુધારાને કારણે અમાન્ય અથવા રદ કરવામાં
આવશે નહીં.
૨૬. શ્રી બસંતે ઉપરોક્ત રજૂઆતને ટેકો આપતા વિનીતા શર્મા વિરુદ્ધ રાકેશ
શર્મા અને અન્ય (૨૦૨૦) ૯ એસસીસી ૧માં પ્રકાશીત આ કોર્ટના નિર્ણય, ખાસ કરીને, પૃષ્ઠ ૫૮ના પરિચ્છેદ ૭૬ના અવલોકનો તરફ આ કોર્ટનું ધ્યાન દોર્યુ
હતું; જે નીચે મુજબ છેઃ
" ૭૬. એવી દલીલ કરવામાં આવી હતી કે જો સંસદનો આશય એવો હોય
કે વર્ષ ૨૦૦૫ અગાઉ જન્મ લેવાની ઘટના કોપાર્સેનરનો દરજ્જો આપવા
માટે પૂરતી હશે તો સંસદએ કલમ 6 (1) ની જોગવાઈ ઘડવાની જરૂર ન
હતી. જ્યારે આપણે આ જોગવાઈઓને સંયુક્તપણે વાંચીએ તો, જ્યારે
જન્મથી દીકરા જેવી જ રીતે કોપર્સનરની દીકરીને અધિકાર આપવામાં
આવે છે, ત્યારે ૨૦.૧૨.૨૦૦૪ અગાઉ થયેલા વિભાજન અથવા
વસીયતનામા સહિત કોઈ પણ પ્રકારનાં વિભાજન અથવા
વસિયતનામના ઉત્તરાધિકાર સહિત, નિકાલ અથવા ભાગલાને સાચવવા
જરુરી છે. ૦૯.૦૯.૨૦૦૫ના રોજ અને ત્યારથી પુત્રી પોતાના અધિકાર
પર દાવો કરી શકે છે અને તે નિયમો ઉપરોક્ત વ્યવહારોને ગેરકાયદેસર
બનાવવાથી બચાવે છે.” (શબ્દભાર આપેલ છે)
૨૭. શ્રી બસંતે રજૂઆત કરી છે કે, પ્રતિવાદી નં. ૧ અને ૨ વચ્ચેના સેટલમેન્ટ
ડીડની કાયદેસરતા અને અમલીકરણની તપાસ કરવા માટે ઉચ્ચ ન્યાયાલય
પાસે કોઈ યોગ્ય કારણ નથી. જો તમામ મિલકતોને પૂર્વજોની ગણવામાં આવે તો
વાદી કુલ પૂર્વજોની મિલકતોના ૧/૬ હિસ્સાનો હકદાર છે, જ્યારે પ્રતિવાદી નં.
૧ કુલ પૂર્વજોની મિલકતોના ૫/૬ હિસ્સાનો હકદાર હશે. તેમણે રજૂઆત કરી
હતી કે, જો અનુસૂચિ ‘જે’ ની મિલકતો (૧ થી ૮ મિલકતો) વાસ્તવમાં સ્વ-
પાર્જિત છે એમ ગણવામાં આવે, તો વાદી, વારસાગત મિલકતનો ૧/૬ હિસ્સો
અને સ્વ-પાર્જિત મિલકતનો ૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે, જ્યારે
પ્રતિવાદી નં. ૧ કુલ પૂર્વજોની મિલકતનો ૫/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત
મિલકતનો ૨/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે.
આવે છે, ત્યારે ૨૦.૧૨.૨૦૦૪ અગાઉ થયેલા વિભાજન અથવા
વસીયતનામા સહિત કોઈ પણ પ્રકારનાં વિભાજન અથવા
વસિયતનામના ઉત્તરાધિકાર સહિત, નિકાલ અથવા ભાગલાને સાચવવા
જરુરી છે. ૦૯.૦૯.૨૦૦૫ના રોજ અને ત્યારથી પુત્રી પોતાના અધિકાર
પર દાવો કરી શકે છે અને તે નિયમો ઉપરોક્ત વ્યવહારોને ગેરકાયદેસર
બનાવવાથી બચાવે છે.” (શબ્દભાર આપેલ છે)
૨૭. શ્રી બસંતે રજૂઆત કરી છે કે, પ્રતિવાદી નં. ૧ અને ૨ વચ્ચેના સેટલમેન્ટ
ડીડની કાયદેસરતા અને અમલીકરણની તપાસ કરવા માટે ઉચ્ચ ન્યાયાલય
પાસે કોઈ યોગ્ય કારણ નથી. જો તમામ મિલકતોને પૂર્વજોની ગણવામાં આવે તો
વાદી કુલ પૂર્વજોની મિલકતોના ૧/૬ હિસ્સાનો હકદાર છે, જ્યારે પ્રતિવાદી નં.
૧ કુલ પૂર્વજોની મિલકતોના ૫/૬ હિસ્સાનો હકદાર હશે. તેમણે રજૂઆત કરી
હતી કે, જો અનુસૂચિ ‘જે’ ની મિલકતો (૧ થી ૮ મિલકતો) વાસ્તવમાં સ્વ-
પાર્જિત છે એમ ગણવામાં આવે, તો વાદી, વારસાગત મિલકતનો ૧/૬ હિસ્સો
અને સ્વ-પાર્જિત મિલકતનો ૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે, જ્યારે
પ્રતિવાદી નં. ૧ કુલ પૂર્વજોની મિલકતનો ૫/૬ હિસ્સો અને સ્વ-પાર્જિત
મિલકતનો ૨/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે.
૨૮. પ્રતિવાદી નં. ૧ અને ૨ વચ્ચેની સમજૂતી કાયદેસર, ન્યાયી અને યોગ્ય
હોવાના સમર્થનમાં તેમણે આ અદાલતના નીચેના નિર્ણયોનો આધાર લીધો
હતોઃ
( ) i બાઈ ચંચલ અને અન્ય વિરુદ્ધ સૈયદ જલાલુદ્દીન અને અન્ય (૧૯૭૦), ૩
એસ. સી. સી. ૧૨૪, પરિચ્છેદ ૮ પર પ્રકાશીત, ( ) ii બેરામ પેસ્ટોનજી ગેરીવાલા વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય
(૧૯૯૨) ૧ એસસીસી ૩૧માં પરિચ્છેદ ૩૮-૪૧ પર પ્રકાશીત, ( ) iii ડી. એસ. લક્ષ્મૈયા અને અન્ય વિરુદ્ધ એલ. બાલાસુબ્રમણ્યમ અને અન્ય
(૨૦૦૩) ૧૦ એસ. સી. સી., પરિચ્છેદ ૧૮ પર પ્રકાશીત
( ) iv એલ. આર. દ્વારા જિનેશ્વરદાસ (મૃત) અને અન્ય વિરુધ્ધ જાગરણી
(શ્રીમતી) અને અન્ય (૨૦૦૩) ૧૧ એસ. સી. સી. ૩૭૨ માં પરિચ્છેદ ૭-૮
પર પ્રકાશીત અને
( ) v એલ.આર. સાધના રાય (શ્રીમતી) દ્વારા પુષ્પા દેવી ભગત (મૃતક) વિ.
રાજિન્દર સિંહ અને અન્ય (૨૦૦૬) ૫ એસસીસી ૨૬૬માં ફકરા ૧૮, ૧૯, ૨૩-૨૫ પર પ્રકાશીત.
૨૯. ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા સંજોગોમાં શ્રી બસંત દ્વારા દાદ
માંગવામાં આવી છે કે તેમની અપીલો યોગ્ય હોવાથી તેને મંજૂર કરવામાં આવે
હોવાના સમર્થનમાં તેમણે આ અદાલતના નીચેના નિર્ણયોનો આધાર લીધો
હતોઃ
( ) i બાઈ ચંચલ અને અન્ય વિરુદ્ધ સૈયદ જલાલુદ્દીન અને અન્ય (૧૯૭૦), ૩
એસ. સી. સી. ૧૨૪, પરિચ્છેદ ૮ પર પ્રકાશીત, ( ) ii બેરામ પેસ્ટોનજી ગેરીવાલા વિરુદ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય
(૧૯૯૨) ૧ એસસીસી ૩૧માં પરિચ્છેદ ૩૮-૪૧ પર પ્રકાશીત, ( ) iii ડી. એસ. લક્ષ્મૈયા અને અન્ય વિરુદ્ધ એલ. બાલાસુબ્રમણ્યમ અને અન્ય
(૨૦૦૩) ૧૦ એસ. સી. સી., પરિચ્છેદ ૧૮ પર પ્રકાશીત
( ) iv એલ. આર. દ્વારા જિનેશ્વરદાસ (મૃત) અને અન્ય વિરુધ્ધ જાગરણી
(શ્રીમતી) અને અન્ય (૨૦૦૩) ૧૧ એસ. સી. સી. ૩૭૨ માં પરિચ્છેદ ૭-૮
પર પ્રકાશીત અને
( ) v એલ.આર. સાધના રાય (શ્રીમતી) દ્વારા પુષ્પા દેવી ભગત (મૃતક) વિ.
રાજિન્દર સિંહ અને અન્ય (૨૦૦૬) ૫ એસસીસી ૨૬૬માં ફકરા ૧૮, ૧૯, ૨૩-૨૫ પર પ્રકાશીત.
૨૯. ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલા સંજોગોમાં શ્રી બસંત દ્વારા દાદ
માંગવામાં આવી છે કે તેમની અપીલો યોગ્ય હોવાથી તેને મંજૂર કરવામાં આવે
અને ઉચ્ચ ન્યાયાલયના વાદગ્રસ્ત ચુકાદા અને આદેશ માં તે મુજબ સુધારો
કરવામાં આવે.
સામાવાળા નં. 1 (મૂળ વાદી) તરફે રજુઆત
૩૦. પ્રતિવાદી નં. ૧ (મૂળ વાદી) તરફે વિધ્વાન વકીલ સુશ્રી બી. સુનિતા રાવે
ભારપુર્વક દલીલ કરી છે કે, વાદગ્રસ્ત ચુકાદો અને હુકમનામું પસાર કરવામાં
ઉચ્ચ અદાલતે કાયદાની કોઈ પણ ભૂલ કરી હોવાનું કહી ન શકાય. તેમણે
રજૂઆત કરી હતી કે વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં આ કોર્ટના નિર્ણયને
ધ્યાનમાં રાખીને વાદી હવે સ્વ. શ્રી કુમાર સહૂની તમામ મિલકતોમાં ૧/૩
હિસ્સાનો હકદાર છે, જે દાવો દાખલ કરતી વખતે તેમને ઉપલબ્ધ હતો. તેમણે
રજૂઆત કરી હતી કે, ગંડુરી કોટેશ્વરમ્મા અને અન્ય વિરુદ્ધ ચકિરિ યાનાડી અને
અન્ય (૨૦૧૧) ૯ એસસીસી ૭૮૮માં પ્રકાશીત ચુકાદા મુજબ, આ અદાલતના
નિર્ણયને ધ્યાનમાં રાખીને, કોઈ અપીલ દાખલ ન કરવામાં આવી હોય તો પણ
બદલાયેલા સંજોગોમાં પ્રારંભિક ડિક્રી આપી શકાય છે/તેમાં ફેરફાર કરી શકાય છે
અથવા તેમાં સુધારો કરી શકાય છે.
૩૧. વિધ્વાન વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે અધિનિયમ, ૧૯૫૬ની કલમ
૬ માં ૨૦૦૫ના સુધારાને ધ્યાનમાં લઈએ અને વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં
કરવામાં આવે.
સામાવાળા નં. 1 (મૂળ વાદી) તરફે રજુઆત
૩૦. પ્રતિવાદી નં. ૧ (મૂળ વાદી) તરફે વિધ્વાન વકીલ સુશ્રી બી. સુનિતા રાવે
ભારપુર્વક દલીલ કરી છે કે, વાદગ્રસ્ત ચુકાદો અને હુકમનામું પસાર કરવામાં
ઉચ્ચ અદાલતે કાયદાની કોઈ પણ ભૂલ કરી હોવાનું કહી ન શકાય. તેમણે
રજૂઆત કરી હતી કે વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં આ કોર્ટના નિર્ણયને
ધ્યાનમાં રાખીને વાદી હવે સ્વ. શ્રી કુમાર સહૂની તમામ મિલકતોમાં ૧/૩
હિસ્સાનો હકદાર છે, જે દાવો દાખલ કરતી વખતે તેમને ઉપલબ્ધ હતો. તેમણે
રજૂઆત કરી હતી કે, ગંડુરી કોટેશ્વરમ્મા અને અન્ય વિરુદ્ધ ચકિરિ યાનાડી અને
અન્ય (૨૦૧૧) ૯ એસસીસી ૭૮૮માં પ્રકાશીત ચુકાદા મુજબ, આ અદાલતના
નિર્ણયને ધ્યાનમાં રાખીને, કોઈ અપીલ દાખલ ન કરવામાં આવી હોય તો પણ
બદલાયેલા સંજોગોમાં પ્રારંભિક ડિક્રી આપી શકાય છે/તેમાં ફેરફાર કરી શકાય છે
અથવા તેમાં સુધારો કરી શકાય છે.
૩૧. વિધ્વાન વકીલે વધુમાં રજૂઆત કરી હતી કે અધિનિયમ, ૧૯૫૬ની કલમ
૬ માં ૨૦૦૫ના સુધારાને ધ્યાનમાં લઈએ અને વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં
આ અદાલતના નિર્ણયને ધ્યાનમાં રાખીએ તો દીકરીઓ કોપાર્સનરી મિલકતોમાં
દીકરાના જેટલાજ હિસ્સાની હકદાર છે. વાદી, સ્વ. કુમાર સાહૂની દીકરીઓમાંની
એક હોવાથી, પૈતૃક મિલકતમાં વધુ અને સમાન હિસ્સો મેળવવા હકદાર છે અને
આવા સંજોગોમાં હવે કાયદાની કાર્યરિતીને ધ્યાનમાં રાખીને ડિક્રીમાં જરુરી
સુધારો કરવાની જરૂર છે.
૩૨. વિધ્વાન વકીલે રજૂઆત કરી હતી કે વાદી અને પ્રતિવાદીઓ હવે સ્વ.
કુમાર સાહૂની પૈતૃક અને સ્વ-પાર્જિત મિલકતોના ૧/૩ હિસ્સાના હકદાર છે.
૧૯૫૬ના કાયદાની કલમ ૬(૧) ની સુધારેલી જોગવાઈ લાવવાની જરુરિયાતની
સમજણ આપતાં, તેમણે રજૂઆત કરી છે કે ૨૦.૧૨.૨૦૦૪ ના પાહેલા કરેલ
વિભાજનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જો કોઈ કાયદેસર બંધન સાબિત
ન થાય તો મિલકત, જેમણે વિભાજીત કરી હતી, તે સહ-ભાગીદારના હિસ્સામાં
આવશે. વિદ્વાન વકીલે ધ્યાન દોર્યું હતું કે ટ્રાયલ કોર્ટે ઠરાવ્યું છે કે વિભાજન એ
પ્રતિવાદી નં.૧ ના હિસ્સાનો ભાગ ગણાશે. તેમણે રજૂઆત કરી હતી કે, દાવો
દાખલ કરવાની તારીખ પછી કોઇપણ પ્રકારનું વિભાજન ‘લિસ પેન્ડેન્સ’ના
સિદ્ધાંતથી પ્રભાવિત થશે. ટ્રાયલ કોર્ટ દ્વારા દાવો દાખલ કરતા પહેલા વિભાજન
પર વિચાર કરવામાં આવ્યો હતો અને આ સંબંધમાં ચોક્કસ તારણો નોંધવામાં
આવ્યા છે.
દીકરાના જેટલાજ હિસ્સાની હકદાર છે. વાદી, સ્વ. કુમાર સાહૂની દીકરીઓમાંની
એક હોવાથી, પૈતૃક મિલકતમાં વધુ અને સમાન હિસ્સો મેળવવા હકદાર છે અને
આવા સંજોગોમાં હવે કાયદાની કાર્યરિતીને ધ્યાનમાં રાખીને ડિક્રીમાં જરુરી
સુધારો કરવાની જરૂર છે.
૩૨. વિધ્વાન વકીલે રજૂઆત કરી હતી કે વાદી અને પ્રતિવાદીઓ હવે સ્વ.
કુમાર સાહૂની પૈતૃક અને સ્વ-પાર્જિત મિલકતોના ૧/૩ હિસ્સાના હકદાર છે.
૧૯૫૬ના કાયદાની કલમ ૬(૧) ની સુધારેલી જોગવાઈ લાવવાની જરુરિયાતની
સમજણ આપતાં, તેમણે રજૂઆત કરી છે કે ૨૦.૧૨.૨૦૦૪ ના પાહેલા કરેલ
વિભાજનને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ જો કોઈ કાયદેસર બંધન સાબિત
ન થાય તો મિલકત, જેમણે વિભાજીત કરી હતી, તે સહ-ભાગીદારના હિસ્સામાં
આવશે. વિદ્વાન વકીલે ધ્યાન દોર્યું હતું કે ટ્રાયલ કોર્ટે ઠરાવ્યું છે કે વિભાજન એ
પ્રતિવાદી નં.૧ ના હિસ્સાનો ભાગ ગણાશે. તેમણે રજૂઆત કરી હતી કે, દાવો
દાખલ કરવાની તારીખ પછી કોઇપણ પ્રકારનું વિભાજન ‘લિસ પેન્ડેન્સ’ના
સિદ્ધાંતથી પ્રભાવિત થશે. ટ્રાયલ કોર્ટ દ્વારા દાવો દાખલ કરતા પહેલા વિભાજન
પર વિચાર કરવામાં આવ્યો હતો અને આ સંબંધમાં ચોક્કસ તારણો નોંધવામાં
આવ્યા છે.
૩૩. તેવી નોંધ લેવામાં આવી હતી કે, શિડ્યુલ ‘એ’ અને ‘બી’ મિલકતોમાંની
૪.૪૦૮ એકર જમીનમાંથી, બોજારહિત મિલ્કત ૩.૬૨ એકર (આશરે ૯૪ ગુંઠા)
જમીન, તાત્કાલિક વિભાજન માટે ઉપલબ્ધ છે. એવું પણ જણાવવામાં આવ્યું
હતું કે, જેમ પ્રારંભિક ડિક્રીના સમયે હતી એમજ, અનુસૂચિ ‘સી’, ‘ડી’, ‘ઈ’
અને ‘એફ’ માંની દાવાની મિલ્કત વિભાજન માટે ઉપલબ્ધ છે, .
૩૪. પ્રતિવાદી નં. ૧ અને ૨ વચ્ચેના સમાધાનના સંબંધમાં, વિધ્વાન વકીલે
રજૂઆત કરી હતી કે વાદી ક્યારેય સમજૂતીનો ભાગ નહોતા. તેમને કોઈ નોટિસ
આપવામાં આવી ન હતી કે તેમણે સમાધાન કરારના કોઈ ભાગ પર હસ્તાક્ષર
કર્યા ન હતા અથવા સમાધાન કરવાની શરતો પર સંમત થયા ન હતા. વિધ્વાન
વકીલના જણાવ્યા અનુસાર, વાદી ક્યારેય સમજૂતીમાં જોડાયા ન હતા.
અદાલતમાં જમા થયેલી રકમની વહેંચણીના મુદ્દા પર, વકીલે રજૂઆત કરી હતી
કે, વાદી ૮૪ વર્ષની ઉંમરના છે અને તેણે હાલના કેસમાં રિસીવર દ્વારા પહેલાથી
જ જમા કરાયેલી રકમમાં તેણીના ૧/૩ ભાગની વહેંચણી માટે, અનેક
આઈ.એ., જેવા કે આઈએ નં. ૪૪૯૭૭/૨૦૧૩, આઈએ નં.
૧૨૭૧૭૧/૨૦૧૯ અને આઈએ નં. ૧૯૦૬૨૮/૨૦૨૨ દાખલ કર્યા છે. એવી
રજૂઆત કરવામાં આવી હતી કે, વાદી પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્રોત નથી
અને તેને તબીબી સારવાર વગેરે માટે ઘણો ખર્ચ કરવો પડે છે.
૪.૪૦૮ એકર જમીનમાંથી, બોજારહિત મિલ્કત ૩.૬૨ એકર (આશરે ૯૪ ગુંઠા)
જમીન, તાત્કાલિક વિભાજન માટે ઉપલબ્ધ છે. એવું પણ જણાવવામાં આવ્યું
હતું કે, જેમ પ્રારંભિક ડિક્રીના સમયે હતી એમજ, અનુસૂચિ ‘સી’, ‘ડી’, ‘ઈ’
અને ‘એફ’ માંની દાવાની મિલ્કત વિભાજન માટે ઉપલબ્ધ છે, .
૩૪. પ્રતિવાદી નં. ૧ અને ૨ વચ્ચેના સમાધાનના સંબંધમાં, વિધ્વાન વકીલે
રજૂઆત કરી હતી કે વાદી ક્યારેય સમજૂતીનો ભાગ નહોતા. તેમને કોઈ નોટિસ
આપવામાં આવી ન હતી કે તેમણે સમાધાન કરારના કોઈ ભાગ પર હસ્તાક્ષર
કર્યા ન હતા અથવા સમાધાન કરવાની શરતો પર સંમત થયા ન હતા. વિધ્વાન
વકીલના જણાવ્યા અનુસાર, વાદી ક્યારેય સમજૂતીમાં જોડાયા ન હતા.
અદાલતમાં જમા થયેલી રકમની વહેંચણીના મુદ્દા પર, વકીલે રજૂઆત કરી હતી
કે, વાદી ૮૪ વર્ષની ઉંમરના છે અને તેણે હાલના કેસમાં રિસીવર દ્વારા પહેલાથી
જ જમા કરાયેલી રકમમાં તેણીના ૧/૩ ભાગની વહેંચણી માટે, અનેક
આઈ.એ., જેવા કે આઈએ નં. ૪૪૯૭૭/૨૦૧૩, આઈએ નં.
૧૨૭૧૭૧/૨૦૧૯ અને આઈએ નં. ૧૯૦૬૨૮/૨૦૨૨ દાખલ કર્યા છે. એવી
રજૂઆત કરવામાં આવી હતી કે, વાદી પાસે આવકનો કોઈ સ્વતંત્ર સ્રોત નથી
અને તેને તબીબી સારવાર વગેરે માટે ઘણો ખર્ચ કરવો પડે છે.
૩૫. સામાવાળા નં. ૧ તરફે હાજર રહેલા વિધ્વાન વકીલ દ્વારા ફાઈલ કરવામાં
આવેલી લેખિત રજૂઆતમાં, પ્રતિવાદી નં. ૧ દ્વારા કથિત કસુર કરવામાં આવ્યો
હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે આઈ.એ. નં. ૧૯૦૬૨૮/૨૦૨૨માં
વર્ણવવામાં આવ્યો છે, તે નીચે મુજબ છેઃ
"૧. કોર્ટની મંજુરી વિના દાવાની મિલ્કતના સુપરસ્ટ્રક્ચરમાં ફેરફાર.
(આઇ.એ.ના સંબંધિત પાન ૧૦-૧૩)
૨. દાવાની મિલકતોને લગતી બાકી રકમઃ
ક. પાણી બિલ - રૂ.૫૧૪૭૮/-
ખ. મહેસૂલ વેરો-રૂ.૮૦,૭૩૩/-
ગ. વીજળીનું બિલ - રૂ.૧,૮૯,૨૨૮.૮૪/-
કુલ રુ. ૩,૨૧,૪૩૯.૮૪
(આઇ.એ. ના સંબંધિત પાન નં. ૧૪-૧૫)
૩. માનનીય હાઇકોર્ટના આદેશની અવગણના કરીને દાવા મિલ્કતમાં બે
તળાવ ગેરકાયદેસર ભરી દીધા (કટક મ્યુનિસિપલ કોર્પોરેશનના
તહસીલદારના અહેવાલો અને તહસીલદારની ફરિયાદના આધારે પોલીસે
દાખલ કરેલી એફ.આઈ.આર. જોડેલ છે, આઈ.એ.ના સંબંધિત પાન
૧૭-૨૦)
૪. વિવિધ પ્લોટ માટે મંજૂરી મળ્યા પછી દાવા મિલ્કત પર ૧૦૦
આવેલી લેખિત રજૂઆતમાં, પ્રતિવાદી નં. ૧ દ્વારા કથિત કસુર કરવામાં આવ્યો
હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે આઈ.એ. નં. ૧૯૦૬૨૮/૨૦૨૨માં
વર્ણવવામાં આવ્યો છે, તે નીચે મુજબ છેઃ
"૧. કોર્ટની મંજુરી વિના દાવાની મિલ્કતના સુપરસ્ટ્રક્ચરમાં ફેરફાર.
(આઇ.એ.ના સંબંધિત પાન ૧૦-૧૩)
૨. દાવાની મિલકતોને લગતી બાકી રકમઃ
ક. પાણી બિલ - રૂ.૫૧૪૭૮/-
ખ. મહેસૂલ વેરો-રૂ.૮૦,૭૩૩/-
ગ. વીજળીનું બિલ - રૂ.૧,૮૯,૨૨૮.૮૪/-
કુલ રુ. ૩,૨૧,૪૩૯.૮૪
(આઇ.એ. ના સંબંધિત પાન નં. ૧૪-૧૫)
૩. માનનીય હાઇકોર્ટના આદેશની અવગણના કરીને દાવા મિલ્કતમાં બે
તળાવ ગેરકાયદેસર ભરી દીધા (કટક મ્યુનિસિપલ કોર્પોરેશનના
તહસીલદારના અહેવાલો અને તહસીલદારની ફરિયાદના આધારે પોલીસે
દાખલ કરેલી એફ.આઈ.આર. જોડેલ છે, આઈ.એ.ના સંબંધિત પાન
૧૭-૨૦)
૪. વિવિધ પ્લોટ માટે મંજૂરી મળ્યા પછી દાવા મિલ્કત પર ૧૦૦
કિલોવોટનું ઇલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર લગાવ્યુ.(આઇ.એ.નું સંબંધિત પાન
૨૧)
૫. વાદી અને પ્રતિવાદી ૨ ના નકલી હસ્તાક્ષર દ્વારા ૫૦૦ કિલોવોટના
ઇલેક્ટ્રિક સબસ્ટેશન માટે મંજૂરી મેળવી હતી (વર્ષ ૨૦૧૬માં જ્યારે
પ્રતિવાદી નં. ૨નું વર્ષ ૨૦૦૮માં મૃત્યુ થયું હતું)(આઇ.એ.નું સંબંધિત
પાન ૨૨)
૬. દાવાની મિલકતો પર અધિકૃત બાંધકામ માટે એક કેસ કટક
ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા યુસી નં.૨૪૯/૨૦૧૬ દાખલ કરવામાં
આવ્યો છે (આઇ.એ.નું સંબધિત પાન ૨૩)”
૩૬. વિધ્વાન વકીલે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે પ્રતિવાદી નં. ૨ને
તાત્કાલિક રીસીવર તરીકે દૂર કરવામાં આવે અને વાદીને મિલકતોના રીસીવર
તરીકે નિયુક્ત કરવામાં આવે.
સામાવાળા નં. ૩, ૪, ૫, ૭ અને ૮ તરફે રજૂઆત (મૂળ પ્રતિવાદી નં. ૨ના
કાનૂની વારસદારો)
૩૭. શ્રી વી. ચિતંબરેશ, વિધ્વાન વરિષ્ઠ વકીલે ચાર મુદ્દાઓ પર રજૂઆત કરી
હતી.
૨૧)
૫. વાદી અને પ્રતિવાદી ૨ ના નકલી હસ્તાક્ષર દ્વારા ૫૦૦ કિલોવોટના
ઇલેક્ટ્રિક સબસ્ટેશન માટે મંજૂરી મેળવી હતી (વર્ષ ૨૦૧૬માં જ્યારે
પ્રતિવાદી નં. ૨નું વર્ષ ૨૦૦૮માં મૃત્યુ થયું હતું)(આઇ.એ.નું સંબંધિત
પાન ૨૨)
૬. દાવાની મિલકતો પર અધિકૃત બાંધકામ માટે એક કેસ કટક
ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા યુસી નં.૨૪૯/૨૦૧૬ દાખલ કરવામાં
આવ્યો છે (આઇ.એ.નું સંબધિત પાન ૨૩)”
૩૬. વિધ્વાન વકીલે ભારપૂર્વક રજૂઆત કરી હતી કે પ્રતિવાદી નં. ૨ને
તાત્કાલિક રીસીવર તરીકે દૂર કરવામાં આવે અને વાદીને મિલકતોના રીસીવર
તરીકે નિયુક્ત કરવામાં આવે.
સામાવાળા નં. ૩, ૪, ૫, ૭ અને ૮ તરફે રજૂઆત (મૂળ પ્રતિવાદી નં. ૨ના
કાનૂની વારસદારો)
૩૭. શ્રી વી. ચિતંબરેશ, વિધ્વાન વરિષ્ઠ વકીલે ચાર મુદ્દાઓ પર રજૂઆત કરી
હતી.
( ) i શું દાવા આરજીની અનુસૂચિમાં દર્શાવેલ મિલકતો વાદી અને
પ્રતિવાદી ૧ અને ૨ ના હિત ધરાવતા પુરોગામીની વડીલોપાર્જિત અથવા
સ્વ-પાર્જત મિલકતો છે અને પક્ષકારો કયા હિસ્સાના હકદાર છે?
( ) ii શું કથિત સમજૂતીને પડકારતી ક્રોસ અપીલ ટકી શકે એમ છે?
( ) iii શું સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ (ટૂંકમાં ‘સીપીસી’) ના આદેશ
XXIII નિયમ ૩ અન્વયે, ૨૮.૦૩.૧૯૯૧ ના રોજની કથિત સેટલમેન્ટ
ડીડ માન્ય અને બંધનકર્તા છે?
( ) iv શું પ્રતિવાદી નં. ૧ અને ૨ દ્વારા સમાધાનની કાર્યવાહી કરવામાં
આવી હતી કે કેમ?
( ) v શું, વકીલ, સ્પષ્ટ સંમતિ વગર સમાધાન અરજી પર હસ્તાક્ષર કરી
શકે છે?
૩૮. વિધ્વાન વરિષ્ઠ વકીલે પ્રથમ મુદ્દા પર રજૂઆત કરી હતી કે તમામ ત્રણ
અદાલતો એટલે કે ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટના સિંગલ જજ અને હાઇકોર્ટની ડિવિઝન
બેન્ચ દ્વારા નોંધવામાં આવેલા દાવાની મિલકતોના સ્વરૂપ અંગેના તારણો સરખા
છે. તેમણે રજુઆત કરી છે કે વાદી તેમજ પ્રતિવાદી નં. ૨, દીકરીઓ અને
કોપાર્સનરર્સ હોવાથી તેમના ભાઈ એટલે કે પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તા) ની
જેમ, તેમના પૂર્વજોની મિલકતોમાં સમાન હિસ્સો મેળવવાનો હકદાર છે. તેમણે
રજૂઆત કરી છે કે વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં આ કોર્ટે સમજાવ્યું છે તેમ
પ્રતિવાદી ૧ અને ૨ ના હિત ધરાવતા પુરોગામીની વડીલોપાર્જિત અથવા
સ્વ-પાર્જત મિલકતો છે અને પક્ષકારો કયા હિસ્સાના હકદાર છે?
( ) ii શું કથિત સમજૂતીને પડકારતી ક્રોસ અપીલ ટકી શકે એમ છે?
( ) iii શું સિવિલ પ્રોસિજર કોડ, ૧૯૦૮ (ટૂંકમાં ‘સીપીસી’) ના આદેશ
XXIII નિયમ ૩ અન્વયે, ૨૮.૦૩.૧૯૯૧ ના રોજની કથિત સેટલમેન્ટ
ડીડ માન્ય અને બંધનકર્તા છે?
( ) iv શું પ્રતિવાદી નં. ૧ અને ૨ દ્વારા સમાધાનની કાર્યવાહી કરવામાં
આવી હતી કે કેમ?
( ) v શું, વકીલ, સ્પષ્ટ સંમતિ વગર સમાધાન અરજી પર હસ્તાક્ષર કરી
શકે છે?
૩૮. વિધ્વાન વરિષ્ઠ વકીલે પ્રથમ મુદ્દા પર રજૂઆત કરી હતી કે તમામ ત્રણ
અદાલતો એટલે કે ટ્રાયલ કોર્ટ, હાઇકોર્ટના સિંગલ જજ અને હાઇકોર્ટની ડિવિઝન
બેન્ચ દ્વારા નોંધવામાં આવેલા દાવાની મિલકતોના સ્વરૂપ અંગેના તારણો સરખા
છે. તેમણે રજુઆત કરી છે કે વાદી તેમજ પ્રતિવાદી નં. ૨, દીકરીઓ અને
કોપાર્સનરર્સ હોવાથી તેમના ભાઈ એટલે કે પ્રતિવાદી નં. ૧ (અપીલકર્તા) ની
જેમ, તેમના પૂર્વજોની મિલકતોમાં સમાન હિસ્સો મેળવવાનો હકદાર છે. તેમણે
રજૂઆત કરી છે કે વિનીતા શર્મા (સુપ્રા) ના કેસમાં આ કોર્ટે સમજાવ્યું છે તેમ
આ સંબંધમાં કાયદો હવે સારી રીતે સ્થાપિત છે. આ કોર્ટના ગંડુરી કોટેશ્વરમ્મા
(સુપ્રા) ના કેસના નિર્ણય પર આધાર રાખીને તેમણે રજૂઆત કરી હતી કે, જો
વાદી અને પ્રતિવાદી દ્વારા કોઈ અપીલ દાખલ કરવામાં આવી ન હોય તો પણ, વિનીતા શર્મા (સુપ્રા) માં જણાવ્યા અનુસાર નિર્ધારિત સુધારા અને કાયદા
અનુસાર હિસ્સાની વહેચણી કરવી પડશે. કથિત વિવાદિત સમજૂતીમાં ગણવામાં
આવેલા હિસ્સાની ગણતરી ઉપરાંત પ્રતિવાદી નં. ૨ પૂર્વજોની મિલકતમાં
વધારાના ૧/૬ હિસ્સાનો હકદાર હશે.
૩૯. ઉપરોક્ત ઉલ્લેખિત બીજા મુદ્દા પર, વિધ્વાન વરિષ્ઠ વકીલે રજૂઆત કરી
હતી કે સમાધાન સામે વાંધો લેવા માટે ક્રોસ અપીલ ચલાવી શકાય છે. તેમણે
રજુઆત કરી છે કે, સીપીસીના આદેશ XLI નિયમ ૨૨ હેઠળ ક્રોસ અપીલ, નિયમિત પ્રથમ અપીલ જેટલી જ યોગ્ય છે અને જો નિયમિત પ્રથમ અપીલ રદ
અથવા પાછી ખેંચી લેવામાં આવે તો પણ તે ટકી શકે છે. ક્રોસ-અપીલ એ
અપીલના મૂળભૂત અધિકારનો ઉપયોગ છે અને માત્ર પ્રક્રિયા બદલાશે.
૪૦. વિધ્વાન વરિષ્ઠ વકીલે સીપીસીના આદેશ XLIII નિયમ ૧-એ (૨) ની
જોગવાઈઓ તરફ પણ આ અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેમણે રજુઆત કરી છે કે
સીપીસીના આદેશ XLIII નિયમ ૧-એ (૨) સાથે વાંચેલા સીપીસીના આદેશ
XLI નિયમ ૨૨ હેઠળ, ક્રોસ-ઑબ્જેક્ટરને તેની ક્રોસ-અપીલમાં દલીલ
(સુપ્રા) ના કેસના નિર્ણય પર આધાર રાખીને તેમણે રજૂઆત કરી હતી કે, જો
વાદી અને પ્રતિવાદી દ્વારા કોઈ અપીલ દાખલ કરવામાં આવી ન હોય તો પણ, વિનીતા શર્મા (સુપ્રા) માં જણાવ્યા અનુસાર નિર્ધારિત સુધારા અને કાયદા
અનુસાર હિસ્સાની વહેચણી કરવી પડશે. કથિત વિવાદિત સમજૂતીમાં ગણવામાં
આવેલા હિસ્સાની ગણતરી ઉપરાંત પ્રતિવાદી નં. ૨ પૂર્વજોની મિલકતમાં
વધારાના ૧/૬ હિસ્સાનો હકદાર હશે.
૩૯. ઉપરોક્ત ઉલ્લેખિત બીજા મુદ્દા પર, વિધ્વાન વરિષ્ઠ વકીલે રજૂઆત કરી
હતી કે સમાધાન સામે વાંધો લેવા માટે ક્રોસ અપીલ ચલાવી શકાય છે. તેમણે
રજુઆત કરી છે કે, સીપીસીના આદેશ XLI નિયમ ૨૨ હેઠળ ક્રોસ અપીલ, નિયમિત પ્રથમ અપીલ જેટલી જ યોગ્ય છે અને જો નિયમિત પ્રથમ અપીલ રદ
અથવા પાછી ખેંચી લેવામાં આવે તો પણ તે ટકી શકે છે. ક્રોસ-અપીલ એ
અપીલના મૂળભૂત અધિકારનો ઉપયોગ છે અને માત્ર પ્રક્રિયા બદલાશે.
૪૦. વિધ્વાન વરિષ્ઠ વકીલે સીપીસીના આદેશ XLIII નિયમ ૧-એ (૨) ની
જોગવાઈઓ તરફ પણ આ અદાલતનું ધ્યાન દોર્યું હતું. તેમણે રજુઆત કરી છે કે
સીપીસીના આદેશ XLIII નિયમ ૧-એ (૨) સાથે વાંચેલા સીપીસીના આદેશ
XLI નિયમ ૨૨ હેઠળ, ક્રોસ-ઑબ્જેક્ટરને તેની ક્રોસ-અપીલમાં દલીલ
કરવાનો અધિકાર છે કે કથિત સેટલમેન્ટ ડીડ અથવા સમજૂતીને સીપીસીના
આદેશ XIII નિયમ ૩ હેઠળ માન્ય સમાધાન તરીકે ગણીને રેકોર્ડમાં નોંધવી
જોઈએ.
૪૧. ઉપરોક્ત સંજોગોમાં, વિધ્વાન વરિષ્ઠ વકીલે દાદ માંગી છે કે અપીલ
યોગ્ય ન હોવાના કારણે તેને રદ કરવી જોઈએ અને પક્ષકારનો હિસ્સો ૨૦૦૫ના
સુધારા અનુસાર નક્કી કરવો જોઇએ.
વિશ્લેષણ
૪૨. પક્ષકારો તરફે હાજર વિધ્વાન વકીલોને સાંભળ્યા પછી અને રેકોર્ડ પરની
સામગ્રીને ધ્યાનમાં લીધા પછી, નીચેના પ્રશ્નો વિચારણા લેવા જરુરી છે.
( ) i વિનીતા શર્મા(સુપ્રા)ના કેસમાં આ અદાલતે આપેલા નિર્ણયને
ધ્યાનમાં રાખીને પક્ષકારોના અધીકારો કઈ રીતે નક્કિ થશે?
( ) ii શું અપીલકર્તાઓ (પ્રતિવાદી નં. ૧) અને સામાવાળા નં. ૨
(પ્રતિવાદી નં. ૧) વચ્ચેના સમાધાનને અમાન્ય જાહેર કરવાનો ઉચ્ચ
ન્યાયાલયનો નિર્યણ વાજબી હતો? બીજા શબ્દોમાં કહીએ તો, શું મૂળ
પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) દ્વારા દાખલ કરાયેલી ક્રોસ-
અપીલને ઉચ્ચ ન્યાયાલયએ આપેલ મંજૂરી યોગ્ય હતી કે કેમ?
આદેશ XIII નિયમ ૩ હેઠળ માન્ય સમાધાન તરીકે ગણીને રેકોર્ડમાં નોંધવી
જોઈએ.
૪૧. ઉપરોક્ત સંજોગોમાં, વિધ્વાન વરિષ્ઠ વકીલે દાદ માંગી છે કે અપીલ
યોગ્ય ન હોવાના કારણે તેને રદ કરવી જોઈએ અને પક્ષકારનો હિસ્સો ૨૦૦૫ના
સુધારા અનુસાર નક્કી કરવો જોઇએ.
વિશ્લેષણ
૪૨. પક્ષકારો તરફે હાજર વિધ્વાન વકીલોને સાંભળ્યા પછી અને રેકોર્ડ પરની
સામગ્રીને ધ્યાનમાં લીધા પછી, નીચેના પ્રશ્નો વિચારણા લેવા જરુરી છે.
( ) i વિનીતા શર્મા(સુપ્રા)ના કેસમાં આ અદાલતે આપેલા નિર્ણયને
ધ્યાનમાં રાખીને પક્ષકારોના અધીકારો કઈ રીતે નક્કિ થશે?
( ) ii શું અપીલકર્તાઓ (પ્રતિવાદી નં. ૧) અને સામાવાળા નં. ૨
(પ્રતિવાદી નં. ૧) વચ્ચેના સમાધાનને અમાન્ય જાહેર કરવાનો ઉચ્ચ
ન્યાયાલયનો નિર્યણ વાજબી હતો? બીજા શબ્દોમાં કહીએ તો, શું મૂળ
પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) દ્વારા દાખલ કરાયેલી ક્રોસ-
અપીલને ઉચ્ચ ન્યાયાલયએ આપેલ મંજૂરી યોગ્ય હતી કે કેમ?
૪૩. બંને પક્ષકાર દ્વારા કરવામાં આવેલ પ્રતિસ્પર્ધી રજૂઆતની સ્પષ્ટતા કરતા
પહેલા, હિંદુ કાયદાના ઇતિહાસ અને વિકાસના સંબંધમાં તેમજ કાયદા પંચ
અહેવાલ, સંસદની સ્થાયી સમિતિનો અહેવાલ અને સંસદમાં રજૂ કરવામાં
આવેલા બિલના હેતુઓ અને કારણોના સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને, આપણે
૨૦૦૫ ના સુધારા દ્વારા અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૬ માં સુધારો કરવા માટે
સંસદના સાચા હેતુઓ પર આપણે વાજબી વિચાર કરવો જોઈએ.
૪૪. અમે બોમ્બે હાઇકોર્ટની ફુલ બેંચના બદ્રીનારાયણ શંકર ભંડારી અને અન્ય
વિ. ઓમપ્રકાશ શંકર ભંડારી (એઆઈઆર ૨૦૧૪ બોમ ૧૫૧ (એફબી) માં
પ્રકાશીત ચુકાદાથી હિંદુ કાયદાના ઇતિહાસ અને વિકાસને શોધવાનો પ્રયત્ન
કર્યો છે.
જૂનો હિંદુ કાયદો
૪૫. મુખ્ય કાયદો અમલમાં આવ્યો તે પહેલાં, હિન્દુઓ શાસ્ત્રીક અને રૂઢિગત
કાયદાથી આવરી લેવાયા હતા, જે દરેક પ્રદેશમાં અલગ અલગ હતા. મુખ્યત્વે
ભારતમાં હિંદુ કાયદાની બે શાળાઓ હતી જેવી કે દયાભાગા, જે ભારતના પૂર્વીય
ભાગમાં એટલે કે બંગાળ અને આસપાસના વિસ્તારોમાં પ્રચલિત હતી, અને
મિતાક્ષરા, જે બાકીના ભારતમાં પ્રચલિત હતી. મિતાક્ષરા સ્કૂલ ઑફ હિંદુ લૉ
પહેલા, હિંદુ કાયદાના ઇતિહાસ અને વિકાસના સંબંધમાં તેમજ કાયદા પંચ
અહેવાલ, સંસદની સ્થાયી સમિતિનો અહેવાલ અને સંસદમાં રજૂ કરવામાં
આવેલા બિલના હેતુઓ અને કારણોના સ્ટેટમેન્ટને ધ્યાનમાં રાખીને, આપણે
૨૦૦૫ ના સુધારા દ્વારા અધિનિયમ ૧૯૫૬ ની કલમ ૬ માં સુધારો કરવા માટે
સંસદના સાચા હેતુઓ પર આપણે વાજબી વિચાર કરવો જોઈએ.
૪૪. અમે બોમ્બે હાઇકોર્ટની ફુલ બેંચના બદ્રીનારાયણ શંકર ભંડારી અને અન્ય
વિ. ઓમપ્રકાશ શંકર ભંડારી (એઆઈઆર ૨૦૧૪ બોમ ૧૫૧ (એફબી) માં
પ્રકાશીત ચુકાદાથી હિંદુ કાયદાના ઇતિહાસ અને વિકાસને શોધવાનો પ્રયત્ન
કર્યો છે.
જૂનો હિંદુ કાયદો
૪૫. મુખ્ય કાયદો અમલમાં આવ્યો તે પહેલાં, હિન્દુઓ શાસ્ત્રીક અને રૂઢિગત
કાયદાથી આવરી લેવાયા હતા, જે દરેક પ્રદેશમાં અલગ અલગ હતા. મુખ્યત્વે
ભારતમાં હિંદુ કાયદાની બે શાળાઓ હતી જેવી કે દયાભાગા, જે ભારતના પૂર્વીય
ભાગમાં એટલે કે બંગાળ અને આસપાસના વિસ્તારોમાં પ્રચલિત હતી, અને
મિતાક્ષરા, જે બાકીના ભારતમાં પ્રચલિત હતી. મિતાક્ષરા સ્કૂલ ઑફ હિંદુ લૉ
હેઠળ, સંયુક્ત હિંદુ કુટુંબમાં સ્ત્રીને માત્ર ભરણપોષણ/નિર્વાહનો અધિકાર હતો, પરંતુ મિલકતમાં વારસાનો કોઈ અધિકાર નહોતો. હિંદુ સંયુક્ત કુટુંબનો આધાર
સામાન્ય પુરૂષ પૂર્વજ હતો અને કુટુંબની મિલકતો, સહભાગી મિલકત તરીકે
રાખવામાં આવી હતી, જેમાં કુટુંબના પુરુષ સભ્ય જન્મના આધારે મિલકત પર
હક ધરાવતા હતા અને સહભાગી મિલકતમાં, તેમનું હિત સંયુક્ત હિંદુ પરિવારમાં
પુરુષના મૃત્યુ અથવા જન્મના આધારે બદલાતુ રહેતુ. હિંદુ કાયદાની મિતાક્ષરા
શાળામાં પુરૂષ કોપાર્સનરના મૃત્યુ પર તેમની મિલકત સર્વાઈવરશિપ
(ઉત્તરજીવીતા) દ્વારા આગળ અપાતી હતી. કોઈપણ સ્ત્રી સંયુક્ત હિંદુ
પરિવારની સભ્ય હોવા છતાં તે સહિયારા વારસાની સભ્ય ન હતી. સહિયારો
વારસો સામાન્ય રીતે ચાર ડિગ્રીનો બનેલો હતો એટલે કે સામાન્ય પૂર્વજ
(કોપાર્સનર), તેમના પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર હોય છે.
૪૬. દયાભાગા સ્કૂલ ઓફ હિંદુ લૉ હેઠળ દીકરીઓને તેમના ભાઈઓની જેમ
સમાન હિસ્સો મળતો હતો. દયાભાગા સ્કૂલ મુજબ, મિલકત, ઉત્તરાધિકાર દ્વારા
હસ્તાંતરિત થાય છે, અને જીવિત રહેલ લોકો દ્વારા નહીં. આ સ્કુલ હેઠળ, મહિલા કોપાર્સનર બની શકે છે. જ્યાં સુધી દયાભાગા સ્કુલને લાગેવળગે છે ત્યાં
સુધી, સહિયારી મિલકતનો કોઈ ખ્યાલ અસ્તીત્વ માં ન હતો અને હિંદુ
પરિવારના દરેક વ્યક્તી, તેમના પોતાના હકમાં આવતી મિલકત ધરાવતી હતી
અને તે મિલકતને ભેટ અથવા વસિયત દ્વારા વહેંચવાને હકદાર હતી.
સામાન્ય પુરૂષ પૂર્વજ હતો અને કુટુંબની મિલકતો, સહભાગી મિલકત તરીકે
રાખવામાં આવી હતી, જેમાં કુટુંબના પુરુષ સભ્ય જન્મના આધારે મિલકત પર
હક ધરાવતા હતા અને સહભાગી મિલકતમાં, તેમનું હિત સંયુક્ત હિંદુ પરિવારમાં
પુરુષના મૃત્યુ અથવા જન્મના આધારે બદલાતુ રહેતુ. હિંદુ કાયદાની મિતાક્ષરા
શાળામાં પુરૂષ કોપાર્સનરના મૃત્યુ પર તેમની મિલકત સર્વાઈવરશિપ
(ઉત્તરજીવીતા) દ્વારા આગળ અપાતી હતી. કોઈપણ સ્ત્રી સંયુક્ત હિંદુ
પરિવારની સભ્ય હોવા છતાં તે સહિયારા વારસાની સભ્ય ન હતી. સહિયારો
વારસો સામાન્ય રીતે ચાર ડિગ્રીનો બનેલો હતો એટલે કે સામાન્ય પૂર્વજ
(કોપાર્સનર), તેમના પુત્ર, પૌત્ર અને પ્રપૌત્ર હોય છે.
૪૬. દયાભાગા સ્કૂલ ઓફ હિંદુ લૉ હેઠળ દીકરીઓને તેમના ભાઈઓની જેમ
સમાન હિસ્સો મળતો હતો. દયાભાગા સ્કૂલ મુજબ, મિલકત, ઉત્તરાધિકાર દ્વારા
હસ્તાંતરિત થાય છે, અને જીવિત રહેલ લોકો દ્વારા નહીં. આ સ્કુલ હેઠળ, મહિલા કોપાર્સનર બની શકે છે. જ્યાં સુધી દયાભાગા સ્કુલને લાગેવળગે છે ત્યાં
સુધી, સહિયારી મિલકતનો કોઈ ખ્યાલ અસ્તીત્વ માં ન હતો અને હિંદુ
પરિવારના દરેક વ્યક્તી, તેમના પોતાના હકમાં આવતી મિલકત ધરાવતી હતી
અને તે મિલકતને ભેટ અથવા વસિયત દ્વારા વહેંચવાને હકદાર હતી.
ઉત્તરજીવીતાના આધારે મિલકત તબદિલ કરવાનો કોઈ ખ્યાલ નહોતો અને
દયાભાગા સ્કૂલ મુજબ કોઈ હિન્દુ પુરુષને માત્ર પોતાના જન્મના કારણે સંપત્તિ
પર અધિકાર મળતો નથી. પરિણામે, દયાભાગા સ્કૂલ ઓફ હિંદુ લોમાં
મહિલાઓને પુરુષો જેટલો જ અધિકાર હતો.
૪૭. મહિલાઓના વારસાના અધિકારના સંબંધમાં સૌથી પહેલો કાયદો
૧૯૨૯માં બનાવવામાં આવ્યો હતો, જેને હિન્દુ વારસાનો કાયદો, ૧૯૨૯
કહેવામાં આવે છે. આ કાયદો ત્રણ મહિલા વારસદારોને – પુત્રની પુત્રી, પુત્રીની
પુત્રી અને બહેન, ને વારસાઇ હક આપે છે. આમ, સર્વાઈવરશિપના વિશિષ્ટ
નિયમ પર નિયંત્રણો લગાવ્યા પછીનો કાયદો હિન્દુ મહિલાઓના મિલકતનો
અધિકાર કાયદો ૧૯૩૭ છે. આ અધિનિયમે, વિધવાને મૃત પતિની મિલકતના
હિસ્સામાં મૃતક પુત્રની સાથે સરખો હિસ્સો મેળવવા સક્ષમ બનાવ્યા છે. જોકે
વિધવા, માત્ર મિલકતમાં મર્યાદિત સંપતી એટલે કે જીવનપર્યંત સંપત્તિની હકદાર
હતી અને પોતાના જીવનકાળ દરમિયાન તે મિલકતનુ વેચાણ કરી શકતી
નહોતી.
૪૮. વર્ષ ૧૯૫૦માં બંધારણની રચના કરતી વખતે, ભારતીય બંધારણની
કલમ ૧૪, ૧૫(૨) અને (૩) તથા ૧૬ દ્વારા, અન્ય બાબતોની સાથે સાથે, મહિલાઓ સાથે ભેદભાવને રોકવા અને મહિલાઓની સાથે સમાન વર્તણૂકને
દયાભાગા સ્કૂલ મુજબ કોઈ હિન્દુ પુરુષને માત્ર પોતાના જન્મના કારણે સંપત્તિ
પર અધિકાર મળતો નથી. પરિણામે, દયાભાગા સ્કૂલ ઓફ હિંદુ લોમાં
મહિલાઓને પુરુષો જેટલો જ અધિકાર હતો.
૪૭. મહિલાઓના વારસાના અધિકારના સંબંધમાં સૌથી પહેલો કાયદો
૧૯૨૯માં બનાવવામાં આવ્યો હતો, જેને હિન્દુ વારસાનો કાયદો, ૧૯૨૯
કહેવામાં આવે છે. આ કાયદો ત્રણ મહિલા વારસદારોને – પુત્રની પુત્રી, પુત્રીની
પુત્રી અને બહેન, ને વારસાઇ હક આપે છે. આમ, સર્વાઈવરશિપના વિશિષ્ટ
નિયમ પર નિયંત્રણો લગાવ્યા પછીનો કાયદો હિન્દુ મહિલાઓના મિલકતનો
અધિકાર કાયદો ૧૯૩૭ છે. આ અધિનિયમે, વિધવાને મૃત પતિની મિલકતના
હિસ્સામાં મૃતક પુત્રની સાથે સરખો હિસ્સો મેળવવા સક્ષમ બનાવ્યા છે. જોકે
વિધવા, માત્ર મિલકતમાં મર્યાદિત સંપતી એટલે કે જીવનપર્યંત સંપત્તિની હકદાર
હતી અને પોતાના જીવનકાળ દરમિયાન તે મિલકતનુ વેચાણ કરી શકતી
નહોતી.
૪૮. વર્ષ ૧૯૫૦માં બંધારણની રચના કરતી વખતે, ભારતીય બંધારણની
કલમ ૧૪, ૧૫(૨) અને (૩) તથા ૧૬ દ્વારા, અન્ય બાબતોની સાથે સાથે, મહિલાઓ સાથે ભેદભાવને રોકવા અને મહિલાઓની સાથે સમાન વર્તણૂકને
બંધારણ હેઠળ મળેલા મૂળભૂત અધિકારોનો હિસ્સો બનાવવા પ્રયાસ કર્યો હતો.
ઉપરોક્ત બંધારણીય ઉદ્દેશને અનુરૂપ સંસદે હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬
એટલે કે મુખ્ય કાયદો ઘડ્યો હતો. આ કાયદો બૌદ્ધ, જૈન અને શીખ સહિત
તમામ હિંદુઓને લાગુ પડે છે. તે વારસાની એક સમાન અને વ્યાપક પ્રણાલી છે
અને તમામ હિંદુઓને લાગુ પડે છે, પછી ભલે તે હિંદુ કાયદાની મિતાક્ષરા અથવા
દયાભાગા સ્કૂલ દ્વારા સંચાલિત હોય. જો કે, મૂળભૂત રીતે ઘડવામાં આવેલી મૂળ
અધિનિયમની કલમ ૬ દ્વારા, મિલકતને હયાતી દ્વારા સહભાગી વારસામાં
આપવાના નિયમ પર નિયંત્રણમાં રાખ્યું છે. જો કે તેણે હિંદુ પુરુષોને તેની
મિલકતોના સંબંધમાં વસિયતનામા દ્વારા નિકાલનો અધિકાર આપ્યો હતા જેમાં
તેના સહભાગી હિસ્સાનો સમાવેશ થાય છે. પ્રિન્સિપલ એક્ટ (પ્રિ-એમેન્ડડ
કલમ ૬) ની અગાઉની કલમ ૬માં, અન્ય બાબતોની સાથે સાથે, એવી
જોગવાઈ કરવામાં આવી હતી કે, જો પ્રિન્સિપલ એક્ટની કલમ ૩૦ હેઠળ
વસિયત દ્વારા સંયુક્ત વારસાનો નિકાલ કરવામાં નહીં આવે તો કોપાર્સેનરી
પ્રોપર્ટીમાં કોપાર્સેનરનું હિત અગાઉની સેક્શન ૬ના સંદર્ભમાં હસ્તાંતરિત થશે.
પ્રિ-એમેન્ડમેન્ટ કલમ ૬ના મુખ્ય ભાગમાં એવી જોગવાઈ છે કે સંયુક્ત
મિલકતમાં હિન્દુ પુરુષનો મૃત્યુ સમયે અધિકાર, ઉત્તરજીવીતા દ્વારા હસ્તાંતરિત
થશે. જોકે, કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જો મૃતક કોપાર્સનરના
કાયદાની અનુસૂચિના વર્ગ ૧માં નિર્દિષ્ટ કોઈ મહિલા વારસદાર હશે, તો તે
મિલકત પ્રિ-એમેન્ડમેન્ટ કલમ ૬ની પરિપેક્ષમાં વહેંચવામાં આવશે. સ્પષ્ટતા-
ઉપરોક્ત બંધારણીય ઉદ્દેશને અનુરૂપ સંસદે હિંદુ ઉત્તરાધિકાર કાયદો, ૧૯૫૬
એટલે કે મુખ્ય કાયદો ઘડ્યો હતો. આ કાયદો બૌદ્ધ, જૈન અને શીખ સહિત
તમામ હિંદુઓને લાગુ પડે છે. તે વારસાની એક સમાન અને વ્યાપક પ્રણાલી છે
અને તમામ હિંદુઓને લાગુ પડે છે, પછી ભલે તે હિંદુ કાયદાની મિતાક્ષરા અથવા
દયાભાગા સ્કૂલ દ્વારા સંચાલિત હોય. જો કે, મૂળભૂત રીતે ઘડવામાં આવેલી મૂળ
અધિનિયમની કલમ ૬ દ્વારા, મિલકતને હયાતી દ્વારા સહભાગી વારસામાં
આપવાના નિયમ પર નિયંત્રણમાં રાખ્યું છે. જો કે તેણે હિંદુ પુરુષોને તેની
મિલકતોના સંબંધમાં વસિયતનામા દ્વારા નિકાલનો અધિકાર આપ્યો હતા જેમાં
તેના સહભાગી હિસ્સાનો સમાવેશ થાય છે. પ્રિન્સિપલ એક્ટ (પ્રિ-એમેન્ડડ
કલમ ૬) ની અગાઉની કલમ ૬માં, અન્ય બાબતોની સાથે સાથે, એવી
જોગવાઈ કરવામાં આવી હતી કે, જો પ્રિન્સિપલ એક્ટની કલમ ૩૦ હેઠળ
વસિયત દ્વારા સંયુક્ત વારસાનો નિકાલ કરવામાં નહીં આવે તો કોપાર્સેનરી
પ્રોપર્ટીમાં કોપાર્સેનરનું હિત અગાઉની સેક્શન ૬ના સંદર્ભમાં હસ્તાંતરિત થશે.
પ્રિ-એમેન્ડમેન્ટ કલમ ૬ના મુખ્ય ભાગમાં એવી જોગવાઈ છે કે સંયુક્ત
મિલકતમાં હિન્દુ પુરુષનો મૃત્યુ સમયે અધિકાર, ઉત્તરજીવીતા દ્વારા હસ્તાંતરિત
થશે. જોકે, કલમમાં જોગવાઈ કરવામાં આવી છે કે, જો મૃતક કોપાર્સનરના
કાયદાની અનુસૂચિના વર્ગ ૧માં નિર્દિષ્ટ કોઈ મહિલા વારસદાર હશે, તો તે
મિલકત પ્રિ-એમેન્ડમેન્ટ કલમ ૬ની પરિપેક્ષમાં વહેંચવામાં આવશે. સ્પષ્ટતા-
૧ માં જોગવાઈ કરવામાં આવી છે કે, તેમના મૃત્યુ પહેલા કાલ્પનિક વિભાજન
કરવામાં આવશે, જેથી મૃત કોપાર્સેનરને સંયુક્ત વારસાનો હિસ્સો ફાળવવી
શકાય.
૪૯. અહીં એ નોંધવું રસપ્રદ છે કે, હિંદુ કોડ બિલ, મિતાક્ષરા સહિયારા
વારસાને સંપૂર્ણપણે દૂર કરવા માંગતું હતું. જોકે, તેનો વિરોધ કરવામાં આવ્યો
હતો અને અગાઉની કલમ ૬, પ્રિન્સિપલ એક્ટમાં લાગુ કરવામાં આવી હતી.
પરિણામે, જો મજીયારી મિલકતમાં વિભાજન થશે, તો દરેક પુરુષ કોપાર્સનરને
તેનો હિસ્સો મળશે અને માતા અને પત્ની/વિધવા કોપાર્સનર નહીં બને પરંતુ
મજીયારી મિલકતમાં તેમને હિસ્સો મળશે. પરંતુ મજીયારી મિલકતમાં દીકરીને
કોઈ હિસ્સો મળતો નહોતો. પ્રિન્સિપલ એક્ટની પ્રી-અમેન્ડેડ કલમ ૮ની
જોગવાઈને ધ્યાનમાં રાખીને મજિયારી મિલકતમાં, મૃતકના હિસ્સામાંથી દીકરીને
માત્ર એક વારસદાર તરીકે હિસ્સો મળશે. પ્રિન્સિપલ એક્ટની કલમ ૩૦ના
અન્વયે, એક હિન્દુ પુરુષ વસીયતનામા/વસીયત દ્વારા મજીયારી મિલકતમાં, તેના હિત સહિત, તેની સંપૂર્ણ મિલકતનો નિકાલ કરી શકે છે અને આ રીતે તેની
મહિલા વારસદારોને કોઈ પણ હિસ્સાથી વંચિત કરી શકે છે.
અમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૫ નું ઘડતર :
૫૦. હિંદુ કાયદાની ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેના ૧૭૪મા
અહેવાલ (મે, ૨૦૦૦) માં, ભારતના કાયદા પંચે એવુ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે
કરવામાં આવશે, જેથી મૃત કોપાર્સેનરને સંયુક્ત વારસાનો હિસ્સો ફાળવવી
શકાય.
૪૯. અહીં એ નોંધવું રસપ્રદ છે કે, હિંદુ કોડ બિલ, મિતાક્ષરા સહિયારા
વારસાને સંપૂર્ણપણે દૂર કરવા માંગતું હતું. જોકે, તેનો વિરોધ કરવામાં આવ્યો
હતો અને અગાઉની કલમ ૬, પ્રિન્સિપલ એક્ટમાં લાગુ કરવામાં આવી હતી.
પરિણામે, જો મજીયારી મિલકતમાં વિભાજન થશે, તો દરેક પુરુષ કોપાર્સનરને
તેનો હિસ્સો મળશે અને માતા અને પત્ની/વિધવા કોપાર્સનર નહીં બને પરંતુ
મજીયારી મિલકતમાં તેમને હિસ્સો મળશે. પરંતુ મજીયારી મિલકતમાં દીકરીને
કોઈ હિસ્સો મળતો નહોતો. પ્રિન્સિપલ એક્ટની પ્રી-અમેન્ડેડ કલમ ૮ની
જોગવાઈને ધ્યાનમાં રાખીને મજિયારી મિલકતમાં, મૃતકના હિસ્સામાંથી દીકરીને
માત્ર એક વારસદાર તરીકે હિસ્સો મળશે. પ્રિન્સિપલ એક્ટની કલમ ૩૦ના
અન્વયે, એક હિન્દુ પુરુષ વસીયતનામા/વસીયત દ્વારા મજીયારી મિલકતમાં, તેના હિત સહિત, તેની સંપૂર્ણ મિલકતનો નિકાલ કરી શકે છે અને આ રીતે તેની
મહિલા વારસદારોને કોઈ પણ હિસ્સાથી વંચિત કરી શકે છે.
અમેન્ડમેન્ટ એક્ટ ૨૦૦૫ નું ઘડતર :
૫૦. હિંદુ કાયદાની ઉપરોક્ત સ્થિતિને ધ્યાનમાં રાખીને, તેના ૧૭૪મા
અહેવાલ (મે, ૨૦૦૦) માં, ભારતના કાયદા પંચે એવુ મંતવ્ય વ્યક્ત કર્યું હતું કે
સમાનતા સુનિશ્ચિત કરવા માટે જાતિગત સુધારાની જરૂર છે. પંચે નોંધ્યું હતું કે, કેરળ, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક જેવા વિવિધ રાજ્યોમાં
જાતિગત સમાનતા લાવવા માટે પહેલાંથી જ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ કેરળ
સિવાય આ તમામ રાજ્યોએ સહવારસદારનો અધિકાર આપતા રાજ્ય કાયદાઓ
અમલમાં આવતા પહેલા લગ્ન કરેલી દીકરીઓને આ પ્રકારનાં અધિકારોથી વંચિત
રાખેલ હતી.
૫૧. કાયદા પંચે ભલામણ કરી હતી કે દીકરીને જન્મથી સહવારસ બનાવવી
જોઈએ અને પુરુષ સહવારસના મૃત્યુ પર અથવા વિભાજન પર તેને હિસ્સો
મેળવવાનો હક હોવો જોઈએ. પંચે એવી પણ ભલામણ કરી હતી કે, અમેન્ડમેન્ડ
એક્ટ અમલમાં આવ્યા પછી જે દીકરીના લગ્ન થયા હોય તેને પૂર્વજોની
મિલકતમાં હિસ્સો મળવો જોઈએ, કારણ કે તે પોતાના લગ્ન પહેલા સહવારસ
બની ચૂકી છે. કાયદા પંચની વધુ એક ભલામણ પ્રિન્સિપલ એક્ટની અગાઉની
કલમ ૨૩ દૂર કરવાની હતી, કે જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે
મહિલાઓને સંયુક્ત હિંદુ પરિવારના સભ્ય તરીકે પારિવારિક ઘરમાં રહેવાનો
અધિકાર હશે, પરંતુ પુરૂષોથી વિપરીત, તેને પારિવારિક ઘરના વિભાજનની
માંગણી કરવાનો કોઈ અધિકાર નહીં હોય. પંચે ભલામણ કરી હતી કે, પારિવારીક ઘરનાં સંબંધમાં મહિલાને પુરુષ સમાન અધિકાર હોવા જોઈએ.
૫૨. કાયદા પંચે એવું પણ નોંધ્યું હતું કે વારસાઈનો કાયદો બંધારણની સાતમી
જાતિગત સમાનતા લાવવા માટે પહેલાંથી જ પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ કેરળ
સિવાય આ તમામ રાજ્યોએ સહવારસદારનો અધિકાર આપતા રાજ્ય કાયદાઓ
અમલમાં આવતા પહેલા લગ્ન કરેલી દીકરીઓને આ પ્રકારનાં અધિકારોથી વંચિત
રાખેલ હતી.
૫૧. કાયદા પંચે ભલામણ કરી હતી કે દીકરીને જન્મથી સહવારસ બનાવવી
જોઈએ અને પુરુષ સહવારસના મૃત્યુ પર અથવા વિભાજન પર તેને હિસ્સો
મેળવવાનો હક હોવો જોઈએ. પંચે એવી પણ ભલામણ કરી હતી કે, અમેન્ડમેન્ડ
એક્ટ અમલમાં આવ્યા પછી જે દીકરીના લગ્ન થયા હોય તેને પૂર્વજોની
મિલકતમાં હિસ્સો મળવો જોઈએ, કારણ કે તે પોતાના લગ્ન પહેલા સહવારસ
બની ચૂકી છે. કાયદા પંચની વધુ એક ભલામણ પ્રિન્સિપલ એક્ટની અગાઉની
કલમ ૨૩ દૂર કરવાની હતી, કે જેમાં જોગવાઈ કરવામાં આવી હતી કે
મહિલાઓને સંયુક્ત હિંદુ પરિવારના સભ્ય તરીકે પારિવારિક ઘરમાં રહેવાનો
અધિકાર હશે, પરંતુ પુરૂષોથી વિપરીત, તેને પારિવારિક ઘરના વિભાજનની
માંગણી કરવાનો કોઈ અધિકાર નહીં હોય. પંચે ભલામણ કરી હતી કે, પારિવારીક ઘરનાં સંબંધમાં મહિલાને પુરુષ સમાન અધિકાર હોવા જોઈએ.
૫૨. કાયદા પંચે એવું પણ નોંધ્યું હતું કે વારસાઈનો કાયદો બંધારણની સાતમી
અનુસૂચિમાં યાદી ૩ (સમવર્તી યાદી) ની પ્રવિષ્ટિ ૫ હેઠળ આવે છે. ભારતના
બંધારણની કલમ ૨૪૬ ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત પાંચ રાજ્યો દ્વારા
બનાવેલા કાયદાઓને ત્યાં સુધી રદ ગણવામાં આવશે, કે જ્યાં સુધી તે સુધારા
પર મુખ્ય અધિનિયમની વિરુદ્ધમાં હશે.
૫૩. ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ રાજ્યસભામાં હિન્દુ વારસાઈ સુધારા
વિધેયક, ૨૦૦૪ને રજૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ અગાઉની કલમ ૬માં
સુધારો કરવાનો અને મુખ્ય કાયદાની અગાઉની કલમ ૨૩ ને દૂર કરવાનો હતો.
"મુખ્ય કાયદામાં સુધારો કરવા માટેના ઉદ્દેશો અને કારણોનું પત્રક
નીચે મુજબ છેઃ
હેતુઓ અને કારણોનું પત્રક.
હિન્દુ વારસાઈ અધિનિયમ, ૧૯૫૬માં નિર્વસીયત વારસાઈ સાથે
સંબંધિત કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને તેને
સંહિતાબદ્ધ કરવામાં આવ્યો છે, અને એવા હક્કો આપવામાં
આવ્યા કે જે ત્યાં સુધી સ્ત્રીની મિલકતના સંબંધમાં અજ્ઞાત હતા.
તે ચોક્કસ કિસ્સાઓમાં મૃત પુરુષના હિતોના હસ્તાંતરણ માટેના
નિયમો પ્રદાન કરવા સિવાય હિંદુ મિતાક્ષરા સહ-કુટુંબના
સભ્યોના વિશેષ અધિકારોમાં દખલગીરી કરતું નથી. આ કાયદો
વારસાની એક સમાન અને વ્યાપક વ્યવસ્થા નક્કી કરે છે અને
બંધારણની કલમ ૨૪૬ ને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત પાંચ રાજ્યો દ્વારા
બનાવેલા કાયદાઓને ત્યાં સુધી રદ ગણવામાં આવશે, કે જ્યાં સુધી તે સુધારા
પર મુખ્ય અધિનિયમની વિરુદ્ધમાં હશે.
૫૩. ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ રાજ્યસભામાં હિન્દુ વારસાઈ સુધારા
વિધેયક, ૨૦૦૪ને રજૂ કરવામાં આવ્યું હતું, જેનો ઉદ્દેશ અગાઉની કલમ ૬માં
સુધારો કરવાનો અને મુખ્ય કાયદાની અગાઉની કલમ ૨૩ ને દૂર કરવાનો હતો.
"મુખ્ય કાયદામાં સુધારો કરવા માટેના ઉદ્દેશો અને કારણોનું પત્રક
નીચે મુજબ છેઃ
હેતુઓ અને કારણોનું પત્રક.
હિન્દુ વારસાઈ અધિનિયમ, ૧૯૫૬માં નિર્વસીયત વારસાઈ સાથે
સંબંધિત કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે અને તેને
સંહિતાબદ્ધ કરવામાં આવ્યો છે, અને એવા હક્કો આપવામાં
આવ્યા કે જે ત્યાં સુધી સ્ત્રીની મિલકતના સંબંધમાં અજ્ઞાત હતા.
તે ચોક્કસ કિસ્સાઓમાં મૃત પુરુષના હિતોના હસ્તાંતરણ માટેના
નિયમો પ્રદાન કરવા સિવાય હિંદુ મિતાક્ષરા સહ-કુટુંબના
સભ્યોના વિશેષ અધિકારોમાં દખલગીરી કરતું નથી. આ કાયદો
વારસાની એક સમાન અને વ્યાપક વ્યવસ્થા નક્કી કરે છે અને
અન્ય બાબતોની સાથે-સાથે મિતાક્ષરા અને દયાભાગા
વિચારધારાઓ દ્વારા સંચાલિત વ્યક્તિઓ અને અગાઉ
મુરુમક્કટ્ટયમ, અલીયાસંતાના અને નંબૂદીર કાયદાઓ દ્વારા
સંચાલિત વ્યક્તિઓને પણ લાગુ પડે છે."
આ કાયદો એવા દરેક વ્યક્તિને લાગુ પડે છે કે જે ૭૨ એસએ
૫૬૬.૨૦૧૧ માં ૨૮ દ્વારા હિંદુ છે, કે જે ધર્મના કોઈપણ સ્વરૂપો
અથવા વિકાસમાં વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મો, પરથાણા
અથવા આર્ય સમાજના અનુયાયી સહિત અથવા કોઈ પણ વ્યક્તિ
કે જે ધર્મ દ્વારા બૌદ્ધ, જૈન અથવા શીખ છે અથવા અન્ય કોઈ
વ્યક્તિ કે જે ધર્મ દ્વારા મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી
નથી. વસિયતનામાના કેસમાં આ કાયદો લાગુ પડતો નથી અને
મૃતક વ્યક્તિનું હિત ભારતીય વારસાઈ અધિનિયમ, ૧૯૨૫ દ્વારા
સંચાલિત હોય છે.
૨. કાયદાની કલમ ૬ મજીયારી મિલકતમાં પુરુષ હિન્દુના
હિતોના હસ્તાંતરણ સાથે સંબંધિત છે અને મજીયારી મિલકતના
સભ્યોમાંથી સર્વાઇવર (ઉત્તરજિવિત્વ) દ્વારા હસ્તાંતરણના
નિયમને માન્યતા આપે છે. મહિલાઓને સમાવ્યા વગર મિતાક્ષરા
મજીયારી મિલકતને જાળવી રાખવાનો અર્થ એ છે કે મહિલાઓને
તેમના પુરુષ સહવારસદારોની જેમ પૂર્વજોની મિલકતમાં વારસો
વિચારધારાઓ દ્વારા સંચાલિત વ્યક્તિઓ અને અગાઉ
મુરુમક્કટ્ટયમ, અલીયાસંતાના અને નંબૂદીર કાયદાઓ દ્વારા
સંચાલિત વ્યક્તિઓને પણ લાગુ પડે છે."
આ કાયદો એવા દરેક વ્યક્તિને લાગુ પડે છે કે જે ૭૨ એસએ
૫૬૬.૨૦૧૧ માં ૨૮ દ્વારા હિંદુ છે, કે જે ધર્મના કોઈપણ સ્વરૂપો
અથવા વિકાસમાં વીરશૈવ, લિંગાયત અથવા બ્રહ્મો, પરથાણા
અથવા આર્ય સમાજના અનુયાયી સહિત અથવા કોઈ પણ વ્યક્તિ
કે જે ધર્મ દ્વારા બૌદ્ધ, જૈન અથવા શીખ છે અથવા અન્ય કોઈ
વ્યક્તિ કે જે ધર્મ દ્વારા મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી અથવા યહૂદી
નથી. વસિયતનામાના કેસમાં આ કાયદો લાગુ પડતો નથી અને
મૃતક વ્યક્તિનું હિત ભારતીય વારસાઈ અધિનિયમ, ૧૯૨૫ દ્વારા
સંચાલિત હોય છે.
૨. કાયદાની કલમ ૬ મજીયારી મિલકતમાં પુરુષ હિન્દુના
હિતોના હસ્તાંતરણ સાથે સંબંધિત છે અને મજીયારી મિલકતના
સભ્યોમાંથી સર્વાઇવર (ઉત્તરજિવિત્વ) દ્વારા હસ્તાંતરણના
નિયમને માન્યતા આપે છે. મહિલાઓને સમાવ્યા વગર મિતાક્ષરા
મજીયારી મિલકતને જાળવી રાખવાનો અર્થ એ છે કે મહિલાઓને
તેમના પુરુષ સહવારસદારોની જેમ પૂર્વજોની મિલકતમાં વારસો
મળી શકે નહીં. સહવારસદારી માલિકીમાંથી દીકરીને બાકાત
રાખવાનો કાયદો માત્ર જાતિના આધાર પર તેણીના ભેદભાવમાં જ
યોગદાન નથી આપતો પરંતુ તેના પર અત્યાચાર અને બંધારણ
દ્વારા આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારને નકારવા
તરફ દોરી જાય છે. મહિલાઓને સામાજિક ન્યાય પ્રદાન કરવાની
જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક
અને મહારાષ્ટ્ર રાજ્યોએ હિન્દુ મિતાક્ષરા મજીયારી મિલકતમાં
દીકરીઓને સમાન અધિકાર આપતા કાયદામાં જરૂરી ફેરફારો કર્યા
છે. કેરળ વિધાનસભાએ ધ કેરાલા જોઈન્ટ હિન્દુ ફેમીલી સિસ્ટમ
(એબોલીશન) એક્ટ, ૧૯૭૫ ઘડ્યો છે.
૩. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૬ મુજબ
હિન્દુ મિતાક્ષરા મજીયારી મિલકતમાં દીકરીઓને પુત્રોની જેમ
સમાન અધિકાર આપીને ભેદભાવને દૂર કરવાનો પ્રસ્તાવ છે.
કાયદાની કલમ ૨૩ સંયુક્ત પરિવાર દ્વારા સંપૂર્ણ રીતે વસવાટ
કરતા રહેઠાણના સંબંધમાં કોઈ મહિલા વારસદારને વિભાજન માટે
પૂછવા માટે હકદાર બાનાવતી નથી કે જ્યાં સુધી પુરુષ વારસદારો
તેમાં તેમના સંબંધિત હિસ્સાનું વિભાજન કરવાનું પસંદ ન કરે.
ઉપરોક્ત કલમને દૂર કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી
છે, જેથી તે કલમમાંની સમાવિષ્ટ મહિલા વારસદારો પરની
રાખવાનો કાયદો માત્ર જાતિના આધાર પર તેણીના ભેદભાવમાં જ
યોગદાન નથી આપતો પરંતુ તેના પર અત્યાચાર અને બંધારણ
દ્વારા આપવામાં આવેલા સમાનતાના મૂળભૂત અધિકારને નકારવા
તરફ દોરી જાય છે. મહિલાઓને સામાજિક ન્યાય પ્રદાન કરવાની
જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કર્ણાટક
અને મહારાષ્ટ્ર રાજ્યોએ હિન્દુ મિતાક્ષરા મજીયારી મિલકતમાં
દીકરીઓને સમાન અધિકાર આપતા કાયદામાં જરૂરી ફેરફારો કર્યા
છે. કેરળ વિધાનસભાએ ધ કેરાલા જોઈન્ટ હિન્દુ ફેમીલી સિસ્ટમ
(એબોલીશન) એક્ટ, ૧૯૭૫ ઘડ્યો છે.
૩. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૬ મુજબ
હિન્દુ મિતાક્ષરા મજીયારી મિલકતમાં દીકરીઓને પુત્રોની જેમ
સમાન અધિકાર આપીને ભેદભાવને દૂર કરવાનો પ્રસ્તાવ છે.
કાયદાની કલમ ૨૩ સંયુક્ત પરિવાર દ્વારા સંપૂર્ણ રીતે વસવાટ
કરતા રહેઠાણના સંબંધમાં કોઈ મહિલા વારસદારને વિભાજન માટે
પૂછવા માટે હકદાર બાનાવતી નથી કે જ્યાં સુધી પુરુષ વારસદારો
તેમાં તેમના સંબંધિત હિસ્સાનું વિભાજન કરવાનું પસંદ ન કરે.
ઉપરોક્ત કલમને દૂર કરવાની દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી
છે, જેથી તે કલમમાંની સમાવિષ્ટ મહિલા વારસદારો પરની
અપંગતાને દૂર કરી શકાય.૪.૪. ઉપરોક્ત દરખાસ્તો ભારતીય
કાયદા પંચની ભલામણો પર આધારિત છે, જે તેના ૧૭૪મા
રિપોર્ટ ‘મહિલાઓના મિલકત અધિકારોઃહિન્દુ કાયદા હેઠળ
સૂચિત સુધારા માં સામેલ છે.૫. આ બિલ ઉપરોક્ત લક્ષ્યાંકો
હાંસલ કરવા ઇચ્છે છે.
(ભારપૂર્વક)
૫૪. પ્રસ્તાવિત ધારા ૬ (૧) ના પરંતુકમાં અન્ય બાબતોની સાથે સાથે
જોગવાઈ કરવામાં આવી છે કે, અમેન્ટમેન્ડ એક્ટ એ તેના અમલ પહેલાં લગ્ન
કરેલી દીકરીને લાગુ પડશે નહીં અને તેના અમલીકરણ પહેલાં પાર્ટીશન પર
અસર થઈ હોય તો અમેન્ટમેન્ડ એક્ટ એ વિભાજનને લાગુ પડશે નહીં. ત્યારબાદ
ઉપરોક્ત બિલને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. સ્થાયી
સમિતિએ મહિલા હિન્દુ વિરુદ્ધ આચરવામાં આવતા મિલકતના અધિકારના
સંદર્ભમાં હિન્દુ કાયદા અને જાતિગત અસમાનતાના ઐતિહાસિક વિકાસની નોંધ
લીધા પછી સૂચન કર્યું હતું કે, બિલની પ્રસ્તાવિત કલમ ૬ (૧) ના પરંતુક ૧ ને
દૂર કરવો જોઈએ, જે અમેન્ટમેન્ડ એક્ટના લાભ માંથી કન્યાને બાકાત રાખવાનો
પ્રયાસ કરે છે.
૫૫. સ્થાયી સમિતિએ એવું સૂચન પણ કર્યું હતું કે હિંદુ કૌટુંબિક મિલકતનું
કાયદા પંચની ભલામણો પર આધારિત છે, જે તેના ૧૭૪મા
રિપોર્ટ ‘મહિલાઓના મિલકત અધિકારોઃહિન્દુ કાયદા હેઠળ
સૂચિત સુધારા માં સામેલ છે.૫. આ બિલ ઉપરોક્ત લક્ષ્યાંકો
હાંસલ કરવા ઇચ્છે છે.
(ભારપૂર્વક)
૫૪. પ્રસ્તાવિત ધારા ૬ (૧) ના પરંતુકમાં અન્ય બાબતોની સાથે સાથે
જોગવાઈ કરવામાં આવી છે કે, અમેન્ટમેન્ડ એક્ટ એ તેના અમલ પહેલાં લગ્ન
કરેલી દીકરીને લાગુ પડશે નહીં અને તેના અમલીકરણ પહેલાં પાર્ટીશન પર
અસર થઈ હોય તો અમેન્ટમેન્ડ એક્ટ એ વિભાજનને લાગુ પડશે નહીં. ત્યારબાદ
ઉપરોક્ત બિલને સંસદની સ્થાયી સમિતિને મોકલવામાં આવ્યું હતું. સ્થાયી
સમિતિએ મહિલા હિન્દુ વિરુદ્ધ આચરવામાં આવતા મિલકતના અધિકારના
સંદર્ભમાં હિન્દુ કાયદા અને જાતિગત અસમાનતાના ઐતિહાસિક વિકાસની નોંધ
લીધા પછી સૂચન કર્યું હતું કે, બિલની પ્રસ્તાવિત કલમ ૬ (૧) ના પરંતુક ૧ ને
દૂર કરવો જોઈએ, જે અમેન્ટમેન્ડ એક્ટના લાભ માંથી કન્યાને બાકાત રાખવાનો
પ્રયાસ કરે છે.
૫૫. સ્થાયી સમિતિએ એવું સૂચન પણ કર્યું હતું કે હિંદુ કૌટુંબિક મિલકતનું
વિભાજન અમેન્ડમેન્ટ એક્ટમાં યોગ્ય રીતે વ્યાખ્યાયિત થવું જોઈએ. એવું
સૂચવવામાં આવ્યું હતું કે તમામ હેતુઓ માટે વિભાજન કાં તો નોંધાયેલા
દસ્તાવેજો દ્વારા અથવા કોર્ટના હુકમનામા દ્વારા થવું જોઈએ. જો કે, જ્યાં મૌખિક
વિભાજન કરવાની વિનંતી કરવામાં આવે છે, ત્યાં તેને પૂરાવા દ્વારા ટેકો આપવો
જોઈએ. કાયદા પંચ દ્વારા સૂચવવામાં આવેલી કલમ ૨૩ને રદ કરવાથી, હિન્દુ
મહિલાઓ પોતાના પરિવારના સભ્યો વસવાટ કરતા હોય તેવા ઘરના
વિભાજનની માંગણી કરી શકશે, જે રીતે પુરુષ સભ્ય વિભાજન માંગી શકે છે.
૫૬. ત્યારબાદ ૦૯.૦૯.૨૦૦૫ ના રોજ અમેન્ડમેન્ટ એક્ટ, ૨૦૦૫ ને
૨૦૦૫ના અધિનિયમ ૩૯ તરીકે પસાર કરવામાં આવ્યો હતો. અમેન્ડમેન્ટ
એક્ટ, ૨૦૦૫ માં સુધારાનો લાભ મેળવવામાં પરિણીત પુત્રીને બાકાત રાખવાની
જોગવાઈ દૂર કરવામાં આવી છે અને ૨૦.૧૨.૨૦૦૪ (રાજ્યસભામાં બિલ રજૂ
થવાની તારીખ) અગાઉ થયેલા વિભાગોને બાકાત રાખવાના પ્રિન્સિપાલ
એક્ટની કલમ ૬ (૧) માં પણ એક જોગવાઈ ઉમેરવામાં આવી છે. પ્રિન્સિપાલ
એક્ટની કલમ ૬ (૫) ના સ્પષ્ટીકરણમાં જોગવાઈ કરવામાં આવી છે કે, અધિનિયમની કલમ ૬ના હેતુઓ માટે વિભાજનનો અર્થ ફક્ત નોંધણી કરેલ
દસ્તાવેજ અથવા કોર્ટના હુકમનામા દ્વારા થાય છે.
૫૭. બંને પક્ષો દ્વારા પ્રતિદ્વંદ્વી રજૂઆતોને ટાળી દેતા પહેલા, અગાઉની
કલમ ૬ ને પ્રિન્સિપલ એક્ટ અને પ્રિન્સિપલ એક્ટની સુધારેલી કલમ ૬ માં રજૂ
સૂચવવામાં આવ્યું હતું કે તમામ હેતુઓ માટે વિભાજન કાં તો નોંધાયેલા
દસ્તાવેજો દ્વારા અથવા કોર્ટના હુકમનામા દ્વારા થવું જોઈએ. જો કે, જ્યાં મૌખિક
વિભાજન કરવાની વિનંતી કરવામાં આવે છે, ત્યાં તેને પૂરાવા દ્વારા ટેકો આપવો
જોઈએ. કાયદા પંચ દ્વારા સૂચવવામાં આવેલી કલમ ૨૩ને રદ કરવાથી, હિન્દુ
મહિલાઓ પોતાના પરિવારના સભ્યો વસવાટ કરતા હોય તેવા ઘરના
વિભાજનની માંગણી કરી શકશે, જે રીતે પુરુષ સભ્ય વિભાજન માંગી શકે છે.
૫૬. ત્યારબાદ ૦૯.૦૯.૨૦૦૫ ના રોજ અમેન્ડમેન્ટ એક્ટ, ૨૦૦૫ ને
૨૦૦૫ના અધિનિયમ ૩૯ તરીકે પસાર કરવામાં આવ્યો હતો. અમેન્ડમેન્ટ
એક્ટ, ૨૦૦૫ માં સુધારાનો લાભ મેળવવામાં પરિણીત પુત્રીને બાકાત રાખવાની
જોગવાઈ દૂર કરવામાં આવી છે અને ૨૦.૧૨.૨૦૦૪ (રાજ્યસભામાં બિલ રજૂ
થવાની તારીખ) અગાઉ થયેલા વિભાગોને બાકાત રાખવાના પ્રિન્સિપાલ
એક્ટની કલમ ૬ (૧) માં પણ એક જોગવાઈ ઉમેરવામાં આવી છે. પ્રિન્સિપાલ
એક્ટની કલમ ૬ (૫) ના સ્પષ્ટીકરણમાં જોગવાઈ કરવામાં આવી છે કે, અધિનિયમની કલમ ૬ના હેતુઓ માટે વિભાજનનો અર્થ ફક્ત નોંધણી કરેલ
દસ્તાવેજ અથવા કોર્ટના હુકમનામા દ્વારા થાય છે.
૫૭. બંને પક્ષો દ્વારા પ્રતિદ્વંદ્વી રજૂઆતોને ટાળી દેતા પહેલા, અગાઉની
કલમ ૬ ને પ્રિન્સિપલ એક્ટ અને પ્રિન્સિપલ એક્ટની સુધારેલી કલમ ૬ માં રજૂ
કરવી યોગ્ય રહેશે, જે સુવિધા માટે અમેન્ડમેન્ટ એક્ટની કલમ ૩ દ્વારા
બદલવામાં આવી છે. પ્રિન્સિપલ એક્ટની અગાઉથી સુધારેલી કલમ ૬ નીચે
મુજબ છેઃ
"કલમ ૬: મજીયારી મિલકતમાં હિતોનું હસ્તાંતરણ-આ
કાયદાના અમલ પછી જ્યારે કોઈ હિંદુ પુરુષ મૃત્યુ પામે છે, ત્યારે
તેના મૃત્યુ સમયે મિતાક્ષરા મજીયારી મિલકતમાં તેનું હિત હોય
છે, તો મિલકતમાં તેનો હિત સહવારસદારીના જીવિત સભ્યોને
હસ્તાંતરિત થશે, અને આ કાયદાને અનુરૂપ નહીં.
પરંતુ જો મૃતક તેને અનુસૂચિના વર્ગ ૧માં નિર્દિષ્ટ કરેલી કોઈ
મહિલા સંબંધી અથવા તે વર્ગમાં નિર્દિષ્ટ કરેલા કોઈ પુરુષ
વારસદારને છોડી ગયો હોય અને આવી મહિલા સંબંધીના
માધ્યમથી દાવો કરે છે, તો મિતાક્ષરા મજીયારી મિલકતમાં
મૃતકનું હિત આ કાયદા હેઠળ વસિયતનામું કે નિર્વસીયત
ઉત્તરાધિકાર દ્વારા વહેંચાશે, પરંતુ ઉત્તરજીવીતા પ્રમાણે નહીં.
સ્પષ્ટીકરણ ૧- આ કલમના હેતુઓ માટે, હિંદુ મિતાક્ષરા
સહવારસદારનું હિત તે મિલકતનો હિસ્સો ગણાશે જે તેમને
તેમના મૃત્યુ પહેલાં મિલકતનું વિભાજન થયું હોત તો તેમને
ફાળવવામાં આવ્યું હોત, પછી ભલે તેઓ વિભાજનનો દાવો
કરવા માટે હકદાર હોય કે ન હોય.
બદલવામાં આવી છે. પ્રિન્સિપલ એક્ટની અગાઉથી સુધારેલી કલમ ૬ નીચે
મુજબ છેઃ
"કલમ ૬: મજીયારી મિલકતમાં હિતોનું હસ્તાંતરણ-આ
કાયદાના અમલ પછી જ્યારે કોઈ હિંદુ પુરુષ મૃત્યુ પામે છે, ત્યારે
તેના મૃત્યુ સમયે મિતાક્ષરા મજીયારી મિલકતમાં તેનું હિત હોય
છે, તો મિલકતમાં તેનો હિત સહવારસદારીના જીવિત સભ્યોને
હસ્તાંતરિત થશે, અને આ કાયદાને અનુરૂપ નહીં.
પરંતુ જો મૃતક તેને અનુસૂચિના વર્ગ ૧માં નિર્દિષ્ટ કરેલી કોઈ
મહિલા સંબંધી અથવા તે વર્ગમાં નિર્દિષ્ટ કરેલા કોઈ પુરુષ
વારસદારને છોડી ગયો હોય અને આવી મહિલા સંબંધીના
માધ્યમથી દાવો કરે છે, તો મિતાક્ષરા મજીયારી મિલકતમાં
મૃતકનું હિત આ કાયદા હેઠળ વસિયતનામું કે નિર્વસીયત
ઉત્તરાધિકાર દ્વારા વહેંચાશે, પરંતુ ઉત્તરજીવીતા પ્રમાણે નહીં.
સ્પષ્ટીકરણ ૧- આ કલમના હેતુઓ માટે, હિંદુ મિતાક્ષરા
સહવારસદારનું હિત તે મિલકતનો હિસ્સો ગણાશે જે તેમને
તેમના મૃત્યુ પહેલાં મિલકતનું વિભાજન થયું હોત તો તેમને
ફાળવવામાં આવ્યું હોત, પછી ભલે તેઓ વિભાજનનો દાવો
કરવા માટે હકદાર હોય કે ન હોય.
સ્પષ્ટીકરણ ૨-આ કલમના પરંતુકમાં સમાયેલ કોઇપણ
બાબતોનો અર્થ એમ કરી શકાશે નહીં કે તે એવી વ્યક્તિને હિસ્સો
દાવો કરવા માટે સમર્થ બનાવે છે, કે જેમણે મૃતકના મૃત્યુ પહેલા
અથવા તેના કોઈપણ વારસદારે બિનવસિયતનામા પર દાવો
કરેલ હોય તે પહેલા પોતાને સહવારસદારીથી અલગ કર્યા હોય."
૫૮. ૦૯-૦૯-૨૦૦૫ થી જે અમલમાં હોય, તેવા અમેન્ટમેન્ડ એક્ટ, ૨૦૦૫ થી સુધારેલી મૂળ અધિનિયમની કલમ ૬ને બદલવામાં આવી છે, જે
નીચે મુજબ છેઃ
"૬. મજીયારી મિલકતના હિતોનું હસ્તાંતરણ -- -
(૧) મિતાક્ષરા કાયદાથી સંચાલિત સંયુક્ત હિંદુ કુટુંબમાં હિંદુ
ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભથી અને
ત્યારથી સહવારસદારની પુત્રી, (ક) જે રીતે પુત્ર તેના જન્મથી જ તે સહવારસદાર બને છે, તેવી જ
રીતે તેણી જન્મથી જ સહવારસદાર બને છે
(ખ) મજીયારી મિલકતમાં તેણીને તે જ અધિકાર છે જેવો કે જો તે
પુત્ર હોત;
(ગ) સદરહુ મજીયારી મિલકત અંગે પુત્રની જેમ જ
જવાબદારીઓને આધિન રહેશે અને હિંદુ મિતાક્ષરા સહવારસદારી
બાબતોનો અર્થ એમ કરી શકાશે નહીં કે તે એવી વ્યક્તિને હિસ્સો
દાવો કરવા માટે સમર્થ બનાવે છે, કે જેમણે મૃતકના મૃત્યુ પહેલા
અથવા તેના કોઈપણ વારસદારે બિનવસિયતનામા પર દાવો
કરેલ હોય તે પહેલા પોતાને સહવારસદારીથી અલગ કર્યા હોય."
૫૮. ૦૯-૦૯-૨૦૦૫ થી જે અમલમાં હોય, તેવા અમેન્ટમેન્ડ એક્ટ, ૨૦૦૫ થી સુધારેલી મૂળ અધિનિયમની કલમ ૬ને બદલવામાં આવી છે, જે
નીચે મુજબ છેઃ
"૬. મજીયારી મિલકતના હિતોનું હસ્તાંતરણ -- -
(૧) મિતાક્ષરા કાયદાથી સંચાલિત સંયુક્ત હિંદુ કુટુંબમાં હિંદુ
ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભથી અને
ત્યારથી સહવારસદારની પુત્રી, (ક) જે રીતે પુત્ર તેના જન્મથી જ તે સહવારસદાર બને છે, તેવી જ
રીતે તેણી જન્મથી જ સહવારસદાર બને છે
(ખ) મજીયારી મિલકતમાં તેણીને તે જ અધિકાર છે જેવો કે જો તે
પુત્ર હોત;
(ગ) સદરહુ મજીયારી મિલકત અંગે પુત્રની જેમ જ
જવાબદારીઓને આધિન રહેશે અને હિંદુ મિતાક્ષરા સહવારસદારી
અંગેના કોઇપણ ઉલ્લેખમાં, સહવારસદારની પુત્રીનો ઉલ્લેખ
સમાવિષ્ટ હોવાનું ગણાશેઃ
પરંતુ આ પેટાકલમમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ પહેલાં સંપત્તિના વિભાજન અથવા વસીયતનામા
સહિત કોઈ પણ પ્રકારનાં વ્યવહાર અથવા સ્વત્વાર્પણને અસર કરી
શકશે નહિ અથવા તેને અમાન્ય કરી શકશે નહીં.
(૨) પેટા-કલમ (૧) ના કારણે કોઈ હિંદુ મહિલા જે મિલકતની
હકદાર બને છે તે સહિયારી માલિકીની ઘટનાઓથી તેની પાસે
રહેશે અને આ કાયદા અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ
અન્ય કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોવા છતાં, તે મિલકતને
વસીયતપત્ર દ્વારા તેનો નિકાલ કરવામાં સક્ષમ ગણવામાં આવશે.
(૩) હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ
પછી, જો કોઈ હિંદુ મૃત્યુ પામે તો મિતાક્ષરા કાયદાથી સંચાલિત
સંયુક્ત હિંદુ કુટુંબની મિલકતમાં તેનો હિત, આ અધિનિયમ હેઠળ
વસીયતપત્ર અથવા નિર્વસીયત ઉત્તરાધિકાર દ્વારા વહેંચાશે, ન કે
ઉત્તરજીવીતાથી, અને મજીયારી મિલકતનું વિભાજન થયું હોય તેમ
વિભાજન થયું હોય એમ ગણાશે અને -
(ક) દીકરાને જેટલો હિસ્સો ફાળવવામાં આવે છે તેટલો હિસ્સો
દીકરીને ફાળવવામાં આવે છે
સમાવિષ્ટ હોવાનું ગણાશેઃ
પરંતુ આ પેટાકલમમાં સમાવિષ્ટ કોઈ પણ બાબત ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ના રોજ પહેલાં સંપત્તિના વિભાજન અથવા વસીયતનામા
સહિત કોઈ પણ પ્રકારનાં વ્યવહાર અથવા સ્વત્વાર્પણને અસર કરી
શકશે નહિ અથવા તેને અમાન્ય કરી શકશે નહીં.
(૨) પેટા-કલમ (૧) ના કારણે કોઈ હિંદુ મહિલા જે મિલકતની
હકદાર બને છે તે સહિયારી માલિકીની ઘટનાઓથી તેની પાસે
રહેશે અને આ કાયદા અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઈ
અન્ય કાયદામાં ગમે તે સમાવિષ્ટ હોવા છતાં, તે મિલકતને
વસીયતપત્ર દ્વારા તેનો નિકાલ કરવામાં સક્ષમ ગણવામાં આવશે.
(૩) હિંદુ ઉત્તરાધિકાર (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ
પછી, જો કોઈ હિંદુ મૃત્યુ પામે તો મિતાક્ષરા કાયદાથી સંચાલિત
સંયુક્ત હિંદુ કુટુંબની મિલકતમાં તેનો હિત, આ અધિનિયમ હેઠળ
વસીયતપત્ર અથવા નિર્વસીયત ઉત્તરાધિકાર દ્વારા વહેંચાશે, ન કે
ઉત્તરજીવીતાથી, અને મજીયારી મિલકતનું વિભાજન થયું હોય તેમ
વિભાજન થયું હોય એમ ગણાશે અને -
(ક) દીકરાને જેટલો હિસ્સો ફાળવવામાં આવે છે તેટલો હિસ્સો
દીકરીને ફાળવવામાં આવે છે
(ખ) પૂર્વ-મૃત દીકરો અથવા પૂર્વ-મૃત દીકરીનો જે હિસ્સો તેઓ
વિભાજન સમયે જીવંત હોત, તે એવા પૂર્વ-મૃત દીકરાના અથવા
આવી પૂર્વ-મૃત દીકરીના જીવિત બાળકને ફાળવવામાં આવશે.
અને
(ગ) પૂર્વ-મૃત દીકરા કે પૂર્વ-મૃત દીકરીની પૂર્વ-મૃત દીકરો કે
પૂર્વ-મૃત દીકરીનો હિસ્સો, જે તે અથવા તેણી વિભાજન સમયે
જીવંત હોત તો મળતો, યથાપ્રસંગ, પૂર્વ-મૃત દીકરાના અથવા
પૂર્વ-મૃત દીકરીના પૂર્વ-મૃત બાળકના બાળકને ફાળવવામાં
આવશે.
સ્પષ્ટીકરણ- આ પેટાકલમના હેતુઓ માટે, હિંદુ મિતાક્ષરા
સહવારસદારનું હિત એ મિલકતનો હિસ્સો ગણાશે, જે તેમને
ફાળવવામાં આવતો હતો, જો મિલકતનું વિભાજન તેમના મૃત્યુ
પહેલાં થયું હોત, પછી ભલે તે વિભાજનનો દાવો કરવા માટે
હકદાર હોય કે ન હોય.
(૪) હિંદુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ
પછી, કોઈ પણ ન્યાયાલય એવા કોઈ પુત્ર, પૌત્ર કે પ્રપૌત્ર સામે
તેના પિતા, દાદા કે પ્રપૌત્ર પાસેથી બાકી નીકળતું કોઈ દેવું હિંદુ
કાયદા હેઠળની પવિત્ર જવાબદારીના આધારે વસૂલ કરવાના હકને
માન્ય કરી શકશે નહિઃ
વિભાજન સમયે જીવંત હોત, તે એવા પૂર્વ-મૃત દીકરાના અથવા
આવી પૂર્વ-મૃત દીકરીના જીવિત બાળકને ફાળવવામાં આવશે.
અને
(ગ) પૂર્વ-મૃત દીકરા કે પૂર્વ-મૃત દીકરીની પૂર્વ-મૃત દીકરો કે
પૂર્વ-મૃત દીકરીનો હિસ્સો, જે તે અથવા તેણી વિભાજન સમયે
જીવંત હોત તો મળતો, યથાપ્રસંગ, પૂર્વ-મૃત દીકરાના અથવા
પૂર્વ-મૃત દીકરીના પૂર્વ-મૃત બાળકના બાળકને ફાળવવામાં
આવશે.
સ્પષ્ટીકરણ- આ પેટાકલમના હેતુઓ માટે, હિંદુ મિતાક્ષરા
સહવારસદારનું હિત એ મિલકતનો હિસ્સો ગણાશે, જે તેમને
ફાળવવામાં આવતો હતો, જો મિલકતનું વિભાજન તેમના મૃત્યુ
પહેલાં થયું હોત, પછી ભલે તે વિભાજનનો દાવો કરવા માટે
હકદાર હોય કે ન હોય.
(૪) હિંદુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ
પછી, કોઈ પણ ન્યાયાલય એવા કોઈ પુત્ર, પૌત્ર કે પ્રપૌત્ર સામે
તેના પિતા, દાદા કે પ્રપૌત્ર પાસેથી બાકી નીકળતું કોઈ દેવું હિંદુ
કાયદા હેઠળની પવિત્ર જવાબદારીના આધારે વસૂલ કરવાના હકને
માન્ય કરી શકશે નહિઃ
પરંતુ હિંદુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના અમલ
પહેલાં કરારમાં લીધેલા કોઈ દેવાની બાબતમાં, આ પેટા-કલમમાં
સમાવિષ્ટ કોઇપણ બાબત અસર કરશે નહીં –
(ક) પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર સામે કાર્યવાહી કરવાનો કોઈ પણ
લેણદારનો અધિકાર, અથવા
(ખ) એવા કોઈ દેવાના સંબંધમાં અથવા તેના સંતોષમાં કરેલું કોઈ
સ્વત્વાર્પણ અને એવો કોઈ અધિકાર અથવા પરાવર્તન પવિત્ર
જવાબદારીના નિયમ હેઠળ તે જ રીતે અને તે જ હદ સુધી અમલમાં
મૂકી શકાશે, જેમ કે તે હિન્દુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ અમલમાં આવ્યો ન હોત.
સ્પષ્ટીકરણ.(ક) ખંડ (ક) ના હેતુઓ માટે, “દીકરો, પૌત્ર”
અથવા “પ્રપૌત્ર” શબ્દપ્રયોગનો અર્થ, યથાપ્રસંગ, એવા દીકરા, પૌત્ર કે પ્રપૌત્રને થાય છે, જેમનો જન્મ થયો હોય કે જેનો સ્વીકાર
હિંદુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ પહેલાં
થયો હોય.
(૫) આ કલમમાં સમાવેલો કોઇપણ મજકૂર ડિસેમ્બર, ૨૦૦૪ના
૨૦મા દિવસ પહેલાં કરવામાં આવેલ કોઈ વિભાજનને લાગુ પડશે
નહિ.
પહેલાં કરારમાં લીધેલા કોઈ દેવાની બાબતમાં, આ પેટા-કલમમાં
સમાવિષ્ટ કોઇપણ બાબત અસર કરશે નહીં –
(ક) પુત્ર, પૌત્ર અથવા પ્રપૌત્ર સામે કાર્યવાહી કરવાનો કોઈ પણ
લેણદારનો અધિકાર, અથવા
(ખ) એવા કોઈ દેવાના સંબંધમાં અથવા તેના સંતોષમાં કરેલું કોઈ
સ્વત્વાર્પણ અને એવો કોઈ અધિકાર અથવા પરાવર્તન પવિત્ર
જવાબદારીના નિયમ હેઠળ તે જ રીતે અને તે જ હદ સુધી અમલમાં
મૂકી શકાશે, જેમ કે તે હિન્દુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ અમલમાં આવ્યો ન હોત.
સ્પષ્ટીકરણ.(ક) ખંડ (ક) ના હેતુઓ માટે, “દીકરો, પૌત્ર”
અથવા “પ્રપૌત્ર” શબ્દપ્રયોગનો અર્થ, યથાપ્રસંગ, એવા દીકરા, પૌત્ર કે પ્રપૌત્રને થાય છે, જેમનો જન્મ થયો હોય કે જેનો સ્વીકાર
હિંદુ વારસાઈ (સુધારા) અધિનિયમ, ૨૦૦૫ના આરંભ પહેલાં
થયો હોય.
(૫) આ કલમમાં સમાવેલો કોઇપણ મજકૂર ડિસેમ્બર, ૨૦૦૪ના
૨૦મા દિવસ પહેલાં કરવામાં આવેલ કોઈ વિભાજનને લાગુ પડશે
નહિ.
સ્પષ્ટીકરણ.- આ કલમના હેતુઓ માટે "વિભાજન" એટલે
રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ (૧૯૦૮ નો ૧૬મો) હેઠળ યોગ્ય રીતે
રજિસ્ટર્ડ વિભાજન લેખના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ
વિભાજન અથવા કોર્ટના હુકમનામા દ્વારા કરવામાં આવેલું
વિભાજન."
૫૯. વિનીતા શર્મા (સુપ્રા) માં આ અદાલતે આપેલા ચુકાદા મુજબ આપણે આ
ઉક્તિની ચર્ચા કરતા પહેલા, ગંડુરી કોટેશ્વરમ્મા (સુપ્રા) ના કેસમાં આ અદાલતે
આપેલા નિર્ણયને ધ્યાનમાં લેવો જોઈએ. ગંડુરી કોટેશ્વરમ્મા (સુપ્રા) ના કેસમાં
આ અદાલતે ફકરા ૧૧, ૧૨, ૧૩ અને ૧૪માં નીચે મુજબ નોંધ્યું છેઃ
"૧૧. નવી કલમ ૬ તા.૦૯/૦૯/૨૦૦૫ ના રોજ અને ત્યારથી
સંયુક્ત હિંદુ પરિવારના પુરુષ અને મહિલા સભ્યો વચ્ચે મજીયારી
મિલકતમાં અધિકારોની સમાનતાની જોગવાઈ કરે છે. હવે
વિધાનમંડળ દ્વારા દીકરીઓની તરફેણમાં નોંધપાત્ર અધિકાર
આપ્યો છે. નવી કલમ ૬ મુજબ, સહવારસદારની પુત્રી પોતાના
અધિકારો અને જવાબદારીઓમાં પુત્રની જેમ જ જન્મથી
સહવારસદાર બની જાય છે. કલમ ૬માં જાહેર કરવામાં આવ્યું છે કે
સહવારસદારની પુત્રીને પણ મજીયારી મિલકતમાં સમાન અધિકાર
અને જવાબદારીઓ હશે, જે અસંદિગ્ધ અને સ્પષ્ટ છે. આમ,
રજીસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ (૧૯૦૮ નો ૧૬મો) હેઠળ યોગ્ય રીતે
રજિસ્ટર્ડ વિભાજન લેખના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ
વિભાજન અથવા કોર્ટના હુકમનામા દ્વારા કરવામાં આવેલું
વિભાજન."
૫૯. વિનીતા શર્મા (સુપ્રા) માં આ અદાલતે આપેલા ચુકાદા મુજબ આપણે આ
ઉક્તિની ચર્ચા કરતા પહેલા, ગંડુરી કોટેશ્વરમ્મા (સુપ્રા) ના કેસમાં આ અદાલતે
આપેલા નિર્ણયને ધ્યાનમાં લેવો જોઈએ. ગંડુરી કોટેશ્વરમ્મા (સુપ્રા) ના કેસમાં
આ અદાલતે ફકરા ૧૧, ૧૨, ૧૩ અને ૧૪માં નીચે મુજબ નોંધ્યું છેઃ
"૧૧. નવી કલમ ૬ તા.૦૯/૦૯/૨૦૦૫ ના રોજ અને ત્યારથી
સંયુક્ત હિંદુ પરિવારના પુરુષ અને મહિલા સભ્યો વચ્ચે મજીયારી
મિલકતમાં અધિકારોની સમાનતાની જોગવાઈ કરે છે. હવે
વિધાનમંડળ દ્વારા દીકરીઓની તરફેણમાં નોંધપાત્ર અધિકાર
આપ્યો છે. નવી કલમ ૬ મુજબ, સહવારસદારની પુત્રી પોતાના
અધિકારો અને જવાબદારીઓમાં પુત્રની જેમ જ જન્મથી
સહવારસદાર બની જાય છે. કલમ ૬માં જાહેર કરવામાં આવ્યું છે કે
સહવારસદારની પુત્રીને પણ મજીયારી મિલકતમાં સમાન અધિકાર
અને જવાબદારીઓ હશે, જે અસંદિગ્ધ અને સ્પષ્ટ છે. આમ,
૦૯/૦૯/૨૦૦૫ ના રોજ અને ત્યારથી, દીકરીને પૈતૃક
મિલકતમાં હિસ્સો મળવાનો છે અને તે સહવારસ છે, જાણે તે
દીકરો હોય.
૧૨. ૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટના આધારે મિતાક્ષરા કાયદા
દ્વારા સંચાલિત સંયુક્ત હિંદુ પરિવારની મિલકતમાં દીકરીને મળતો
અધિકાર કલમ ૬ની પેટા કલમ (૧) ના પરિશિષ્ટમાં જોગવાઈ
કરેલા સંજોગો સિવાય સંપૂર્ણ છે. ૧૯૫૬ ના કાયદાની નવી કલમ
૬ લાગુ ન થતી હોય તેવી બે શ્રેણીઓ આ મુજબ છેઃ (૧) જ્યાં
૨૦-૧૨-૨૦૦૪ અગાઉ કોઇપણ વિભાજનનો નિકાલ કરવામાં
આવ્યો હોય અથવા કોઈ પણ પ્રકારનું વિભાજન કરવામાં આવ્યું
હોય અને (૨) જ્યાં મિલકતનો વસીયતનામા દ્વારા નિકાલ
તા.૨૦-૧૨-૨૦૦૪ પહેલાં કરવામાં આવ્યો હોય. કલમ ૬ની
પેટા કલમ (૫) માં કોઈ શંકા રાખવાની જરૂર નથી, કારણ કે તેમાં
જોગવાઈ કરવામાં આવી છે કે આ કલમ ૨૦-૧૨-૨૦૦૪ અગાઉ
થયેલા વિભાજનને લાગુ નહીં પડે. નવી કલમ ૬ના હેતુઓ માટે
સમજાવવામાં આવ્યું છે કે, વિભાજન એટલે રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે નોંધવામાં આવેલ વિભાજન ખત
અથવા કોર્ટના હુકમનામા દ્વારા અસરગ્રસ્ત વિભાજન.કલમ ૬ની
પેટા કલમ (૬) સાથે જોડાયેલા સ્પષ્ટીકરણમાં સમાયેલી સ્પષ્ટ
મિલકતમાં હિસ્સો મળવાનો છે અને તે સહવારસ છે, જાણે તે
દીકરો હોય.
૧૨. ૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટના આધારે મિતાક્ષરા કાયદા
દ્વારા સંચાલિત સંયુક્ત હિંદુ પરિવારની મિલકતમાં દીકરીને મળતો
અધિકાર કલમ ૬ની પેટા કલમ (૧) ના પરિશિષ્ટમાં જોગવાઈ
કરેલા સંજોગો સિવાય સંપૂર્ણ છે. ૧૯૫૬ ના કાયદાની નવી કલમ
૬ લાગુ ન થતી હોય તેવી બે શ્રેણીઓ આ મુજબ છેઃ (૧) જ્યાં
૨૦-૧૨-૨૦૦૪ અગાઉ કોઇપણ વિભાજનનો નિકાલ કરવામાં
આવ્યો હોય અથવા કોઈ પણ પ્રકારનું વિભાજન કરવામાં આવ્યું
હોય અને (૨) જ્યાં મિલકતનો વસીયતનામા દ્વારા નિકાલ
તા.૨૦-૧૨-૨૦૦૪ પહેલાં કરવામાં આવ્યો હોય. કલમ ૬ની
પેટા કલમ (૫) માં કોઈ શંકા રાખવાની જરૂર નથી, કારણ કે તેમાં
જોગવાઈ કરવામાં આવી છે કે આ કલમ ૨૦-૧૨-૨૦૦૪ અગાઉ
થયેલા વિભાજનને લાગુ નહીં પડે. નવી કલમ ૬ના હેતુઓ માટે
સમજાવવામાં આવ્યું છે કે, વિભાજન એટલે રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે નોંધવામાં આવેલ વિભાજન ખત
અથવા કોર્ટના હુકમનામા દ્વારા અસરગ્રસ્ત વિભાજન.કલમ ૬ની
પેટા કલમ (૬) સાથે જોડાયેલા સ્પષ્ટીકરણમાં સમાયેલી સ્પષ્ટ
જોગવાઈના પ્રકાશમાં, આ કલમનો અમલ ન થાય એમ નક્કી
કરવા માટે, જે પ્રાસંગિક છે તે એ છે કે રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮
હેઠળ યોગ્ય રીતે નોંધાયેલ વિભાજન ખત દ્વારા કે અદાલતના
હુકમનામા દ્વારા ૨૦-૧૨-૨૦૦૪ પહેલાં વિભાજન કરવામાં
આવ્યું હતું કે નહીં. ઉપરોક્ત કાયદાકીય સ્થિતિની પૃષ્ઠભૂમિમાં
૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટ દ્વારા ૧૯૫૬ ના અધિનિયમમાં
લાવવામાં આવેલી કલમ ૬ના સંદર્ભમાં આપણે જવાબ આપવો
પડશે કે ૧-૩-૧૯૯૯ ના રોજ ટ્રાયલ કોર્ટે પસાર કરેલો અને ૨-
૯-૨૦૦૩ ના રોજ સુધારો કરવામાં આવ્યો, જે અપીલકર્તાઓને
૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટના લાભથી વંચિત રાખે છે, જોકે
વિભાજન માટેનું અંતિમ હુકમનામુ હજુ સુધી પસાર કરવામાં
આવેલ નથી.
૧૩. કાયદાકીય સ્થિતિ નક્કી કરવામાં આવી છે કે સંયુક્ત હિન્દુ
પરિવારનું વિભાજન વિવિધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે, આમાંની બે પદ્ધતિઓ (એક) વિભાજનના નોંધાયેલ દસ્તાવેજ
દ્વારા અને (બે) કોર્ટના હુકમનામા દ્વારા. વર્તમાન કેસમાં, બેશક, વિભાજનના નોંધાયેલ દસ્તાવેજ કે કોર્ટના હુકમનામા દ્વારા ૨૦-
૧૨-૨૦૦૪ અગાઉ વિભાજન કરવામાં આવ્યું નહોતું. પ્રતિવાદી
૧ દ્વારા ફાઈલ કરાયેલા વિભાજન માટેના દાવામાં એકમાત્ર
કરવા માટે, જે પ્રાસંગિક છે તે એ છે કે રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮
હેઠળ યોગ્ય રીતે નોંધાયેલ વિભાજન ખત દ્વારા કે અદાલતના
હુકમનામા દ્વારા ૨૦-૧૨-૨૦૦૪ પહેલાં વિભાજન કરવામાં
આવ્યું હતું કે નહીં. ઉપરોક્ત કાયદાકીય સ્થિતિની પૃષ્ઠભૂમિમાં
૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટ દ્વારા ૧૯૫૬ ના અધિનિયમમાં
લાવવામાં આવેલી કલમ ૬ના સંદર્ભમાં આપણે જવાબ આપવો
પડશે કે ૧-૩-૧૯૯૯ ના રોજ ટ્રાયલ કોર્ટે પસાર કરેલો અને ૨-
૯-૨૦૦૩ ના રોજ સુધારો કરવામાં આવ્યો, જે અપીલકર્તાઓને
૨૦૦૫ ના અમેન્ટમેન્ડ એક્ટના લાભથી વંચિત રાખે છે, જોકે
વિભાજન માટેનું અંતિમ હુકમનામુ હજુ સુધી પસાર કરવામાં
આવેલ નથી.
૧૩. કાયદાકીય સ્થિતિ નક્કી કરવામાં આવી છે કે સંયુક્ત હિન્દુ
પરિવારનું વિભાજન વિવિધ પદ્ધતિઓ દ્વારા કરી શકાય છે, આમાંની બે પદ્ધતિઓ (એક) વિભાજનના નોંધાયેલ દસ્તાવેજ
દ્વારા અને (બે) કોર્ટના હુકમનામા દ્વારા. વર્તમાન કેસમાં, બેશક, વિભાજનના નોંધાયેલ દસ્તાવેજ કે કોર્ટના હુકમનામા દ્વારા ૨૦-
૧૨-૨૦૦૪ અગાઉ વિભાજન કરવામાં આવ્યું નહોતું. પ્રતિવાદી
૧ દ્વારા ફાઈલ કરાયેલા વિભાજન માટેના દાવામાં એકમાત્ર
તબક્કો ૧-૩-૧૯૯૯ ના પ્રારંભિક હુકમનામા દ્વારા હિસ્સાનું
નિર્ધારણ છે, જેમાં ૨-૯-૨૦૦૩ ના રોજ સુધારો કરવામાં આવ્યો
હતો અને કમિશનરનો અહેવાલ જે પ્રાપ્ત થયો હતો.
૧૪. પ્રાથમિક હુકમનામુ પક્ષોના અધિકારો અને હિતો નક્કી કરે
છે. પ્રારંભિક હુકમનામુ પસાર કરીને વિભાજન માટેના દાવાનો
નિકાલ કરવામાં આવતો નથી. સંયુક્ત હિંદુ પરિવારની સ્થાવર
મિલકતનું વિભાજન એક આખરી હુકમનામા દ્વારા કરવામાં આવે
છે. પ્રારંભિક હુકમનામુ પસાર થયા પછી, અંતિમ હુકમનામુ પાસ
ન થાય ત્યાં સુધી કેસ ચાલુ રહે છે. જો આ સમયગાળા દરમિયાન
એટલે કે પ્રારંભિક હુકમનામું પસાર થયા પછી અને અંતિમ
હુકમનામું પસાર થયા પહેલાં, હિસ્સામાં ફેરફારની જરૂરિયાત ઊભી
થાય છે, તો ન્યાયાલય માટે પ્રારંભિક હુકમનામું સુધારવા કે
બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોના અધિકારો અને
હિતોને ફરી નક્કી કરવા માટે અન્ય પ્રારંભિક હુકમનામું પસાર
કરવા માટે કોઈ અવરોધ નથી.."
૬૦. આમ, ગંડુરી કોટેશ્વરમા (સુપ્રા)માં, આ અદાલતે નીચેની બાબતો સ્પષ્ટ
કરી હતીઃ
નિર્ધારણ છે, જેમાં ૨-૯-૨૦૦૩ ના રોજ સુધારો કરવામાં આવ્યો
હતો અને કમિશનરનો અહેવાલ જે પ્રાપ્ત થયો હતો.
૧૪. પ્રાથમિક હુકમનામુ પક્ષોના અધિકારો અને હિતો નક્કી કરે
છે. પ્રારંભિક હુકમનામુ પસાર કરીને વિભાજન માટેના દાવાનો
નિકાલ કરવામાં આવતો નથી. સંયુક્ત હિંદુ પરિવારની સ્થાવર
મિલકતનું વિભાજન એક આખરી હુકમનામા દ્વારા કરવામાં આવે
છે. પ્રારંભિક હુકમનામુ પસાર થયા પછી, અંતિમ હુકમનામુ પાસ
ન થાય ત્યાં સુધી કેસ ચાલુ રહે છે. જો આ સમયગાળા દરમિયાન
એટલે કે પ્રારંભિક હુકમનામું પસાર થયા પછી અને અંતિમ
હુકમનામું પસાર થયા પહેલાં, હિસ્સામાં ફેરફારની જરૂરિયાત ઊભી
થાય છે, તો ન્યાયાલય માટે પ્રારંભિક હુકમનામું સુધારવા કે
બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોના અધિકારો અને
હિતોને ફરી નક્કી કરવા માટે અન્ય પ્રારંભિક હુકમનામું પસાર
કરવા માટે કોઈ અવરોધ નથી.."
૬૦. આમ, ગંડુરી કોટેશ્વરમા (સુપ્રા)માં, આ અદાલતે નીચેની બાબતો સ્પષ્ટ
કરી હતીઃ
(૧) હિંદુ મિતાક્ષરા કાયદા દ્વારા સંચાલિત કુટુંબમાં સહવારસદારની દીકરીને
ભાઈઓની સાથે સમાન હિસ્સો આપવામાં આવશે;
(૨) ૯-૯-૨૦૦૫ ના રોજ અને ત્યારથી મૂળભૂત અધિકારનું સર્જન કરવામાં
આવ્યું હોવા છતાં, તે જન્મના કિસ્સા સાથે સંબંધિત છે
(૩) જો ૨૦-૧૨-૨૦૦૪ પહેલાં મિલકતના કોઈ પણ વિભાજન અથવા
વસીયતનામા દ્વારા મિલકતનો નિકાલ કરવામાં આવે અથવા તો તેનું
હસ્તાંતરણ કરવામાં આવે તો જ મૂળ અધિકાર ઉપલબ્ધ નહીં હોય;
(૪) જો કોઈ પાર્ટીશન દ્વારા મજીયારી મિલકતનો નિકાલ કરવામાં આવે છે, તો
આ પ્રકારનું વિભાજન રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે
નોંધાયેલ વિભાજન ખતના અમલીકરણ દ્વારા અથવા કોર્ટના હુકમનામા
દ્વારા થવું જોઈએ.
(૫) વિભાજનનું પ્રાથમિક હુકમનામું ફક્ત પક્ષોના અધિકારો અને હિતો નક્કી
કરે છે. સંયુક્ત હિંદુ પરિવારની સ્થાવર મિલકતનું વિભાજન માત્ર એક
અંતિમ હુકમનામા દ્વારા જ કરવામાં આવે છે. પ્રારંભિક હુકમનામું પસાર
થયા પછી, અંતિમ હુકમનામું પાસ ન થાય ત્યાં સુધી કેસ ચાલુ રહે છે. જો
આ સમયગાળા દરમિયાન એટલે કે પ્રારંભિક હુકમનામું પસાર થયા પછી
અને અંતિમ હુકમનામું પસાર થયા પહેલાં, જો કાયદા મુજબ હિસ્સાના
નિર્ધારણની જરૂર હોય તો, ન્યાયાલય માટે પ્રારંભિક હુકમનામામાં સુધારો
કરવા કે બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોના અધિકારો અને
ભાઈઓની સાથે સમાન હિસ્સો આપવામાં આવશે;
(૨) ૯-૯-૨૦૦૫ ના રોજ અને ત્યારથી મૂળભૂત અધિકારનું સર્જન કરવામાં
આવ્યું હોવા છતાં, તે જન્મના કિસ્સા સાથે સંબંધિત છે
(૩) જો ૨૦-૧૨-૨૦૦૪ પહેલાં મિલકતના કોઈ પણ વિભાજન અથવા
વસીયતનામા દ્વારા મિલકતનો નિકાલ કરવામાં આવે અથવા તો તેનું
હસ્તાંતરણ કરવામાં આવે તો જ મૂળ અધિકાર ઉપલબ્ધ નહીં હોય;
(૪) જો કોઈ પાર્ટીશન દ્વારા મજીયારી મિલકતનો નિકાલ કરવામાં આવે છે, તો
આ પ્રકારનું વિભાજન રજિસ્ટ્રેશન એક્ટ, ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે
નોંધાયેલ વિભાજન ખતના અમલીકરણ દ્વારા અથવા કોર્ટના હુકમનામા
દ્વારા થવું જોઈએ.
(૫) વિભાજનનું પ્રાથમિક હુકમનામું ફક્ત પક્ષોના અધિકારો અને હિતો નક્કી
કરે છે. સંયુક્ત હિંદુ પરિવારની સ્થાવર મિલકતનું વિભાજન માત્ર એક
અંતિમ હુકમનામા દ્વારા જ કરવામાં આવે છે. પ્રારંભિક હુકમનામું પસાર
થયા પછી, અંતિમ હુકમનામું પાસ ન થાય ત્યાં સુધી કેસ ચાલુ રહે છે. જો
આ સમયગાળા દરમિયાન એટલે કે પ્રારંભિક હુકમનામું પસાર થયા પછી
અને અંતિમ હુકમનામું પસાર થયા પહેલાં, જો કાયદા મુજબ હિસ્સાના
નિર્ધારણની જરૂર હોય તો, ન્યાયાલય માટે પ્રારંભિક હુકમનામામાં સુધારો
કરવા કે બદલાયેલી સ્થિતિને ધ્યાનમાં રાખીને પક્ષોના અધિકારો અને
હિતોને ફરી નક્કી કરવા માટે અન્ય પ્રારંભિક હુકમનામું પસાર કરવા માટે
કોઈ અવરોધ રહેશે નહીં.
૬૧. વિનીતા શર્મા (સુપ્રા)માં આ કોર્ટ દ્વારા કાયદાની સ્થિતિ નક્કી કરવામાં
આવી તે પહેલા પક્ષકારોના અધિકારોને નિયંત્રિત કરતા આ કોર્ટના નિર્ણયો
હતાઃ ( ) ( i ૨૦૧૬) ૨ એસસીસી ૩૬માં નોંધાયેલ પ્રકાશ અને અન્ય વિરુદ્ધ
ફુલાવતી અને અન્ય તથા ( ) ( ii ૨૦૧૮) ૩ એસસીસી ૩૪૩માં નોંધાયેલ
દાનમ્મા ઉર્ફે સુમન સુરપુર અને અન્ય વિરુદ્ધ અમર અને અન્ય. પ્રકાશ
(સુપ્રા)માં એવું ઠરાવવામાં આવ્યું હતું કે, કલમ ૬ કામગીરીમાં પાશ્ચાતવર્તી નથી
અને તે ત્યારે લાગુ પડશે જ્યારે સહહિસ્સેદાર અને તેની પુત્રી એમ બંને સંશોધિત
અધિનિયમના પ્રારંભની તારીખ એટલે કે ૦૯/૦૯/૨૦૦૫ના રોજ જીવીત હોય.
તે મુજબ કલમ ૬ની જોગવાઈઓને ભવિષ્યલક્ષી ગણવામાં આવી હતી.
દાનમ્મા(સુપ્રા)માં આ અદાલતે ચુકાદો આપ્યો હતો કે કલમ ૬ની સુધારેલી
જોગવાઈઓ પુત્રી સહહિસ્સેદારને સંપૂર્ણ અધિકારો આપે છે.પુત્રી સહિત કોઈ
પણ સહહિસ્સેદાર મઝિયારી મિલ્કતમાં વિભાજનનો દાવો કરી શકે છે.
૬૨. દાનમ્મા(સુપ્રા)માં દાવેદાર પુત્રીના પિતા અને સહહિસ્સેદાર હતા એવા
ગુરુલિંગપ્પાનું વર્ષ ૨૦૦૧માં અવસાન થયું અને તે પોતાની પાછળ બે
દીકરીઓ, બે દીકરા અને એક વિધવા છોડી ગયા. આમ, જ્યારે કલમ ૬ની
કોઈ અવરોધ રહેશે નહીં.
૬૧. વિનીતા શર્મા (સુપ્રા)માં આ કોર્ટ દ્વારા કાયદાની સ્થિતિ નક્કી કરવામાં
આવી તે પહેલા પક્ષકારોના અધિકારોને નિયંત્રિત કરતા આ કોર્ટના નિર્ણયો
હતાઃ ( ) ( i ૨૦૧૬) ૨ એસસીસી ૩૬માં નોંધાયેલ પ્રકાશ અને અન્ય વિરુદ્ધ
ફુલાવતી અને અન્ય તથા ( ) ( ii ૨૦૧૮) ૩ એસસીસી ૩૪૩માં નોંધાયેલ
દાનમ્મા ઉર્ફે સુમન સુરપુર અને અન્ય વિરુદ્ધ અમર અને અન્ય. પ્રકાશ
(સુપ્રા)માં એવું ઠરાવવામાં આવ્યું હતું કે, કલમ ૬ કામગીરીમાં પાશ્ચાતવર્તી નથી
અને તે ત્યારે લાગુ પડશે જ્યારે સહહિસ્સેદાર અને તેની પુત્રી એમ બંને સંશોધિત
અધિનિયમના પ્રારંભની તારીખ એટલે કે ૦૯/૦૯/૨૦૦૫ના રોજ જીવીત હોય.
તે મુજબ કલમ ૬ની જોગવાઈઓને ભવિષ્યલક્ષી ગણવામાં આવી હતી.
દાનમ્મા(સુપ્રા)માં આ અદાલતે ચુકાદો આપ્યો હતો કે કલમ ૬ની સુધારેલી
જોગવાઈઓ પુત્રી સહહિસ્સેદારને સંપૂર્ણ અધિકારો આપે છે.પુત્રી સહિત કોઈ
પણ સહહિસ્સેદાર મઝિયારી મિલ્કતમાં વિભાજનનો દાવો કરી શકે છે.
૬૨. દાનમ્મા(સુપ્રા)માં દાવેદાર પુત્રીના પિતા અને સહહિસ્સેદાર હતા એવા
ગુરુલિંગપ્પાનું વર્ષ ૨૦૦૧માં અવસાન થયું અને તે પોતાની પાછળ બે
દીકરીઓ, બે દીકરા અને એક વિધવા છોડી ગયા. આમ, જ્યારે કલમ ૬ની
અવેજી જોગવાઈ અમલમાં આવી ત્યારે પુત્રીના પિતા અને સહહિસ્સેદાર હયાત ન
હતા. તે મુજબ દીકરીઓ, દીકરાઓ અને વિધવાને મિલકતનો ૧/૫મો
હિસ્સો
આપવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં આ અદાલતે એવો દ્રષ્ટિકોણ
અપનાવ્યો હતો કે જ્યારે મઝિયારી મિલકતમાં હિસ્સાનો દાવો કરનાર અને
માંગણી કરનાર કોઈ પુત્રી ૦૯/૦૯/૨૦૦૫ના રોજ હયાત હોય ત્યારે સુધારા
અધિનિયમ અમલમાં આવે તે પહેલાં સહહિસ્સેદારનું મૃત્યુ થયું છે કે નહીં તે
હકિકત ધ્યાને લીધા વગર તે સંશોધિત જોગવાઈનો લાભ મેળવવા માટે હકદાર
હશે.
૬૩. આ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે પ્રકાશ (સુપ્રા)માં મુકવામાં
આવેલ ઉક્તિની ખરાઇ પર શંકા વ્યક્ત કરી હતી કારણ કે ઉપર ઉલ્લેખિત પ્રકાશ
(સુપ્રા) અને દાનમ્મા (સુપ્રા)માં દર્શાવેલા ઉક્તિઓ વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ
હતો. અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૬ના અર્થઘટન સંબંધિત પ્રશ્ન વિસ્તૃત
ખંડપીઠને સુપરત કરવામાં આવ્યો હતો.
૬૪. વિસ્તૃત ખંડપીઠે આખરે વિનીતા શર્મા (સુપ્રા)માં કાયદાની સ્થિતિ નક્કી
કરી. આ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે અન્ય પ્રશ્નોની સાથે નીચેના
મુખ્ય પ્રશ્નો પર વિચાર કર્યો:
હતા. તે મુજબ દીકરીઓ, દીકરાઓ અને વિધવાને મિલકતનો ૧/૫મો
હિસ્સો
આપવામાં આવ્યો હતો. આ પૃષ્ઠભૂમિમાં આ અદાલતે એવો દ્રષ્ટિકોણ
અપનાવ્યો હતો કે જ્યારે મઝિયારી મિલકતમાં હિસ્સાનો દાવો કરનાર અને
માંગણી કરનાર કોઈ પુત્રી ૦૯/૦૯/૨૦૦૫ના રોજ હયાત હોય ત્યારે સુધારા
અધિનિયમ અમલમાં આવે તે પહેલાં સહહિસ્સેદારનું મૃત્યુ થયું છે કે નહીં તે
હકિકત ધ્યાને લીધા વગર તે સંશોધિત જોગવાઈનો લાભ મેળવવા માટે હકદાર
હશે.
૬૩. આ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે પ્રકાશ (સુપ્રા)માં મુકવામાં
આવેલ ઉક્તિની ખરાઇ પર શંકા વ્યક્ત કરી હતી કારણ કે ઉપર ઉલ્લેખિત પ્રકાશ
(સુપ્રા) અને દાનમ્મા (સુપ્રા)માં દર્શાવેલા ઉક્તિઓ વચ્ચે સ્પષ્ટ વિરોધાભાસ
હતો. અધિનિયમ, ૧૯૫૬ની કલમ ૬ના અર્થઘટન સંબંધિત પ્રશ્ન વિસ્તૃત
ખંડપીઠને સુપરત કરવામાં આવ્યો હતો.
૬૪. વિસ્તૃત ખંડપીઠે આખરે વિનીતા શર્મા (સુપ્રા)માં કાયદાની સ્થિતિ નક્કી
કરી. આ અદાલતની ત્રણ ન્યાયમૂર્તિઓની ખંડપીઠે અન્ય પ્રશ્નોની સાથે નીચેના
મુખ્ય પ્રશ્નો પર વિચાર કર્યો:
( ) i શું હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ એવા
કિસ્સાઓમાં લાગુ પડશે કે જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ પહેલા જ
પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું હોય?
( ) ii મૃત સહહિસ્સેદારે કરેલા દેવાં માટે પુત્રીની જવાબદારી.
( ) iii હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા
કલમ (૫)નું અર્થઘટન, વ્યાપ અને અસર શું છે?
૬૫. વિનીતા શર્મા (સુપ્રા) (ફકરા ૬૦, ૬૮, ૬૯ અને ૧૨૯)માં અદાલતે
ઠરાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની કલમ ૬ને લાગુ પાડવા માટે
સંશોધન અધિનિયમ, ૨૦૦૫ના અમલની તારીખે (એટલે કે, ૦૯/૦૯/૨૦૦૫) પુરુષ સહહિસ્સેદાર જીવંત હોવા જરૂરી નથી. તેથી, તેનો
અર્થ છે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ માત્ર એવા
કિસ્સાઓ પૂરતી જ મર્યાદિત નથી જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ના
અમલીકરણ પછી પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું છે.અવેજી કલમ ૬ એવા
કિસ્સાઓમાં પણ લાગુ થાય છે જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ના અમલીકરણ
અગાઉ જ પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું હોય.
કિસ્સાઓમાં લાગુ પડશે કે જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ પહેલા જ
પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું હોય?
( ) ii મૃત સહહિસ્સેદારે કરેલા દેવાં માટે પુત્રીની જવાબદારી.
( ) iii હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા
કલમ (૫)નું અર્થઘટન, વ્યાપ અને અસર શું છે?
૬૫. વિનીતા શર્મા (સુપ્રા) (ફકરા ૬૦, ૬૮, ૬૯ અને ૧૨૯)માં અદાલતે
ઠરાવ્યું કે હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની કલમ ૬ને લાગુ પાડવા માટે
સંશોધન અધિનિયમ, ૨૦૦૫ના અમલની તારીખે (એટલે કે, ૦૯/૦૯/૨૦૦૫) પુરુષ સહહિસ્સેદાર જીવંત હોવા જરૂરી નથી. તેથી, તેનો
અર્થ છે કે હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ માત્ર એવા
કિસ્સાઓ પૂરતી જ મર્યાદિત નથી જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ના
અમલીકરણ પછી પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું છે.અવેજી કલમ ૬ એવા
કિસ્સાઓમાં પણ લાગુ થાય છે જ્યાં સુધારા અધિનિયમ, ૨૦૦૫ના અમલીકરણ
અગાઉ જ પુરુષ સહહિસ્સેદારનું મૃત્યુ થયું હોય.
૬૬. અદાલતે સંભવિત કાયદા, પશ્ચાતવર્તી કાયદા અને ગતકાલ સ્પર્શી કાયદા
વચ્ચેનો તફાવત સમજાવ્યો. પેરા ૬૧માં નોંધવામાં આવ્યું છેઃ
"૬૧. સંભવિત કાયદો તેના અમલીકરણની તારીખથી કાર્યરત થઇને
નવા અધિકારો પ્રદાન કરે છે.પશ્ચાતવર્તી કાયદો પાછળની તરફ કાર્યરત
થાય છે અને વર્તમાન કાયદા હેઠળ મેળવેલા નિહિત અધિકારોને છીનવી
લે છે અથવા તેને ઘટાડે છે.ગતકાલ સ્પર્શી કાયદો એ છે જે પશ્ચાતવર્તી
રીતે કાર્ય કરતો નથી.તે ભવિષ્યમાં કામ કરે છે.જોકે, તેની કામગીરી
અગાઉ ઊભી થયેલી સ્થિતિ કે પાત્ર પર આધારિત છે.ભૂતકાળમાં બનેલી
લાક્ષણિકતા કે ઘટના અથવા અગાઉની ઘટનાઓમાંથી લેવામાં આવેલી
જરૂરિયાતો.સંશોધિત કલમ ૬ હેઠળ જન્મથી જ અધિકાર આપવામાં આવે
છે, જે એક પૂર્વવર્તી ઘટના છે અને આ જોગવાઈઓ સુધારા અધિનિયમની
તારીખે અને તે તારીખથી અધિકારોનો દાવો કરવા સાથે સંબંધિત છે."
૬૭. અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા કલમ (૧)નું અર્થઘટન
કરતા અદાલતે પેરા ૬૦માં નીચે મુજબ અભિપ્રાય આપ્યો છેઃ
વચ્ચેનો તફાવત સમજાવ્યો. પેરા ૬૧માં નોંધવામાં આવ્યું છેઃ
"૬૧. સંભવિત કાયદો તેના અમલીકરણની તારીખથી કાર્યરત થઇને
નવા અધિકારો પ્રદાન કરે છે.પશ્ચાતવર્તી કાયદો પાછળની તરફ કાર્યરત
થાય છે અને વર્તમાન કાયદા હેઠળ મેળવેલા નિહિત અધિકારોને છીનવી
લે છે અથવા તેને ઘટાડે છે.ગતકાલ સ્પર્શી કાયદો એ છે જે પશ્ચાતવર્તી
રીતે કાર્ય કરતો નથી.તે ભવિષ્યમાં કામ કરે છે.જોકે, તેની કામગીરી
અગાઉ ઊભી થયેલી સ્થિતિ કે પાત્ર પર આધારિત છે.ભૂતકાળમાં બનેલી
લાક્ષણિકતા કે ઘટના અથવા અગાઉની ઘટનાઓમાંથી લેવામાં આવેલી
જરૂરિયાતો.સંશોધિત કલમ ૬ હેઠળ જન્મથી જ અધિકાર આપવામાં આવે
છે, જે એક પૂર્વવર્તી ઘટના છે અને આ જોગવાઈઓ સુધારા અધિનિયમની
તારીખે અને તે તારીખથી અધિકારોનો દાવો કરવા સાથે સંબંધિત છે."
૬૭. અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા કલમ (૧)નું અર્થઘટન
કરતા અદાલતે પેરા ૬૦માં નીચે મુજબ અભિપ્રાય આપ્યો છેઃ
“૬૦. કલમ ૬(૧)ની સુધારેલી જોગવાઈઓ મુજબ સુધારા
અધિનિયમની શરુઆત થઇ ત્યારથી પુત્રીને અધિકાર આપવામાં આવ્યો
છે.કલમ ૬(૧)(ક) પુત્રીને "તેના પોતાના અધિકારમાં" અને "પુત્રની
જેમ જ" જન્મથી સહહિસ્સેદાર બનાવે છે. કલમ ૬(૧)(ક)માં મિતાક્ષર
સમાંશિત ગણના અપ્રતિબંધ વારસાની અવધારણાનો સમાવેશ થાય છે, જે જન્મના આધારે છે.કલમ ૬(૧)(ખ) મઝિયારી મિલકતમાં તે જ
અધિકારો પ્રદાન કરે છે "જે તેણીને જો પોતે એક પુત્ર હોત તો મળેલ હોત.
અધિકારની એનાયતી જન્મજાત છે અને પુત્રની જેમ સમાંશિત ગણના
બનાવ સાથે સમાન રીતે અધિકાર આપવામાં આવે છે અને તેણીને
જન્મના સમયે પોતે એક પુત્ર હોય તે જ રીતે સમાન અધિકારો સાથે
સહહિસ્સેદાર તરીકે માનવામાં આવે છે.આ અધિકારો માટે તા.
૦૯/૦૯/૨૦૦૫ની અસરથી દાવો કરી શકાય તેમ હોવા છતાં, આ
જોગવાઈઓનું ગતકાલ સ્પર્શી અમલીકરણ થાય છે; તે પૂર્વવર્તી ઘટનાના
આધારે લાભ પ્રદાન કરે છે અને મિતાક્ષર સમાંશિત ગણ કાયદામાં
સહહિસ્સેદાર તરીકે દીકરીનો સંદર્ભ સામેલ હોવાનું માનવામાં આવશે. આ
સાથે જ વિધાનસભાએ એક પરંતુક ઉમેરીને બચાવની જોગવાઈ કરી છે કે
જો ૨૦-૧૨-૨૦૦૪ અગાઉ, એટલે કે જે તારીખે રાજ્યસભામાં ખરડો
રજૂ કરવામાં આવ્યો, ત્યારે મિલકતના વસિયતનામાની કે વિભાજનની
અધિનિયમની શરુઆત થઇ ત્યારથી પુત્રીને અધિકાર આપવામાં આવ્યો
છે.કલમ ૬(૧)(ક) પુત્રીને "તેના પોતાના અધિકારમાં" અને "પુત્રની
જેમ જ" જન્મથી સહહિસ્સેદાર બનાવે છે. કલમ ૬(૧)(ક)માં મિતાક્ષર
સમાંશિત ગણના અપ્રતિબંધ વારસાની અવધારણાનો સમાવેશ થાય છે, જે જન્મના આધારે છે.કલમ ૬(૧)(ખ) મઝિયારી મિલકતમાં તે જ
અધિકારો પ્રદાન કરે છે "જે તેણીને જો પોતે એક પુત્ર હોત તો મળેલ હોત.
અધિકારની એનાયતી જન્મજાત છે અને પુત્રની જેમ સમાંશિત ગણના
બનાવ સાથે સમાન રીતે અધિકાર આપવામાં આવે છે અને તેણીને
જન્મના સમયે પોતે એક પુત્ર હોય તે જ રીતે સમાન અધિકારો સાથે
સહહિસ્સેદાર તરીકે માનવામાં આવે છે.આ અધિકારો માટે તા.
૦૯/૦૯/૨૦૦૫ની અસરથી દાવો કરી શકાય તેમ હોવા છતાં, આ
જોગવાઈઓનું ગતકાલ સ્પર્શી અમલીકરણ થાય છે; તે પૂર્વવર્તી ઘટનાના
આધારે લાભ પ્રદાન કરે છે અને મિતાક્ષર સમાંશિત ગણ કાયદામાં
સહહિસ્સેદાર તરીકે દીકરીનો સંદર્ભ સામેલ હોવાનું માનવામાં આવશે. આ
સાથે જ વિધાનસભાએ એક પરંતુક ઉમેરીને બચાવની જોગવાઈ કરી છે કે
જો ૨૦-૧૨-૨૦૦૪ અગાઉ, એટલે કે જે તારીખે રાજ્યસભામાં ખરડો
રજૂ કરવામાં આવ્યો, ત્યારે મિલકતના વસિયતનામાની કે વિભાજનની
વ્યવસ્થા થયેલી હોય તેવું કોઇપણ સત્વાર્પણ કે વ્યવસ્થા ગેરકાયદેસર
ગણાશે નહીં.”
૬૮. પેરા ૬૮માં અદાલતે વધુમાં નીચે મુજબ નોંધ્યું છે:
"૬૮. સહહિસ્સેદારના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કે વ્યક્તિને જન્મથી
મિતાક્ષર સહહિસ્સેદારીમાં અધિકાર આપવામાં આવે છે, તેવી જ રીતે
પુત્રીને પુત્રના સમાન અધિકાર અને જવાબદારીઓ સાથે સહહિસ્સેદારના
રૂપમાં માન્યતા આપવામાં આવી છે.કલમ ૬માં વપરાયેલી અભિવ્યક્તિ
એવી છે કે તેણી પુત્રની જેમ જ સહહિસ્સેદાર બને છે.દત્તક લઈને પણ
સહહિસ્સેદારનો દરજ્જો આપી શકાય છે.અપ્રતિબંધ વારસાના
બિનસંહિતાબદ્ધ હિંદુ કાયદાની વિભાવનાને કલમ ૬(૧)(ક) અને
૬(૧)(ખ)ની જોગવાઈઓ હેઠળ નક્કર આકાર આપવામાં આવ્યો
છે.સહહિસ્સેદારીનો અધિકાર જન્મથી જ છે.આમ, આ સુધારાની તારીખે
દીકરીના પિતા જીવિત હોવા જ જોઇએ તેવું જરૂરી નથી, કારણ કે તેણીને
બાધિત વારસા દ્વારા સહહિસ્સેદારનો અધિકાર આપવામાં આવ્યો
નથી.મિતાક્ષર સહહિસ્સેદારી હિંદુ કાયદો, જે કલમ ૬ (૧)માં માન્ય છે તે
મુજબ આ સુધારાની તારીખે એક જીવિત સહહિસ્સેદાર અથવા પિતા હોવા
ગણાશે નહીં.”
૬૮. પેરા ૬૮માં અદાલતે વધુમાં નીચે મુજબ નોંધ્યું છે:
"૬૮. સહહિસ્સેદારના સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને કે વ્યક્તિને જન્મથી
મિતાક્ષર સહહિસ્સેદારીમાં અધિકાર આપવામાં આવે છે, તેવી જ રીતે
પુત્રીને પુત્રના સમાન અધિકાર અને જવાબદારીઓ સાથે સહહિસ્સેદારના
રૂપમાં માન્યતા આપવામાં આવી છે.કલમ ૬માં વપરાયેલી અભિવ્યક્તિ
એવી છે કે તેણી પુત્રની જેમ જ સહહિસ્સેદાર બને છે.દત્તક લઈને પણ
સહહિસ્સેદારનો દરજ્જો આપી શકાય છે.અપ્રતિબંધ વારસાના
બિનસંહિતાબદ્ધ હિંદુ કાયદાની વિભાવનાને કલમ ૬(૧)(ક) અને
૬(૧)(ખ)ની જોગવાઈઓ હેઠળ નક્કર આકાર આપવામાં આવ્યો
છે.સહહિસ્સેદારીનો અધિકાર જન્મથી જ છે.આમ, આ સુધારાની તારીખે
દીકરીના પિતા જીવિત હોવા જ જોઇએ તેવું જરૂરી નથી, કારણ કે તેણીને
બાધિત વારસા દ્વારા સહહિસ્સેદારનો અધિકાર આપવામાં આવ્યો
નથી.મિતાક્ષર સહહિસ્સેદારી હિંદુ કાયદો, જે કલમ ૬ (૧)માં માન્ય છે તે
મુજબ આ સુધારાની તારીખે એક જીવિત સહહિસ્સેદાર અથવા પિતા હોવા
જરૂરી નથી કે જેની પુત્રી તેનો વારસો મેળવશે.અધિનિયમ પહેલાં અથવા
પછી જન્મ લઈને પુત્રી પુત્રની જેમ સહહિસ્સેદાર બનશે. જો કે, અગાઉ
જન્મેલી પુત્રી સુધારાની તારીખથી એટલે કે ૦૯-૦૯-૨૦૦૫થી જ આ
અધિકારો માટે દાવો કરી શકે છે, જેમાં અધિનિયમ ૬(૫) સાથે
વાંચવાતા અધિનિયમ ૬(૧)ના પરંતુકમાં આપવામાં આવેલી જોગવાઈ
મુજબ ભૂતકાળના વ્યવહારોની બચત સામેલ છે.”
૬૯. અદાલતે પેરા ૬૯માં આગળ નોંધ્યું છે કેઃ
“૬૯. ...કલમ ૬(૧) મિતાક્ષર કાયદા દ્વારા સંચાલિત એક સંયુક્ત હિન્દુ
પરિવારને માન્યતા આપે છે.૦૯-૦૯-૨૦૦૫ના રોજ સહહિસ્સેદાર
હયાત હોવા જોઈએ કે જેથી સહહિસ્સેદારની પુત્રી તેણીને આપવામાં
આવેલા અધિકારો ભોગવવી શકે.વારસાના આધારે નહીં પરંતુ જન્મજાત
અધિકાર હોવાના કારણે એ બાબત અપ્રાસંગિક છે કે સહહિસ્સેદાર કે જેની
દીકરીને અધિકાર આપવામાં આવે છે તે જીવિત છે કે નહીં.એનાયતિ
પિતા કે અન્ય સહહિસ્સેદારના મૃત્યુ પર આધારિત નથી.૦૯-૦૯-
૨૦૦૫ પછી જો જીવિત સહહિસ્સેદારનું મૃત્યુ થાય તો વારસો
પછી જન્મ લઈને પુત્રી પુત્રની જેમ સહહિસ્સેદાર બનશે. જો કે, અગાઉ
જન્મેલી પુત્રી સુધારાની તારીખથી એટલે કે ૦૯-૦૯-૨૦૦૫થી જ આ
અધિકારો માટે દાવો કરી શકે છે, જેમાં અધિનિયમ ૬(૫) સાથે
વાંચવાતા અધિનિયમ ૬(૧)ના પરંતુકમાં આપવામાં આવેલી જોગવાઈ
મુજબ ભૂતકાળના વ્યવહારોની બચત સામેલ છે.”
૬૯. અદાલતે પેરા ૬૯માં આગળ નોંધ્યું છે કેઃ
“૬૯. ...કલમ ૬(૧) મિતાક્ષર કાયદા દ્વારા સંચાલિત એક સંયુક્ત હિન્દુ
પરિવારને માન્યતા આપે છે.૦૯-૦૯-૨૦૦૫ના રોજ સહહિસ્સેદાર
હયાત હોવા જોઈએ કે જેથી સહહિસ્સેદારની પુત્રી તેણીને આપવામાં
આવેલા અધિકારો ભોગવવી શકે.વારસાના આધારે નહીં પરંતુ જન્મજાત
અધિકાર હોવાના કારણે એ બાબત અપ્રાસંગિક છે કે સહહિસ્સેદાર કે જેની
દીકરીને અધિકાર આપવામાં આવે છે તે જીવિત છે કે નહીં.એનાયતિ
પિતા કે અન્ય સહહિસ્સેદારના મૃત્યુ પર આધારિત નથી.૦૯-૦૯-
૨૦૦૫ પછી જો જીવિત સહહિસ્સેદારનું મૃત્યુ થાય તો વારસો
ઉત્તરજીવિતાને કારણે નહીં, પરંતુ અવેજિ કલમ ૬ (૩)માં દર્શાવ્યા
અનુસાર બિનવસિયતી અથવા વસીયતી ઉત્તરાધિકાર દ્વારા મળે છે.”
૭૦. અવેજી કલમ ૬ની પેટા કલમ (૩) સમજાવતા અદાલતે પેરા ૬૬માં
નોંધ્યું કેઃ
"૬૬. સુધારા અધિનિયમના અમલ પછી મૃત્યુ પામનારા કોઇ હિન્દુના
સંબંધમાં, કલમ ૬ (૩)ની જોગવાઈ મુજબ, તેનું હિત બિનવસિયતી
અથવા વસીયતી ઉત્તરાધિકાર દ્વારા પસાર થશે, ઉત્તરજીવિતા દ્વારા નહિં, અને વિભાજન થયું હોત તો તેના વારસદારોને જે હિસ્સો ફાળવવામાં
આવ્યા હોત તે નક્કી કરવા માટે મઝિયારી મિલકતનું માની લીધેલ
વિભાજન થશે.દીકરીને પણ દીકરાના સમાન હિસ્સાની ફાળવણી
કરવામાં આવશે; પૂર્વમૃત પુત્રી અથવા પુત્રના હયાત બાળકને પણ હિસ્સો
આપવામાં આવે છે, જો બાળક પણ મૃત્યુ પામ્યું હોય તો પૂર્વમૃત પુત્ર
અથવા પૂર્વમૃત પુત્રીના આવા પૂર્વમૃત બાળકના હયાત બાળક જો તેઓ
માની લીધેલ વિભાજન સમયે જીવિત હોય તો તેને સમાન હિસ્સો
ફાળવવામાં આવશે.આમ, બદલવામાં આવેલી કલમ ૬માં વિશાળ
પરિવર્તન કરવામાં આવ્યું છે.૦૯-૦૯-૨૦૦૫ પછી સહહિસ્સેદારના
અનુસાર બિનવસિયતી અથવા વસીયતી ઉત્તરાધિકાર દ્વારા મળે છે.”
૭૦. અવેજી કલમ ૬ની પેટા કલમ (૩) સમજાવતા અદાલતે પેરા ૬૬માં
નોંધ્યું કેઃ
"૬૬. સુધારા અધિનિયમના અમલ પછી મૃત્યુ પામનારા કોઇ હિન્દુના
સંબંધમાં, કલમ ૬ (૩)ની જોગવાઈ મુજબ, તેનું હિત બિનવસિયતી
અથવા વસીયતી ઉત્તરાધિકાર દ્વારા પસાર થશે, ઉત્તરજીવિતા દ્વારા નહિં, અને વિભાજન થયું હોત તો તેના વારસદારોને જે હિસ્સો ફાળવવામાં
આવ્યા હોત તે નક્કી કરવા માટે મઝિયારી મિલકતનું માની લીધેલ
વિભાજન થશે.દીકરીને પણ દીકરાના સમાન હિસ્સાની ફાળવણી
કરવામાં આવશે; પૂર્વમૃત પુત્રી અથવા પુત્રના હયાત બાળકને પણ હિસ્સો
આપવામાં આવે છે, જો બાળક પણ મૃત્યુ પામ્યું હોય તો પૂર્વમૃત પુત્ર
અથવા પૂર્વમૃત પુત્રીના આવા પૂર્વમૃત બાળકના હયાત બાળક જો તેઓ
માની લીધેલ વિભાજન સમયે જીવિત હોય તો તેને સમાન હિસ્સો
ફાળવવામાં આવશે.આમ, બદલવામાં આવેલી કલમ ૬માં વિશાળ
પરિવર્તન કરવામાં આવ્યું છે.૦૯-૦૯-૨૦૦૫ પછી સહહિસ્સેદારના
મૃત્યુના કિસ્સામાં ઉત્તરાધિકાર ઉત્તરજીવિતા દ્વારા નહીં પરંતુ કલમ ૬(૩)
અનુસાર હોય છે.કલમ ૬(૩)નું સ્પષ્ટીકરણ મૂળ અધિનિયમિત કલમ
૬ની સમજૂતી I સમાન જ છે...." (ભારપૂર્વક)
૭૧. અન્ય બાબતોની સાથે સાથે વિનીતા શર્મા(સુપ્રા)ના નિર્ણયના ઉપર
ઉલ્લેખિત ફકરાઓમાંથી નીચેની દરખાસ્તો અનુસરવામાં આવે છે:
(ક) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા-
કલમ (૧) મિતાક્ષર કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત હિંદુ પરિવારને
માન્યતા આપે છે.
(ખ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણની તારીખ એટલે કે
તા.૦૯-૦૯-૨૦૦૫ના રોજ સહહિસ્સેદાર હયાત હોવા જોઇએ.
(ગ) દીકરીને દીકરાના સમાન અધિકારો અને જવાબદારીઓ સાથે
જન્મથી જ સહહિસ્સેદાર તરીકે માન્યતા આપવામાં આવે છે.
(ઘ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણની તારીખે
સહહિસ્સેદાર, કે જેની પુત્રીને અધિકાર આપવામાં આવ્યા છે, તે જીવંત છે
અનુસાર હોય છે.કલમ ૬(૩)નું સ્પષ્ટીકરણ મૂળ અધિનિયમિત કલમ
૬ની સમજૂતી I સમાન જ છે...." (ભારપૂર્વક)
૭૧. અન્ય બાબતોની સાથે સાથે વિનીતા શર્મા(સુપ્રા)ના નિર્ણયના ઉપર
ઉલ્લેખિત ફકરાઓમાંથી નીચેની દરખાસ્તો અનુસરવામાં આવે છે:
(ક) હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની અવેજી કલમ ૬ની પેટા-
કલમ (૧) મિતાક્ષર કાયદા દ્વારા સંચાલિત સંયુક્ત હિંદુ પરિવારને
માન્યતા આપે છે.
(ખ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણની તારીખ એટલે કે
તા.૦૯-૦૯-૨૦૦૫ના રોજ સહહિસ્સેદાર હયાત હોવા જોઇએ.
(ગ) દીકરીને દીકરાના સમાન અધિકારો અને જવાબદારીઓ સાથે
જન્મથી જ સહહિસ્સેદાર તરીકે માન્યતા આપવામાં આવે છે.
(ઘ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણની તારીખે
સહહિસ્સેદાર, કે જેની પુત્રીને અધિકાર આપવામાં આવ્યા છે, તે જીવંત છે
કે નહિં તે જરૂરી નથી.દીકરી જન્મથી જ દીકરાની જેમ સહહિસ્સેદાર
બનશે.
(ચ) પુત્રી જન્મથી જ પુત્રની જેમ સહહિસ્સેદારીમાં સામેલ થતી હોવા
છતા, ભલે તે સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલ પહેલાં કે પછી
જન્મેલી હોય, પરંતુ સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણ અગાઉ
જન્મેલી પુત્રી સુધારાની તારીખ, એટલે કે ૦૯-૦૯-૨૦૦૫થી જ કલમ
૬ (૫) સાથે વાંચતા કલમ ૬ (૧)ના પરંતુકમાં થયેલ જોગવાઈ મુજબ
ભૂતકાળના વ્યવહારોની બચત સાથે સહહિસ્સેદારીના અધિકારો માટે
દાવો કરી શકે છે.
(છ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલની તારીખે (એટલે કે ૦૯-
૦૯-૨૦૦૫ના રોજ) જીવિત સહહિસ્સેદારનું મૃત્યુ ૦૯-૦૯-૨૦૦૫
પછી થાય તો વારસો ઉત્તરજીવિતાને કારણે નહીં, પરંતુ અવેજિ કલમ
૬(૩)માં દર્શાવ્યા અનુસાર બિનવસિયતી અથવા વસીયતી ઉત્તરાધિકાર
દ્વારા મળે છે.
૭૨. અગાઉ જણાવ્યા અનુસાર હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની
અવેજી કલમ ૬ની પેટા કલમ (૫)માં જોગવાઈ કરવામાં આવી છે કે, અવેજી
બનશે.
(ચ) પુત્રી જન્મથી જ પુત્રની જેમ સહહિસ્સેદારીમાં સામેલ થતી હોવા
છતા, ભલે તે સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલ પહેલાં કે પછી
જન્મેલી હોય, પરંતુ સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલીકરણ અગાઉ
જન્મેલી પુત્રી સુધારાની તારીખ, એટલે કે ૦૯-૦૯-૨૦૦૫થી જ કલમ
૬ (૫) સાથે વાંચતા કલમ ૬ (૧)ના પરંતુકમાં થયેલ જોગવાઈ મુજબ
ભૂતકાળના વ્યવહારોની બચત સાથે સહહિસ્સેદારીના અધિકારો માટે
દાવો કરી શકે છે.
(છ) સુધારા અધિનિયમ ૨૦૦૫ના અમલની તારીખે (એટલે કે ૦૯-
૦૯-૨૦૦૫ના રોજ) જીવિત સહહિસ્સેદારનું મૃત્યુ ૦૯-૦૯-૨૦૦૫
પછી થાય તો વારસો ઉત્તરજીવિતાને કારણે નહીં, પરંતુ અવેજિ કલમ
૬(૩)માં દર્શાવ્યા અનુસાર બિનવસિયતી અથવા વસીયતી ઉત્તરાધિકાર
દ્વારા મળે છે.
૭૨. અગાઉ જણાવ્યા અનુસાર હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની
અવેજી કલમ ૬ની પેટા કલમ (૫)માં જોગવાઈ કરવામાં આવી છે કે, અવેજી
કલમ ૬માં સમાયેલી કોઈ પણ બાબત ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪(એટલે કે, જે
તારીખે સુધારા અધિનિયમ ૨૦૦૫ને અનુરૂપ ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં
આવ્યો હતો) અગાઉ થયેલા વિભાજનને લાગુ પડશે નહીં. અવેજી કલમ ૬ની
સમજૂતીમાં જોગવાઈ છે કે કલમ ૬ના હેતુ માટે "વિભાજન"નો અર્થ ( ) i
રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નું ૧૬) હેઠળ વિધિવત રીતે નોંધાયેલ
વિભાજન ખતના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ વિભાજન અથવા
( ) ii કોર્ટના હુકમનમાથી અસર પામેલ કોઈ પણ વિભાજન. અવેજી કલમ ૬ની
પેટા કલમ (૫) અને અવેજી કલમ ૬ની સમજૂતીનું અર્થઘટન કરતી વખતે
અદાલતે વિનીતા શર્મા(સુપ્રા)માં પેરા ૬૭માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૬૭. કલમ ૬(૧) અને કલમ ૬(૫)નું પરંતુક ૨૦-૧૨-૨૦૦૪ પહેલા
કરવામાં આવેલા કોઈ પણ વિભાજનનો બચાવ કરે છે.આમ છતાં, કલમ
૬ (૫)ની સમજૂતી રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે
નોંધણી કરાયેલ વિભાજન ખતના અમલીકરણ દ્વારા થયેલા અથવા
અદાલતના હુકમનામા દ્વારા થયેલા વિભાજનને માન્યતા આપે
છે.સમજૂતીમાં ‘વિભાજન’ની વ્યાખ્યા હેઠળ વિભાજનના અન્ય સ્વરૂપોને
માન્યતા આપવામાં આવી નથી."
૭૩. અવેજી કલમ ૬ની પેટા કલમ (૫) અને અવેજી કલમ ૬ની સમજૂતી અંગે
તારીખે સુધારા અધિનિયમ ૨૦૦૫ને અનુરૂપ ખરડો રાજ્યસભામાં રજૂ કરવામાં
આવ્યો હતો) અગાઉ થયેલા વિભાજનને લાગુ પડશે નહીં. અવેજી કલમ ૬ની
સમજૂતીમાં જોગવાઈ છે કે કલમ ૬ના હેતુ માટે "વિભાજન"નો અર્થ ( ) i
રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નું ૧૬) હેઠળ વિધિવત રીતે નોંધાયેલ
વિભાજન ખતના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ વિભાજન અથવા
( ) ii કોર્ટના હુકમનમાથી અસર પામેલ કોઈ પણ વિભાજન. અવેજી કલમ ૬ની
પેટા કલમ (૫) અને અવેજી કલમ ૬ની સમજૂતીનું અર્થઘટન કરતી વખતે
અદાલતે વિનીતા શર્મા(સુપ્રા)માં પેરા ૬૭માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૬૭. કલમ ૬(૧) અને કલમ ૬(૫)નું પરંતુક ૨૦-૧૨-૨૦૦૪ પહેલા
કરવામાં આવેલા કોઈ પણ વિભાજનનો બચાવ કરે છે.આમ છતાં, કલમ
૬ (૫)ની સમજૂતી રજિસ્ટ્રેશન અધિનિયમ ૧૯૦૮ હેઠળ વિધિવત રીતે
નોંધણી કરાયેલ વિભાજન ખતના અમલીકરણ દ્વારા થયેલા અથવા
અદાલતના હુકમનામા દ્વારા થયેલા વિભાજનને માન્યતા આપે
છે.સમજૂતીમાં ‘વિભાજન’ની વ્યાખ્યા હેઠળ વિભાજનના અન્ય સ્વરૂપોને
માન્યતા આપવામાં આવી નથી."
૭૩. અવેજી કલમ ૬ની પેટા કલમ (૫) અને અવેજી કલમ ૬ની સમજૂતી અંગે
અદાલતે નીચે મુજબ ઠરાવ્યું.
(ક) એવું ઠરાવવામાં આવ્યું છે કે દીકરી હવે દીકરાની જેમ ૦૯-૦૯-
૨૦૦૫થી સહહિસ્સેદારીના વિભાજનનો દાવો કરવા માટે હકદાર છે.
અદાલતે પેરા ૮૫માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૮૫. વિભાજનનો દાવો કરવો એ સહહિસ્સેદારીની નોંધપાત્ર મૂળભૂત
વિશેષતા છે અને સહહિસ્સેદાર એ છે જે વિભાજનનો દાવો કરી શકે છે.
દીકરી હવે ૦૯-૦૯-૨૦૦૫થી સહહિસ્સેદારીના વિભાજનનો દાવો
કરવા માટે હકદાર છે, જે કાયદા દ્વારા લાવવામાં આવેલ એક મહત્વપૂર્ણ
પરિવર્તન છે.સહહિસ્સેદારને દરજ્જો છોડવાનો અધિકાર છે. કલમ ૬(૧)
અને ૬ (૨) હેઠળ દીકરીને દીકરા સમાન અધિકાર છે. વિભાજનની
સ્થિતિમાં દીકરા અને દીકરીઓ ઉપરાંત સહહિસ્સેદારની પત્ની પણ
સમાન હિસ્સો મેળવવાપાત્ર હોય છે. સહહિસ્સેદારની પત્નીનો સંપત્તિમાં
અધિકાર કોઇપણ રીતે છીનવી લેવામાં આવતો નથી.”
(ક) એવું ઠરાવવામાં આવ્યું છે કે દીકરી હવે દીકરાની જેમ ૦૯-૦૯-
૨૦૦૫થી સહહિસ્સેદારીના વિભાજનનો દાવો કરવા માટે હકદાર છે.
અદાલતે પેરા ૮૫માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૮૫. વિભાજનનો દાવો કરવો એ સહહિસ્સેદારીની નોંધપાત્ર મૂળભૂત
વિશેષતા છે અને સહહિસ્સેદાર એ છે જે વિભાજનનો દાવો કરી શકે છે.
દીકરી હવે ૦૯-૦૯-૨૦૦૫થી સહહિસ્સેદારીના વિભાજનનો દાવો
કરવા માટે હકદાર છે, જે કાયદા દ્વારા લાવવામાં આવેલ એક મહત્વપૂર્ણ
પરિવર્તન છે.સહહિસ્સેદારને દરજ્જો છોડવાનો અધિકાર છે. કલમ ૬(૧)
અને ૬ (૨) હેઠળ દીકરીને દીકરા સમાન અધિકાર છે. વિભાજનની
સ્થિતિમાં દીકરા અને દીકરીઓ ઉપરાંત સહહિસ્સેદારની પત્ની પણ
સમાન હિસ્સો મેળવવાપાત્ર હોય છે. સહહિસ્સેદારની પત્નીનો સંપત્તિમાં
અધિકાર કોઇપણ રીતે છીનવી લેવામાં આવતો નથી.”
(ખ) અગાઉ જણાવ્યા અનુસાર, સુધારા અધિનિયમ, ૨૦૦૫ અગાઉ
અસ્તિત્વમાં રહેલા વિભાજન સંબંધિત કાયદા હેઠળ જો પિતા (એફ) અને
પુત્રો (એસ ૧ અને એસ ૨) વચ્ચે મઝિયારી મિલકતનું વિભાજન થાય તો
પિતા (એફ)ની પત્ની (ડબ્લ્યુ) તેમજ પિતા (એફ)ની વિધવા માતા
(એમ)ને પુત્ર (એસ ૧ અથવા એસ ૨)ની સમાન એક હિસ્સો મળશે. આ
અદાલતના ઉપરોક્ત નિર્ણયના પેરા ૮૫ના છેલ્લા ભાગમાં કરવામાં આવેલા
અવલોકન પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્થિતિ હજુ પણ યથાવત છે. તેથી, જો પિતા અને પુત્રો (અને હવે પુત્રીઓ પણ) વચ્ચે મઝિયારી મિલકતનું
વિભાજન થાય તો પિતાની પત્ની અને પિતાની વિધવા માતાને દીકરાના (કે
દીકરીના) હિસ્સા જેટલો એક હિસ્સો મળશે.
(ગ) હિંદુ કાયદાની મિતાક્ષર વિચારધારા હેઠળ સંયુક્ત હિંદુ પરિવારનો
કોઇ સભ્ય પોતાના ઇરાદાની નિશ્ચિત, સુસ્પષ્ટ અને એકતરફી જાહેરાત કરીને
પોતાનો દરજ્જો પરિવારથી અલગ કરી શકે છે અને મિલકતમાં વ્યક્તિગત રીતે
પોતાનો હિસ્સો ભોગવી શકે છે. આમ, સંયુક્ત પરિવારના કોઇ સભ્ય દ્વારા
વિભાજન માટે દાવો રજૂ કરવો એ તેમનો અલગ થવાનો ઇરાદો સ્પષ્ટ રીતે
દર્શાવે છે અને પરિણામે સંયુક્તતાનો દરજ્જો પણ તૂટી જાય છે. વિનીતા શર્મા
(સુપ્રા)ના કેસમાં આ કોર્ટ સમક્ષ પ્રશ્ન હતોઃ વિભાજનના દાવાની અનિર્ણીત
અવસ્થા દરમિયાન અથવા વિભાજનના દાવામાં પ્રારંભિક હૂકમનામું અને
અસ્તિત્વમાં રહેલા વિભાજન સંબંધિત કાયદા હેઠળ જો પિતા (એફ) અને
પુત્રો (એસ ૧ અને એસ ૨) વચ્ચે મઝિયારી મિલકતનું વિભાજન થાય તો
પિતા (એફ)ની પત્ની (ડબ્લ્યુ) તેમજ પિતા (એફ)ની વિધવા માતા
(એમ)ને પુત્ર (એસ ૧ અથવા એસ ૨)ની સમાન એક હિસ્સો મળશે. આ
અદાલતના ઉપરોક્ત નિર્ણયના પેરા ૮૫ના છેલ્લા ભાગમાં કરવામાં આવેલા
અવલોકન પરથી સ્પષ્ટ થાય છે કે આ સ્થિતિ હજુ પણ યથાવત છે. તેથી, જો પિતા અને પુત્રો (અને હવે પુત્રીઓ પણ) વચ્ચે મઝિયારી મિલકતનું
વિભાજન થાય તો પિતાની પત્ની અને પિતાની વિધવા માતાને દીકરાના (કે
દીકરીના) હિસ્સા જેટલો એક હિસ્સો મળશે.
(ગ) હિંદુ કાયદાની મિતાક્ષર વિચારધારા હેઠળ સંયુક્ત હિંદુ પરિવારનો
કોઇ સભ્ય પોતાના ઇરાદાની નિશ્ચિત, સુસ્પષ્ટ અને એકતરફી જાહેરાત કરીને
પોતાનો દરજ્જો પરિવારથી અલગ કરી શકે છે અને મિલકતમાં વ્યક્તિગત રીતે
પોતાનો હિસ્સો ભોગવી શકે છે. આમ, સંયુક્ત પરિવારના કોઇ સભ્ય દ્વારા
વિભાજન માટે દાવો રજૂ કરવો એ તેમનો અલગ થવાનો ઇરાદો સ્પષ્ટ રીતે
દર્શાવે છે અને પરિણામે સંયુક્તતાનો દરજ્જો પણ તૂટી જાય છે. વિનીતા શર્મા
(સુપ્રા)ના કેસમાં આ કોર્ટ સમક્ષ પ્રશ્ન હતોઃ વિભાજનના દાવાની અનિર્ણીત
અવસ્થા દરમિયાન અથવા વિભાજનના દાવામાં પ્રારંભિક હૂકમનામું અને
આખરી હૂકમનામું પસાર થવા વચ્ચેના સમયગાળા દરમિયાન કોઈ પણ
કાયદાકીય સુધારો અથવા તે પછીની કોઈ ઘટના બને છે, જેનાં પરિણામે
પક્ષોનાં હિસ્સામાં વધારો કે ઘટાડો થાય છે અથવા તેમના અધિકારોમાં ફેરફાર
થાય છે, તો શું આ પ્રકારના કાયદાકીય સુધારા કે તે પછીની ઘટનાને
ધ્યાનમાં લેવામાં આવી શકે અને વિભાજનના દાવામાં આખરી હૂકમનામું
પસાર કરતી વખતે તેને અમલમાં મૂકી શકાય છે કે કેમ. અદાલતે ઠરાવ્યું કે, વિભાજનનો દાવો દાખલ કરવાથી સંયુક્તતાના દરજ્જાનો વિચ્છેદ થાય તો
પણ આ પ્રકારના કાયદાકીય સુધારા કે તે પછીની ઘટનાને ધ્યાનમાં લેવી
પડશે અને વિભાજનના દાવામાં આખરી હૂકમનામું પસાર કરતી વખતે તેનો
અમલ કરવો પડશે. કારણ કે વિભાજનના દાવાને ત્યારે જ સંપૂર્ણ રીતે
નિર્ણીત માની શકાય છે જ્યારે આખરી હૂકમનામું પસાર કરવામાં આવે છે.
આખરી હૂકમનામા દ્વારા સંયુક્ત હિન્દુ પરિવારની મિલકતનું માપ અને
સીમાથી વિભાજન કરવામાં આવે છે. (જુઓ: ફકરા ૮૯ થી ૧૦૨ અને ફકરા
૧૦૬,૧૧૪,૧૩૩ અને ૧૩૬).
અદાલતે પેરા ૧૦૭માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૧૦૭. એકવાર જન્મ કે મૃત્યુ દ્વારા સહહિસ્સેદારીના બંધારણમાં ફેરફાર
થય઼ા પછી વાસ્તવિક વિભાજન સમયે હિસ્સાની રૂપરેખા તૈયાર કરવી પડશે.
કાયદાકીય સુધારો અથવા તે પછીની કોઈ ઘટના બને છે, જેનાં પરિણામે
પક્ષોનાં હિસ્સામાં વધારો કે ઘટાડો થાય છે અથવા તેમના અધિકારોમાં ફેરફાર
થાય છે, તો શું આ પ્રકારના કાયદાકીય સુધારા કે તે પછીની ઘટનાને
ધ્યાનમાં લેવામાં આવી શકે અને વિભાજનના દાવામાં આખરી હૂકમનામું
પસાર કરતી વખતે તેને અમલમાં મૂકી શકાય છે કે કેમ. અદાલતે ઠરાવ્યું કે, વિભાજનનો દાવો દાખલ કરવાથી સંયુક્તતાના દરજ્જાનો વિચ્છેદ થાય તો
પણ આ પ્રકારના કાયદાકીય સુધારા કે તે પછીની ઘટનાને ધ્યાનમાં લેવી
પડશે અને વિભાજનના દાવામાં આખરી હૂકમનામું પસાર કરતી વખતે તેનો
અમલ કરવો પડશે. કારણ કે વિભાજનના દાવાને ત્યારે જ સંપૂર્ણ રીતે
નિર્ણીત માની શકાય છે જ્યારે આખરી હૂકમનામું પસાર કરવામાં આવે છે.
આખરી હૂકમનામા દ્વારા સંયુક્ત હિન્દુ પરિવારની મિલકતનું માપ અને
સીમાથી વિભાજન કરવામાં આવે છે. (જુઓ: ફકરા ૮૯ થી ૧૦૨ અને ફકરા
૧૦૬,૧૧૪,૧૩૩ અને ૧૩૬).
અદાલતે પેરા ૧૦૭માં નીચે મુજબ નોંધ્યું છેઃ
“૧૦૭. એકવાર જન્મ કે મૃત્યુ દ્વારા સહહિસ્સેદારીના બંધારણમાં ફેરફાર
થય઼ા પછી વાસ્તવિક વિભાજન સમયે હિસ્સાની રૂપરેખા તૈયાર કરવી પડશે.
હિસ્સાનું નિર્ધારણ બદલાયેલા પરિસ્થીતિમાં કરવું પડશે. દરજ્જાનો વિચ્છેદ
બંધારણીય જોગવાઈઓને અમલમાં લાવવા અને પછીની ઘટનાઓ દ્વારા તેમાં
પરિવર્તન લાવવાના માર્ગમાં અવરોધ પેદા કરી શકે નહીં. વિભાજનની વૈધાનિક
કલ્પના વાસ્તવિક વિભાજનની તુલનામાં ઘણી નાની છે, તે સંયુક્ત પરિવાર કે
સહહિસ્સેદારીમાં વિક્ષેપ પેદા કરતી નથી એવું નિશ્ચિત કાયદાકીય પ્રતિપાદન છે.
ઉપર દર્શાવેલા કારણોસર અમારો એવો પણ મત છે કે માત્ર દાવો દાખલ કરીને
દરજ્જાને અલગ કરવાથી વિભાજન થતું નથી અને આખરી હૂકમનામાની તારીખ
સુધી કાયદામાં પરિવર્તન અને પછીની ઘટનાને કારણે થયેલા ફેરફારોને ધ્યાનમાં
લઇ શકાય છે.”
(ઘ) સુધારા અધિનિયમ, ૨૦૦૫ પહેલા સંયુક્ત હિંદુ પરિવારમાં મૌખિક
વિભાજન અથવા મૌખિક કૌટુંબિક સમાધાન/કૌટુંબિક વ્યવસ્થા દ્વારા
વિભાજન કરી શકાતું હતું. જો પાછળથી આ પ્રકારના મૌખિક વિભાજન
અથવા મૌખિક કૌટુંબિક સમાધાન/કૌટુંબિક વ્યવસ્થાની શરતો
મેમોરેન્ડમમાં નોંધાવી શકાય, તો આ પ્રકારના મેમોરેન્ડમની નોંધણી
કરાવવાની જરૂર રહેતી ન હતી. [જુઓ: ફકરા ૧૧૫, ૧૧૬, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૫ અને ૧૩૦].
બંધારણીય જોગવાઈઓને અમલમાં લાવવા અને પછીની ઘટનાઓ દ્વારા તેમાં
પરિવર્તન લાવવાના માર્ગમાં અવરોધ પેદા કરી શકે નહીં. વિભાજનની વૈધાનિક
કલ્પના વાસ્તવિક વિભાજનની તુલનામાં ઘણી નાની છે, તે સંયુક્ત પરિવાર કે
સહહિસ્સેદારીમાં વિક્ષેપ પેદા કરતી નથી એવું નિશ્ચિત કાયદાકીય પ્રતિપાદન છે.
ઉપર દર્શાવેલા કારણોસર અમારો એવો પણ મત છે કે માત્ર દાવો દાખલ કરીને
દરજ્જાને અલગ કરવાથી વિભાજન થતું નથી અને આખરી હૂકમનામાની તારીખ
સુધી કાયદામાં પરિવર્તન અને પછીની ઘટનાને કારણે થયેલા ફેરફારોને ધ્યાનમાં
લઇ શકાય છે.”
(ઘ) સુધારા અધિનિયમ, ૨૦૦૫ પહેલા સંયુક્ત હિંદુ પરિવારમાં મૌખિક
વિભાજન અથવા મૌખિક કૌટુંબિક સમાધાન/કૌટુંબિક વ્યવસ્થા દ્વારા
વિભાજન કરી શકાતું હતું. જો પાછળથી આ પ્રકારના મૌખિક વિભાજન
અથવા મૌખિક કૌટુંબિક સમાધાન/કૌટુંબિક વ્યવસ્થાની શરતો
મેમોરેન્ડમમાં નોંધાવી શકાય, તો આ પ્રકારના મેમોરેન્ડમની નોંધણી
કરાવવાની જરૂર રહેતી ન હતી. [જુઓ: ફકરા ૧૧૫, ૧૧૬, ૧૧૯, ૧૨૦, ૧૨૧, ૧૨૫ અને ૧૩૦].
૭૪. ઉપર જણાવ્યા અનુસાર, કલમ ૬ની સમજૂતીમાં જોગવાઇ કરવામાં આવી
છે કે અવેજી કલમ ૬ના હેતુઓ માટે "વિભાજન"નો અર્થ ( ) i રજિસ્ટ્રેશન
અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નું ૧૬) હેઠળ વિધિવત રીતે નોંધાયેલ વિભાજન
ખતના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ વિભાજન અથવા ( ) ii
કોર્ટના હુકમનામાથી અસર પામેલ કોઈ પણ વિભાજન. અદાલતે વધુમાં ૨૦
ડિસેમ્બર, ૨૦૦૪ની પહેલા કરેલા મૌખિક વિભાજન અથવા મૌખિક કૌટુંબિક
સમાધાન/કૌટુંબિક વ્યવસ્થા પર ઉપરોક્ત સમજૂતીની અસરને ધ્યાને લીધી
હતી. અદાલતે પેરા ૧૨૪માં નીચે મુજબ અભિપ્રાય વ્યક્ત કર્યો છેઃ
“૧૨૪. સંશોધિત કલમ ૬નો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે દીકરીઓ
સહહિસ્સેદાર બનતા તેઓ તેમના હિસ્સો મેળવવાના અધિકારોથી વંચિત
ન રહે અને મૌખિક વિભાજન અને/અથવા વિભાજનના મેમોરેન્ડમમાં ન
નોંધાયેલ મઝિયારી મિલકતના વિભાજનનો નિરર્થક બચાવ ઉભો કરીને
દાવો ન કરે. અદાલતે આ સંભાવનાને ધ્યાનમાં રાખવી પડશે કે મૌખિક
વિભાજનની દલીલ કોઈપણ સમયે બનાવી શકાય તેવા વિભાજનના
વણનોંધાયેલ મેમોરેન્ડમ પર આધારિત હોય શકે અથવા છેતરપિંડી કે
મિલીભગતથી સ્થાપિત થઈ શકે છે. આ પ્રકારનું વિભાજન કલમ ૬ (૫)
હેઠળ માન્ય નથી.”
છે કે અવેજી કલમ ૬ના હેતુઓ માટે "વિભાજન"નો અર્થ ( ) i રજિસ્ટ્રેશન
અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નું ૧૬) હેઠળ વિધિવત રીતે નોંધાયેલ વિભાજન
ખતના અમલીકરણ દ્વારા કરવામાં આવેલું કોઈ પણ વિભાજન અથવા ( ) ii
કોર્ટના હુકમનામાથી અસર પામેલ કોઈ પણ વિભાજન. અદાલતે વધુમાં ૨૦
ડિસેમ્બર, ૨૦૦૪ની પહેલા કરેલા મૌખિક વિભાજન અથવા મૌખિક કૌટુંબિક
સમાધાન/કૌટુંબિક વ્યવસ્થા પર ઉપરોક્ત સમજૂતીની અસરને ધ્યાને લીધી
હતી. અદાલતે પેરા ૧૨૪માં નીચે મુજબ અભિપ્રાય વ્યક્ત કર્યો છેઃ
“૧૨૪. સંશોધિત કલમ ૬નો ઉદ્દેશ એ સુનિશ્ચિત કરવાનો છે કે દીકરીઓ
સહહિસ્સેદાર બનતા તેઓ તેમના હિસ્સો મેળવવાના અધિકારોથી વંચિત
ન રહે અને મૌખિક વિભાજન અને/અથવા વિભાજનના મેમોરેન્ડમમાં ન
નોંધાયેલ મઝિયારી મિલકતના વિભાજનનો નિરર્થક બચાવ ઉભો કરીને
દાવો ન કરે. અદાલતે આ સંભાવનાને ધ્યાનમાં રાખવી પડશે કે મૌખિક
વિભાજનની દલીલ કોઈપણ સમયે બનાવી શકાય તેવા વિભાજનના
વણનોંધાયેલ મેમોરેન્ડમ પર આધારિત હોય શકે અથવા છેતરપિંડી કે
મિલીભગતથી સ્થાપિત થઈ શકે છે. આ પ્રકારનું વિભાજન કલમ ૬ (૫)
હેઠળ માન્ય નથી.”
૭૫. વધુમાં, અદાલતે પેરા ૧૩૫ પર નીચે મુજબ ઠરાવ્યું છેઃ
“૧૩૫. સમજૂતીમાં વિભાજનની ખાસ વ્યાખ્યા કરવામા આવી છે.
આ જોગવાઈઓનો આશય દીકરીના હિતને જોખમમાં મૂકવાનો અને
અન્યાયપૂર્ણ રીતે બચાવ માટે કરવામાં આવેલા કપટી અથવા તુચ્છ
વ્યવહારોની કાળજી રાખવાનો નથી કે જેથી દીકરીને સહહિસ્સેદારના
રૂપમાં તેના અધિકારથી વંચિત કરી શકાય અને બદલામાં આપવામાં
આવેલી જોગવાઈઓમાંથી મળતા લાભને રદ કરી શકાય. કલમ ૬ (૫)માં
કરવામાં આવેલી વૈધાનિક જોગવાઈઓ વિભાજનની સંપૂર્ણ આકૃ તિ
બદલી નાખે છે. જોકે, અગાઉના કાયદા હેઠળ મૌખિક વિભાજન માન્ય
હતું. કલમ ૬ની જોગવાઈઓમાં ફેરફારોને ધ્યાનમાં રાખતા કાયદાનો
આશય સ્પષ્ટ છે અને મૌખિક વિભાજનની આવી દલીલ તરત સ્વીકારવી
જોઈએ નહીં. કલમ ૬(૫)ની જોગવાઈઓનું અર્થઘટન મૌખિક
વિભાજનને સ્વિકારતા પહેલા તેના પુરસ્કર્તા પર પુરવાનો ભારે બોજ
નાખવા માટે કરવું જરૂરી છે, જેમ કે ભાગ પર અલગ કબજો, આવકનો
વિનિયોગ અને મહેસૂલ રેકોર્ડમાં તેના પરિણામે થતી નોંધ અને
નિરપવાદરૂપે અન્ય સમકાલીન જાહેર દસ્તાવેજો દ્વારા પુરાવા તરીકે ટેકો
આપવો અને તમામ સુરક્ષાત્મક પગલાંનો ઉપયોગ કરતી વખતે અત્યંત
“૧૩૫. સમજૂતીમાં વિભાજનની ખાસ વ્યાખ્યા કરવામા આવી છે.
આ જોગવાઈઓનો આશય દીકરીના હિતને જોખમમાં મૂકવાનો અને
અન્યાયપૂર્ણ રીતે બચાવ માટે કરવામાં આવેલા કપટી અથવા તુચ્છ
વ્યવહારોની કાળજી રાખવાનો નથી કે જેથી દીકરીને સહહિસ્સેદારના
રૂપમાં તેના અધિકારથી વંચિત કરી શકાય અને બદલામાં આપવામાં
આવેલી જોગવાઈઓમાંથી મળતા લાભને રદ કરી શકાય. કલમ ૬ (૫)માં
કરવામાં આવેલી વૈધાનિક જોગવાઈઓ વિભાજનની સંપૂર્ણ આકૃ તિ
બદલી નાખે છે. જોકે, અગાઉના કાયદા હેઠળ મૌખિક વિભાજન માન્ય
હતું. કલમ ૬ની જોગવાઈઓમાં ફેરફારોને ધ્યાનમાં રાખતા કાયદાનો
આશય સ્પષ્ટ છે અને મૌખિક વિભાજનની આવી દલીલ તરત સ્વીકારવી
જોઈએ નહીં. કલમ ૬(૫)ની જોગવાઈઓનું અર્થઘટન મૌખિક
વિભાજનને સ્વિકારતા પહેલા તેના પુરસ્કર્તા પર પુરવાનો ભારે બોજ
નાખવા માટે કરવું જરૂરી છે, જેમ કે ભાગ પર અલગ કબજો, આવકનો
વિનિયોગ અને મહેસૂલ રેકોર્ડમાં તેના પરિણામે થતી નોંધ અને
નિરપવાદરૂપે અન્ય સમકાલીન જાહેર દસ્તાવેજો દ્વારા પુરાવા તરીકે ટેકો
આપવો અને તમામ સુરક્ષાત્મક પગલાંનો ઉપયોગ કરતી વખતે અત્યંત
અનિચ્છ
ુ ક રીતે સ્વીકાર કરી શકાય છે. અધિનિયમની કલમ ૬નો આશય
ખોટા બચાવ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા ન હોય તેવા માત્ર પ્રવર્તમાન
કાયદા હેઠળ થયેલા વાસ્તવિક વિભાજનને સ્વીકારવાનો છે, અને માત્ર
મૌખિક તદ્દવચન નકારી કાઢવામાં આવશે. સુધારાની જોગવાઈઓથી
ઉદ્ભવતા લાભને અંજામ આપવા માટે ખોટા અથવા વ્યર્થ બચાવને
અટકાવવાના હેતુને સંપૂર્ણ અસર આપવી પડશે. નહીંતર દીકરીને
સહહિસ્સેદારના રૂપમાં તેના અધિકારોથી વંચિત રાખવી ખૂબ જ સરળ
બની જશે. જ્યારે આ પ્રકારનો બચાવ લેવામાં આવે છે ત્યારે અદાલતે તેને
સ્વીકારવામાં અત્યંત સાવચેતી રાખવી પડે છે અને જ્યારે ખૂબ જ સબળ, દોષરહિત અને સમકાલીન જાહેર દસ્તાવેજોના રૂપમાં દસ્તાવેજી પુરાવા
ઉપલબ્ધ હોય માત્ર ત્યારે જ આ પ્રકારની દલીલનો સ્વીકાર થઈ શકે છે, અન્યથા નહીં. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે મૌખિક વિભાજન કે
નોંધણી ન કરેલા વિભાજનના મેમોરેન્ડમની દલીલ કોઇપણ સમયે
સમકાલીન જાહેર દસ્તાવેજને કોઈપણ કિંમતે નકારવાની જરૂર વગર ઊભી
કરી શકાય છે. અમે એવું અસાધારણ સારા કેસો માટે કહીએ છીએ જેમાં
વિભાજન નિર્ણાયક રીતે પુરવાર થયું હોય અને અમે અદાલતોને ચેતવણી
આપીએ છીએ કે લૈંગિક ન્યાયની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અને
કલમ ૬ (૫)ની સમજૂતીને અનુરૂપ પુરાવાના ભારે ભારણની કઠોરતાને
ધ્યાનમાં રાખીને આ નિષ્કર્ષ શક્યતાઓની પ્રબલતા પર આધારિત નથી.
ુ ક રીતે સ્વીકાર કરી શકાય છે. અધિનિયમની કલમ ૬નો આશય
ખોટા બચાવ તરીકે સ્થાપિત કરવામાં આવ્યા ન હોય તેવા માત્ર પ્રવર્તમાન
કાયદા હેઠળ થયેલા વાસ્તવિક વિભાજનને સ્વીકારવાનો છે, અને માત્ર
મૌખિક તદ્દવચન નકારી કાઢવામાં આવશે. સુધારાની જોગવાઈઓથી
ઉદ્ભવતા લાભને અંજામ આપવા માટે ખોટા અથવા વ્યર્થ બચાવને
અટકાવવાના હેતુને સંપૂર્ણ અસર આપવી પડશે. નહીંતર દીકરીને
સહહિસ્સેદારના રૂપમાં તેના અધિકારોથી વંચિત રાખવી ખૂબ જ સરળ
બની જશે. જ્યારે આ પ્રકારનો બચાવ લેવામાં આવે છે ત્યારે અદાલતે તેને
સ્વીકારવામાં અત્યંત સાવચેતી રાખવી પડે છે અને જ્યારે ખૂબ જ સબળ, દોષરહિત અને સમકાલીન જાહેર દસ્તાવેજોના રૂપમાં દસ્તાવેજી પુરાવા
ઉપલબ્ધ હોય માત્ર ત્યારે જ આ પ્રકારની દલીલનો સ્વીકાર થઈ શકે છે, અન્યથા નહીં. અમે ભારપૂર્વક જણાવીએ છીએ કે મૌખિક વિભાજન કે
નોંધણી ન કરેલા વિભાજનના મેમોરેન્ડમની દલીલ કોઇપણ સમયે
સમકાલીન જાહેર દસ્તાવેજને કોઈપણ કિંમતે નકારવાની જરૂર વગર ઊભી
કરી શકાય છે. અમે એવું અસાધારણ સારા કેસો માટે કહીએ છીએ જેમાં
વિભાજન નિર્ણાયક રીતે પુરવાર થયું હોય અને અમે અદાલતોને ચેતવણી
આપીએ છીએ કે લૈંગિક ન્યાયની જોગવાઈઓને ધ્યાનમાં રાખીને અને
કલમ ૬ (૫)ની સમજૂતીને અનુરૂપ પુરાવાના ભારે ભારણની કઠોરતાને
ધ્યાનમાં રાખીને આ નિષ્કર્ષ શક્યતાઓની પ્રબલતા પર આધારિત નથી.
એ યાદ રાખવું જરૂરી છે કે સુધારા અધિનિયમ દ્વારા જે લાભદાયક
જોગવાઈઓ કરવામાં આવી છે તેના ઉદ્દેશને અદાલતો નિષ્ફળ ન બનાવી
શકે. આ અપવાદ અમે એટલા માટે બનાવ્યો છે કે અગાઉ વિભાજન માટે
નોંધાયેલ દસ્તાવેજના અમલની જરૂર નહોતી અને પરિવારની પ્રતિષ્ઠા
માટે ભાગ્યે જ અદાલતોનો સંપર્ક કરવામાં આવતો હતો. જ્યારે પક્ષો
તેમના પારિવારિક વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી શકતા ન હતા ત્યારે
પણ અંતિમ ઉપાય તરીકે તેનો સંપર્ક કરવામાં આવતો હતો. અમે એ
હકીકતની નોંધ લઈએ છીએ કે ૧૯૫૬ અગાઉ પણ કલમ ૬ (૫) હેઠળ
પરિકલ્પિત પદ્ધતિઓ સિવાય અન્ય પદ્ધતિઓમાં વિભાજન થતું
હતું.”(ભારપૂર્વક).(સંદર્ભઃ અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ સત્ય પૂત મહેરોત્રાનો ‘ચેન્જિંગ ડાયમેન્શન્સ ઓફ હિન્દુ
કોપાર્સનરી એન્ડ સેક્શન ૬, હિન્દુ સક્સેશન એક્ટ,૧૯૫૬’ શીર્ષક
ધરાવતો લેખ.)
૭૬. આ સંદર્ભનો જવાબ છેવટે અનુક્રમે ફકરા ૧૩૭.૧ થી ૧૩૭.૫માં નીચે
મુજબ આપવામાં આવ્યો હતોઃ
“૧૩૭.૧. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની અવેજી કલમ
૬માં સમાયેલી જોગવાઈઓ સુધારા પહેલા કે પછી જન્મેલી દીકરીને
જોગવાઈઓ કરવામાં આવી છે તેના ઉદ્દેશને અદાલતો નિષ્ફળ ન બનાવી
શકે. આ અપવાદ અમે એટલા માટે બનાવ્યો છે કે અગાઉ વિભાજન માટે
નોંધાયેલ દસ્તાવેજના અમલની જરૂર નહોતી અને પરિવારની પ્રતિષ્ઠા
માટે ભાગ્યે જ અદાલતોનો સંપર્ક કરવામાં આવતો હતો. જ્યારે પક્ષો
તેમના પારિવારિક વિવાદને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલી શકતા ન હતા ત્યારે
પણ અંતિમ ઉપાય તરીકે તેનો સંપર્ક કરવામાં આવતો હતો. અમે એ
હકીકતની નોંધ લઈએ છીએ કે ૧૯૫૬ અગાઉ પણ કલમ ૬ (૫) હેઠળ
પરિકલ્પિત પદ્ધતિઓ સિવાય અન્ય પદ્ધતિઓમાં વિભાજન થતું
હતું.”(ભારપૂર્વક).(સંદર્ભઃ અલ્હાબાદ હાઇકોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ
ન્યાયમૂર્તિ સત્ય પૂત મહેરોત્રાનો ‘ચેન્જિંગ ડાયમેન્શન્સ ઓફ હિન્દુ
કોપાર્સનરી એન્ડ સેક્શન ૬, હિન્દુ સક્સેશન એક્ટ,૧૯૫૬’ શીર્ષક
ધરાવતો લેખ.)
૭૬. આ સંદર્ભનો જવાબ છેવટે અનુક્રમે ફકરા ૧૩૭.૧ થી ૧૩૭.૫માં નીચે
મુજબ આપવામાં આવ્યો હતોઃ
“૧૩૭.૧. હિન્દુ ઉત્તરાધિકાર અધિનિયમ ૧૯૫૬ની અવેજી કલમ
૬માં સમાયેલી જોગવાઈઓ સુધારા પહેલા કે પછી જન્મેલી દીકરીને
સમાન અધિકાર અને જવાબદારીઓ સાથે પુત્રની જેમ સહહિસ્સેદારનો
દરજ્જો પ્રદાન કરે છે.
૧૩૭.૨ આ અધિકારનો દાવો અગાઉ જન્મેલી પુત્રી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ પૂર્વે થયેલી વ્યવસ્થા અથવા સ્વત્વાર્પણ, વિભાજન અથવા
વસીયતનામાની વ્યવસ્થા અંગે કલમ ૬ (૧)માં આપવામાં આવેલ
બચાવ સાથે ૦૯-૦૯-૨૦૦૫ની અસરથી કરી શકે છે.
૧૩૭.૩. સહહિસ્સેદારીનો અધિકાર જન્મજાત હોવાને કારણે પિતા
સહહિસ્સસેદાર ૦૯-૦૯-૨૦૦૫ના રોજ જીવીત હોવા જરૂરી નથી.
૧૩૭.૪. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની મૂળ રીતે
અધિનિયમિત કલમ ૬ના પરંતુક દ્વારા રચવામાં આવેલ વિભાજનની
વૈધાનિક કલ્પના વાસ્તવિક વિભાજન કે સહહિસ્સેદારીમાં વિક્ષેપ લાવી
શકી નથી. આ કલ્પના માત્ર મૃત્યુ પામેલા સહહિસ્સેદારની પાછળ રહેલી
કોઇ મહિલા વારસદાર માટે, ૧૯૫૬ના અધિનિયમની અનુસૂચિમાં
નિર્દિષ્ટ વર્ગ-૧ની મહિલા માટે અથવા આવી મહિલાના પુરુષ સંબંધીનો
હિસ્સો નક્કી કરવાના હેતુ માટે હતી. અવેજી કલમ ૬ની જોગવાઈઓને
સંપૂર્ણ રીતે લાગુ કરવાની જરૂર છે. પ્રારંભિક હુકમનામું પસાર થઈ ગયું
દરજ્જો પ્રદાન કરે છે.
૧૩૭.૨ આ અધિકારનો દાવો અગાઉ જન્મેલી પુત્રી ૨૦ ડિસેમ્બર, ૨૦૦૪ પૂર્વે થયેલી વ્યવસ્થા અથવા સ્વત્વાર્પણ, વિભાજન અથવા
વસીયતનામાની વ્યવસ્થા અંગે કલમ ૬ (૧)માં આપવામાં આવેલ
બચાવ સાથે ૦૯-૦૯-૨૦૦૫ની અસરથી કરી શકે છે.
૧૩૭.૩. સહહિસ્સેદારીનો અધિકાર જન્મજાત હોવાને કારણે પિતા
સહહિસ્સસેદાર ૦૯-૦૯-૨૦૦૫ના રોજ જીવીત હોવા જરૂરી નથી.
૧૩૭.૪. હિંદુ ઉત્તરાધિકાર અધિનિયમ, ૧૯૫૬ની મૂળ રીતે
અધિનિયમિત કલમ ૬ના પરંતુક દ્વારા રચવામાં આવેલ વિભાજનની
વૈધાનિક કલ્પના વાસ્તવિક વિભાજન કે સહહિસ્સેદારીમાં વિક્ષેપ લાવી
શકી નથી. આ કલ્પના માત્ર મૃત્યુ પામેલા સહહિસ્સેદારની પાછળ રહેલી
કોઇ મહિલા વારસદાર માટે, ૧૯૫૬ના અધિનિયમની અનુસૂચિમાં
નિર્દિષ્ટ વર્ગ-૧ની મહિલા માટે અથવા આવી મહિલાના પુરુષ સંબંધીનો
હિસ્સો નક્કી કરવાના હેતુ માટે હતી. અવેજી કલમ ૬ની જોગવાઈઓને
સંપૂર્ણ રીતે લાગુ કરવાની જરૂર છે. પ્રારંભિક હુકમનામું પસાર થઈ ગયું
હોવા છતા આખરી હુકમનામા કે અપીલ માટે અનિર્ણીત કાર્યવાહીમાં
દીકરીઓને સહહિસ્સેદારીમાં દીકરાના જેટલો હિસ્સો આપવામાં આવશે.
૧૩૭.૫. ૧૯૫૬ના અધિનિયમની કલમ ૬(૫)ની સમજૂતીની
જોગવાઈઓની ચુસ્ત રીતે ધ્યાનમાં રાખીને મૌખિક વિભાજનની દલીલને
રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ની જોગવાઈઓ અંતર્ગત વિધિવત રીતે
નોંધાયેલ વિભાજન ખત દ્વારા અથવા અદાલતના હૂકમનામા દ્વારા અસર
આપવામાં આવેલ વૈધાનિક રીતે માન્ય વિભાજનની રીત તરીકે સ્વીકારી
શકાશે નહીં. જોકે અપવાદરૂપ કિસ્સાઓમાં જ્યાં મૌખિક વિભાજનની
દલીલને જાહેર દસ્તાવેજો દ્વારા ટેકો આપવામાં આવે છે અને છેવટે કોર્ટના
હુકમનામાની અસર (મૂળમાં અમલ) થઈ હોય તેવી જ રીતે વિભાજન
સ્પષ્ટ કરવામાં આવે છે તો તે સ્વીકારી શકાય છે. માત્ર મૌખિક પુરાવાના
આધારે વિભાજનની દલીલ સ્વીકારી શકાય નહીં અને તેને સ્પષ્ટપણે
નકારી શકાય."
૭૭. વિનીતા શર્મા(સુપ્રા)ના ચુકાદામાં એ વાત પર પણ પ્રકાશ પાડવામાં
આવ્યો છે કે અપીલ અનિર્ણીત હોય ત્યારે કાયદામાં થયેલ ફેરફાર પર વિચાર
કરવો જોઈએ અને યોગ્ય રીતે તેનો અમલ કરવો જોઈએ. આ અદાલતે (૨૦૦૦)
૭ એસસીસી ૩૫૭માં નોંધાયેલ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા, કલકત્તા વિ.
દીકરીઓને સહહિસ્સેદારીમાં દીકરાના જેટલો હિસ્સો આપવામાં આવશે.
૧૩૭.૫. ૧૯૫૬ના અધિનિયમની કલમ ૬(૫)ની સમજૂતીની
જોગવાઈઓની ચુસ્ત રીતે ધ્યાનમાં રાખીને મૌખિક વિભાજનની દલીલને
રજિસ્ટ્રેશન અધિનિયમ, ૧૯૦૮ની જોગવાઈઓ અંતર્ગત વિધિવત રીતે
નોંધાયેલ વિભાજન ખત દ્વારા અથવા અદાલતના હૂકમનામા દ્વારા અસર
આપવામાં આવેલ વૈધાનિક રીતે માન્ય વિભાજનની રીત તરીકે સ્વીકારી
શકાશે નહીં. જોકે અપવાદરૂપ કિસ્સાઓમાં જ્યાં મૌખિક વિભાજનની
દલીલને જાહેર દસ્તાવેજો દ્વારા ટેકો આપવામાં આવે છે અને છેવટે કોર્ટના
હુકમનામાની અસર (મૂળમાં અમલ) થઈ હોય તેવી જ રીતે વિભાજન
સ્પષ્ટ કરવામાં આવે છે તો તે સ્વીકારી શકાય છે. માત્ર મૌખિક પુરાવાના
આધારે વિભાજનની દલીલ સ્વીકારી શકાય નહીં અને તેને સ્પષ્ટપણે
નકારી શકાય."
૭૭. વિનીતા શર્મા(સુપ્રા)ના ચુકાદામાં એ વાત પર પણ પ્રકાશ પાડવામાં
આવ્યો છે કે અપીલ અનિર્ણીત હોય ત્યારે કાયદામાં થયેલ ફેરફાર પર વિચાર
કરવો જોઈએ અને યોગ્ય રીતે તેનો અમલ કરવો જોઈએ. આ અદાલતે (૨૦૦૦)
૭ એસસીસી ૩૫૭માં નોંધાયેલ યુનાઈટેડ બેંક ઓફ ઇન્ડિયા, કલકત્તા વિ.
અભિજીત ટી કંપની પ્રાઇવેટ લિમિટેડ અને અન્યના ચુકાદા પર આધાર રાખ્યો, જેમાં ઠરાવવામાં આવ્યું કે:
“૨૦. હવે, એ બાબત સારી રીતે નક્કી થઈ ગઈ છે કે મૂળ કાર્યવાહીની
સુનાવણી હોય કે પછી કોઈ અપીલની સુનાવણી હોય, કાયદામાં થયેલા
ફેરફારોની નોંધ લેવાની અને તેને અમલમાં મૂકવાની ફરજ અદાલતની છે.
(જુઓ જી. પી. સિંહઃ ઈન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટયુટ્સ, ૭મી આવૃત્તિ,પા.
૪૦૬). જો કોઈ દાવો અનિર્ણીત હોય ત્યારે ૧૯૯૩ના અધિનિયમ જેવો
કાયદો પસાર કરવામાં આવે કે દીવાની અદાલત આ દાવાનો નિર્ણય નહીં
કરી શકે, તો દીવાની અદાલત અધિનિયમની ન્યાયિક નોંધ લેવા
બંધાયેલી છે અને એવું માનવા બંધાયેલી છે કે દીવાની અદાલત તેના
રિમાન્ડ પછી પણ દાવાનો નિકાલ કરી શકે નહીં."
૭૮. વિનીતા શર્મા(સુપ્રા)માં આ અદાલતે સંપૂર્ણ સ્થિતિ નીચે મુજબ સ્પષ્ટ
કરી હતીઃ
"૧૦૭. એકવાર જન્મ કે મૃત્યુ દ્વારા સહહિસ્સેદારીના બંધારણમાં ફેરફાર
થય઼ા પછી વાસ્તવિક વિભાજન સમયે હિસ્સાની રૂપરેખા તૈયાર કરવી પડશે.
હિસ્સાનું નિર્ધારણ બદલાયેલા સંજોગોને આધારે કરવું પડશે. દરજ્જાનો વિચ્છેદ
“૨૦. હવે, એ બાબત સારી રીતે નક્કી થઈ ગઈ છે કે મૂળ કાર્યવાહીની
સુનાવણી હોય કે પછી કોઈ અપીલની સુનાવણી હોય, કાયદામાં થયેલા
ફેરફારોની નોંધ લેવાની અને તેને અમલમાં મૂકવાની ફરજ અદાલતની છે.
(જુઓ જી. પી. સિંહઃ ઈન્ટરપ્રિટેશન ઓફ સ્ટેટયુટ્સ, ૭મી આવૃત્તિ,પા.
૪૦૬). જો કોઈ દાવો અનિર્ણીત હોય ત્યારે ૧૯૯૩ના અધિનિયમ જેવો
કાયદો પસાર કરવામાં આવે કે દીવાની અદાલત આ દાવાનો નિર્ણય નહીં
કરી શકે, તો દીવાની અદાલત અધિનિયમની ન્યાયિક નોંધ લેવા
બંધાયેલી છે અને એવું માનવા બંધાયેલી છે કે દીવાની અદાલત તેના
રિમાન્ડ પછી પણ દાવાનો નિકાલ કરી શકે નહીં."
૭૮. વિનીતા શર્મા(સુપ્રા)માં આ અદાલતે સંપૂર્ણ સ્થિતિ નીચે મુજબ સ્પષ્ટ
કરી હતીઃ
"૧૦૭. એકવાર જન્મ કે મૃત્યુ દ્વારા સહહિસ્સેદારીના બંધારણમાં ફેરફાર
થય઼ા પછી વાસ્તવિક વિભાજન સમયે હિસ્સાની રૂપરેખા તૈયાર કરવી પડશે.
હિસ્સાનું નિર્ધારણ બદલાયેલા સંજોગોને આધારે કરવું પડશે. દરજ્જાનો વિચ્છેદ
બંધારણીય જોગવાઈઓને અમલમાં લાવવા અને પછીની ઘટનાઓ દ્વારા તેમાં
પરિવર્તન લાવવાના માર્ગમાં અવરોધ પેદા કરી શકે નહીં. વિભાજનની વૈધાનિક
કલ્પના વાસ્તવિક વિભાજનની તુલનામાં ઘણી નાની છે, તે સંયુક્ત પરિવાર કે
સહહિસ્સેદારીમાં વિક્ષેપ પેદા કરતી નથી એવું નિશ્ચિત કાયદાકીય પ્રતિપાદન છે.
ઉપર દર્શાવેલા કારણોસર અમારો એવો પણ મત છે કે માત્ર દાવો દાખલ કરીને
દરજ્જાને અલગ કરવાથી વિભાજન થતું નથી અને આખરી હૂકમનમાની તારીખ
સુધી કાયદામાં પરિવર્તન અને પછીની ઘટનાને કારણે થયેલા ફેરફારોને ધ્યાનમાં
લઇ શકાય છે. xxxx xxxxx xxxx
૧૧૪. આ કિસ્સામાં પ્રશ્ન જુદો છે.કલમ-૬ હેઠળ કાયદા દ્વારા જે વિભાજનને
માન્યતા આપવામાં આવી છે, તે મુજબ અધિકારો માટે પણ કામ કરવું
પડશે.ઉપરોક્ત વિવિધ નિર્ણયોમાં આ અદાલતે સતત રીતે પોતાનો અભિમત
વ્યક્ત કર્યો હતો કે, જ્યારે અધિકારો પ્રદાન કરવામાં આવે છે, ત્યારે પ્રારંભિક
ડિક્રીમાં સુધારો કરી શકાય છે અને કાયદાનો લાભ પ્રદાન કરવો પડશે.તેથી, અમને કલમ-૬ હેઠળની વૈધાનિક કલ્પનાના પરંતુકની અસરને રદ્ કરવામાં
કોઇ અડચણ નથી કે જેની ચર્ચા નીચેના કેસોમાં કરવામાં આવી છે: પ્રકાશ
વિરુધ્ધ ફુલાવતી [(૨૦૧૬) ૨ એસસીસી ૩૬:(૨૦૧૬) ૧ એસસીસી
સીઆઇવી) ૫૪૯) અને દાનમ્મા [દાનમ્મા વિરુદ્ધ અમર, (૨૦૧૮) 3
પરિવર્તન લાવવાના માર્ગમાં અવરોધ પેદા કરી શકે નહીં. વિભાજનની વૈધાનિક
કલ્પના વાસ્તવિક વિભાજનની તુલનામાં ઘણી નાની છે, તે સંયુક્ત પરિવાર કે
સહહિસ્સેદારીમાં વિક્ષેપ પેદા કરતી નથી એવું નિશ્ચિત કાયદાકીય પ્રતિપાદન છે.
ઉપર દર્શાવેલા કારણોસર અમારો એવો પણ મત છે કે માત્ર દાવો દાખલ કરીને
દરજ્જાને અલગ કરવાથી વિભાજન થતું નથી અને આખરી હૂકમનમાની તારીખ
સુધી કાયદામાં પરિવર્તન અને પછીની ઘટનાને કારણે થયેલા ફેરફારોને ધ્યાનમાં
લઇ શકાય છે. xxxx xxxxx xxxx
૧૧૪. આ કિસ્સામાં પ્રશ્ન જુદો છે.કલમ-૬ હેઠળ કાયદા દ્વારા જે વિભાજનને
માન્યતા આપવામાં આવી છે, તે મુજબ અધિકારો માટે પણ કામ કરવું
પડશે.ઉપરોક્ત વિવિધ નિર્ણયોમાં આ અદાલતે સતત રીતે પોતાનો અભિમત
વ્યક્ત કર્યો હતો કે, જ્યારે અધિકારો પ્રદાન કરવામાં આવે છે, ત્યારે પ્રારંભિક
ડિક્રીમાં સુધારો કરી શકાય છે અને કાયદાનો લાભ પ્રદાન કરવો પડશે.તેથી, અમને કલમ-૬ હેઠળની વૈધાનિક કલ્પનાના પરંતુકની અસરને રદ્ કરવામાં
કોઇ અડચણ નથી કે જેની ચર્ચા નીચેના કેસોમાં કરવામાં આવી છે: પ્રકાશ
વિરુધ્ધ ફુલાવતી [(૨૦૧૬) ૨ એસસીસી ૩૬:(૨૦૧૬) ૧ એસસીસી
સીઆઇવી) ૫૪૯) અને દાનમ્મા [દાનમ્મા વિરુદ્ધ અમર, (૨૦૧૮) 3
એસસીસી ૩૪૩:(૨૦૧૮) ૨ એસસીસી (સીઆઈવી) ૩૮૫).જો કોઈ પુત્રી
સુધારા અધિનિયમના અમલીકરણની તારીખે જીવિત હોય, તો તે સુધારા
અધિનિયમના અમલીકરણની તારીખથી જ સહવારસ બની જાય છે, ભલે તેના
પહેલાંના સમયમાં જન્મની તારીખ ગમે તે હોય."
વર્તમાન કેસના તથ્યો પર ઉપરોક્ત કાયદાના સિદ્ધાંતોનો અમલ
"૭૯. ચાલો આપણે એક ક્ષણ માટે ધારીએ કે ટ્રાયલ કોર્ટે કેસમાં ફરિયાદીની, એટલે કે દીકરીની, તરફેણમાં ફેંસલો કર્યો હોત અને પૂર્વજોની મિલકતો સહિત
તમામ મિલકતોમાં એકસમાન રીતે તેનો ૧/૩ હિસ્સો આપ્યો હોત.એવી દલીલ
કરી શકાતી હતી કે, સંબંધિત સમયે કાયદાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાયલ
કોર્ટ આવું ન કરી શકી હોત. જોકે, વિનીતા શર્માના (ઉપર મુજબ) કેસમાં આ
કોર્ટના નિર્ણય પછી હિસ્સાની આ ફાળવણી કાયદા અનુસાર થશે. ચાલો
આપણે એક બીજો વિકલ્પ પણ માનીએ. ઉદાહરણ તરીકે, ટ્રાયલ કોર્ટે (૧)
દીકરીને સ્વ-અર્જિત મિલકતમાં ૧/૩ હિસ્સો આપવાનો અને (૨) પિતાના
પૂર્વજોની મિલકતમાં અડધામાં ૧/૩ હિસ્સો આપવાનો હુકમનામુ કરેલ હોય.
આ જ તે સમયનો કાયદો હતો અને વર્તમાન કેસમાં ઉચ્ચ અદાલતે પુષ્ટિ કરેલી
પ્રારંભિક ડિક્રી પસાર કરતી વખતે ટ્રાયલ કોર્ટે આ જ કર્યું છે.જોકે, ઉપર ચર્ચા
કર્યા મુજબ હવે કાયદામાં પરિવર્તન આવ્યું છે.
સુધારા અધિનિયમના અમલીકરણની તારીખે જીવિત હોય, તો તે સુધારા
અધિનિયમના અમલીકરણની તારીખથી જ સહવારસ બની જાય છે, ભલે તેના
પહેલાંના સમયમાં જન્મની તારીખ ગમે તે હોય."
વર્તમાન કેસના તથ્યો પર ઉપરોક્ત કાયદાના સિદ્ધાંતોનો અમલ
"૭૯. ચાલો આપણે એક ક્ષણ માટે ધારીએ કે ટ્રાયલ કોર્ટે કેસમાં ફરિયાદીની, એટલે કે દીકરીની, તરફેણમાં ફેંસલો કર્યો હોત અને પૂર્વજોની મિલકતો સહિત
તમામ મિલકતોમાં એકસમાન રીતે તેનો ૧/૩ હિસ્સો આપ્યો હોત.એવી દલીલ
કરી શકાતી હતી કે, સંબંધિત સમયે કાયદાની સ્થિતિને ધ્યાનમાં રાખીને ટ્રાયલ
કોર્ટ આવું ન કરી શકી હોત. જોકે, વિનીતા શર્માના (ઉપર મુજબ) કેસમાં આ
કોર્ટના નિર્ણય પછી હિસ્સાની આ ફાળવણી કાયદા અનુસાર થશે. ચાલો
આપણે એક બીજો વિકલ્પ પણ માનીએ. ઉદાહરણ તરીકે, ટ્રાયલ કોર્ટે (૧)
દીકરીને સ્વ-અર્જિત મિલકતમાં ૧/૩ હિસ્સો આપવાનો અને (૨) પિતાના
પૂર્વજોની મિલકતમાં અડધામાં ૧/૩ હિસ્સો આપવાનો હુકમનામુ કરેલ હોય.
આ જ તે સમયનો કાયદો હતો અને વર્તમાન કેસમાં ઉચ્ચ અદાલતે પુષ્ટિ કરેલી
પ્રારંભિક ડિક્રી પસાર કરતી વખતે ટ્રાયલ કોર્ટે આ જ કર્યું છે.જોકે, ઉપર ચર્ચા
કર્યા મુજબ હવે કાયદામાં પરિવર્તન આવ્યું છે.
૮૦. ઉપરોક્ત પૃષ્ઠભૂમિમાં દીકરીઓ ફરિયાદમાં નિર્ધારિત તમામ મિલકતોમાં
૧/૩ હિસ્સાની હકદાર છે.તે અંતિમ હુકમનામું પસાર કરતી વખતે વિનીતા શર્મા
(ઉપર મુજબ) માં મૂકવામાં આવેલ ઉક્તિ અનુસાર હશે. પુનરાવર્તનના
વિકલ્પે, અમે જણાવીએ છીએ કે ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા
પ્રારંભિક હુકમના આધારે, જેની પુષ્ટિ હાઈકોર્ટની ડિવિઝન બેંચે કરી હતી, તેમાં
નક્કી કરવામાં આવેલા મુદ્દાઓને અંતિમ માનવામાં આવશે, પરંતુ જ્યારે
વિભાજનના કેસમાં તબક્કાવાર નિર્ણય લેવાની જરૂર છે, ત્યારે જ તેને
સંપૂર્ણરીતે નિર્ણય થયેલ ત્યારે જ માનવામાં આવશે કે જ્યારે અંતિમ હુકમનામું
પસાર થયેલ હોય. જ્યારે પક્ષકારોને સંચાલિત કરતા કાયદામાં અંતિમ
હુકમનામાના અંત પહેલાં સુધારો કરવામાં આવ્યો હોવાથી, આ પ્રકારના
સુધારાનો લાભ મેળવનાર પક્ષ (હાલના કેસમાં બે દીકરીઓની જેમ) આ
સુધારાની નોંધ લેવા માટે ટ્રાયલ કોર્ટને વિનંતી કરી શકે છે અને તેનો અમલ કરી
શકે છે.
૮૧. અપીલકર્તાઓ વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી બસંતે કરેલી
રજૂઆતમાં અમને એેવું કોઈ તથ્ય મળેલ નથી કે પાર્ટીશન કેસમાં, પક્ષકારોને
સંચાલિત કરતા કાયદામાં સુધારો કરવા છતાં અંતિમ હુકમનામાની કાર્યવાહીમાં
પ્રારંભિક હુકમનામમાં ફેરફાર કરી શકાતો નથી.
૧/૩ હિસ્સાની હકદાર છે.તે અંતિમ હુકમનામું પસાર કરતી વખતે વિનીતા શર્મા
(ઉપર મુજબ) માં મૂકવામાં આવેલ ઉક્તિ અનુસાર હશે. પુનરાવર્તનના
વિકલ્પે, અમે જણાવીએ છીએ કે ટ્રાયલ કોર્ટ દ્વારા પસાર કરવામાં આવેલા
પ્રારંભિક હુકમના આધારે, જેની પુષ્ટિ હાઈકોર્ટની ડિવિઝન બેંચે કરી હતી, તેમાં
નક્કી કરવામાં આવેલા મુદ્દાઓને અંતિમ માનવામાં આવશે, પરંતુ જ્યારે
વિભાજનના કેસમાં તબક્કાવાર નિર્ણય લેવાની જરૂર છે, ત્યારે જ તેને
સંપૂર્ણરીતે નિર્ણય થયેલ ત્યારે જ માનવામાં આવશે કે જ્યારે અંતિમ હુકમનામું
પસાર થયેલ હોય. જ્યારે પક્ષકારોને સંચાલિત કરતા કાયદામાં અંતિમ
હુકમનામાના અંત પહેલાં સુધારો કરવામાં આવ્યો હોવાથી, આ પ્રકારના
સુધારાનો લાભ મેળવનાર પક્ષ (હાલના કેસમાં બે દીકરીઓની જેમ) આ
સુધારાની નોંધ લેવા માટે ટ્રાયલ કોર્ટને વિનંતી કરી શકે છે અને તેનો અમલ કરી
શકે છે.
૮૧. અપીલકર્તાઓ વતી હાજર રહેલા વિદ્વાન વરિષ્ઠ વકીલ શ્રી બસંતે કરેલી
રજૂઆતમાં અમને એેવું કોઈ તથ્ય મળેલ નથી કે પાર્ટીશન કેસમાં, પક્ષકારોને
સંચાલિત કરતા કાયદામાં સુધારો કરવા છતાં અંતિમ હુકમનામાની કાર્યવાહીમાં
પ્રારંભિક હુકમનામમાં ફેરફાર કરી શકાતો નથી.
૮૨. અમારા અભિપ્રાયમાં, પક્ષકારોના હિસ્સાઓનું નિર્ધારણ કરતી વખતે
નીચેની અદાલતોમાં કાયદાની કોઈ ભૂલ થઈ હોવાનું ન કહી શકાય.હવે એક જ
વસ્તુ કરવાની જરૂર છે, તે છે ૧૯૫૬ના કાયદાની કલમ-૬ની જોગવાઈઓમાં
સુધારાને અમલી બનાવવો અને તે મુજબ પક્ષોનાં હિસ્સાનું પુનઃનિર્ધારણ
કરવું.સીધા શબ્દોમાં કહીએ તો, વાદી તેના સ્વર્ગીય પિતાની તમામ મિલકતોમાં
૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે. અપીલકર્તાઓ તરફથી ઉઠાવવામાં આવેલી
તમામ સંપત્તિઓ પૂર્વજોની છે કે નહીં તે મુદ્દો મહત્વનો નથી.
ઇશ્યૂ નંબર ૨
૮૩. હવે અમે મુદ્દા નં.૨ નો જવાબ આપીશું – શું મૂળ પ્રતિવાદી નં. ૨ દ્વારા
દાખલ કરાયેલી ઉલટતપાસને મંજૂરી આપવા માટે ઉચ્ચ ન્યાયાલયને વાજબી
કારણ હતું, કારણ કે અપીલકર્તાઓ (પ્રતિવાદી નં. ૧ અને પ્રતિવાદી નં. ૨)
વચ્ચે થયેલી સમજૂતી સી.પી.સી.ના આદેશ-૧૩ નિયમ ૩ હેઠળ માન્ય અને
બંધનકર્તા નથી.
શ્રી બસંતે, વિદ્વાન વરિષ્ઠ વકીલે જોરદાર રીતે રજૂઆત કરી હતી કે પ્રતિવાદી નં.
૧ અને તેની બહેન એટલે કે પ્રતિવાદી નં. ૨ વચ્ચેની સમજૂતી 29.03.1991 ના
રોજ સોગંદનામું પર યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કથિત
સમાધાનની નોંધ ઉચ્ચ અદાલતે ૦૯.૦૪.૧૯૯૧ના રોજ એટલે કે, પ્રથમ
નીચેની અદાલતોમાં કાયદાની કોઈ ભૂલ થઈ હોવાનું ન કહી શકાય.હવે એક જ
વસ્તુ કરવાની જરૂર છે, તે છે ૧૯૫૬ના કાયદાની કલમ-૬ની જોગવાઈઓમાં
સુધારાને અમલી બનાવવો અને તે મુજબ પક્ષોનાં હિસ્સાનું પુનઃનિર્ધારણ
કરવું.સીધા શબ્દોમાં કહીએ તો, વાદી તેના સ્વર્ગીય પિતાની તમામ મિલકતોમાં
૧/૩ હિસ્સો મેળવવાનો હકદાર છે. અપીલકર્તાઓ તરફથી ઉઠાવવામાં આવેલી
તમામ સંપત્તિઓ પૂર્વજોની છે કે નહીં તે મુદ્દો મહત્વનો નથી.
ઇશ્યૂ નંબર ૨
૮૩. હવે અમે મુદ્દા નં.૨ નો જવાબ આપીશું – શું મૂળ પ્રતિવાદી નં. ૨ દ્વારા
દાખલ કરાયેલી ઉલટતપાસને મંજૂરી આપવા માટે ઉચ્ચ ન્યાયાલયને વાજબી
કારણ હતું, કારણ કે અપીલકર્તાઓ (પ્રતિવાદી નં. ૧ અને પ્રતિવાદી નં. ૨)
વચ્ચે થયેલી સમજૂતી સી.પી.સી.ના આદેશ-૧૩ નિયમ ૩ હેઠળ માન્ય અને
બંધનકર્તા નથી.
શ્રી બસંતે, વિદ્વાન વરિષ્ઠ વકીલે જોરદાર રીતે રજૂઆત કરી હતી કે પ્રતિવાદી નં.
૧ અને તેની બહેન એટલે કે પ્રતિવાદી નં. ૨ વચ્ચેની સમજૂતી 29.03.1991 ના
રોજ સોગંદનામું પર યોગ્ય રીતે હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ કથિત
સમાધાનની નોંધ ઉચ્ચ અદાલતે ૦૯.૦૪.૧૯૯૧ના રોજ એટલે કે, પ્રથમ
અપીલની અંતિમ સુનાવણીના સમયે લીધી હતી.પ્રથમ અપીલ
૦૧.૦૮.૨૦૦૦ના રોજ ફગાવી દેવામાં આવી હતી, જેમાં બંને પ્રતિવાદીઓ
વચ્ચે સમાધાન સમજૂતીની શરતોને સામેલ કરવાની હદ સુધી હુકમનામામાં
સુધારો કરવામાં આવ્યો હતો.દસ વર્ષ વીતી ગયા પછી જ અપીલકર્તાઓ દ્વારા
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજી પેન્ડિંગ હતી તે
દરમિયાન, પ્રતિવાદી નં. ૨ દ્વારા કથિત સમજૂતીને પડકારતી ક્રોસ-અપીલ
ફાઇલ કરવા માટે યોગ્ય ગણવામા આવેલ હતી. શ્રી બસંતે રજૂઆત કરી હતી કે, આ પ્રકારની ક્રોસ-અપીલ ચાલી શકે તેમ નથી અને જો તે ચલાવવાપાત્ર હોય તો
પણ, સમજૂતીની નોંધણીની તારીખથી આશરે ૧૦ વર્ષ વિતી ગયા પછી તેને
સ્વીકારવી અને મંજૂરી આપવી જોઈતી હતી નહીં.
૮૫. અમે શ્રી બસંતની ઉપરોક્ત રજૂઆતથી બહુ પ્રભાવિત નથી.તે કાયદાની
સ્થાપિત સ્થિતિ છે કે અપીલનો અધિકાર કાયદાની રચના છે.અપીલ કરવાનો
કોઈ વારસાગત અધિકાર નથી.જ્યાં સુધી કાયદો અપીલકર્તાને અધિકાર અને
અદાલતને સત્તા ન આપે ત્યાં સુધી કોઈ અપીલ દાખલ કરી શકાશે નહીં, સુનાવણી કરી શકાશે નહીં અથવા ગુણદોષ પર નિર્ણય લઈ શકાશે નહીં.આ
તબક્કે આપણે સી.પી.સી.ના આદેશ-૬૧ ના નિયમ-૨૨ ની જોગવાઈઓ પર
વિચાર કરી શકીએ છીએઃ
૦૧.૦૮.૨૦૦૦ના રોજ ફગાવી દેવામાં આવી હતી, જેમાં બંને પ્રતિવાદીઓ
વચ્ચે સમાધાન સમજૂતીની શરતોને સામેલ કરવાની હદ સુધી હુકમનામામાં
સુધારો કરવામાં આવ્યો હતો.દસ વર્ષ વીતી ગયા પછી જ અપીલકર્તાઓ દ્વારા
હાઇકોર્ટની ડિવિઝન બેન્ચ સમક્ષ દાખલ કરવામાં આવેલી અરજી પેન્ડિંગ હતી તે
દરમિયાન, પ્રતિવાદી નં. ૨ દ્વારા કથિત સમજૂતીને પડકારતી ક્રોસ-અપીલ
ફાઇલ કરવા માટે યોગ્ય ગણવામા આવેલ હતી. શ્રી બસંતે રજૂઆત કરી હતી કે, આ પ્રકારની ક્રોસ-અપીલ ચાલી શકે તેમ નથી અને જો તે ચલાવવાપાત્ર હોય તો
પણ, સમજૂતીની નોંધણીની તારીખથી આશરે ૧૦ વર્ષ વિતી ગયા પછી તેને
સ્વીકારવી અને મંજૂરી આપવી જોઈતી હતી નહીં.
૮૫. અમે શ્રી બસંતની ઉપરોક્ત રજૂઆતથી બહુ પ્રભાવિત નથી.તે કાયદાની
સ્થાપિત સ્થિતિ છે કે અપીલનો અધિકાર કાયદાની રચના છે.અપીલ કરવાનો
કોઈ વારસાગત અધિકાર નથી.જ્યાં સુધી કાયદો અપીલકર્તાને અધિકાર અને
અદાલતને સત્તા ન આપે ત્યાં સુધી કોઈ અપીલ દાખલ કરી શકાશે નહીં, સુનાવણી કરી શકાશે નહીં અથવા ગુણદોષ પર નિર્ણય લઈ શકાશે નહીં.આ
તબક્કે આપણે સી.પી.સી.ના આદેશ-૬૧ ના નિયમ-૨૨ ની જોગવાઈઓ પર
વિચાર કરી શકીએ છીએઃ
“૨૨. પ્રતિવાદી સુનાવણી પછી હુકમનામાનો એેવી રીતે વિરોધ
કરી શકે છે કે જાણે તેણે અલગથી અપીલ કરી હોય.--(૧) કોઈ
પણ પ્રતિવાદી હુકમનામાના કોઈ પણ ભાગમાંથી અપીલ ન કરી
હોય તો પણ તે હુકમનામાને ટેકો આપી શકે છે એટલું જ નહિં
[પરંતુ તે એમ પણ જણાવી શકે છે કે કોઈ પણ મુદ્દા અંગે નીચલી
અદાલતમાં તેની વિરુદ્ધ મળેલું તારણ તેની તરફેણમાં હોવું જોઈતું
હતું અને તે હુકમનામા બાબતે કોઈ પણ વળતો વિરોધ નોંધાવી
શકે છે.] કે જે તે અપીલ દ્વારા મેળવી શક્યા હોત, બશર્તે તેણે
આવી અપીલ તેના અથવા તેના વકીલ પરની અપીલની
સુનાવણીની તારીખ માટેની નોટિસની બજવણી ના એક માસની
અંદર કરેલ હોવી જોઇએ અથવા તો અપીલ અદાલતને યોગ્ય લાગે
તેવી મુદતની અંદર કરેલ હોવી જોઈએે.
[સ્પષ્ટતા.જે ચુકાદા સામે અપીલ કરવામાં આવી હોય તેવા
ચુકાદામાં કોર્ટના નિષ્કર્ષથી વ્યથિત પ્રતિવાદી, આ નિયમ હેઠળ, જ્યાં સુધી તે તારણ પર આધારિત હોય ત્યાં સુધી હુકમનામાના
સંબંધમાં ક્રોસ-ઓબ્જેક્શન ફાઇલ કરી શકે છે, જોકે દાવાનો
નિર્ણય લેવા માટે પૂરતો હોય તેવા અન્ય કોઈ નિષ્કર્ષ પર કોર્ટના
કરી શકે છે કે જાણે તેણે અલગથી અપીલ કરી હોય.--(૧) કોઈ
પણ પ્રતિવાદી હુકમનામાના કોઈ પણ ભાગમાંથી અપીલ ન કરી
હોય તો પણ તે હુકમનામાને ટેકો આપી શકે છે એટલું જ નહિં
[પરંતુ તે એમ પણ જણાવી શકે છે કે કોઈ પણ મુદ્દા અંગે નીચલી
અદાલતમાં તેની વિરુદ્ધ મળેલું તારણ તેની તરફેણમાં હોવું જોઈતું
હતું અને તે હુકમનામા બાબતે કોઈ પણ વળતો વિરોધ નોંધાવી
શકે છે.] કે જે તે અપીલ દ્વારા મેળવી શક્યા હોત, બશર્તે તેણે
આવી અપીલ તેના અથવા તેના વકીલ પરની અપીલની
સુનાવણીની તારીખ માટેની નોટિસની બજવણી ના એક માસની
અંદર કરેલ હોવી જોઇએ અથવા તો અપીલ અદાલતને યોગ્ય લાગે
તેવી મુદતની અંદર કરેલ હોવી જોઈએે.
[સ્પષ્ટતા.જે ચુકાદા સામે અપીલ કરવામાં આવી હોય તેવા
ચુકાદામાં કોર્ટના નિષ્કર્ષથી વ્યથિત પ્રતિવાદી, આ નિયમ હેઠળ, જ્યાં સુધી તે તારણ પર આધારિત હોય ત્યાં સુધી હુકમનામાના
સંબંધમાં ક્રોસ-ઓબ્જેક્શન ફાઇલ કરી શકે છે, જોકે દાવાનો
નિર્ણય લેવા માટે પૂરતો હોય તેવા અન્ય કોઈ નિષ્કર્ષ પર કોર્ટના
નિર્ણયને કારણે, હુકમનામું સંપૂર્ણપણે અથવા અંશતઃ તે
પ્રતિવાદીના પક્ષમાં છે.
(૨) વાંધાનું સ્વરૂપ અને તેને લાગુ પડતી જોગવાઈઓ.-- આ
પ્રકારનો ક્રોસ-ઓબ્જેક્શન મેમોરેન્ડમના સ્વરૂપમાં હશે અને
નિયમ-૧ની જોગવાઈઓ જ્યાં સુધી તે મેમોરેન્ડમના સ્વરૂપ અને
વિષયવસ્તુ સાથે સંબંધિત હશે, ત્યાં સુધી લાગુ પડશે.
[3 * * *]
(૪) આ નિયમ હેઠળ કોઈ પ્રતિવાદીએ વાંધાપત્ર દાખલ કર્યો હોય
તેવા કોઈ કિસ્સામાં, મૂળ અપીલ પાછી ખેંચી લેવામાં આવે અથવા
ડિફોલ્ટ થવા બદલ રદ કરવામાં આવે, તો પણ આ રીતે દાખલ
કરેલો વાંધો કોર્ટ યોગ્ય સમજે તે રીતે અન્ય પક્ષકારોને નોટિસ
આપ્યા પછી સુનાવણી અને નક્કી કરી શકાશે.
(૫) ગરીબ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી અપીલો સંબંધિત
પ્રતિવાદીના પક્ષમાં છે.
(૨) વાંધાનું સ્વરૂપ અને તેને લાગુ પડતી જોગવાઈઓ.-- આ
પ્રકારનો ક્રોસ-ઓબ્જેક્શન મેમોરેન્ડમના સ્વરૂપમાં હશે અને
નિયમ-૧ની જોગવાઈઓ જ્યાં સુધી તે મેમોરેન્ડમના સ્વરૂપ અને
વિષયવસ્તુ સાથે સંબંધિત હશે, ત્યાં સુધી લાગુ પડશે.
[3 * * *]
(૪) આ નિયમ હેઠળ કોઈ પ્રતિવાદીએ વાંધાપત્ર દાખલ કર્યો હોય
તેવા કોઈ કિસ્સામાં, મૂળ અપીલ પાછી ખેંચી લેવામાં આવે અથવા
ડિફોલ્ટ થવા બદલ રદ કરવામાં આવે, તો પણ આ રીતે દાખલ
કરેલો વાંધો કોર્ટ યોગ્ય સમજે તે રીતે અન્ય પક્ષકારોને નોટિસ
આપ્યા પછી સુનાવણી અને નક્કી કરી શકાશે.
(૫) ગરીબ વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતી અપીલો સંબંધિત
જોગવાઈઓ, જ્યાં સુધી તે લાગુ પાડી શકાય ત્યાં સુધી, આ
નિયમ હેઠળના વાંધાને લાગુ પડશે."
૮૬. અપીલ કરવાના અધિકારમાં ક્રોસ-ઓબ્જેક્શન નોંધાવવાના અધિકારનો
સમાવેશ થાય છે.પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) ના વિદ્વાન વકીલે
જણાવ્યું હતું કે સીપીસીના આદેશ-૬૧ નિયમ-૨૨ હેઠળ ક્રોસ અપીલ એ
નિયમિતરુપની પ્રથમ અપીલ જેટલી જ અસરકારક છે અને જો નિયમિતરુપની
પ્રથમ અપીલ રદ થાય કે પાછી ખેંચી લેવામાં આવે તો પણ તે જળવાઈ
રહેશે.ક્રોસ અપીલ એ અપીલના મૂળભૂત અધિકારનો ઉપયોગ છે અને માત્ર
પ્રક્રિયા બદલાય છે. (જુઓ:ઉર્મિલા દેવી અને અન્ય વિરુદ્ધ શાખા વ્યવસ્થાપક, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય, (૨૦૨૦) ૧૧ એસસીસી
૩૧૬, ફકરો ૧૬.)
૮૭. અમારુ
ં ધ્યાન સીપીસીના નિયમ ૧-એ(૨) ના આદેશ-૬૩ ની
જોગવાઈઓ તરફ દોરવામાં આવ્યું હતું.
"૧.(ક). હુકમનામા સામેની અપીલમાં બિન-અપીલપાત્ર હુકમો
સામે પડકાર ફેંકવાનો અધિકાર.-- xxx xxx xxx
નિયમ હેઠળના વાંધાને લાગુ પડશે."
૮૬. અપીલ કરવાના અધિકારમાં ક્રોસ-ઓબ્જેક્શન નોંધાવવાના અધિકારનો
સમાવેશ થાય છે.પ્રતિવાદી નં. ૨ (અહીં સામાવાળા નં. ૨) ના વિદ્વાન વકીલે
જણાવ્યું હતું કે સીપીસીના આદેશ-૬૧ નિયમ-૨૨ હેઠળ ક્રોસ અપીલ એ
નિયમિતરુપની પ્રથમ અપીલ જેટલી જ અસરકારક છે અને જો નિયમિતરુપની
પ્રથમ અપીલ રદ થાય કે પાછી ખેંચી લેવામાં આવે તો પણ તે જળવાઈ
રહેશે.ક્રોસ અપીલ એ અપીલના મૂળભૂત અધિકારનો ઉપયોગ છે અને માત્ર
પ્રક્રિયા બદલાય છે. (જુઓ:ઉર્મિલા દેવી અને અન્ય વિરુદ્ધ શાખા વ્યવસ્થાપક, નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ અને અન્ય, (૨૦૨૦) ૧૧ એસસીસી
૩૧૬, ફકરો ૧૬.)
૮૭. અમારુ
ં ધ્યાન સીપીસીના નિયમ ૧-એ(૨) ના આદેશ-૬૩ ની
જોગવાઈઓ તરફ દોરવામાં આવ્યું હતું.
"૧.(ક). હુકમનામા સામેની અપીલમાં બિન-અપીલપાત્ર હુકમો
સામે પડકાર ફેંકવાનો અધિકાર.-- xxx xxx xxx
(૨) સમાધાન નોંધ્યા પછી અથવા સમાધાન નોંધવાનો ઇનકાર
કર્યા પછી દાવામાં પસાર કરેલા હુકમનામા સામે અપીલકર્તા
હુકમનામા સામે એેવા આધાર પર અપીલ કરી શકે છે કે સમાધાન
રેકર્ડ પર નોંધ્યું હોવું જોઈએ અથવા ન હોવું જોઈએ."
૮૮. અમારો મત છે કે સીપીસીના નિયમ ૧-એ (૨) ના આદેશ-૬૩ ની સાથે
વાંચેલા સીપીસીના નિયમ ૨૨ ના આદેશ-૬૧ હેઠળ ક્રોસ-અપીલ આક્ષેપકર્તા
હકદાર છે.
૮૯. ઉપરોક્ત સંદર્ભમાં, આપણે બનવારી લાલ વિરુદ્ધ ચાંદો દેવી (શ્રીમતી)
અને અન્ય (૧૯૯૩) ૧ એેસસીસી ૫૮૧ માં અહેવાલ થયેલ અન્ય એક કેસમાં
આ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપી શકીએ, ખાસ કરીને, ફકરા નંબર ૯ થી ૧૩:
"૯. સંહિતાની કલમ ૯૬ (૩) જણાવે છે કે, અદાલતે પક્ષકારોની
સંમતિ સાથે પસાર કરેલા હુકમનામા સામે કોઈ અપીલ કરી શકાશે
નહીં. નિયમ ૧-(ક)(૨) રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં
આવ્યું છે કે, સમાધાન નોંધ્યા પછી દાવામાં પસાર થયેલા
હુકમનામા સામે, સમાધાન નોંધ્યું ન હોવું જોઈએ તેવા આધાર પર
કર્યા પછી દાવામાં પસાર કરેલા હુકમનામા સામે અપીલકર્તા
હુકમનામા સામે એેવા આધાર પર અપીલ કરી શકે છે કે સમાધાન
રેકર્ડ પર નોંધ્યું હોવું જોઈએ અથવા ન હોવું જોઈએ."
૮૮. અમારો મત છે કે સીપીસીના નિયમ ૧-એ (૨) ના આદેશ-૬૩ ની સાથે
વાંચેલા સીપીસીના નિયમ ૨૨ ના આદેશ-૬૧ હેઠળ ક્રોસ-અપીલ આક્ષેપકર્તા
હકદાર છે.
૮૯. ઉપરોક્ત સંદર્ભમાં, આપણે બનવારી લાલ વિરુદ્ધ ચાંદો દેવી (શ્રીમતી)
અને અન્ય (૧૯૯૩) ૧ એેસસીસી ૫૮૧ માં અહેવાલ થયેલ અન્ય એક કેસમાં
આ કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપી શકીએ, ખાસ કરીને, ફકરા નંબર ૯ થી ૧૩:
"૯. સંહિતાની કલમ ૯૬ (૩) જણાવે છે કે, અદાલતે પક્ષકારોની
સંમતિ સાથે પસાર કરેલા હુકમનામા સામે કોઈ અપીલ કરી શકાશે
નહીં. નિયમ ૧-(ક)(૨) રજૂ કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં
આવ્યું છે કે, સમાધાન નોંધ્યા પછી દાવામાં પસાર થયેલા
હુકમનામા સામે, સમાધાન નોંધ્યું ન હોવું જોઈએ તેવા આધાર પર
અપીલકર્તા હુકમનામા સામે વાંધો ઉઠાવી શકે છે.જ્યારે કલમ ૯૬
(૩) પક્ષોની સંમતિ સાથે પસાર કરેલા હુકમનામા સામે અપીલ
પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે આ પ્રકારનો
હુકમનામા માન્ય છે અને પક્ષોને સૂચિત અથવા ઉપલબ્ધ પ્રક્રિયા
દ્વારા રદ કરવામાં ન આવે ત્યાં સુધી પક્ષો પર બંધનકારક છે.આવા
જ એક ઉપાયોમાં ઓર્ડર ૪૩, નિયમ ૧ (એમ) હેઠળ અપીલ
દાખલ કરવાનો સમાવેશ થાય છે.જો સમજૂતીનો આદેશ રદ
કરવામાં આવ્યો હોય, તો હુકમનામા સામે અપીલ કરવાની કોઈ
જરૂર ન હતી. એ જ રીતે, હુકમનામુ અમાન્ય અને ગેરકાયદેસર
સમાધાન પર આધારિત હોવાના આધાર પર આ પ્રકારનો
હુકમનામાને રદ કરવા માટે દાવો કરવામાં આવતો હતો, જે બીજા
દાવાનાં વાદી પર બંધનકર્તા નથી. પરંતુ જે સુધારા રજૂ કરવામાં
આવ્યા છે તે પછી, આદેશ ૨૩ ના નિયમ ૩-એ હેઠળ આવરી
લેવામાં આવેલા કેસોમાં સમાધાન અને સમાધાન સામે કોઈ
અપીલ ઉપલબ્ધ નથી.આ રીતે ઓર્ડર ૪૩ ના નિયમ ૧-એ (૨)
હેઠળ સમાધાન સામે પડકાર ફેંકનાર પક્ષને હુકમનામા સામે
અપીલ કરતી વખતે તેની માન્યતા પર સવાલ ઉઠાવવાનો
અધિકાર આપવામાં આવ્યો છે.સંહિતાની કલમ ૯૬ (૩) આ
પ્રકારની અપીલ પર પ્રતિબંધ નહીં લગાવે કારણ કે કલમ ૯૬ (૩)
(૩) પક્ષોની સંમતિ સાથે પસાર કરેલા હુકમનામા સામે અપીલ
પર પ્રતિબંધ મૂકે છે, ત્યારે તેનો અર્થ એ થાય છે કે આ પ્રકારનો
હુકમનામા માન્ય છે અને પક્ષોને સૂચિત અથવા ઉપલબ્ધ પ્રક્રિયા
દ્વારા રદ કરવામાં ન આવે ત્યાં સુધી પક્ષો પર બંધનકારક છે.આવા
જ એક ઉપાયોમાં ઓર્ડર ૪૩, નિયમ ૧ (એમ) હેઠળ અપીલ
દાખલ કરવાનો સમાવેશ થાય છે.જો સમજૂતીનો આદેશ રદ
કરવામાં આવ્યો હોય, તો હુકમનામા સામે અપીલ કરવાની કોઈ
જરૂર ન હતી. એ જ રીતે, હુકમનામુ અમાન્ય અને ગેરકાયદેસર
સમાધાન પર આધારિત હોવાના આધાર પર આ પ્રકારનો
હુકમનામાને રદ કરવા માટે દાવો કરવામાં આવતો હતો, જે બીજા
દાવાનાં વાદી પર બંધનકર્તા નથી. પરંતુ જે સુધારા રજૂ કરવામાં
આવ્યા છે તે પછી, આદેશ ૨૩ ના નિયમ ૩-એ હેઠળ આવરી
લેવામાં આવેલા કેસોમાં સમાધાન અને સમાધાન સામે કોઈ
અપીલ ઉપલબ્ધ નથી.આ રીતે ઓર્ડર ૪૩ ના નિયમ ૧-એ (૨)
હેઠળ સમાધાન સામે પડકાર ફેંકનાર પક્ષને હુકમનામા સામે
અપીલ કરતી વખતે તેની માન્યતા પર સવાલ ઉઠાવવાનો
અધિકાર આપવામાં આવ્યો છે.સંહિતાની કલમ ૯૬ (૩) આ
પ્રકારની અપીલ પર પ્રતિબંધ નહીં લગાવે કારણ કે કલમ ૯૬ (૩)
એવા કિસ્સાઓમાં લાગુ પડે છે જ્યાં સમાધાન અથવા કરારની
હકીકત વિવાદમાં ન હોય.
૧૦. પ્રતિવાદી તરફથી હાજર થયેલા વિદ્વાન વકીલે એક મત
વ્યક્ત કર્યો હતો કે, ઉચ્ચ અદાલતે એેવો અભિપ્રાય લેવો વાજબી
હતો કે, વાદી-અપીલકર્તાએ આદેશ ૨૩ ના નિયમ ૧ હેઠળ દાવો
માત્ર પાછો ખેંચી લીધો હતો અને કથિત આદેશ ૨૩ના નિયમ ૩ની
દ્રષ્ટિએ તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી, આમ પણ
અપીલકર્તાએ આવા આદેશને પાછો ખેંચવા માટે અને દાવાને
ગુણદોષ પર ફરીવાર ચલાવવા માટે કોઇ કારણ ન હતું. ૨૭
ફેબ્રુઆરી, ૧૯૯૧ ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીની નકલ
પરથી એવું લાગે છે કે સમજૂતી અને કરારના નિયમો અને શરતોનો
ઉલ્લેખ એેવું જણાવીને કરવામાં આવ્યો હતો કે બંને પક્ષોએ
સમાધાન કર્યું હતું, જેના કારણે વાદી-અપીલકર્તાનો ત્યારબાદ
વિવાદિત જમીન સાથે કોઈ સંબંધ નહોતો અને પ્રતિવાદી-
સામમવાળાને વિવાદિત જમીનના કબજેદાર અને માલિક
ગણવામાં આવશે. કથિત અરજીમાં કરવામાં આવેલી પ્રાર્થનામાં
એમ પણ કહેવામાં આવ્યું છે કે સમાધાન સ્વીકારવાનો આદેશ
આપી શકાય છે. અગાઉથી જણાવ્યા મુજબ, આ અરજીના આધારે
હકીકત વિવાદમાં ન હોય.
૧૦. પ્રતિવાદી તરફથી હાજર થયેલા વિદ્વાન વકીલે એક મત
વ્યક્ત કર્યો હતો કે, ઉચ્ચ અદાલતે એેવો અભિપ્રાય લેવો વાજબી
હતો કે, વાદી-અપીલકર્તાએ આદેશ ૨૩ ના નિયમ ૧ હેઠળ દાવો
માત્ર પાછો ખેંચી લીધો હતો અને કથિત આદેશ ૨૩ના નિયમ ૩ની
દ્રષ્ટિએ તેમાં કોઈ બાંધછોડ કરવામાં આવી ન હતી, આમ પણ
અપીલકર્તાએ આવા આદેશને પાછો ખેંચવા માટે અને દાવાને
ગુણદોષ પર ફરીવાર ચલાવવા માટે કોઇ કારણ ન હતું. ૨૭
ફેબ્રુઆરી, ૧૯૯૧ ના રોજ દાખલ કરવામાં આવેલી અરજીની નકલ
પરથી એવું લાગે છે કે સમજૂતી અને કરારના નિયમો અને શરતોનો
ઉલ્લેખ એેવું જણાવીને કરવામાં આવ્યો હતો કે બંને પક્ષોએ
સમાધાન કર્યું હતું, જેના કારણે વાદી-અપીલકર્તાનો ત્યારબાદ
વિવાદિત જમીન સાથે કોઈ સંબંધ નહોતો અને પ્રતિવાદી-
સામમવાળાને વિવાદિત જમીનના કબજેદાર અને માલિક
ગણવામાં આવશે. કથિત અરજીમાં કરવામાં આવેલી પ્રાર્થનામાં
એમ પણ કહેવામાં આવ્યું છે કે સમાધાન સ્વીકારવાનો આદેશ
આપી શકાય છે. અગાઉથી જણાવ્યા મુજબ, આ અરજીના આધારે
અદાલતે એક આદેશ પસાર કરીને કહ્યું હતું કે, સમાધાન સ્વીકારી
લેવામાં આવ્યું છે.આ આદેશમાં એેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરિયાદીનો દાવો સમજૂતી કરાર દસ્તાવેજ 'સી' મુજબ કાઢી
નાંખવામાં આવે છે. ઉપરોક્ત હકીકતો અને સંજોગોને ધ્યાનમાં
રાખીને એવું માનવું મુશ્કેલ છે કે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૧ ના રોજ
અદાલતે આદેશ-૨૩ ના નિયમ-૧ ના સંદર્ભમાં કેસ પાછો
ખેંચવાની મંજૂરી આપી હતી.આ આદેશમાં સમજૂતીની અરજીમાં
ઉલ્લેખિત નિયમો અને શરતોના આધારે ફરિયાદીનો દાવો રદ
કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.એટલે આ આદેશની વૈધતાને
એેવું માનીને ગણવી જોઇએ કે જાણે તે આદેશ સંહિતાના આદેશ
૨૩ ના નિયમ ૩ દ્વારા અદાલતને આપવામાં આવેલી સત્તાનો
ઉપયોગ કરીને કથિત રીતે પસાર કરવામાં આવેલો છે.વિદ્વાન
નીચલી અદાલતના જજને અપીલકર્તાની તેમના વકીલ દ્વારા
કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણકારી ન હોય તો
પણ સમાધાનની સદર અરજી સ્વીકારવી ન જોઈતી હતી, કારણ કે
નિશ્ચિતપણે સમાધાનની અરજી પર પ્રતિવાદી અથવા તેમના
વકીલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.કોર્ટે આ હકીકત
શોધી નાંખવી જોઈતી હતી.ગુરપ્રીત સિંહ વિરુદ્ધ ચતુર ભુજ
ગોયલના કેસમાં [(૧૯૮૮) ૧ એસસીસી ૨૭૦: એઆઇઆર
લેવામાં આવ્યું છે.આ આદેશમાં એેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ફરિયાદીનો દાવો સમજૂતી કરાર દસ્તાવેજ 'સી' મુજબ કાઢી
નાંખવામાં આવે છે. ઉપરોક્ત હકીકતો અને સંજોગોને ધ્યાનમાં
રાખીને એવું માનવું મુશ્કેલ છે કે ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૧ ના રોજ
અદાલતે આદેશ-૨૩ ના નિયમ-૧ ના સંદર્ભમાં કેસ પાછો
ખેંચવાની મંજૂરી આપી હતી.આ આદેશમાં સમજૂતીની અરજીમાં
ઉલ્લેખિત નિયમો અને શરતોના આધારે ફરિયાદીનો દાવો રદ
કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.એટલે આ આદેશની વૈધતાને
એેવું માનીને ગણવી જોઇએ કે જાણે તે આદેશ સંહિતાના આદેશ
૨૩ ના નિયમ ૩ દ્વારા અદાલતને આપવામાં આવેલી સત્તાનો
ઉપયોગ કરીને કથિત રીતે પસાર કરવામાં આવેલો છે.વિદ્વાન
નીચલી અદાલતના જજને અપીલકર્તાની તેમના વકીલ દ્વારા
કથિત રીતે છેતરપિંડી કરવામાં આવી હોવાની જાણકારી ન હોય તો
પણ સમાધાનની સદર અરજી સ્વીકારવી ન જોઈતી હતી, કારણ કે
નિશ્ચિતપણે સમાધાનની અરજી પર પ્રતિવાદી અથવા તેમના
વકીલ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા ન હતા.કોર્ટે આ હકીકત
શોધી નાંખવી જોઈતી હતી.ગુરપ્રીત સિંહ વિરુદ્ધ ચતુર ભુજ
ગોયલના કેસમાં [(૧૯૮૮) ૧ એસસીસી ૨૭૦: એઆઇઆર
૧૯૮૮ એસસી૪૦૦ ] એમ કહેવામાં આવ્યું છેઃ(એસસીસી પાન
૨૭૬, પેરા ૧૦) નિયમ ૩ હેઠળ, જે હવે અસ્તિત્વમાં છે, જ્યારે
કોઈ કાયદેસર સમજૂતી અથવા સમાધાન દ્વારા કેસનો દાવો
સંપૂર્ણપણે અથવા અંશતઃ સરભર કરવામાં આવે છે, ત્યારે
સમજૂતી લેખિત હોવી જોઈએ અને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં
આવેલા હોવા જોઈએ અને તેમની વચ્ચે એક સંપૂર્ણ થયેલ
સમજૂતી કરાર હોવો જોઈએ.દાવો સરભર કરવા માટે, કરાર અથવા
સમાધાનનુ સ્વરુપ પોતે હુકમનામામાં સમાવિષ્ટ થવા માટે સક્ષમ
હોવા જોઈએ.જ્યારે પક્ષો દાવા કે અપીલની સુનાવણી દરમિયાન
સમાધાન કરે છે, ત્યારે એેવું કોઈ કારણ નથી કે પક્ષો દ્વારા
હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજના સ્વરૂપમાં લેખિત રીતે
સમાધાન કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવે.આથી અદાલતે
બંને પક્ષોને લેખિત શરતો કરવા પર ભાર મૂકવો જોઈએ.બાયરામ
પેસ્ટોનજી ગેરીવાલા વિરુધ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
[(૧૯૯૨) ૧ એસસીસી ૩૧:એઆઇઆર ૧૯૯૧ એસસી
૨૨૩૪] ના કેસમાં પણ સંબંધિત પક્ષો દ્વારા સમાધાન માટેની
અરજી પર હસ્તાક્ષર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી
છે.એવું લાગે છે કે વિદ્વાન ન્યાયાધીશોનું ધ્યાન ગુરપ્રીત સિંહ
વિરુદ્ધ ચતુર ભુજ ગોયલ [(૧૯૮૮) ૧ એસસીસી ૨૭૦:
૨૭૬, પેરા ૧૦) નિયમ ૩ હેઠળ, જે હવે અસ્તિત્વમાં છે, જ્યારે
કોઈ કાયદેસર સમજૂતી અથવા સમાધાન દ્વારા કેસનો દાવો
સંપૂર્ણપણે અથવા અંશતઃ સરભર કરવામાં આવે છે, ત્યારે
સમજૂતી લેખિત હોવી જોઈએ અને પક્ષો દ્વારા હસ્તાક્ષર કરવામાં
આવેલા હોવા જોઈએ અને તેમની વચ્ચે એક સંપૂર્ણ થયેલ
સમજૂતી કરાર હોવો જોઈએ.દાવો સરભર કરવા માટે, કરાર અથવા
સમાધાનનુ સ્વરુપ પોતે હુકમનામામાં સમાવિષ્ટ થવા માટે સક્ષમ
હોવા જોઈએ.જ્યારે પક્ષો દાવા કે અપીલની સુનાવણી દરમિયાન
સમાધાન કરે છે, ત્યારે એેવું કોઈ કારણ નથી કે પક્ષો દ્વારા
હસ્તાક્ષર કરવામાં આવેલા દસ્તાવેજના સ્વરૂપમાં લેખિત રીતે
સમાધાન કરવાની જરૂરિયાત દૂર કરવામાં આવે.આથી અદાલતે
બંને પક્ષોને લેખિત શરતો કરવા પર ભાર મૂકવો જોઈએ.બાયરામ
પેસ્ટોનજી ગેરીવાલા વિરુધ્ધ યુનિયન બેંક ઓફ ઇન્ડિયા
[(૧૯૯૨) ૧ એસસીસી ૩૧:એઆઇઆર ૧૯૯૧ એસસી
૨૨૩૪] ના કેસમાં પણ સંબંધિત પક્ષો દ્વારા સમાધાન માટેની
અરજી પર હસ્તાક્ષર કરવાની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી
છે.એવું લાગે છે કે વિદ્વાન ન્યાયાધીશોનું ધ્યાન ગુરપ્રીત સિંહ
વિરુદ્ધ ચતુર ભુજ ગોયલ [(૧૯૮૮) ૧ એસસીસી ૨૭૦:
એઆઇઆર ૧૯૮૮ એસસી૪૦૦] માં આ અદાલતના ઉપરોક્ત
કેસ તરફ દોરવામાં આવ્યું ન હતું.
૧૧. હાલનો કેસ દર્શાવે છે કે, ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ
અદાલતે કેવી રીતે સદર કરાર અને સમાધાનની કેઝ્યુઅલ રીતે
નોંધ લીધી હતી.એ વાત પર ભાર મૂકવાની જરૂર નથી કે આદેશ
૨૩ના નિયમ 3 પ્રમાણે કથિત કરાર કે સમાધાન કરવા માટે કોર્ટ
પાસેથી માત્ર મંજૂરીની મોહર લેવાની જરૂર નથી.કાયદામાં
જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અથવા
સમાધાન કાયદેસર છે તે સ્વીકારતા પહેલા અદાલતની સંતુષ્ટિ
કરવી જરૂરી છે.બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતીની દ્રષ્ટિએ દાવાનો
નિકાલ થાય તે પહેલાં અદાલત દ્વારા સમજૂતીની શરતોનું પરીક્ષણ
કરતી વખતે પોતાની ન્યાયિક બુદ્ધ્ધિ લાગુ કરવાની અપેક્ષા
છે.અહીં ધ્યાન દોરવાની જરૂર નથી કે એકવાર સમાધાન માટેની
આવી અરજી સ્વીકારવામાં આવે પછી, તે અદાલતનો આદેશ બની
જાય છે અને ન્યાયિક આદેશની પવિત્રતા પ્રાપ્ત કરે છે.
૧૨. પ્રતિવાદી તરફથી એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, વિદ્વાન નીચલી અદાલતના જજે તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૧
કેસ તરફ દોરવામાં આવ્યું ન હતું.
૧૧. હાલનો કેસ દર્શાવે છે કે, ૨૭મી ફેબ્રુઆરી, ૧૯૯૧ના રોજ
અદાલતે કેવી રીતે સદર કરાર અને સમાધાનની કેઝ્યુઅલ રીતે
નોંધ લીધી હતી.એ વાત પર ભાર મૂકવાની જરૂર નથી કે આદેશ
૨૩ના નિયમ 3 પ્રમાણે કથિત કરાર કે સમાધાન કરવા માટે કોર્ટ
પાસેથી માત્ર મંજૂરીની મોહર લેવાની જરૂર નથી.કાયદામાં
જણાવવામાં આવ્યું છે કે બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતી અથવા
સમાધાન કાયદેસર છે તે સ્વીકારતા પહેલા અદાલતની સંતુષ્ટિ
કરવી જરૂરી છે.બંને પક્ષો વચ્ચે થયેલી સમજૂતીની દ્રષ્ટિએ દાવાનો
નિકાલ થાય તે પહેલાં અદાલત દ્વારા સમજૂતીની શરતોનું પરીક્ષણ
કરતી વખતે પોતાની ન્યાયિક બુદ્ધ્ધિ લાગુ કરવાની અપેક્ષા
છે.અહીં ધ્યાન દોરવાની જરૂર નથી કે એકવાર સમાધાન માટેની
આવી અરજી સ્વીકારવામાં આવે પછી, તે અદાલતનો આદેશ બની
જાય છે અને ન્યાયિક આદેશની પવિત્રતા પ્રાપ્ત કરે છે.
૧૨. પ્રતિવાદી તરફથી એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હતો કે, વિદ્વાન નીચલી અદાલતના જજે તારીખ ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૧
ના તેમના આદેશ દ્વારા ૨૭ ફેબ્રુઆરી, ૧૯૯૧ ના રોજ આપેલા
આદેશને પાછો ખેંચી ન શક્યા હોત અને દાવાને તેના મૂળ નંબર
પર પુનઃસ્થાપિત કરી શક્યા હોત.તેમાં કોઈ વિવાદ નથી કે, પ્રતિવાદી ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૧ના રોજ હાઇકોર્ટે આપેલા કારણ
સિવાય અન્ય કોઈ કારણોસર અપાયેલા આદેશને રદ કરવાના
હાઇકોર્ટના આદેશને ટેકો આપી શકે છે.
૧૩. જ્યારે સુધારેલા અધિનિયમમાં આદેશ ૨૩ના નિયમ ૩માં
એેવી સ્પષ્ટતા સાથે જોગવાઈ કરવામાં આવી છે કે જ્યાં એક પક્ષ
દ્વારા આરોપ મૂકવામાં આવે છે અને બીજા પક્ષ દ્વારા તેનો
અસ્વીકાર કરવામાં આવે છે કે સંતોષજનક સમાધાન કરવામાં
આવ્યું છે, ત્યારે "કોર્ટ તે પ્રશ્ન અંગે નિર્ણય લેશે", જે અદાલત
સમક્ષ સમાધાન માટેની અરજી દાખલ કરવામાં આવે છે અને જે
અદાલતે આ પ્રકારનું સમાધાન નોંધ્યું છે, તેણે કોઈ કાયદેસર
સંમતિના આધારે સંતોષજનક સમાધાન થયું છે કે નહીં તે પ્રશ્નનો
નિર્ણય લેવાનો રહેશે.સમજૂતીની માન્યતા અથવા સમજૂતીની
બાબતમાં તપાસ વધુ વ્યાપક બનાવવા માટે પરંતુકની સમજૂતીમાં
કહેવામાં આવ્યું છે કે, "ભારતીય કરાર અધિનિયમ હેઠળ જે કરાર
કે સમજૂતી રદબાતલ અથવા રદ થઈ શકે તેવી હોય" તે સદર
આદેશને પાછો ખેંચી ન શક્યા હોત અને દાવાને તેના મૂળ નંબર
પર પુનઃસ્થાપિત કરી શક્યા હોત.તેમાં કોઈ વિવાદ નથી કે, પ્રતિવાદી ૨૦ સપ્ટેમ્બર, ૧૯૯૧ના રોજ હાઇકોર્ટે આપેલા કારણ
સિવાય અન્ય કોઈ કારણોસર અપાયેલા આદેશને રદ કરવાના
હાઇકોર્ટના આદેશને ટેકો આપી શકે છે.
૧૩. જ્યારે સુધારેલા અધિનિયમમાં આદેશ ૨૩ના નિયમ ૩માં
એેવી સ્પષ્ટતા સાથે જોગવાઈ કરવામાં આવી છે કે જ્યાં એક પક્ષ
દ્વારા આરોપ મૂકવામાં આવે છે અને બીજા પક્ષ દ્વારા તેનો
અસ્વીકાર કરવામાં આવે છે કે સંતોષજનક સમાધાન કરવામાં
આવ્યું છે, ત્યારે "કોર્ટ તે પ્રશ્ન અંગે નિર્ણય લેશે", જે અદાલત
સમક્ષ સમાધાન માટેની અરજી દાખલ કરવામાં આવે છે અને જે
અદાલતે આ પ્રકારનું સમાધાન નોંધ્યું છે, તેણે કોઈ કાયદેસર
સંમતિના આધારે સંતોષજનક સમાધાન થયું છે કે નહીં તે પ્રશ્નનો
નિર્ણય લેવાનો રહેશે.સમજૂતીની માન્યતા અથવા સમજૂતીની
બાબતમાં તપાસ વધુ વ્યાપક બનાવવા માટે પરંતુકની સમજૂતીમાં
કહેવામાં આવ્યું છે કે, "ભારતીય કરાર અધિનિયમ હેઠળ જે કરાર
કે સમજૂતી રદબાતલ અથવા રદ થઈ શકે તેવી હોય" તે સદર
નિયમના અર્થમાં કાયદેસર ગણાશે નહીં.સ્પષ્ટીકરણની સાથે
વાંચવામાં આવેલા પરંતુકને ધ્યાનમાં રાખીને, જે અદાલતે
સમજૂતીની અરજી સ્વીકારી હતી તેણે તપાસ કરવી પડશે કે
ભારતીય કરાર અધિનિયમ હેઠળ સમાધાન રદબાતલ અથવા રદ
થઈ શકે તેવું હતું કે નહિ. આદેશ-૪૩ ના નિયમ-૧(મ) કે જેના
હેઠળ અપીલ ચાલવાને પાત્ર હતી તેને કાઢી નાંખવામાં આવ્યો
છે.આ પ્રકારનાં સમાધાન સામે પડકાર ફેંકનારો પક્ષ આદેશ-૨૩
નાં નિયમ-૩ નાં પરંતુક અંતર્ગત અરજી દાખલ કરી શકે છે અથવા
સંહિતાની ધારા ૯૬(૧) હેઠળ અપીલ દાખલ કરી શકે છે, જેમાં તે
હવે સંહિતાનાં આદેશ ૪૩નાં નિયમ ૧-એ ને ધ્યાનમાં રાખીને
સમાધાનની માન્યતા પર સવાલ ઉઠાવી શકે છે. "
૯૦. આપણે વર્ષ ૨૦૨૨મા અહેવાલ કરાયેલ વિપન અગ્રવાલ અને અન્ય
વિરુધ્ધ રમન ગંદોત્રા અને અન્ય (એસસીસી એસસી ૧૩૫૭) ના કેસમાં આ
કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપીને તેના પર ભરોસો કરી શકીએ છીએ, ખાસ કરીને
ફકરો ૪ અને ૫માં જણાવેલ.
આ અદાલતે 'બનવારી લાલ વિરુદધ ચંદો દેવી (શ્રીમતી)
(એલઆરએસ મારફતે)' (૧૯૮૩) ૧ એસસીસી ૫૮૧ માં અહેવાલ
વાંચવામાં આવેલા પરંતુકને ધ્યાનમાં રાખીને, જે અદાલતે
સમજૂતીની અરજી સ્વીકારી હતી તેણે તપાસ કરવી પડશે કે
ભારતીય કરાર અધિનિયમ હેઠળ સમાધાન રદબાતલ અથવા રદ
થઈ શકે તેવું હતું કે નહિ. આદેશ-૪૩ ના નિયમ-૧(મ) કે જેના
હેઠળ અપીલ ચાલવાને પાત્ર હતી તેને કાઢી નાંખવામાં આવ્યો
છે.આ પ્રકારનાં સમાધાન સામે પડકાર ફેંકનારો પક્ષ આદેશ-૨૩
નાં નિયમ-૩ નાં પરંતુક અંતર્ગત અરજી દાખલ કરી શકે છે અથવા
સંહિતાની ધારા ૯૬(૧) હેઠળ અપીલ દાખલ કરી શકે છે, જેમાં તે
હવે સંહિતાનાં આદેશ ૪૩નાં નિયમ ૧-એ ને ધ્યાનમાં રાખીને
સમાધાનની માન્યતા પર સવાલ ઉઠાવી શકે છે. "
૯૦. આપણે વર્ષ ૨૦૨૨મા અહેવાલ કરાયેલ વિપન અગ્રવાલ અને અન્ય
વિરુધ્ધ રમન ગંદોત્રા અને અન્ય (એસસીસી એસસી ૧૩૫૭) ના કેસમાં આ
કોર્ટના નિર્ણયનો સંદર્ભ આપીને તેના પર ભરોસો કરી શકીએ છીએ, ખાસ કરીને
ફકરો ૪ અને ૫માં જણાવેલ.
આ અદાલતે 'બનવારી લાલ વિરુદધ ચંદો દેવી (શ્રીમતી)
(એલઆરએસ મારફતે)' (૧૯૮૩) ૧ એસસીસી ૫૮૧ માં અહેવાલ
કરેલા ચુકાદામાં આ પ્રશ્ન માન્ય રાખ્યો હતો કે શું સમાધાનના હુકમનામા
સામે કોઈ વ્યથિત વ્યક્તિને તે અદાલત સમક્ષ અરજી દાખલ કરવાનો
અધિકાર છે કે જેણે દિવાની કાર્યરિતિ સંહિતા, ૧૯૦૮ (ટૂંકમાં, 'સીપીસી') ના આદેશ ૪૩ નિયમ ૧-એ હેઠળ હુકમનામુ અથવા અપીલ
મંજૂર કરી છે.નીચે મુજબ ઠરાવવામા આવ્યુ હતું -
૧૩. જ્યારે સુધારેલા અધિનિયમમાં આદેશ-૨૩ના નિયમ-૩માં
સ્પષ્ટતા સાથે જોગવાઈ કરવામાં આવી છે કે જ્યાં એક પક્ષ દ્વારા
આરોપ મૂકવામાં આવે છે અને બીજા પક્ષ દ્વારા નામંજૂર કરવામાં
આવે છે કે સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે, ત્યારે "કોર્ટ તે
પ્રશ્નનો નિર્ણય લેશે", જે અદાલત સમક્ષ સમાધાન માટેની અરજી
દાખલ કરવામાં આવે છે અને જે કોર્ટ દ્વારા આ પ્રકારનું સમાધાન
નોંધવામાં આવ્યુ છે, તેણે કોઈ કાયદેસર સંમતિના આધારે
સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય
લેવાનો રહેશે.કરાર અથવા સમાધાનની માન્યતાની બાબતમાં
તપાસ વધુ વ્યાપક બનાવવા માટે પરંતુકની સમજૂતીમાં કહેવામાં
આવ્યું છે કે, "ભારતીય કરાર અધિનિયમ હેઠળ જે કરાર કે
સમજૂતી રદબાતલ હોય અથવા રદ થઈ શકે તેવી હોય" તે સદર
નિયમના અર્થમાં કાયદેસર ગણાશે નહીં.સ્પષ્ટીકરણની સાથે
સામે કોઈ વ્યથિત વ્યક્તિને તે અદાલત સમક્ષ અરજી દાખલ કરવાનો
અધિકાર છે કે જેણે દિવાની કાર્યરિતિ સંહિતા, ૧૯૦૮ (ટૂંકમાં, 'સીપીસી') ના આદેશ ૪૩ નિયમ ૧-એ હેઠળ હુકમનામુ અથવા અપીલ
મંજૂર કરી છે.નીચે મુજબ ઠરાવવામા આવ્યુ હતું -
૧૩. જ્યારે સુધારેલા અધિનિયમમાં આદેશ-૨૩ના નિયમ-૩માં
સ્પષ્ટતા સાથે જોગવાઈ કરવામાં આવી છે કે જ્યાં એક પક્ષ દ્વારા
આરોપ મૂકવામાં આવે છે અને બીજા પક્ષ દ્વારા નામંજૂર કરવામાં
આવે છે કે સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે, ત્યારે "કોર્ટ તે
પ્રશ્નનો નિર્ણય લેશે", જે અદાલત સમક્ષ સમાધાન માટેની અરજી
દાખલ કરવામાં આવે છે અને જે કોર્ટ દ્વારા આ પ્રકારનું સમાધાન
નોંધવામાં આવ્યુ છે, તેણે કોઈ કાયદેસર સંમતિના આધારે
સંતોષકારક સમાધાન કરવામાં આવ્યું છે કે નહીં તે પ્રશ્નનો નિર્ણય
લેવાનો રહેશે.કરાર અથવા સમાધાનની માન્યતાની બાબતમાં
તપાસ વધુ વ્યાપક બનાવવા માટે પરંતુકની સમજૂતીમાં કહેવામાં
આવ્યું છે કે, "ભારતીય કરાર અધિનિયમ હેઠળ જે કરાર કે
સમજૂતી રદબાતલ હોય અથવા રદ થઈ શકે તેવી હોય" તે સદર
નિયમના અર્થમાં કાયદેસર ગણાશે નહીં.સ્પષ્ટીકરણની સાથે
વાંચવામાં આવેલા પરંતુકને ધ્યાનમાં રાખીને, જે અદાલતે
સમાધાનની અરજી સ્વીકારી હતી તેણે તપાસ કરવી પડશે કે
ભારતીય કરાર અધિનિયમ હેઠળ સમાધાન રદબાતલ હતુ઼ં કે રદ
થઈ શકે તેવું હતું. આદેશ-૪૩ ના નિયમ-૧(મ) કે જેના હેઠળ
અપીલ ચાલવાને પાત્ર હતી તેને કાઢી નાંખવામાં આવ્યો છે.આ
પ્રકારનાં સમાધાન સામે પડકાર ફેંકનારો પક્ષ આદેશ-૨૩ નાં
નિયમ-૩ નાં પરંતુક અંતર્ગત અરજી દાખલ કરી શકે છે અથવા
સંહિતાની કલમ-૯૬ (૧) હેઠળ અપીલ દાખલ કરી શકે છે, જેમાં
તે હવે સંહિતાનાં આદેશ ૪૩ નાં નિયમ ૧-એ ને ધ્યાનમાં રાખીને
સમાધાનની માન્યતા પર સવાલ ઉઠાવી શકે છે. "
આ રીતે અપીલકર્તાઓને સીપીસી ના આદેશ-૪૩ નિયમ ૧-એ ના
સંદર્ભમાં અપીલના ઉપાયો અંગે હુકમનામું મંજૂર કરતી અદાલત સમક્ષ
અરજી દ્વારા લાભ લેવાનો અધિકાર હતો.આથી, જે અદાલતે હુકમનામું
મંજૂર કર્યુ છે તે અદાલતમાં અપીલકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી
અરજીને હકૂમત વગરની ન કહી શકાય." (ભારપૂર્વક)
૯૧. આ રીતે, ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમે અભિનિર્ધારિત કરીએ
છીએ કે મૂળ પ્રતિવાદી નં. ૨ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રોસ અપીલ, કે જે
સમાધાનની અરજી સ્વીકારી હતી તેણે તપાસ કરવી પડશે કે
ભારતીય કરાર અધિનિયમ હેઠળ સમાધાન રદબાતલ હતુ઼ં કે રદ
થઈ શકે તેવું હતું. આદેશ-૪૩ ના નિયમ-૧(મ) કે જેના હેઠળ
અપીલ ચાલવાને પાત્ર હતી તેને કાઢી નાંખવામાં આવ્યો છે.આ
પ્રકારનાં સમાધાન સામે પડકાર ફેંકનારો પક્ષ આદેશ-૨૩ નાં
નિયમ-૩ નાં પરંતુક અંતર્ગત અરજી દાખલ કરી શકે છે અથવા
સંહિતાની કલમ-૯૬ (૧) હેઠળ અપીલ દાખલ કરી શકે છે, જેમાં
તે હવે સંહિતાનાં આદેશ ૪૩ નાં નિયમ ૧-એ ને ધ્યાનમાં રાખીને
સમાધાનની માન્યતા પર સવાલ ઉઠાવી શકે છે. "
આ રીતે અપીલકર્તાઓને સીપીસી ના આદેશ-૪૩ નિયમ ૧-એ ના
સંદર્ભમાં અપીલના ઉપાયો અંગે હુકમનામું મંજૂર કરતી અદાલત સમક્ષ
અરજી દ્વારા લાભ લેવાનો અધિકાર હતો.આથી, જે અદાલતે હુકમનામું
મંજૂર કર્યુ છે તે અદાલતમાં અપીલકર્તાઓ દ્વારા દાખલ કરવામાં આવેલી
અરજીને હકૂમત વગરની ન કહી શકાય." (ભારપૂર્વક)
૯૧. આ રીતે, ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમે અભિનિર્ધારિત કરીએ
છીએ કે મૂળ પ્રતિવાદી નં. ૨ દ્વારા દાખલ કરવામાં આવેલી ક્રોસ અપીલ, કે જે
સમાધાનની કાયદેસરતા અને માન્યતા પર સવાલ ઉઠાવે છે, તે કાયદામાં
જાળવી રાખવા યોગ્ય હતી.
૯૨. હવે અમે પ્રતિવાદી નં. ૨ તરફથી હાજર થયેલા વિદ્વાન વરિષ્ઠ વકીલે
દર્શાવેલા સંજોગોને ધ્યાનમાં લઈશું, કે જેમાં ૨૮.૦૩.૧૯૯૧ ના રોજ થયેલાં
સમાધાન કરારને અમાન્ય ગણેલ અને જે સીપીસીના આદેશ-૨૩ નિયમ-૩
હેઠળ બંધનકર્તા નથીઃ
"પ્રથમ, કથિત સમાધાન સમજૂતી પર સહ-સંચાલક તરીકે
મિલકતમાં હિસ્સો ધરાવતા ફરિયાદી દ્વારા હસ્તાક્ષર કરવામાં
આવ્યા નથી.તમામ પક્ષોની લેખિત સંમતિ જરૂરી છે.
બીજુ ં, પ્રતિવાદી નં. ૧ દ્વારા પ્રતિવાદી નં. ૨ ને સહભાગીની
અવિભાજિત મિલકત (પ્લોટ નં. ૧૪૦) ફાળવવામાં આવી છે, જેમાં વાદીનો પણ હક-વારસો ધરાવે છે.
ત્રીજુ ં, કરાર અને સમજૂતી કરારને રજૂ કરતી સમાધાન અરજી વચ્ચે
તફાવત છે.
જાળવી રાખવા યોગ્ય હતી.
૯૨. હવે અમે પ્રતિવાદી નં. ૨ તરફથી હાજર થયેલા વિદ્વાન વરિષ્ઠ વકીલે
દર્શાવેલા સંજોગોને ધ્યાનમાં લઈશું, કે જેમાં ૨૮.૦૩.૧૯૯૧ ના રોજ થયેલાં
સમાધાન કરારને અમાન્ય ગણેલ અને જે સીપીસીના આદેશ-૨૩ નિયમ-૩
હેઠળ બંધનકર્તા નથીઃ
"પ્રથમ, કથિત સમાધાન સમજૂતી પર સહ-સંચાલક તરીકે
મિલકતમાં હિસ્સો ધરાવતા ફરિયાદી દ્વારા હસ્તાક્ષર કરવામાં
આવ્યા નથી.તમામ પક્ષોની લેખિત સંમતિ જરૂરી છે.
બીજુ ં, પ્રતિવાદી નં. ૧ દ્વારા પ્રતિવાદી નં. ૨ ને સહભાગીની
અવિભાજિત મિલકત (પ્લોટ નં. ૧૪૦) ફાળવવામાં આવી છે, જેમાં વાદીનો પણ હક-વારસો ધરાવે છે.
ત્રીજુ ં, કરાર અને સમજૂતી કરારને રજૂ કરતી સમાધાન અરજી વચ્ચે
તફાવત છે.
નોંધવામાં આવેલી વિવિધતા નીચે મુજબ છેઃ
(ક) સમાધાન અરજીમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા તેની પોતાની ખૂદની
આવક (અનુસૂચિ-બી મિલકત) દ્વારા અગાઉથી જ ખરીદી લેવામાં
આવેલી અન્ય મિલકતને ધ્યાનમાં લેવામાં આવે છે, જે સમાધાન
સમજૂતીનો ભાગ નહોતી.
(ખ) અરજીની સાથે જોડવામાં આવેલ સ્કેચ મેપમાં પ્લોટ નંબર
૧૦૮૬ અને ૧૦૮૫ દર્શાવવામાં આવ્યા છે, જે સમજૂતી કરારની
ક્લોઝ-૩ માં ઉલ્લેખિત પ્લોટ નંબર ૧૪૦ ને બદલે પ્લોટ નંબર
૧૪૧ના ભાગરૂપે છે અને કોઈ સર્વસંમતિ દર્શાવતું નથી.
(ગ) કરારના ક્લોઝ-૩ (પૃષ્ઠ ૧૪૧) માં પ્રતિવાદી નં. ૨ને
આપવામાં આવેલી/પૂરી પાડવામાં આવેલી વાદગ્ર્સ્ત મિલકત
અંતિમ હુકમનામાની કાર્યવાહીમાં તેને ફાળવવામાં આવશે. (ઘ)
સંમતિમાં કોઈ વાંધા અરજી વિના અદાલતમાં જમા કરાવવામાં
આવનાર રૂ. ૧૨, ૦૦૦ ની ચુકવણી (જુઓ પેરા ૪ @૧૪૧)
પિટિશનમાં કોર્ટના વધારાના આદેશોને આધિન કરવામાં આવી
હતી.
(ક) સમાધાન અરજીમાં પ્રતિવાદી નં. ૨ દ્વારા તેની પોતાની ખૂદની
આવક (અનુસૂચિ-બી મિલકત) દ્વારા અગાઉથી જ ખરીદી લેવામાં
આવેલી અન્ય મિલકતને ધ્યાનમાં લેવામાં આવે છે, જે સમાધાન
સમજૂતીનો ભાગ નહોતી.
(ખ) અરજીની સાથે જોડવામાં આવેલ સ્કેચ મેપમાં પ્લોટ નંબર
૧૦૮૬ અને ૧૦૮૫ દર્શાવવામાં આવ્યા છે, જે સમજૂતી કરારની
ક્લોઝ-૩ માં ઉલ્લેખિત પ્લોટ નંબર ૧૪૦ ને બદલે પ્લોટ નંબર
૧૪૧ના ભાગરૂપે છે અને કોઈ સર્વસંમતિ દર્શાવતું નથી.
(ગ) કરારના ક્લોઝ-૩ (પૃષ્ઠ ૧૪૧) માં પ્રતિવાદી નં. ૨ને
આપવામાં આવેલી/પૂરી પાડવામાં આવેલી વાદગ્ર્સ્ત મિલકત
અંતિમ હુકમનામાની કાર્યવાહીમાં તેને ફાળવવામાં આવશે. (ઘ)
સંમતિમાં કોઈ વાંધા અરજી વિના અદાલતમાં જમા કરાવવામાં
આવનાર રૂ. ૧૨, ૦૦૦ ની ચુકવણી (જુઓ પેરા ૪ @૧૪૧)
પિટિશનમાં કોર્ટના વધારાના આદેશોને આધિન કરવામાં આવી
હતી.
(ઇ) કરારમાં ગેરકાયદેસર રીતે મેળવેલ નફાનો કોઈ સ્પષ્ટ ઉલ્લેખ
નથી, જ્યારે સમાધાન પિટિશનમાં એક ચોક્કસ કલમ ઉમેરવામાં
આવી હતી.
(ચ) પ્રતિવાદી નં. ૨ની મિલકતોના સુખાધિકારોને કરારમાં
માન્યતા આપવામાં આવી હતી અને પાછળથી તે બદલીને તે
પ્રતિવાદી નં. ૨ને અન્ય લોકો સાથે મળીને પિટિશન ફાઇલ કરવી
પડશે અને સુખાધિકારો માટે પગલાં લેવા પડશે જેના માટે પ્રતિવાદી
નં. ૧ વાંધો ઉઠાવશે નહીં.
(છ) કરારમાં જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રતિવાદી નં. ૨
સમાધાન અરજી પર હસ્તાક્ષર કરશે, જેને પાછળથી સમાધાન
અરજીમાં દાખલ થયેલ સોગંદનામા પર હસ્તાક્ષર કરીને બદલવામાં
આવી હતી.
ચોથું, પ્રથમ અપીલકર્તા અદાલતના ૦૧.૦૮.૨૦૦૦ ના રોજ
આપવામાં આવેલા ચુકાદામાં કરવામા આવેલ સમાધાનનો સ્વીકાર
થવા માત્રથી પ્રતિવાદી નં. ૨ ને મિલકતના અમુક ભાગની
ફાળવણી કરવામા આવતી નથી. પ્રથમ અપીલ અદાલતે ખોટા
નથી, જ્યારે સમાધાન પિટિશનમાં એક ચોક્કસ કલમ ઉમેરવામાં
આવી હતી.
(ચ) પ્રતિવાદી નં. ૨ની મિલકતોના સુખાધિકારોને કરારમાં
માન્યતા આપવામાં આવી હતી અને પાછળથી તે બદલીને તે
પ્રતિવાદી નં. ૨ને અન્ય લોકો સાથે મળીને પિટિશન ફાઇલ કરવી
પડશે અને સુખાધિકારો માટે પગલાં લેવા પડશે જેના માટે પ્રતિવાદી
નં. ૧ વાંધો ઉઠાવશે નહીં.
(છ) કરારમાં જોગવાઈ કરવામાં આવી છે કે, પ્રતિવાદી નં. ૨
સમાધાન અરજી પર હસ્તાક્ષર કરશે, જેને પાછળથી સમાધાન
અરજીમાં દાખલ થયેલ સોગંદનામા પર હસ્તાક્ષર કરીને બદલવામાં
આવી હતી.
ચોથું, પ્રથમ અપીલકર્તા અદાલતના ૦૧.૦૮.૨૦૦૦ ના રોજ
આપવામાં આવેલા ચુકાદામાં કરવામા આવેલ સમાધાનનો સ્વીકાર
થવા માત્રથી પ્રતિવાદી નં. ૨ ને મિલકતના અમુક ભાગની
ફાળવણી કરવામા આવતી નથી. પ્રથમ અપીલ અદાલતે ખોટા
આધાર પર કાર્યવાહી કરી છે કે પ્રતિવાદી નં. 2 એ પ્રતિવાદી નં.૧
ના હિતમાં પોતાના હક જતા કરેલ છે.પ્રથમ અપીલ અદાલત એેવું
ખાસ રીતે નોંધવામાં ખોટી હતી કે સમાધાન કરારથી ફરિયાદીના
અધિકારો પર કોઈ પૂર્વગ્રહ થતો નથી અને તેથી તેને લાગુ કરી
શકાય છે.
પાંચમું, સમાધાન કરાર પ્રતિવાદી નં. ૨ને નાનો હિસ્સો આપીને
કરવામાં આવ્યો હતો, જ્યારે વિનીતા શર્મા (ઉપરમુજબ)ના કેસને
ધ્યાનમાં રાખીને તેનો મોટો હિસ્સો છે.સદર સમાધાન/સમજૂતી
માટે વિચારણા કરવી એ અપૂરતી હતી અને કાયદામાં ફેરફારને
કારણે બદલાયેલા અને દેખરેખના સંજોગોને કારણે સંપૂર્ણ સમજૂતી
પડી ભાંગી હતી.
છેલ્લે, અન્યથા પણ, પ્રારંભિક હુકમનામામાં કોઈ એક સહ-
માલિકીની મિલકતની ખાસ કરીને સહવારસદારને ફાળવણીમાં
ફેરફાર કરી શકાતો નથી. વધુમાં, હિંદુ કાયદા મુજબ, એક
સહવારસદાર દ્વારા અન્ય સહવારસદારની સંમતિ વિના તેના
અવિભાજિત સહવારસદારના હિતની અન્ય સહવારદારને કરવામા
આવેલી ભેટ/ત્યાગ અથવા અલગાવ અમાન્ય છે."
ના હિતમાં પોતાના હક જતા કરેલ છે.પ્રથમ અપીલ અદાલત એેવું
ખાસ રીતે નોંધવામાં ખોટી હતી કે સમાધાન કરારથી ફરિયાદીના
અધિકારો પર કોઈ પૂર્વગ્રહ થતો નથી અને તેથી તેને લાગુ કરી
શકાય છે.
પાંચમું, સમાધાન કરાર પ્રતિવાદી નં. ૨ને નાનો હિસ્સો આપીને
કરવામાં આવ્યો હતો, જ્યારે વિનીતા શર્મા (ઉપરમુજબ)ના કેસને
ધ્યાનમાં રાખીને તેનો મોટો હિસ્સો છે.સદર સમાધાન/સમજૂતી
માટે વિચારણા કરવી એ અપૂરતી હતી અને કાયદામાં ફેરફારને
કારણે બદલાયેલા અને દેખરેખના સંજોગોને કારણે સંપૂર્ણ સમજૂતી
પડી ભાંગી હતી.
છેલ્લે, અન્યથા પણ, પ્રારંભિક હુકમનામામાં કોઈ એક સહ-
માલિકીની મિલકતની ખાસ કરીને સહવારસદારને ફાળવણીમાં
ફેરફાર કરી શકાતો નથી. વધુમાં, હિંદુ કાયદા મુજબ, એક
સહવારસદાર દ્વારા અન્ય સહવારસદારની સંમતિ વિના તેના
અવિભાજિત સહવારસદારના હિતની અન્ય સહવારદારને કરવામા
આવેલી ભેટ/ત્યાગ અથવા અલગાવ અમાન્ય છે."
૯૩. એ હવે સારી રીતે સ્થાપિત થયેલ છે કે સંહિતાના આદેશ-૨૩ ના નિયમ-
૩ હેઠળ, જયારે કોઇ દાવો સંપૂ્ર્ણપણે કે આંશિક રીતે કોઇ કાયદેસરના કરાર કે
સમાધાન અન્વયે સરભર કરવામા આવેલ હોય, આવું સમાધાન લેખિત
સ્વરુપનું હોવું જોઇએ અને પક્ષકારો દ્વારા હસ્તાક્ષર થયેલ હોવું જોઇએે તેમજ
કરાર અથવા સમાધાન પોતે હુકમનામામાં સમાવિષ્ટ થવા માટે સક્ષમ હોવા
જોઈએ.(જુઓ: ગુરપ્રીત સિંહ વિરુદ્ધ ચતુર ભુજ ગોયલ, (૧૯૮૮) ૧ એસસીસી
૨૭૦)
૯૪. નિઃશંકપણે, હાલના કેસમાં, ફરિયાદીએ સમજૂતીના કરાર, જે પ્રથમ
અપીલમાં ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, તેના પર તેના
હસ્તાક્ષર કર્યા નથી,વાદી એ પોતાની જાતને ખૂબ જ સ્પષ્ટ કરી છે કે તે પોતાના
ભાઈ એટલે કે પ્રતિવાદી નં. ૧ અને તેની બહેન એટલે કે પ્રતિવાદી નં. ૨
વચ્ચેના સમાધાનમાં ક્યારેય જોડાઈ નથી.એકલા આ કારણોસર, તમામ પક્ષોની
લેખિત સંમતિ વિના સમજૂતીને ગેરકાયદેસર કહી શકાય.સંયુક્ત મિલકતોના
વિભાજન માટેના દાવામાં, ફક્ત કેટલાક પક્ષોની સંમતિ દ્વારા હુકમનામું જાળવી
શકાતું નથી.
૯૫. નિત્યામણિ દાસી વિરુદ્ધ ગોકુલ ચંદ્ર સેન (૧૯૧૧) ૯ ઇન્ડ કેસ ૨૧૦
૩ હેઠળ, જયારે કોઇ દાવો સંપૂ્ર્ણપણે કે આંશિક રીતે કોઇ કાયદેસરના કરાર કે
સમાધાન અન્વયે સરભર કરવામા આવેલ હોય, આવું સમાધાન લેખિત
સ્વરુપનું હોવું જોઇએ અને પક્ષકારો દ્વારા હસ્તાક્ષર થયેલ હોવું જોઇએે તેમજ
કરાર અથવા સમાધાન પોતે હુકમનામામાં સમાવિષ્ટ થવા માટે સક્ષમ હોવા
જોઈએ.(જુઓ: ગુરપ્રીત સિંહ વિરુદ્ધ ચતુર ભુજ ગોયલ, (૧૯૮૮) ૧ એસસીસી
૨૭૦)
૯૪. નિઃશંકપણે, હાલના કેસમાં, ફરિયાદીએ સમજૂતીના કરાર, જે પ્રથમ
અપીલમાં ઉચ્ચ ન્યાયાલય સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા, તેના પર તેના
હસ્તાક્ષર કર્યા નથી,વાદી એ પોતાની જાતને ખૂબ જ સ્પષ્ટ કરી છે કે તે પોતાના
ભાઈ એટલે કે પ્રતિવાદી નં. ૧ અને તેની બહેન એટલે કે પ્રતિવાદી નં. ૨
વચ્ચેના સમાધાનમાં ક્યારેય જોડાઈ નથી.એકલા આ કારણોસર, તમામ પક્ષોની
લેખિત સંમતિ વિના સમજૂતીને ગેરકાયદેસર કહી શકાય.સંયુક્ત મિલકતોના
વિભાજન માટેના દાવામાં, ફક્ત કેટલાક પક્ષોની સંમતિ દ્વારા હુકમનામું જાળવી
શકાતું નથી.
૯૫. નિત્યામણિ દાસી વિરુદ્ધ ગોકુલ ચંદ્ર સેન (૧૯૧૧) ૯ ઇન્ડ કેસ ૨૧૦
(કલકત્તા) માં નોંધેલા કેસમાં કલકત્તા ઉચ્ચ અદાલતે નોંધ્યું હતું કેઃ
"...... નીચલી અદાલતના ન્યાયાધીશનો નિર્ણય રદ કરવો
જોઈએ અને સમગ્ર કેસની ફરીથી સુનાવણી કરવી જોઈએ, કારણ
કે આ સંયુક્ત મિલકતના વિભાજન માટેનો દાવો હોવાથી ફક્ત
અમુક પક્ષોની સંમતિ દ્વારા હકમનામું જાળવી શકાતુ નથી.. "
૯૬. એઆઇઆર ૧૯૨૫ લાહ ૨૮૦માં અહેવાલ થયેલ વીર સિંહ અને અન્ય
વિરુદ્ધ ખરક સિંહ અને અન્ય ના કેસમાં, તમામ માલિકોએ સમાધાન માટે
સંમતિ આપી ન હતી, મોતી સાગર, ન્યાયમૂર્તિ દ્વારા એેવુ કહેવાયું છે કે:-
"..... બધા જ પક્ષકારો દ્વારા સંમત ન કરાયેલ સદર સમાધાન
કાયદાથી વિપરિત હતું અને અદાલતને તેના અમલીકરણની મનાઈ
કરવા માટે પુરતું કારણ હતું....."
૯૭. તારાપ્રસન્ના સરકાર અને અન્ય વિરુદ્ધ કાલિકામોહન સરકાર અને અન્ય, એઆઈઆર ૧૯૯૪ કલ ૮૦, મુખરજી અને રેન્કીન, ન્યાયમૂર્તિ દ્વારા એવું
પ્રસ્થાપિત કરાયું છે કે:-
"...... નીચલી અદાલતના ન્યાયાધીશનો નિર્ણય રદ કરવો
જોઈએ અને સમગ્ર કેસની ફરીથી સુનાવણી કરવી જોઈએ, કારણ
કે આ સંયુક્ત મિલકતના વિભાજન માટેનો દાવો હોવાથી ફક્ત
અમુક પક્ષોની સંમતિ દ્વારા હકમનામું જાળવી શકાતુ નથી.. "
૯૬. એઆઇઆર ૧૯૨૫ લાહ ૨૮૦માં અહેવાલ થયેલ વીર સિંહ અને અન્ય
વિરુદ્ધ ખરક સિંહ અને અન્ય ના કેસમાં, તમામ માલિકોએ સમાધાન માટે
સંમતિ આપી ન હતી, મોતી સાગર, ન્યાયમૂર્તિ દ્વારા એેવુ કહેવાયું છે કે:-
"..... બધા જ પક્ષકારો દ્વારા સંમત ન કરાયેલ સદર સમાધાન
કાયદાથી વિપરિત હતું અને અદાલતને તેના અમલીકરણની મનાઈ
કરવા માટે પુરતું કારણ હતું....."
૯૭. તારાપ્રસન્ના સરકાર અને અન્ય વિરુદ્ધ કાલિકામોહન સરકાર અને અન્ય, એઆઈઆર ૧૯૯૪ કલ ૮૦, મુખરજી અને રેન્કીન, ન્યાયમૂર્તિ દ્વારા એવું
પ્રસ્થાપિત કરાયું છે કે:-
".... જ્યાં સુધી તમામ પક્ષો સમજૂતીમાં જોડાય નહીં ત્યાં સુધી
પાર્ટીશન દાવો કરનારા તમામ પક્ષો પર કોઈ સમજૂતી લાગુ થઈ
શકશે નહીંઃ''.
૯૮. ઉપરોક્ત સંદર્ભમાં, હવે અમે પ્રતિવાદી નં. ૨ દ્વારા દાખલ કરાયેલી ક્રોસ-
અપીલ મંજૂર કરતી વખતે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા નોંધાયેલા તારણો
પર પણ ધ્યાન આપીશું. અમે નીચેના સંબંધિત અવલોકનો ટાંકીએ છીએઃ
“ પ્રતિવાદી નંબર-૧ દ્વારા આ કોર્ટ સમક્ષ અપીલ દાખલ
કરવામાં આવી હતી. ૨૮/૦૩/૧૯૯૧ની સમાધાન અરજીના
આધારે એફ.એ. નં. ૩૫૯/૯૬ માં વિદ્વાન સિંગલ જજના
નિર્ણયની સત્યતાને પડકારતી આ અપીલમાં, જે તેમના દ્વારા
ફાઈલ કરેલ અને સ્વીકારવામાં આવી છે, જે પ્રતિવાદી નં.-૨
દ્વારા સહી થયેલ નથી અને તેના વકીલ દ્વારા સહી થયેલ છે
અને વાદી અને તેના વકીલ દ્વારા સહી થયેલ નથી. તેથી, એવી
વિનંતી કરવામાં આવે છે કે ઓર્ડર ૨૩, નિયમ ૩, સી.પી.સી.
હેઠળ પ્રદાન કરવામાં આવેલ તે જ કાનૂની સમાધાન નથી અને
પ્રતિવાદી નંબર ૨ વતી તેણીના વકીલ સમાધાન અરજી પર
સહી કરી શક્યા નથી કારણ કે તેણીએ વિશેષ 'વકલાતનામું'
કરેલ નથી. પ્રથમ અપીલમાં પ્રતિવાદી નંબર ૧ અને ૨
પાર્ટીશન દાવો કરનારા તમામ પક્ષો પર કોઈ સમજૂતી લાગુ થઈ
શકશે નહીંઃ''.
૯૮. ઉપરોક્ત સંદર્ભમાં, હવે અમે પ્રતિવાદી નં. ૨ દ્વારા દાખલ કરાયેલી ક્રોસ-
અપીલ મંજૂર કરતી વખતે હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા નોંધાયેલા તારણો
પર પણ ધ્યાન આપીશું. અમે નીચેના સંબંધિત અવલોકનો ટાંકીએ છીએઃ
“ પ્રતિવાદી નંબર-૧ દ્વારા આ કોર્ટ સમક્ષ અપીલ દાખલ
કરવામાં આવી હતી. ૨૮/૦૩/૧૯૯૧ની સમાધાન અરજીના
આધારે એફ.એ. નં. ૩૫૯/૯૬ માં વિદ્વાન સિંગલ જજના
નિર્ણયની સત્યતાને પડકારતી આ અપીલમાં, જે તેમના દ્વારા
ફાઈલ કરેલ અને સ્વીકારવામાં આવી છે, જે પ્રતિવાદી નં.-૨
દ્વારા સહી થયેલ નથી અને તેના વકીલ દ્વારા સહી થયેલ છે
અને વાદી અને તેના વકીલ દ્વારા સહી થયેલ નથી. તેથી, એવી
વિનંતી કરવામાં આવે છે કે ઓર્ડર ૨૩, નિયમ ૩, સી.પી.સી.
હેઠળ પ્રદાન કરવામાં આવેલ તે જ કાનૂની સમાધાન નથી અને
પ્રતિવાદી નંબર ૨ વતી તેણીના વકીલ સમાધાન અરજી પર
સહી કરી શક્યા નથી કારણ કે તેણીએ વિશેષ 'વકલાતનામું'
કરેલ નથી. પ્રથમ અપીલમાં પ્રતિવાદી નંબર ૧ અને ૨
વચ્ચેની બાબતમાં સમાધાન કરવા માટે તેના વકીલની
તરફેણમાં અધિકૃ તતા આપેલ નથી. તેથી, પ્રથમ અપીલ
ન્યાયાધીશને સમાધાન અરજી મળી ન હોવી જોઈએ અને તેને
સ્વીકારેલ ન હોવી જોઈએ. વિદ્વાન સિંગલ જજ દ્વારા
સમાધાનની અરજીનો સ્વીકાર વાદી સહિતના પક્ષકારો વચ્ચે
થવો જોઈએ. ઉપરોક્ત કાનૂની દલીલના સમર્થનમાં, પ્રતિવાદી
નંબર-૨ વતી વિદ્વાન વકીલ દ્વારા રામસ્રે અને પુસ્પા દેવી
(સુપ્રા) માં સર્વોચ્ચ અદાલતના નિર્ણયો પર આધાર રાખવામાં
આવે છે. સમાધાન અરજી દાવાની અનુસુચી મુજબની મિલ્કતો
(શેડ્યુલ પ્રોપર્ટીઝ) થી અલગ છે અને તેથી, તે રદબાતલ છે.
સમાધાન અરજી લેખિતમાં દાખલ કરતી વખતે પ્રથમ એપેલેટ
કોર્ટ દ્વારા સમાધાન ન તો નોંધવામાં આવ્યું હતું, ન તો
પક્ષકારો કોર્ટમાં હાજર હતા કે ન તો કોર્ટમાં અરજી પર સહી કરી
હતી. તેથી, કથિત સમાધાનને તેમાં સમાવિષ્ટ વિષયના
સંબંધમાં પક્ષકારો વચ્ચેના સમાધાન તરીકે ઓળખાવી શકાય
નહીં કારણ કે તે સી.પી.સી.ના ઓર્ડર ૨૩, નિયમ-૩ થી
વિરુદધ હોવાના કારણે તે ગેરકાયદેસર છે. આથી વિદ્વાન
સિંગલ જજ તેને સ્વીકારી શક્યા ન હોત. આ દલીલના
સમર્થનમાં, વિદ્વાન સિંગલ જજે ગુરપ્રીત સિંઘ વિ. ચતુર ભુજ
તરફેણમાં અધિકૃ તતા આપેલ નથી. તેથી, પ્રથમ અપીલ
ન્યાયાધીશને સમાધાન અરજી મળી ન હોવી જોઈએ અને તેને
સ્વીકારેલ ન હોવી જોઈએ. વિદ્વાન સિંગલ જજ દ્વારા
સમાધાનની અરજીનો સ્વીકાર વાદી સહિતના પક્ષકારો વચ્ચે
થવો જોઈએ. ઉપરોક્ત કાનૂની દલીલના સમર્થનમાં, પ્રતિવાદી
નંબર-૨ વતી વિદ્વાન વકીલ દ્વારા રામસ્રે અને પુસ્પા દેવી
(સુપ્રા) માં સર્વોચ્ચ અદાલતના નિર્ણયો પર આધાર રાખવામાં
આવે છે. સમાધાન અરજી દાવાની અનુસુચી મુજબની મિલ્કતો
(શેડ્યુલ પ્રોપર્ટીઝ) થી અલગ છે અને તેથી, તે રદબાતલ છે.
સમાધાન અરજી લેખિતમાં દાખલ કરતી વખતે પ્રથમ એપેલેટ
કોર્ટ દ્વારા સમાધાન ન તો નોંધવામાં આવ્યું હતું, ન તો
પક્ષકારો કોર્ટમાં હાજર હતા કે ન તો કોર્ટમાં અરજી પર સહી કરી
હતી. તેથી, કથિત સમાધાનને તેમાં સમાવિષ્ટ વિષયના
સંબંધમાં પક્ષકારો વચ્ચેના સમાધાન તરીકે ઓળખાવી શકાય
નહીં કારણ કે તે સી.પી.સી.ના ઓર્ડર ૨૩, નિયમ-૩ થી
વિરુદધ હોવાના કારણે તે ગેરકાયદેસર છે. આથી વિદ્વાન
સિંગલ જજ તેને સ્વીકારી શક્યા ન હોત. આ દલીલના
સમર્થનમાં, વિદ્વાન સિંગલ જજે ગુરપ્રીત સિંઘ વિ. ચતુર ભુજ
ગોયલ, એ.આઈ.આર. ૧૯૮૮ એસ.સી. ૪૦૦ ના કેસમાં
માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર યોગ્ય રીતે આધાર રાખ્યો
હતો અને આ કોર્ટના કેસમાં સન્યાસી જેના અને અન્ય વિ.
મીનાજેના અને અન્ય, એ.આઈ.આર. ૧૯૮૪ ઓરિસ્સા ૨૧૩
પર આધાર રાખવામા આવેલો.
વધૂમાં, પ્રતિવાદી નંબર-૧ માટે વિદ્વાન વકીલ દ્વારા
પુસ્પા દેવી (સુપ્રા) ના ચુકાદા પર નિર્ભરતા દ્વારા અલગ
પાડવામાં આવે છે પ્રતિવાદી નંબર-૨ ના વકીલ જણાવે છે કે
સમાધાન અરજી અંગ્રેજીમાં ટાઈપ કરવામાં આવી છે. વધુમાં
તેમા પ્રતિવાદી -૨ દ્વારા સહી થયેલ નથી. પ્રતિવાદી નં. ૧ , પ્રતિવાદી નં. ૨ દ્વારા સમાધાન અરજી પર સહી ન કરવાની
ગેરહાજરીમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રતિવાદી નં.-૨ ની તરફેણમાં
સોંપાયેલ શેરની ફાળવણીથી વંચિત રાખવાના હેતુથી અને ત્યાં
તેના વકીલની તરફેણમાં ચલાવવામાં આવે તેવા કોઈ ખાસ
'વકાલતનામા' નથી, આ સમાધાનની અરજી ગેરકાયદેસર છે
અને તેથી જ પ્રથમ એપેલેટ કોર્ટ દ્વારા અસ્પષ્ટ ચુકાદામાં
સ્વીકારવામાં આવી ન હોત અને ટ્રાયલ કોર્ટના ચુકાદામાં ફેરફાર
કર્યો હતો. તેથી, પ્રતિવાદી નં.૨ દ્વારા દાખલ કરાયેલ ક્રોસ-
ઓબ્જેક્શન/અપીલને પ્રતિવાદી નં.૨ ફાળવવામાં આવેલા
માનનીય સુપ્રીમ કોર્ટના નિર્ણયો પર યોગ્ય રીતે આધાર રાખ્યો
હતો અને આ કોર્ટના કેસમાં સન્યાસી જેના અને અન્ય વિ.
મીનાજેના અને અન્ય, એ.આઈ.આર. ૧૯૮૪ ઓરિસ્સા ૨૧૩
પર આધાર રાખવામા આવેલો.
વધૂમાં, પ્રતિવાદી નંબર-૧ માટે વિદ્વાન વકીલ દ્વારા
પુસ્પા દેવી (સુપ્રા) ના ચુકાદા પર નિર્ભરતા દ્વારા અલગ
પાડવામાં આવે છે પ્રતિવાદી નંબર-૨ ના વકીલ જણાવે છે કે
સમાધાન અરજી અંગ્રેજીમાં ટાઈપ કરવામાં આવી છે. વધુમાં
તેમા પ્રતિવાદી -૨ દ્વારા સહી થયેલ નથી. પ્રતિવાદી નં. ૧ , પ્રતિવાદી નં. ૨ દ્વારા સમાધાન અરજી પર સહી ન કરવાની
ગેરહાજરીમાં ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રતિવાદી નં.-૨ ની તરફેણમાં
સોંપાયેલ શેરની ફાળવણીથી વંચિત રાખવાના હેતુથી અને ત્યાં
તેના વકીલની તરફેણમાં ચલાવવામાં આવે તેવા કોઈ ખાસ
'વકાલતનામા' નથી, આ સમાધાનની અરજી ગેરકાયદેસર છે
અને તેથી જ પ્રથમ એપેલેટ કોર્ટ દ્વારા અસ્પષ્ટ ચુકાદામાં
સ્વીકારવામાં આવી ન હોત અને ટ્રાયલ કોર્ટના ચુકાદામાં ફેરફાર
કર્યો હતો. તેથી, પ્રતિવાદી નં.૨ દ્વારા દાખલ કરાયેલ ક્રોસ-
ઓબ્જેક્શન/અપીલને પ્રતિવાદી નં.૨ ફાળવવામાં આવેલા
હિસ્સાના સંબંધમાં ટ્રાયલ કોર્ટના ચુકાદામાં ફેરફાર કરીને
પ્રતિવાદી ચુકાદામાં પ્રથમ એપેલેટ કોર્ટ દ્વારા નોંધાયેલ
સમાધાનને બાજુએ મૂકીને મંજૂરી આપવી પડશે. દાવાને લગત
મિલ્કતના સંદર્ભમા સૂટ શેડ્યૂલ પ્રોપર્ટીઝના સંદર્ભમાં. ઉક્ત
સમાધાનને બાજુ પર રાખીને, પ્રથમ એપેલેટ કોર્ટના અસ્પષ્ટ
ચુકાદામાં નોંધ્યા મુજબ, ટ્રાયલ કોર્ટનો ચુકાદો દાવો લિસ્ટેડ
મિલ્કતો (સ્શિડ્યુલ પ્રોપર્ટી) ના સંદર્ભમાં પ્રતિવાદી નંબર-૨
ની તરફેણમાં તેમના દ્વારા સોંપવામાં આવેલા ભાગના સંદર્ભમાં
પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તદનુસાર, ઉપરોક્ત મુદ્દા નં.
(iii) નો જવાબ તેની તરફેણમાં આપીને પ્રતિવાદીના ક્રોસ-
ઓબ્જેક્શનને મંજૂરી આપવામાં આવે છે.”
(ભાર આપેલ છે)
૯૯. સામી અપીલ (ક્રોસ-અપીલ)ને મંજૂરી આપતી વખતે હાઈકોર્ટ
દ્વારા તેના અસ્પષ્ટ ચુકાદા અને આદેશમાં નોંધવામાં આવેલ ઉપરોક્ત તારણો
સાથે અમે સંપૂર્ણ સહમત છીએ.
૧૦૦. સમાધાનની કાયદેસરતા અને માન્યતાના સંદર્ભમાં અમારા
વિચારણા માટે ત્રીજો પ્રશ્ન ઊભો થાય છે કે શું સામો વાંધો લેનાર - એટલે કે
પ્રતિવાદી ચુકાદામાં પ્રથમ એપેલેટ કોર્ટ દ્વારા નોંધાયેલ
સમાધાનને બાજુએ મૂકીને મંજૂરી આપવી પડશે. દાવાને લગત
મિલ્કતના સંદર્ભમા સૂટ શેડ્યૂલ પ્રોપર્ટીઝના સંદર્ભમાં. ઉક્ત
સમાધાનને બાજુ પર રાખીને, પ્રથમ એપેલેટ કોર્ટના અસ્પષ્ટ
ચુકાદામાં નોંધ્યા મુજબ, ટ્રાયલ કોર્ટનો ચુકાદો દાવો લિસ્ટેડ
મિલ્કતો (સ્શિડ્યુલ પ્રોપર્ટી) ના સંદર્ભમાં પ્રતિવાદી નંબર-૨
ની તરફેણમાં તેમના દ્વારા સોંપવામાં આવેલા ભાગના સંદર્ભમાં
પુનઃસ્થાપિત કરવામાં આવે છે. તદનુસાર, ઉપરોક્ત મુદ્દા નં.
(iii) નો જવાબ તેની તરફેણમાં આપીને પ્રતિવાદીના ક્રોસ-
ઓબ્જેક્શનને મંજૂરી આપવામાં આવે છે.”
(ભાર આપેલ છે)
૯૯. સામી અપીલ (ક્રોસ-અપીલ)ને મંજૂરી આપતી વખતે હાઈકોર્ટ
દ્વારા તેના અસ્પષ્ટ ચુકાદા અને આદેશમાં નોંધવામાં આવેલ ઉપરોક્ત તારણો
સાથે અમે સંપૂર્ણ સહમત છીએ.
૧૦૦. સમાધાનની કાયદેસરતા અને માન્યતાના સંદર્ભમાં અમારા
વિચારણા માટે ત્રીજો પ્રશ્ન ઊભો થાય છે કે શું સામો વાંધો લેનાર - એટલે કે
પ્રતિવાદી નંબર-૨ માટે હાજર રહેલા વિદ્વાન એડવોકેટ સ્પષ્ટ સંમતિ વિના
સમાધાન અરજી પર હસ્તાક્ષર કરી શક્યા હોત. સમાધાન ખતની વાસ્તવિકતા
અને કાયદેસરતાની ખાતરી કરવી કોર્ટની અનિવાર્ય ફરજ છે. નિર્વિવાદપણે, હાથ
પરના કેસમાં, પ્રથમ એપેલેટ કોર્ટે ન તો કોર્ટમાં પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા
કે ન તો સમાધાનની શરતો અંગે કોઈ તપાસ કરી હતી. તે એવા સંજોગોમાં છે કે
હાઈકોર્ટે તેના અસ્પષ્ટ આદેશમાં અવલોકન કર્યું છે કે સમાધાન અરજી પર
એડવોકેટ દ્વારા કોઈપણ સ્પષ્ટ સત્તા વિના અથવા એડવોકેટની તરફેણમાં
ચલાવવામાં આવેલા વિશેષ વકાલતનામા વિના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, સમજૂતી ખતમાં સત્તા સ્પષ્ટપણે ઓછી કરવામાં આવી હતી.
૧૦૧. ઉપરોક્ત સંદર્ભમાં, અમે હિમાલયન કોઓપરેટિવ ગ્રૂપ
હાઉસિંગ સોસાયટી વિ. બલવાન સિંઘ અને અન્ય (૨૦૧૫) ૭ એસ.સી.સી.
૩૭૩ માં અહેવાલ આપેલા કેસમાં આ કોર્ટના નિર્ણયનો સંદર્ભ લઈ શકીએ
છીએ, વધુ ખાસ કરીને, ફકરા ૨૨ થી ૩૩, જે નીચે મુજબ વાંચે છે.
“૨૨. ઉપરોક્ત સિવાય, અમારી દૃષ્ટિએ વકીલોને તેમના
અસીલના એજન્ટ તરીકે ગણવામાં આવે છે. વકીલો અથવા
એજન્ટ તરીકે અસીલ-વકીલના સંબંધો પર એજન્સીનો કાયદો
સખત રીતે લાગુ પડતો નથી, વકીલોને ચોક્કસ સત્તા અને
અમુક ફરજો હોય છે. કારણ કે વકીલો પણ વિશ્વાસુ હોય છે,
સમાધાન અરજી પર હસ્તાક્ષર કરી શક્યા હોત. સમાધાન ખતની વાસ્તવિકતા
અને કાયદેસરતાની ખાતરી કરવી કોર્ટની અનિવાર્ય ફરજ છે. નિર્વિવાદપણે, હાથ
પરના કેસમાં, પ્રથમ એપેલેટ કોર્ટે ન તો કોર્ટમાં પક્ષકારોના નિવેદનો નોંધ્યા હતા
કે ન તો સમાધાનની શરતો અંગે કોઈ તપાસ કરી હતી. તે એવા સંજોગોમાં છે કે
હાઈકોર્ટે તેના અસ્પષ્ટ આદેશમાં અવલોકન કર્યું છે કે સમાધાન અરજી પર
એડવોકેટ દ્વારા કોઈપણ સ્પષ્ટ સત્તા વિના અથવા એડવોકેટની તરફેણમાં
ચલાવવામાં આવેલા વિશેષ વકાલતનામા વિના હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
વાસ્તવમાં, સમજૂતી ખતમાં સત્તા સ્પષ્ટપણે ઓછી કરવામાં આવી હતી.
૧૦૧. ઉપરોક્ત સંદર્ભમાં, અમે હિમાલયન કોઓપરેટિવ ગ્રૂપ
હાઉસિંગ સોસાયટી વિ. બલવાન સિંઘ અને અન્ય (૨૦૧૫) ૭ એસ.સી.સી.
૩૭૩ માં અહેવાલ આપેલા કેસમાં આ કોર્ટના નિર્ણયનો સંદર્ભ લઈ શકીએ
છીએ, વધુ ખાસ કરીને, ફકરા ૨૨ થી ૩૩, જે નીચે મુજબ વાંચે છે.
“૨૨. ઉપરોક્ત સિવાય, અમારી દૃષ્ટિએ વકીલોને તેમના
અસીલના એજન્ટ તરીકે ગણવામાં આવે છે. વકીલો અથવા
એજન્ટ તરીકે અસીલ-વકીલના સંબંધો પર એજન્સીનો કાયદો
સખત રીતે લાગુ પડતો નથી, વકીલોને ચોક્કસ સત્તા અને
અમુક ફરજો હોય છે. કારણ કે વકીલો પણ વિશ્વાસુ હોય છે,
તેમની ફરજો કેટલીકવાર અન્ય એજન્ટો પર લાદવામાં આવતી
ફરજો કરતાં વધુ મુશ્કેલ હોય છે. ઓથોરિટી-એજન્સીની
ભૂમીકા વકીલોને આશ્રીત (રિટેનર) ના વિષય પર અસીલ
માટે કાર્ય કરવાની તક આપે છે. વકીલ-અસીલ સંબંધના
સૌથી મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક એ છે કે વકીલો તેમના
ગ્રાહકોને વિશ્વાસપુર્વક રીતે ફરજો પુરી પાડે છે. તે ફરજોના ભાગ
રૂપે, વકીલો તમામ પરંપરાગત ફરજો બજાવે છે જે એજન્ટો
તેમના સિધ્ધાન્તોને વળગી રહે છે અને, આમ, પ્રતિનિધિત્વના ઉદ્દેશ્યો તરીકે, ઓછામાં ઓછા નિર્ણયો લેવા
માટે અસીલની સ્વાયત્તતાનો આદર કરવો જોઈએ. આમ, વ્યાવસાયિક જવાબદારીની સર્વસ્વીકૃત પ્રચલન અનુસાર, વકીલોએ પોતાના નિર્ણયો અસીલ પર લાદવા ના બદલે
અસીલની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. કાયદો હવે સારી
રીતે સ્થાયી થયો છે કે વકીલને દાવાનું સમાધાન કરવા માટે
ખાસ અધિકૃ ત હોવું આવશ્યક છે, માત્ર તેના રોજગારના
આધારે તેની પાસે તેના અસીલને સમાધાન માટે બાંધવાની
કોઈ ગર્ભિત અથવા દેખીતી સત્તા નથી. વૈકલ્પિક રીતે મૂકવા
માટે કે ધારણાના આધારે વકીલ પાસે અસીલના કાનૂની
ધ્યેયને હાંસલ કરવા માટેના માધ્યમો પસંદ કરવાનો અધિકાર
ફરજો કરતાં વધુ મુશ્કેલ હોય છે. ઓથોરિટી-એજન્સીની
ભૂમીકા વકીલોને આશ્રીત (રિટેનર) ના વિષય પર અસીલ
માટે કાર્ય કરવાની તક આપે છે. વકીલ-અસીલ સંબંધના
સૌથી મૂળભૂત સિદ્ધાંતોમાંનો એક એ છે કે વકીલો તેમના
ગ્રાહકોને વિશ્વાસપુર્વક રીતે ફરજો પુરી પાડે છે. તે ફરજોના ભાગ
રૂપે, વકીલો તમામ પરંપરાગત ફરજો બજાવે છે જે એજન્ટો
તેમના સિધ્ધાન્તોને વળગી રહે છે અને, આમ, પ્રતિનિધિત્વના ઉદ્દેશ્યો તરીકે, ઓછામાં ઓછા નિર્ણયો લેવા
માટે અસીલની સ્વાયત્તતાનો આદર કરવો જોઈએ. આમ, વ્યાવસાયિક જવાબદારીની સર્વસ્વીકૃત પ્રચલન અનુસાર, વકીલોએ પોતાના નિર્ણયો અસીલ પર લાદવા ના બદલે
અસીલની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. કાયદો હવે સારી
રીતે સ્થાયી થયો છે કે વકીલને દાવાનું સમાધાન કરવા માટે
ખાસ અધિકૃ ત હોવું આવશ્યક છે, માત્ર તેના રોજગારના
આધારે તેની પાસે તેના અસીલને સમાધાન માટે બાંધવાની
કોઈ ગર્ભિત અથવા દેખીતી સત્તા નથી. વૈકલ્પિક રીતે મૂકવા
માટે કે ધારણાના આધારે વકીલ પાસે અસીલના કાનૂની
ધ્યેયને હાંસલ કરવા માટેના માધ્યમો પસંદ કરવાનો અધિકાર
છે, જ્યારે અસીલને ધ્યેય શું હશે તે નક્કી કરવાનો અધિકાર છે.
જો પ્રશ્નમાંનો નિર્ણય અસીલનો સ્પષ્ટપણે સંબંધ ધરાવતા
હોય, તો વકીલની અસીલની સલાહ લેવામાં નિષ્ફળતા અથવા
અસીલ માટે નિર્ણય લેવામાં નિષ્ફળતામાં વકીલની વર્તણૂક, સલાહકારની બિનઅસરકારક સહાય બનાવવાની શક્યતા
વધારે છે.
૨૩. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા રૂલ્સ, ૧૯૭૫ (ટૂંકમાં "
બી.સી.આઈ. નિયમો"), ભાગ-૪, પ્રકરણ II માં એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ (ટૂંકમાં "૧૯૬૧ એક્ટ"). હેઠળ તમામ વકીલો દ્વારા
અવલોકન કરવા માટે "વ્યાવસાયિક આચાર અને શિષ્ટાચારના
ધોરણો" પ્રદાન કરે છે. " પ્રકરણ II ના પ્રસ્તાવનામાં, બી.સી.આઈ.
નિયમો નીચે મુજબ પ્રદાન કરે છે :
"એક એડવોકેટ, દરેક સમયે, કોર્ટના અધિકારી, સમુદાયના
વિશેષાધિકૃત સભ્ય અને સજ્જન તરીકેના તેના દરજ્જાને
અનુરૂપ રીતે પોતાની જાતને અનુરૂપ બનાવશે, તે ધ્યાનમાં
રાખીને કે જે વ્યક્તિ માટે કાયદેસર અને નૈતિક હોઈ શકે છે.
બારના સભ્ય નથી, અથવા બારના સભ્ય માટે તેની બિન-
વ્યાવસાયિક ક્ષમતા હજુ પણ વકીલ માટે અયોગ્ય હોઈ શકે
જો પ્રશ્નમાંનો નિર્ણય અસીલનો સ્પષ્ટપણે સંબંધ ધરાવતા
હોય, તો વકીલની અસીલની સલાહ લેવામાં નિષ્ફળતા અથવા
અસીલ માટે નિર્ણય લેવામાં નિષ્ફળતામાં વકીલની વર્તણૂક, સલાહકારની બિનઅસરકારક સહાય બનાવવાની શક્યતા
વધારે છે.
૨૩. બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા રૂલ્સ, ૧૯૭૫ (ટૂંકમાં "
બી.સી.આઈ. નિયમો"), ભાગ-૪, પ્રકરણ II માં એડવોકેટ્સ એક્ટ, ૧૯૬૧ (ટૂંકમાં "૧૯૬૧ એક્ટ"). હેઠળ તમામ વકીલો દ્વારા
અવલોકન કરવા માટે "વ્યાવસાયિક આચાર અને શિષ્ટાચારના
ધોરણો" પ્રદાન કરે છે. " પ્રકરણ II ના પ્રસ્તાવનામાં, બી.સી.આઈ.
નિયમો નીચે મુજબ પ્રદાન કરે છે :
"એક એડવોકેટ, દરેક સમયે, કોર્ટના અધિકારી, સમુદાયના
વિશેષાધિકૃત સભ્ય અને સજ્જન તરીકેના તેના દરજ્જાને
અનુરૂપ રીતે પોતાની જાતને અનુરૂપ બનાવશે, તે ધ્યાનમાં
રાખીને કે જે વ્યક્તિ માટે કાયદેસર અને નૈતિક હોઈ શકે છે.
બારના સભ્ય નથી, અથવા બારના સભ્ય માટે તેની બિન-
વ્યાવસાયિક ક્ષમતા હજુ પણ વકીલ માટે અયોગ્ય હોઈ શકે
છે. ઉપરોક્ત જવાબદારીની સામાન્યતાને પૂર્વગ્રહ રાખ્યા
વિના, વકીલે નિર્ભયપણે તેના અસીલના હિતોનું સમર્થન
કરવું જોઈએ અને તેના આચરણને શબ્દાર્થ અને
ભાવાર્થ/તેના સાચા અર્થમા બંને રીતે ઉલ્લેખિત નિયમોનું
પાલન કરવું જોઈએ. આ પછી ઉલ્લેખિત નિયમોમાં સામાન્ય
માર્ગદર્શિકા તરીકે અપનાવવામાં આવેલા આચાર અને
શિષ્ટાચારના સિદ્ધાંતો છે; તેમ છતાં તેનો ચોક્કસ ઉલ્લેખ
અન્ય લોકોના અસ્તિત્વના અસ્વિકાર તરીકે અર્થઘટન
કરવામાં આવશે નહીં, જો કે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં
આવ્યો નથી."
૨૪. પ્રસ્તાવના એ અનિવાર્ય બનાવે છે કે વકીલે પોતાની જાતને અને તેની
ફરજો અત્યંત જવાબદારીપૂર્વક ચલાવવી જોઈએ. તેઓએ ધ્યાનમાં રાખવું
જોઈએ કે જે વ્યક્તિ બારના સભ્ય નથી અથવા બારના સભ્ય માટે તેની
બિન-વ્યાવસાયિક ક્ષમતામાં શું યોગ્ય અને કાયદેસર હોઈ શકે છે, તે
તેની વ્યાવસાયિક ક્ષમતામાં વકીલ માટે અયોગ્ય હોઈ શકે છે.
૨૫. ઉપરોક્ત પ્રકરણ II ની કલમ II તેના અસીલ પ્રત્યે વકીલની ફરજો
પૂરી પાડે છે. બી.સી.અાઈ. નિયમોના નિયમ ૧૫ અને ૧૯, વિષય
વિના, વકીલે નિર્ભયપણે તેના અસીલના હિતોનું સમર્થન
કરવું જોઈએ અને તેના આચરણને શબ્દાર્થ અને
ભાવાર્થ/તેના સાચા અર્થમા બંને રીતે ઉલ્લેખિત નિયમોનું
પાલન કરવું જોઈએ. આ પછી ઉલ્લેખિત નિયમોમાં સામાન્ય
માર્ગદર્શિકા તરીકે અપનાવવામાં આવેલા આચાર અને
શિષ્ટાચારના સિદ્ધાંતો છે; તેમ છતાં તેનો ચોક્કસ ઉલ્લેખ
અન્ય લોકોના અસ્તિત્વના અસ્વિકાર તરીકે અર્થઘટન
કરવામાં આવશે નહીં, જો કે તેનો ખાસ ઉલ્લેખ કરવામાં
આવ્યો નથી."
૨૪. પ્રસ્તાવના એ અનિવાર્ય બનાવે છે કે વકીલે પોતાની જાતને અને તેની
ફરજો અત્યંત જવાબદારીપૂર્વક ચલાવવી જોઈએ. તેઓએ ધ્યાનમાં રાખવું
જોઈએ કે જે વ્યક્તિ બારના સભ્ય નથી અથવા બારના સભ્ય માટે તેની
બિન-વ્યાવસાયિક ક્ષમતામાં શું યોગ્ય અને કાયદેસર હોઈ શકે છે, તે
તેની વ્યાવસાયિક ક્ષમતામાં વકીલ માટે અયોગ્ય હોઈ શકે છે.
૨૫. ઉપરોક્ત પ્રકરણ II ની કલમ II તેના અસીલ પ્રત્યે વકીલની ફરજો
પૂરી પાડે છે. બી.સી.અાઈ. નિયમોના નિયમ ૧૫ અને ૧૯, વિષય
સાથે સુસંગતતા ધરાવે છે અને તેથી, તેને નીચે દર્શાવેલ છે:
“ ૧૫. પોતાના અથવા અન્ય કોઈને કોઈ અપ્રિય પરિણામોની પરવા કર્યા
વિના તમામ ન્યાયી અને માનનીય માધ્યમથી તેના અસીલના
હિતોને નિર્ભયપણે જાળવી રાખવાની વકીલની ફરજ રહેશે. તે
આરોપીના અપરાધ અંગેના તેના અંગત અભિપ્રાયને ધ્યાનમાં
લીધા વિના ગુનાનો આરોપી વ્યક્તિનો બચાવ કરશે, તે ધ્યાનમાં
રાખીને કે તેની વફાદારી કાયદા પ્રત્યે છે જેના માટે જરૂરી છે કે
પૂરતા પુરાવા વિના કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવવામાં ન આવે.
***
૧૯. એડવોકેટ તેના અસીલ અથવા તેના અધિકૃ ત એજન્ટ સિવાય
અન્ય કોઈ વ્યક્તિની સૂચનાઓ પર કાર્ય કરશે નહીં."
૨૬. જ્યારે નિયમ ૧૫ આદેશ આપે છે કે એડવોકેટે પોતાના અથવા અન્ય
કોઈને કોઈ અપ્રિય પરિણામોની પરવા કર્યા વિના ન્યાયી અને
સન્માનજનક રીતે તેના ગ્રાહકોના હિતને જાળવી રાખવું જોઈએ. નિયમ
૧૯ સૂચવે છે કે એડવોકેટ તેના અસીલ અથવા તેના અધિકૃ ત એજન્ટની
સૂચનાઓ પર જ કાર્ય કરશે. વધુમાં, ઉપરોક્ત વિભાગ -II ના પ્રકરણ- I
માં BCI નિયમો પ્રદાન કરે છે કે ૧૯૬૧ના અધિનિયમની કલમ -૩૦ માં
“ ૧૫. પોતાના અથવા અન્ય કોઈને કોઈ અપ્રિય પરિણામોની પરવા કર્યા
વિના તમામ ન્યાયી અને માનનીય માધ્યમથી તેના અસીલના
હિતોને નિર્ભયપણે જાળવી રાખવાની વકીલની ફરજ રહેશે. તે
આરોપીના અપરાધ અંગેના તેના અંગત અભિપ્રાયને ધ્યાનમાં
લીધા વિના ગુનાનો આરોપી વ્યક્તિનો બચાવ કરશે, તે ધ્યાનમાં
રાખીને કે તેની વફાદારી કાયદા પ્રત્યે છે જેના માટે જરૂરી છે કે
પૂરતા પુરાવા વિના કોઈ પણ વ્યક્તિને દોષિત ઠેરવવામાં ન આવે.
***
૧૯. એડવોકેટ તેના અસીલ અથવા તેના અધિકૃ ત એજન્ટ સિવાય
અન્ય કોઈ વ્યક્તિની સૂચનાઓ પર કાર્ય કરશે નહીં."
૨૬. જ્યારે નિયમ ૧૫ આદેશ આપે છે કે એડવોકેટે પોતાના અથવા અન્ય
કોઈને કોઈ અપ્રિય પરિણામોની પરવા કર્યા વિના ન્યાયી અને
સન્માનજનક રીતે તેના ગ્રાહકોના હિતને જાળવી રાખવું જોઈએ. નિયમ
૧૯ સૂચવે છે કે એડવોકેટ તેના અસીલ અથવા તેના અધિકૃ ત એજન્ટની
સૂચનાઓ પર જ કાર્ય કરશે. વધુમાં, ઉપરોક્ત વિભાગ -II ના પ્રકરણ- I
માં BCI નિયમો પ્રદાન કરે છે કે ૧૯૬૧ના અધિનિયમની કલમ -૩૦ માં
ઉલ્લેખિત કાયદાના વ્યવસાયની તેમની પ્રેક્ટિસની બાબતમાં વરિષ્ઠ
વકીલો ચોક્કસ પ્રતિબંધોને આધિન રહેશે.
કલમ (cc) માં સમાયેલ આવા પ્રતિબંધોમાંથી એક નીચે મુજબ વાંચે છે:
"(સીસી) વરિષ્ઠ વકીલ, જો કે, જુનિયર એડવોકેટની સૂચનાઓ પર
તેના ગ્રાહકો વતી દલીલો દરમિયાન છ
ૂ ટછાટો આપવા અથવા
બાંયધરી આપવા માટે મુક્ત રહેશે."
૨૭. વધુમાં, કાનૂની સમુદાયમાં વ્યાવસાયિક અને નૈતિક ધોરણોમાં ઉત્ક્રાંતિને
માન્યતા આપીને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત
“નૈતિકતાની સંહિતા” અમુક નિયમોની જોગવાઈ કરે છે જેમાં આચાર અને
શિષ્ટાચારના નિયમો હોય છે જેને પ્રેક્ટિસ અને વ્યવસાયની સામાન્ય
માર્ગદર્શિકા તરીકે સેવા આપવી જોઈએ. ઉપરોક્ત કોડના પ્રકરણ -III
"અસીલ પ્રત્યે વકીલની ફરજ" માટે પ્રદાન કરે છે. તેના હેઠળનો -નિયમ
૨૬ આદેશ આપે છે કે "એડવોકેટ તેના/તેણીના અસીલની યોગ્ય અને
ચોક્કસ સૂચનાઓ વિના કોઈપણ સમાધાન અથવા છ
ૂ ટ આપશે નહીં".
તે નોંધવું યોગ્ય છે કે વકીલમાં - સ્પષ્ટપણે સંહિતા હેઠળના વકીલોના
જૂથ અને કાયદાકીય પેઢીનો સમાવેશ થાય છે કે જેના ભાગીદાર અથવા
સહયોગી અસીલ માટે કાર્ય કરે છે.
૨૮. તેથી, બી.સી.આઈ. નિયમો એ જરૂરી બનાવે છે કે પ્રેક્ટિસના ચોક્કસ
વકીલો ચોક્કસ પ્રતિબંધોને આધિન રહેશે.
કલમ (cc) માં સમાયેલ આવા પ્રતિબંધોમાંથી એક નીચે મુજબ વાંચે છે:
"(સીસી) વરિષ્ઠ વકીલ, જો કે, જુનિયર એડવોકેટની સૂચનાઓ પર
તેના ગ્રાહકો વતી દલીલો દરમિયાન છ
ૂ ટછાટો આપવા અથવા
બાંયધરી આપવા માટે મુક્ત રહેશે."
૨૭. વધુમાં, કાનૂની સમુદાયમાં વ્યાવસાયિક અને નૈતિક ધોરણોમાં ઉત્ક્રાંતિને
માન્યતા આપીને બાર કાઉન્સિલ ઑફ ઈન્ડિયા દ્વારા નિર્ધારિત
“નૈતિકતાની સંહિતા” અમુક નિયમોની જોગવાઈ કરે છે જેમાં આચાર અને
શિષ્ટાચારના નિયમો હોય છે જેને પ્રેક્ટિસ અને વ્યવસાયની સામાન્ય
માર્ગદર્શિકા તરીકે સેવા આપવી જોઈએ. ઉપરોક્ત કોડના પ્રકરણ -III
"અસીલ પ્રત્યે વકીલની ફરજ" માટે પ્રદાન કરે છે. તેના હેઠળનો -નિયમ
૨૬ આદેશ આપે છે કે "એડવોકેટ તેના/તેણીના અસીલની યોગ્ય અને
ચોક્કસ સૂચનાઓ વિના કોઈપણ સમાધાન અથવા છ
ૂ ટ આપશે નહીં".
તે નોંધવું યોગ્ય છે કે વકીલમાં - સ્પષ્ટપણે સંહિતા હેઠળના વકીલોના
જૂથ અને કાયદાકીય પેઢીનો સમાવેશ થાય છે કે જેના ભાગીદાર અથવા
સહયોગી અસીલ માટે કાર્ય કરે છે.
૨૮. તેથી, બી.સી.આઈ. નિયમો એ જરૂરી બનાવે છે કે પ્રેક્ટિસના ચોક્કસ
કાયદાકીય પ્રવાહ, બારમાં વરિષ્ઠતા અથવા વરિષ્ઠ વકીલ તરીકે વકીલની
હોદ્દો હોવા છતાં, નૈતિક ફરજ અને વ્યાવસાયિક ધોરણો જ્યાં સુધી કોર્ટ
સમક્ષ છ
ૂ ટછાટો આપે છે તે સમાન રહે છે. વકીલો પાસેથી એવી અપેક્ષા
રાખવામાં આવે છે કે તેઓ અસીલ માટે અને તેના વતી કોર્ટ સમક્ષ
કોઈપણ છ
ૂ ટ/નિવેદન આપતા પહેલા અસીલ અથવા અધિકૃ ત એજન્ટ
પાસેથી જરૂરી સૂચનાઓ મેળવે.
૨૯. જ્યારે બી.સી.આઈ. નિયમો અને અધિનિયમ, કોર્ટ સમક્ષ અસીલ વતી
કોઈપણ છ
ૂ ટ આપતા પહેલા એડવોકેટની સૂચનાઓ મેળવવાની
આવશ્યકતામાં કોઈ અપવાદ લાવતા નથી, આ અદાલત પેરિયાર એન્ડ
પરીકન્ની રબર લિમિટેડ વિ. કેરળ રાજ્ય [(૧૯૯૧) ૪ SCC ૧૯૫] કોર્ટ
સમક્ષ તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનોના સંદર્ભમાં એડવોકેટ
જનરલ દ્વારા આગવું સ્ટેટસ અને જવાબદારીની સ્થિતિની નોંધ લીધી છે.
આ અવલોકન નીચે મુજબ છે: (એસ.સી.સી .પૃષ્ઠ ૨૦૯, પેરા ૧૯)
"૧૯. ટ્રાયલ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા આપવામાં આવેલી કોઈપણ
છ
ૂ ટ સરકારને બંધનકર્તા ન હોઈ શકે કારણ કે તે સ્પષ્ટપણે, હંમેશા, રાજ્ય માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવેલી ખોટી
અથવા ભૂલભરેલી અથવા અયોગ્ય છ
ૂ ટ પર આધાર રાખવો
હોદ્દો હોવા છતાં, નૈતિક ફરજ અને વ્યાવસાયિક ધોરણો જ્યાં સુધી કોર્ટ
સમક્ષ છ
ૂ ટછાટો આપે છે તે સમાન રહે છે. વકીલો પાસેથી એવી અપેક્ષા
રાખવામાં આવે છે કે તેઓ અસીલ માટે અને તેના વતી કોર્ટ સમક્ષ
કોઈપણ છ
ૂ ટ/નિવેદન આપતા પહેલા અસીલ અથવા અધિકૃ ત એજન્ટ
પાસેથી જરૂરી સૂચનાઓ મેળવે.
૨૯. જ્યારે બી.સી.આઈ. નિયમો અને અધિનિયમ, કોર્ટ સમક્ષ અસીલ વતી
કોઈપણ છ
ૂ ટ આપતા પહેલા એડવોકેટની સૂચનાઓ મેળવવાની
આવશ્યકતામાં કોઈ અપવાદ લાવતા નથી, આ અદાલત પેરિયાર એન્ડ
પરીકન્ની રબર લિમિટેડ વિ. કેરળ રાજ્ય [(૧૯૯૧) ૪ SCC ૧૯૫] કોર્ટ
સમક્ષ તેમના દ્વારા કરવામાં આવેલા નિવેદનોના સંદર્ભમાં એડવોકેટ
જનરલ દ્વારા આગવું સ્ટેટસ અને જવાબદારીની સ્થિતિની નોંધ લીધી છે.
આ અવલોકન નીચે મુજબ છે: (એસ.સી.સી .પૃષ્ઠ ૨૦૯, પેરા ૧૯)
"૧૯. ટ્રાયલ કોર્ટમાં સરકારી વકીલ દ્વારા આપવામાં આવેલી કોઈપણ
છ
ૂ ટ સરકારને બંધનકર્તા ન હોઈ શકે કારણ કે તે સ્પષ્ટપણે, હંમેશા, રાજ્ય માટે હાજર રહેલા વકીલ દ્વારા કરવામાં આવેલી ખોટી
અથવા ભૂલભરેલી અથવા અયોગ્ય છ
ૂ ટ પર આધાર રાખવો
અસુરક્ષિત છે, સિવાય કે તે લેખિતમાં હોય કે જવાબદાર
અધિકારીની સૂચના મુજબની હોય. અન્યથા તે જાહેર તિજોરી પર
અયોગ્ય અને બિનજરૂરી ભારે બોજ નાખશે. પરંતુ જ્યારે એડવોકેટ
જનરલે સમગ્ર બારમાં નિવેદન આપ્યું હોય ત્યારે એ જ માપદંડ
લાગુ કરી શકાતો નથી, કારણ કે એડવોકેટ જનરલ તમામ
જવાબદારી સાથે નિવેદન આપે છે. (જુઓ: જોગીન્દર સિંહ વાસુ
વિ. પંજાબ રાજ્ય [(૧૯૯૪) ૧ એસ.સી.સી. ૧૮૪].)
૩૦. સૌરેન્દ્ર નાથ મિત્ર વિ. તરુબાલા દાસી [(૧૯૨૯-૩૦) ૫૭ આઇ.એ.
૧૩૩: (૧૯૩૦) ૩૧ એલ. ડબલ્યુ ૮૦૩ : એ.આઇ.આર. ૧૯૩૦
પી.સી.૧૫૮ માં ઊચ્ચ અપીલીય અદાલતે (પ્રિવી કાઉન્સિલે) નીચેના
બે અવલોકનો કર્યા છે જે વર્તમાન ચર્ચા સાથે સુસંગત છે: (આઇ.એ. pp. ૧૪૦-૧૪૧)
“બે અવલોકનો ઉમેરી શકાય છે. પ્રથમ, કાઉન્સેલની ગર્ભિત સત્તા
એ ઓફિસ સાથે જોડાયેલ નથી, અદાલતો દ્વારા બેરિસ્ટર અથવા
કાયદામાં એડવોકેટના દરજ્જામાં ગૌરવ ઉમેરવામાં આવેલ છે. તે
અસીલના હિતમાં સમાહિત છે, કે જે વકીલની નોકરીને સંપૂર્ણ
લાભદાયી અસર આપે છે. બીજુ ં, અસીલના સ્પષ્ટ નિર્દેશો દ્વારા
ગર્ભિત સત્તા હંમેશા ઉલટ હુકમ (પ્રતિ-આદેશ) કરી શકે છે. કોઈ
અધિકારીની સૂચના મુજબની હોય. અન્યથા તે જાહેર તિજોરી પર
અયોગ્ય અને બિનજરૂરી ભારે બોજ નાખશે. પરંતુ જ્યારે એડવોકેટ
જનરલે સમગ્ર બારમાં નિવેદન આપ્યું હોય ત્યારે એ જ માપદંડ
લાગુ કરી શકાતો નથી, કારણ કે એડવોકેટ જનરલ તમામ
જવાબદારી સાથે નિવેદન આપે છે. (જુઓ: જોગીન્દર સિંહ વાસુ
વિ. પંજાબ રાજ્ય [(૧૯૯૪) ૧ એસ.સી.સી. ૧૮૪].)
૩૦. સૌરેન્દ્ર નાથ મિત્ર વિ. તરુબાલા દાસી [(૧૯૨૯-૩૦) ૫૭ આઇ.એ.
૧૩૩: (૧૯૩૦) ૩૧ એલ. ડબલ્યુ ૮૦૩ : એ.આઇ.આર. ૧૯૩૦
પી.સી.૧૫૮ માં ઊચ્ચ અપીલીય અદાલતે (પ્રિવી કાઉન્સિલે) નીચેના
બે અવલોકનો કર્યા છે જે વર્તમાન ચર્ચા સાથે સુસંગત છે: (આઇ.એ. pp. ૧૪૦-૧૪૧)
“બે અવલોકનો ઉમેરી શકાય છે. પ્રથમ, કાઉન્સેલની ગર્ભિત સત્તા
એ ઓફિસ સાથે જોડાયેલ નથી, અદાલતો દ્વારા બેરિસ્ટર અથવા
કાયદામાં એડવોકેટના દરજ્જામાં ગૌરવ ઉમેરવામાં આવેલ છે. તે
અસીલના હિતમાં સમાહિત છે, કે જે વકીલની નોકરીને સંપૂર્ણ
લાભદાયી અસર આપે છે. બીજુ ં, અસીલના સ્પષ્ટ નિર્દેશો દ્વારા
ગર્ભિત સત્તા હંમેશા ઉલટ હુકમ (પ્રતિ-આદેશ) કરી શકે છે. કોઈ
પણ વકીલને તેના અસીલની સ્પષ્ટ સૂચનાઓ વિરુધ્ધ કેસ
પતાવવાની વાસ્તવિક સત્તા નથી. જો તે આવી સ્પષ્ટ સૂચનાઓને
તેના અસીલના હિતની વિરુદ્ધ માને તો તેનો ઉપાય તેને
કામ/માહિતી પરત કરવાનો છે."
(જુઓ: જમીલાબાઈ અબ્દુલ કાદર વિ. શંકરલાલ ગુલાબચંદ
[(૧૯૭૫) ૨ એસ.સી.સી. ૦૯] અને સવેન્સકા હેન્ડલસ્બેન્કન
-વિરુધ્ધ – ઈન્ડીયન ચાર્જ ક્રોમ લિમીટેડ [(૧૯૯૪) ૨
એસ.સી.સી. ૧૫૫])
૩૧. તેથી, વકીલની તે ગૌરવપૂર્ણ ફરજ છે કે તે અસીલ દ્વારા તેને આપવામાં
આવેલી સત્તાનું ઉલ્લંઘન ન કરે. અસીલના યોગ્ય કાનૂની અધિકારને સીધી
અથવા પરોક્ષ રીતે અસર કરી શકે તેવી કોઈપણ છ
ૂ ટ આપતા પહેલા
અસીલ અથવા તેના અધિકૃત એજન્ટ પાસેથી હંમેશા જરુરી સૂચનાઓ
લેવી વધુ યોગ્ય છે. વકીલ કોર્ટ સમક્ષ અસીલનું પ્રતિનિધિત્વ કરે છે અને
અસીલ વતી કાર્યવાહી હાથ ધરે છે. તે કોર્ટ અને અસીલ વચ્ચેની એકમાત્ર
કડી છે. તેથી તેની ઘણી જવાબદારી છે. તે પોતાના નિર્ણયોને બદલે
તેના અસીલની સૂચનાઓનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
૩૨. સામાન્ય રીતે, કાઉન્સેલ દ્વારા કરવામાં આવેલ હકીકતની કબૂલાત
પતાવવાની વાસ્તવિક સત્તા નથી. જો તે આવી સ્પષ્ટ સૂચનાઓને
તેના અસીલના હિતની વિરુદ્ધ માને તો તેનો ઉપાય તેને
કામ/માહિતી પરત કરવાનો છે."
(જુઓ: જમીલાબાઈ અબ્દુલ કાદર વિ. શંકરલાલ ગુલાબચંદ
[(૧૯૭૫) ૨ એસ.સી.સી. ૦૯] અને સવેન્સકા હેન્ડલસ્બેન્કન
-વિરુધ્ધ – ઈન્ડીયન ચાર્જ ક્રોમ લિમીટેડ [(૧૯૯૪) ૨
એસ.સી.સી. ૧૫૫])
૩૧. તેથી, વકીલની તે ગૌરવપૂર્ણ ફરજ છે કે તે અસીલ દ્વારા તેને આપવામાં
આવેલી સત્તાનું ઉલ્લંઘન ન કરે. અસીલના યોગ્ય કાનૂની અધિકારને સીધી
અથવા પરોક્ષ રીતે અસર કરી શકે તેવી કોઈપણ છ
ૂ ટ આપતા પહેલા
અસીલ અથવા તેના અધિકૃત એજન્ટ પાસેથી હંમેશા જરુરી સૂચનાઓ
લેવી વધુ યોગ્ય છે. વકીલ કોર્ટ સમક્ષ અસીલનું પ્રતિનિધિત્વ કરે છે અને
અસીલ વતી કાર્યવાહી હાથ ધરે છે. તે કોર્ટ અને અસીલ વચ્ચેની એકમાત્ર
કડી છે. તેથી તેની ઘણી જવાબદારી છે. તે પોતાના નિર્ણયોને બદલે
તેના અસીલની સૂચનાઓનું પાલન કરે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
૩૨. સામાન્ય રીતે, કાઉન્સેલ દ્વારા કરવામાં આવેલ હકીકતની કબૂલાત
તેમના આચાર્યો માટે બંધનકર્તા હોય છે જ્યાં સુધી તેઓ અસ્પષ્ટ હોય;
જો કે ,જ્યાં કથિત પ્રવેશ અંગે શંકા હોય, ત્યાં સુધી અને જ્યાં સુધી
સલાહકાર અથવા એડવોકેટ તેના આચાર્ય દ્વારા આવા પ્રવેશ માટે
અધિકૃ ત ન હોય ત્યાં સુધી અદાલતે આવા પ્રવેશને સ્વીકારવા માટે
સાવચેત રહેવું જોઈએ. વધુમાં, અસીલ એવા નિવેદન અથવા સ્વિકારથી
બંધાયેલ નથી જે તે અથવા તેના વકીલ તે આપવા માટે અધિકૃત ન હોય.
વકીલને સામાન્ય રીતે સ્વિકાર અથવા નિવેદન આપવા માટે કોઈ ગર્ભિત
અથવા દેખીતી સત્તા હોતી નથી જે સીધી રીતે અસીલના નોંધપાત્ર કાનૂની
અધિકારોનું સમર્પણ કરે અથવા નિષ્કર્ષ આપે, સિવાય કે આવા સ્વિકાર
અથવા નિવેદન સ્પષ્ટપણે તે હેતુને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય પગલું હોય
કે જેના માટે વકીલને રાખવામા આવેલ હતા. અમે અસીલ અથવા કોર્ટ
કાયદાની બાબતો અથવા કાયદાકીય નિષ્કર્ષો અંગે વકીલના નિવેદનો
અથવા સ્વિકાર દ્વારા બંધાયેલા નથી. આમ, વ્યાવસાયિક જવાબદારીની
સામાન્ય રીતે સ્વીકૃ ત વિભાવનાઓ અનુસાર, વકીલોએ અસીલ માટે
નિર્ણય લેવાને બદલે અસીલની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અમે
ઉમેરી છીએ કે કેટલાક કિસ્સાઓમાં, વકીલો અસીલની સલાહ લીધા
વિના નિર્ણય લઈ શકે છે. જ્યારે અન્યમાં, નિર્ણય અસીલ માટે આરક્ષિત
છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વકીલ અસીલની સલાહ લીધા
વિના રણનીતિ તરીકે નિર્ણય લઈ શકે છે, જ્યારે અસીલને તેના
જો કે ,જ્યાં કથિત પ્રવેશ અંગે શંકા હોય, ત્યાં સુધી અને જ્યાં સુધી
સલાહકાર અથવા એડવોકેટ તેના આચાર્ય દ્વારા આવા પ્રવેશ માટે
અધિકૃ ત ન હોય ત્યાં સુધી અદાલતે આવા પ્રવેશને સ્વીકારવા માટે
સાવચેત રહેવું જોઈએ. વધુમાં, અસીલ એવા નિવેદન અથવા સ્વિકારથી
બંધાયેલ નથી જે તે અથવા તેના વકીલ તે આપવા માટે અધિકૃત ન હોય.
વકીલને સામાન્ય રીતે સ્વિકાર અથવા નિવેદન આપવા માટે કોઈ ગર્ભિત
અથવા દેખીતી સત્તા હોતી નથી જે સીધી રીતે અસીલના નોંધપાત્ર કાનૂની
અધિકારોનું સમર્પણ કરે અથવા નિષ્કર્ષ આપે, સિવાય કે આવા સ્વિકાર
અથવા નિવેદન સ્પષ્ટપણે તે હેતુને પરિપૂર્ણ કરવા માટે યોગ્ય પગલું હોય
કે જેના માટે વકીલને રાખવામા આવેલ હતા. અમે અસીલ અથવા કોર્ટ
કાયદાની બાબતો અથવા કાયદાકીય નિષ્કર્ષો અંગે વકીલના નિવેદનો
અથવા સ્વિકાર દ્વારા બંધાયેલા નથી. આમ, વ્યાવસાયિક જવાબદારીની
સામાન્ય રીતે સ્વીકૃ ત વિભાવનાઓ અનુસાર, વકીલોએ અસીલ માટે
નિર્ણય લેવાને બદલે અસીલની સૂચનાઓનું પાલન કરવું જોઈએ. અમે
ઉમેરી છીએ કે કેટલાક કિસ્સાઓમાં, વકીલો અસીલની સલાહ લીધા
વિના નિર્ણય લઈ શકે છે. જ્યારે અન્યમાં, નિર્ણય અસીલ માટે આરક્ષિત
છે. ઘણીવાર એવું કહેવામાં આવે છે કે વકીલ અસીલની સલાહ લીધા
વિના રણનીતિ તરીકે નિર્ણય લઈ શકે છે, જ્યારે અસીલને તેના
અધિકારોને અસર કરી શકે તેવા નિર્ણયો લેવાનો અધિકાર છે.
૩૩. આ ચર્ચાને લંબાવવાનો અમારો ઈરાદો નથી. લોર્ડ બ્રોઘમના પ્રસિદ્ધ
નિવેદનને ધ્યાનમાં લઈને આપણે નિષ્કર્ષ પર આવી શકીએ:
"એક વકીલ, તેની ફરજ નિભાવવામાં વિશ્વમાં એક જ વ્યકતીને
જાણે છે અને તે વ્યક્તિ તેનો અસીલ છે."
[સંપાદન: આ નિવેદન મિસ્ટર હેનરી બ્રોઘમ દ્વારા આપવામાં
આવ્યું હતું, કારણ કે લોર્ડશિપ તે સમયે હાઉસ ઓફ લોર્ડ્સમાં
રાણી કેરોલિનનો બચાવ કરતા હતા."વ્યભિચારી સંભોગ" માટે, હર મેજેસ્ટી, કેરોલિન એમેલિયા એલિઝાબેથ, ઇંગ્લેન્ડની રાણીની
ટ્રાયલ પર સંપૂર્ણ કાર્યવાહી જુઓ, બાર્ટોલોમિયો બર્ગામી સાથે
વોલ્યુમ. II, પેરા -૨ જેમાં હર મેજેસ્ટી નો બાચાવ, જોન ફેરબર્ન, બ્રોડવે, લુડગેટ હિલ (૧૮૨૦) દ્વારા મુદ્રિત અને પ્રકાશિત.] ”
(ભારપૂર્વક રજુ કરેલ છે.)
૧૦૨. અમે બાયરામ પેસ્તોનજી ગરીવાલા (સુપ્રા)ના કેસમાં આ કોર્ટના
નિર્ણયનો પણ ઉલ્લેખ કરીએ છીએ, ખાસ કરીને, પેરા ૩૭ માં કરાયેલા
અવલોકનો, જે આ રીતે વાંચે છે:
“૩૭. જો કે, અમે એ ઉમેરવાની ઉતાવળ કરી શકીએ છીએ કે કરાર
૩૩. આ ચર્ચાને લંબાવવાનો અમારો ઈરાદો નથી. લોર્ડ બ્રોઘમના પ્રસિદ્ધ
નિવેદનને ધ્યાનમાં લઈને આપણે નિષ્કર્ષ પર આવી શકીએ:
"એક વકીલ, તેની ફરજ નિભાવવામાં વિશ્વમાં એક જ વ્યકતીને
જાણે છે અને તે વ્યક્તિ તેનો અસીલ છે."
[સંપાદન: આ નિવેદન મિસ્ટર હેનરી બ્રોઘમ દ્વારા આપવામાં
આવ્યું હતું, કારણ કે લોર્ડશિપ તે સમયે હાઉસ ઓફ લોર્ડ્સમાં
રાણી કેરોલિનનો બચાવ કરતા હતા."વ્યભિચારી સંભોગ" માટે, હર મેજેસ્ટી, કેરોલિન એમેલિયા એલિઝાબેથ, ઇંગ્લેન્ડની રાણીની
ટ્રાયલ પર સંપૂર્ણ કાર્યવાહી જુઓ, બાર્ટોલોમિયો બર્ગામી સાથે
વોલ્યુમ. II, પેરા -૨ જેમાં હર મેજેસ્ટી નો બાચાવ, જોન ફેરબર્ન, બ્રોડવે, લુડગેટ હિલ (૧૮૨૦) દ્વારા મુદ્રિત અને પ્રકાશિત.] ”
(ભારપૂર્વક રજુ કરેલ છે.)
૧૦૨. અમે બાયરામ પેસ્તોનજી ગરીવાલા (સુપ્રા)ના કેસમાં આ કોર્ટના
નિર્ણયનો પણ ઉલ્લેખ કરીએ છીએ, ખાસ કરીને, પેરા ૩૭ માં કરાયેલા
અવલોકનો, જે આ રીતે વાંચે છે:
“૩૭. જો કે, અમે એ ઉમેરવાની ઉતાવળ કરી શકીએ છીએ કે કરાર
અથવા સમાધાન દ્વારા દાવાની તાત્કાલિક ગોઠવણની માંગ
કરતા સંજોગોની અનિવાર્યતા સિવાય ગર્ભિત સત્તા પર કામ ન
કરવું તે સલાહકાર (વકીલ) માટે સમજદારીપુર્વકનુ રહેશે અને
પક્ષકારોની સહી અયોગ્ય વિલંબ કર્યા વિના મેળવી શકાશે
નહીં. સરળ અને ઝડપી સંદેશાવ્યવહારના આ દિવસોમાં, આવી આકસ્મિકતા ભાગ્યે જ ઊભી થઈ શકે છે. એક શાણો
અને સાવચેત સલાહકાર નિઃશંકપણે આવી બધી આકસ્મિક
પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે લેખિતમાં વ્યક્ત કરાયેલ
જરૂરી સત્તા સાથે અગાઉથી પોતાને સજ્જ કરશે જેથી તેની સત્તા
કે પ્રામાણિકતા પર ક્યારેય શંકા ન થાય. આ આવશ્યક
સાવચેતી સલાહકારની વ્યક્તિગત પ્રતિષ્ઠાનું રક્ષણ કરશે
તેમજ કાનૂની વ્યવસાયની પ્રતિષ્ઠા અને ગૌરવને જાળવી
રાખશે. (શબ્દભાર આપવામાં આવે છે)
૧૦૩. લગભગ છ દાયકાઓ પહેલા, મદ્રાસ હાઈકોર્ટે ગોવિંદામ્મલ
વિ. મરિમુથુ મૈસ્ત્રી અને અન્ય AIR ૧૯૫૯ મેડ-૭ માં નોંધાયેલા કેસમાં
ન્યાયાધીશ રામાસ્વામી (તે સમયના ન્યાયધીશ તરીકે હતા) દ્વારા બોલતા, નીચે મુજબ અવલોકન કરતા સાવચેતીની નોંધ સંભળાવી હતી:
“૫. ... નિર્ણયો એકદમ સ્પષ્ટ જણાય છે કે સમાધાન કરવા માટે કોઈ સ્પષ્ટ
કરતા સંજોગોની અનિવાર્યતા સિવાય ગર્ભિત સત્તા પર કામ ન
કરવું તે સલાહકાર (વકીલ) માટે સમજદારીપુર્વકનુ રહેશે અને
પક્ષકારોની સહી અયોગ્ય વિલંબ કર્યા વિના મેળવી શકાશે
નહીં. સરળ અને ઝડપી સંદેશાવ્યવહારના આ દિવસોમાં, આવી આકસ્મિકતા ભાગ્યે જ ઊભી થઈ શકે છે. એક શાણો
અને સાવચેત સલાહકાર નિઃશંકપણે આવી બધી આકસ્મિક
પરિસ્થિતિઓને પહોંચી વળવા માટે લેખિતમાં વ્યક્ત કરાયેલ
જરૂરી સત્તા સાથે અગાઉથી પોતાને સજ્જ કરશે જેથી તેની સત્તા
કે પ્રામાણિકતા પર ક્યારેય શંકા ન થાય. આ આવશ્યક
સાવચેતી સલાહકારની વ્યક્તિગત પ્રતિષ્ઠાનું રક્ષણ કરશે
તેમજ કાનૂની વ્યવસાયની પ્રતિષ્ઠા અને ગૌરવને જાળવી
રાખશે. (શબ્દભાર આપવામાં આવે છે)
૧૦૩. લગભગ છ દાયકાઓ પહેલા, મદ્રાસ હાઈકોર્ટે ગોવિંદામ્મલ
વિ. મરિમુથુ મૈસ્ત્રી અને અન્ય AIR ૧૯૫૯ મેડ-૭ માં નોંધાયેલા કેસમાં
ન્યાયાધીશ રામાસ્વામી (તે સમયના ન્યાયધીશ તરીકે હતા) દ્વારા બોલતા, નીચે મુજબ અવલોકન કરતા સાવચેતીની નોંધ સંભળાવી હતી:
“૫. ... નિર્ણયો એકદમ સ્પષ્ટ જણાય છે કે સમાધાન કરવા માટે કોઈ સ્પષ્ટ
અધિકૃ તતા ન હોય તેવા કિસ્સામાં પણ, વકીલને અપાયેલ સ્વાભાવિક
સત્તા હેઠળ તેને તેના અસીલ વતી સમાધાન કરવાની સત્તા છે. પરંતુ
અસીલલક્ષી દુનિયાની હાલની સ્થિતિમાં અને હાલમા બાર જે સ્થિતિમાં
પોતાને જુએ છે અને વિભાજિત ન્યાયિક સત્તા સ્વરુપે અને વૈધાનિક
પીઠબળની ગેરહાજરીમા સમજદારી /વિવિકબુધ્ધિ પુર્વક તે નક્કી થાય
છે કે જ્યાં સુધી વકાલતનામામાં જ સ્પષ્ટ સત્તા આપવામાં ન આવે ત્યાં
સુધી સમાધાન કરવા માટે, સામાન્ય પ્રથા અનુસાર વિશેષ વકાલતનામું
દાખલ કરવું જોઈએ અથવા સમાધાનમાં પ્રવેશવા માટે પક્ષની ચોક્કસ
સંમતિ મેળવવી જોઈએ. જો ફરિયાદ વગેરે પર સમર્થન/શેરો કરવામાં
આવ્યું/આવ્યો હોય, તો પક્ષકારની સહી અથવા અંગૂઠાની છાપ તેના પર
લેવામાં આવે તે વધુ યોગ્ય રહેશે, જેથી તે સ્પષ્ટ થાય કે પક્ષકારને તેના
વતી વકીલ દ્વારા શું કરવામાં આવી રહ્યું છે તેની જાણ છે."
૧૦૪. આમ, ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમે માનીએ છીએ કે
હાઇકોર્ટે પ્રતિવાદી નંબર ૧ અને ૨ વચ્ચેનું સમાધાન ક્રમશ: ગેરકાનૂની હતું તે
ઠરાવવામાં કોઈ ભૂલ કરી નથી.
અમારા અંતિમ તારણો
૧૦૫. અમે અમારા અંતિમ નિષ્કર્ષ નીચે મુજબ આપીએ છીએ:
સત્તા હેઠળ તેને તેના અસીલ વતી સમાધાન કરવાની સત્તા છે. પરંતુ
અસીલલક્ષી દુનિયાની હાલની સ્થિતિમાં અને હાલમા બાર જે સ્થિતિમાં
પોતાને જુએ છે અને વિભાજિત ન્યાયિક સત્તા સ્વરુપે અને વૈધાનિક
પીઠબળની ગેરહાજરીમા સમજદારી /વિવિકબુધ્ધિ પુર્વક તે નક્કી થાય
છે કે જ્યાં સુધી વકાલતનામામાં જ સ્પષ્ટ સત્તા આપવામાં ન આવે ત્યાં
સુધી સમાધાન કરવા માટે, સામાન્ય પ્રથા અનુસાર વિશેષ વકાલતનામું
દાખલ કરવું જોઈએ અથવા સમાધાનમાં પ્રવેશવા માટે પક્ષની ચોક્કસ
સંમતિ મેળવવી જોઈએ. જો ફરિયાદ વગેરે પર સમર્થન/શેરો કરવામાં
આવ્યું/આવ્યો હોય, તો પક્ષકારની સહી અથવા અંગૂઠાની છાપ તેના પર
લેવામાં આવે તે વધુ યોગ્ય રહેશે, જેથી તે સ્પષ્ટ થાય કે પક્ષકારને તેના
વતી વકીલ દ્વારા શું કરવામાં આવી રહ્યું છે તેની જાણ છે."
૧૦૪. આમ, ઉપરોક્ત ચર્ચાને ધ્યાનમાં રાખીને, અમે માનીએ છીએ કે
હાઇકોર્ટે પ્રતિવાદી નંબર ૧ અને ૨ વચ્ચેનું સમાધાન ક્રમશ: ગેરકાનૂની હતું તે
ઠરાવવામાં કોઈ ભૂલ કરી નથી.
અમારા અંતિમ તારણો
૧૦૫. અમે અમારા અંતિમ નિષ્કર્ષ નીચે મુજબ આપીએ છીએ:
(i) ટ્રાયલ કોર્ટ દ્વારા પ્રાથમિક હુકમનામું, કે જેને હાઇકોર્ટ દ્વારા પુષ્ટિ
આપવામાં આવેલ છે તેને એ હદ સુધી સંશોધિત કરવામાં આવ્યું છે કે
પુત્રીઓ ફરિયાદમાં નિર્ધારિત તમામ મિલકતોમાં ૧/૩ ભાગ માટે હકદાર
છે એટલે કે, સ્વ. શ્રી કુમાર સાહુની વડીલોપાર્જિત અને સ્વ-સંપાદિત
મિલકતો. ટ્રાયલ કોર્ટ તે મુજબ હુકમનામામાં ફેરફાર કરશે.
(ii) જેમ કે અમે ઠરાવેલ છે કે મૂળ પ્રતિવાદી નંબર ૧ અને ૨ વચ્ચેનું
સમાધાન ક્રમશ: કાયદા અનુસાર ન હતું, અહીં અપીલકર્તાઓ મૂળ
પ્રતિવાદી નંબર -૨ ના હિસ્સા માટે હકદાર રહેશે નહીં.
(iii) અપીલકર્તાઓ દાવાવાળી મિલકતમાં માત્ર તેમના ૧/૩ ભાગ માટે હકદાર
રહેશે.
(iv) પ્રતિવાદી નંબર -૧ ની રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવી હોવાથી, અપીલકર્તાઓ હવે ટ્રાયલ કોર્ટ સમક્ષ હિસાબ રજૂ કરશે.
૧૦૬. ઉપરોક્ત સ્પષ્ટતાઓ સાથે, બંને અપીલ નિષ્ફળ જાય છે અને
આથી રદ કરવામાં આવે છે.
૧૦૭ અત્યારે આ મુકદ્દમા લગભગ ચાર દાયકા જૂનો છે. આજની તારીખે મૂળ
વાદીની ઉંમર લગભગ ૮૫ વર્ષ છે. આવા સંજોગોમાં, ટ્રાયલ કોર્ટ આ
ચુકાદા અને હુકમની પ્રમાણિત નકલ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની
અંદર અંતિમ હુકમનામું દોરશે.
આપવામાં આવેલ છે તેને એ હદ સુધી સંશોધિત કરવામાં આવ્યું છે કે
પુત્રીઓ ફરિયાદમાં નિર્ધારિત તમામ મિલકતોમાં ૧/૩ ભાગ માટે હકદાર
છે એટલે કે, સ્વ. શ્રી કુમાર સાહુની વડીલોપાર્જિત અને સ્વ-સંપાદિત
મિલકતો. ટ્રાયલ કોર્ટ તે મુજબ હુકમનામામાં ફેરફાર કરશે.
(ii) જેમ કે અમે ઠરાવેલ છે કે મૂળ પ્રતિવાદી નંબર ૧ અને ૨ વચ્ચેનું
સમાધાન ક્રમશ: કાયદા અનુસાર ન હતું, અહીં અપીલકર્તાઓ મૂળ
પ્રતિવાદી નંબર -૨ ના હિસ્સા માટે હકદાર રહેશે નહીં.
(iii) અપીલકર્તાઓ દાવાવાળી મિલકતમાં માત્ર તેમના ૧/૩ ભાગ માટે હકદાર
રહેશે.
(iv) પ્રતિવાદી નંબર -૧ ની રીસીવર તરીકે નિમણૂક કરવામાં આવી હોવાથી, અપીલકર્તાઓ હવે ટ્રાયલ કોર્ટ સમક્ષ હિસાબ રજૂ કરશે.
૧૦૬. ઉપરોક્ત સ્પષ્ટતાઓ સાથે, બંને અપીલ નિષ્ફળ જાય છે અને
આથી રદ કરવામાં આવે છે.
૧૦૭ અત્યારે આ મુકદ્દમા લગભગ ચાર દાયકા જૂનો છે. આજની તારીખે મૂળ
વાદીની ઉંમર લગભગ ૮૫ વર્ષ છે. આવા સંજોગોમાં, ટ્રાયલ કોર્ટ આ
ચુકાદા અને હુકમની પ્રમાણિત નકલ મળ્યાની તારીખથી ત્રણ મહિનાની
અંદર અંતિમ હુકમનામું દોરશે.
૧૦૮. પક્ષો તેમના પોતાના ખર્ચનું વહન કરશે.
૧૦૯. પેન્ડિંગ અરજીઓ, જો કોઈ હોય, તો તેનો પણ નિકાલ કરવામાં આવે છે. ..............… ન્યાયમૂર્તિ
(એ.એસ. બોપન્ના) ..................ન્યાયમૂર્તિ
(જે.બી. પારડીવાલા)
નવી દિલ્હી;
૨૯ માર્ચ, ૨૦૨૩.
This
૧૦૯. પેન્ડિંગ અરજીઓ, જો કોઈ હોય, તો તેનો પણ નિકાલ કરવામાં આવે છે. ..............… ન્યાયમૂર્તિ
(એ.એસ. બોપન્ના) ..................ન્યાયમૂર્તિ
(જે.બી. પારડીવાલા)
નવી દિલ્હી;
૨૯ માર્ચ, ૨૦૨૩.
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
:
DISCLAIMER The translated judgement in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For all
, practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation
:
DISCLAIMER The translated judgement in vernacular language is
/ meant for the restricted use of the litigant to understand it in his
. her language and may not be used for any other purpose For all
, practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of
. execution and implementation