State Bank of India v. Rajesh Agrawal

Supreme Court of India · 27 Mar 2023 · 2023 INSC 303
Dhananjaya Y. Chandrachud; Reema Kohli
Civil Appeal No. 7300 of 2022
2023 INSC 303
administrative appeal_allowed Significant

AI Summary

The Supreme Court held that before classifying a bank account as fraudulent under RBI's Master Direction, affected parties must be given a reasonable opportunity of hearing in accordance with natural justice and constitutional guarantees.

Full Text
Translation output
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલતમાં
દીવાની અપીલીય/મૂળ હકૂમત
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૦/૨૦૨૨
સ્ટેટ બેંક ઓફ ઇવિ+,યા અને અ+ય ... અપીલકતા-ઓ
વિવરુદ્ધ
રાજેશ અગ્રવાલ અને અ+ય ... સામાવાળા
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૧/૨૦૨૨
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૨/૨૦૨૨
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૩/૨૦૨૨
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૪/૨૦૨૨
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૫/૨૦૨૨
2023 INSC 303
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૬/૨૦૨૨
સહ
સિસવિવલ અપીલ ક્ર. ૭૩૦૭/૨૦૨૨
સહ
રિરટ પિપટીશન ક્ર. ૧૩૮/૨૦૨૨
ચુકાદો
મુખ્ય +યાયમૂર્તિત ,ો. ધનંજય વાય. ચંદ્રચુ, એ. પૃષ્ઠભૂપિમ ........................................................ ૪
બી. હકીકતો .......................................................... ૫
સી. રજૂઆતો ......................................................... ૧૩
,ી. વિવશ્લેષણ ........................................................ ૨૦
,ી.૧ વિનયમનકારી માળખું ...................................... ૨૦
,ી.૨
ઓ,ી અલ્ટરમ પાટHમ
(સામા પક્ષકારને સાંભળવો જરૂરી છે) ...................
૩૭
,ી.૩ ઓ,ી અલ્ટરમ પાટHમને બાકાત રાખવાનો આશય નથી .. ૫૯
,ી.૪ બંધારણીય મા+યતાને પ,કાર ............................ ૭૩
ઇ. વિનષ્કષ- .......................................................... ૮૭
એ. પૃષ્ઠભૂપિમ
૧. સદર સિસવિવલ અપીલો મારફતે રિરઝવ- બેંક ઓફ ઇવિ+,યા (ફ્રો, ક્લાસીફીકેશન એ+, રીપોર્ટિંટગ બાય કોમર્શિશયલ બે+ક્સ એ+, સિસલેક્ટ
એફઆઇ) વિ,રેક્શન ૨૦૧૬ (માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,)ને
પ,કારવામાં આવેલ છે. રિરઝવ- બેંક ઓફ ઇવિ+,યા (આરબીઆઇ) દ્વારા
બહાર પા,વામાં આવેલા આ વિનદHશોને વિવવિવધ હાઇકોટ- સમક્ષ મુખ્યત્વે એ
આધાર પર પ,કારવામાં આવ્યા હતા કે, ઋણધારકોના ખાતાઓને
ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત કરતા પહેલા તેઓને સાંભળવાની કોઈ તક
આપવામાં આવતી નથી. તેલંગણા હાઇકોટH વાદગ્રસ્ત ચુકાદામાં [રીટ
પિપટીશન ક્ર.૧૯૧૦૨/૨૦૧૯] ઠરાવ્યું હતું કે, કુદરતી +યાયના
સિસદ્ધાંતોને માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ની જોગવાઈઓના સંદભ-માં
સમજવા જોઈએ. આરબીઆઇ અને વિધરાણદાર બેંકોએ આ સિસવિવલ
અપીલો મારફતે તે વિનણ-ય પ,કારેલ છે.
૨. આ પૃષ્ઠભૂપિમમાં કોટH વિવચારવું પ,શે કે કુદરતી +યાયના સિસદ્ધાંતોને માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો,ની જોગવાઈઓમાં વાંચવા જોઈએ કે નહીં. હવે
દશા-વેલ કારણોસર, અમે માનીએ છીએ કે કુદરતી +યાયના સિસદ્ધાંતો, ખાસ કરીને ઓ,ી અલ્ટરમ પાટHમનો વિનયમ, તેને મનસ્વીતાના
દુવ્ય-વહારથી બચાવવા માટે વિ,રેક્શ+સ ઓન ફ્રો,માં આવશ્યકપણે
વાંચવા જોઈએ. ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવામાં ઋણધારકને ગંભીર
નાગરિરક પરિરણામો ભોગવવા પ,ે છે, તેથી આ રિદશાવિનદHશોનો અથ-
કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિરયાતને ધ્યાનમાં રાખીને
વાજબી રીતે કરવો જોઈએ.
બી. હકીકતો
(૧) એસએલપી (સી) ક્ર.૩૯૩૧/૨૦૨૧; એસએલપી (સી)
ક્ર.૪૯૨૨/૨૦૨૧; એસએલપી (સી) ક્ર.૫૦૫૬/૨૦૨૧
૩. બી. એસ. વિલપિમટે, પાવર ટ્રા+સપિમશન અને વિવતરણ, પેસિસવ ટેવિલકોમ
ઇ+ફ્રાસ્ટ્રક્ચર, પુનઃપ્રાપ્ય ઊર્જા- અને ખનીજ સંસાધનોના વ્યવસાય સાથે
સંકળાયેલી કંપની છે. તેણે વિવવિવધ બેંકો પાસેથી રૂ.૧૪૦૬ કરો,ની લોન
લીધી હતી. કંપની વિધરાણદાર બેંકો પ્રત્યે તેની ચુકવણીની જવાબદારી
વિનભાવવામાં વિનષ્ફળ રહી હતી, અને પરિરણામે વિધરાણ સુવિવધાઓની
પુનઃચુકવણીમાં ચૂક કરેલ. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, અનુસાર, તમામ
વિધરાણદાર બેંકોએ સ્ટેટ બેંક ઓફ ઇવિ+,યાની આગેવાની હેઠળ એક
જોઇ+ટ લે+,સ- ફોરમ [જેએલએફ]ની રચના કરી હતી.
૪. જેએલએફે ૨૯ ઓગસ્ટ, ૨૦૧૬ના રોજ કંપનીની અસ્કયામતોને નોન-
પફ ર્મિંમગ એસેટ્સ (એનપીએ) ર્જાહેર કરી હતી. વિધરાણકતા- બેંકોએ
તા.૧૧ જુલાઈ, ૨૦૧૬ના રોજ યોર્જાયેલી પોતાની બેઠકમાં સસ્ટેનેબલ
સ્ટ્રક્ચરિરંગ ઓફ સ્ટ્રેસ્, એસેટ્સ સ્કીમ [એસફોરએ]ને અપનાવવાનો
વિનણ-ય લીધો હતો અને ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તેમજ ટેકનો ઇકોનોપિમક
વાયબિબવિલટી [ટીઇવી] અભ્યાસનું સૂચન કરેલ. ફોરેવિ+સક ઓવિ,ટ
રિરપોટ-ના તારણોના આધારે જેએલએફે આ મુદ્દાને બંધ કરીને જણાવ્યુ હતું
કે, તેમાં કોઈ અવિનયપિમતતા નથી. જોકે, ટીઇવી અભ્યાસના આધારે એવું
તારણ કાઢવામાં આવ્યું હતું કે, કંપની એસફોરએ યોજના માટે પાત્ર નથી
અને તેને તેના ખાતાને વિનયપિમત કરવા માટે વૈકવિલ્પક યોજના રજૂ કરવાની
વિવનંતી કરી હતી. દરપિમયાન, વિધરાણદાર બેંકોમાંની એક આઇ,ીબીઆઇ
બેંકે કંપનીના ખાતાને રે, ફ્લેગ કરેલ. આ ઉપરાંત, તે કંપની સામે
ઇ+સોલ્વ+સી એ+, બેંકરપ્સી કો,, 2016 હેઠળ પણ કાય-વાહી શરૂ
કરવામાં આવી હતી. તા.૧૫ ફેબ્રુઆરી, ૨૦૧૯ના રોજ જેએલએફે માસ્ટર
,ાયરેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૨.૨.૧(જી)નો ઉપયોગ કરીને કંપનીના
ખાતાને ફ્રો, ર્જાહેર કરેલ. ત્યારબાદ, ફ્રો, આઇ,ેવિ+ટવિફકેશન કપિમટી
[એફઆઇસી]એ તા.૩૧ જુલાઈ, ૨૦૧૯ના રોજ કંપનીના ખાતાને ફ્રો, તરીકે ર્જાહેર કરતો ઠરાવ પસાર કય હતો. કંપનીએ તા.૧૫ ફેબ્રુઆરી,
૨૦૧૯ના રોજના જેએલએફના વિનણ-ય અને તા.૩૧ જુલાઈ, ૨૦૧૯ના
રોજના એફઆઇસીનાં ઠરાવને પ,કારતા, રિરટ પિપરિટશન દાખલ કરી હતી.
૫. તા.૧૦ વિ,સેમ્બર ૨૦૨૦ના રોજના ચુકાદા દ્વારા, હાઇકોટ-ની વિ,વિવઝન
બે+ચે આ રિરટ પિપરિટશનને મંજૂરી આપી હતી અને ઠરાવ્યું હતું કે, ઔ,ી
આલ્ટરમ પાટHમના સિસદ્ધાંતને માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ
૮.૯.૪ અને ૮.૯.૫માં વાંચવો જોઈએ. હાઇકોટH વિધરાણદાર બેંકોને
વધુમાં વિનદHશો આપ્યા કે: (૧) ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-ની નકલ પૂરી
પાડ્યા બાદ, ઋણધારકોને સુનાવણીની તક આપવી; અને (૨)
ઋણધારકના ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરતા પહેલા તેઓને વ્યવિક્તગત
સુનાવણીની તક પૂરી પા,વી. હાઇકોટ-ના ચુકાદાને એસએલપી (સી) ક્ર.
૩૯૩૧/૨૦૨૧માં પ,કારવામાં આવ્યો હતો. તા.૧૫ એપિપ્રલ, ૨૦૨૧ના
રોજ આ કોટH નોરિટસ ઇશ્યૂ કરતી વખતે તેલંગાણા હાઈકોટ- દ્વારા
આપવામાં આવેલા વિનદHશો પર નીચે મુજબ અંશતઃ રોક લગાવી હતીઃ
"દરપિમયાન, જોઇ+ટ લે+,સ- પિમરિટંગ દ્વારા તા.૧૫.૦૨.૨૦૧૯ના
રોજ પસાર કરવામાં આવેલા પિમવિનટ્સ/ઓ,-રને ધ્યાનમાં રાખીને
કાય-વાહી કરવામાં આવશે નહીં. હાઇકોટ-ના એ વિનદHશ કે, વ્યવિક્તગત સુનાવણીની તક આપવામાં આવે, તેના પર સ્ટે
મૂકવામાં આવે છે."
(૨) એસએલપી (સી) ક્ર.૭૬૨/૨૦૨૨; એસએલપી (સી)
ક્ર.૮૭૩/૨૦૨૨; એસએલપી (સી) ક્ર.૧૫૧૪/૨૦૨૨
૬. અપીલકતા- એ તેલંગણા રાજ્યમાં ખાદ્ય તેલ, ચરબી, ચોખા અને સોજીના
ઉત્પાદનો સાથે સંકળાયેલી કંપની છે. અપીલકતા-એ વષ- ૨૦૦૩થી
૨૦૧૫ સુધી આંધ્ર બેંક (જે હવે યુવિનયન બેંક ઓફ ઇવિ+,યા સાથે
વિવવિલનીકૃ ત છે)ની આગેવાની હેઠળની બેંકોના કો+સોર્ટિટયમ પાસેથી
રૂ.૬૭૫ કરો,નું વિધરાણ પ્રાપ્ત કરેલ. તા.૧૪ મે, ૨૦૧૮ના રોજ
અપીલકતા-ને તા.૩૧ માચ-, ૨૦૧૮ની અસરથી એનપીએ તરીકે ર્જાહેર
કરવામાં આવેલ. ત્યારબાદ, જેએલએફની બેઠકમાં વિધરાણકતા-ઓના
કો+સોર્ટિટયમે તા.૩૧ માચ-, ૨૦૧૯ સુધીના સમયગાળા માટે
અપીલકતા-નું ફોરેવિ+સક ઓવિ,ટ હાથ ધરવાનો વિનણ-ય લીધો હતો.
અપીલકતા-એ ઓવિ,ટ પ્રવિક્રયામાં ભાગ લીધો હતો અને સમયાંતરે ઓવિ,ટર
દ્વારા માંગવામાં આવેલ તમામ મારિહતી રજૂ કરેલ. સપ્ટેમ્બર, ૨૦૧૯માં
અપીલકતા-ને ર્જાણવા મળેલ કે, યુવિનયન બેંક ઓફ ઇવિ+,યા (ભૂતપૂવ-
આંધ્ર બેંક) દ્વારા તેના ખાતાને ફ્રો, ર્જાહેર કરવામાં આવ્યું છે. આ
વગ]કરણથી નારાજ થઈને, અપીલકતા-એ તેલંગાણા હાઇકોટ-માં રિરટ
પિપરિટશન દાખલ કરી હતી. હાઈકોટH એ બાબતને ધ્યાનમાં રાખીને કુદરતી
+યાય અને વિનષ્પક્ષતાના સિસદ્ધાંતો સાથે સંબંવિધત મુદ્દાઓ પર વિવચારણા
કરવાનો ઇનકાર કય હતો કે, તે બાબતો આ કોટ- સમક્ષ
એસએલપી(સી) ક્ર.૩૯૩૧/૨૦૨૧માં પેન્ડિં+,ગ હતી. હાઈકોટH તેના
તા.૨૨ વિ,સેમ્બર, ૨૦૨૧ના રોજના ચુકાદા દ્વારા રિરટ અરજીઓ ફગાવી
દીધેલ. કોટH ઠરાવ્યું હતું કે, અપીલકતા-નું ખાતું યોગ્ય રીતે જ ફ્રો, તરીકે
વગ]કૃ ત કરવામાં આવ્યું હતું, કારણ કે ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-માં
અપીલકતા- વિવરુદ્ધ વિવપરીત તારણો હતા.
૭. તા.૨૪ ર્જા+યુઆરી, ૨૦૨૨ના રોજ, આ કોટH એસએલપી (સી) ક્ર.
૭૬૨/૨૦૨૨માં નોરિટસ ઇશ્યૂ કરતાં, વિનદHશ આપ્યો હતો કે, અત્યારે આ
મેટર સે+ટ્રલ બ્યૂરો ઑફ ઇ+વેવિસ્ટગેશન [સીબીઆઈ]ને રિરપોટ- કરવામાં ન
આવે. તા.૨૮ માચ-, ૨૦૨૨ના રોજ આ કોટH એસએલપી (સી)
ક્ર.૮૭૩/૨૦૨૨ અને એસએલપી (સી) ક્ર. ૧૫૧૪/૨૦૨૨ માં સમાન
વચગાળાનો હુકમ પસાર કરેલ.
(૩) એસએલપી (સી) ક્ર. ૨૯૮૦/૨૦૨૨
૮. અપીલકતા- એ ગોલ્,ન જ્યુબિબલી હોટેલ્સ પ્રાઇવેટ વિલપિમટે, [જીજેએચપીએલ]ના પ્રમોટર અને વિ,રેક્ટર છે. જીજેએચપીએલનું ખાતું
તા.૩૧ વિ,સેમ્બર, ૨૦૧૫થી એનપીએ તરીકે ર્જાહેર કરવામાં આવેલ,
કારણ કે તે સામાવાળા બેંકોને તેનું દેવું ચુકવવામાં અસમથ- રહેલ. તા.૨૧
એપિપ્રલ, ૨૦૧૬ના રોજ યોર્જાયેલી તેની બેઠકમાં, જેએલએફે
અપીલકતા-ની કંપનીનું વિવશેષ ઓવિ,ટ કરવાનો વિનણ-ય લીધો હતો.
ત્યારબાદ, અપીલકતા-એ જેએલએફ વચ્ચે શ્રેણીબદ્ધ બેઠકોમાં ભાગ
લીધો હતો અને ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરતી વખતે ફોરેવિ+સક ઓવિ,ટરે
તેમની સાથે ચચા--વિવચારણા કરેલ. બેંક ઓફ બરો,ાએ ફોરેવિ+સક ઓવિ,ટ
રિરપોટ-ના અવલોકનના આધારે તા.૩ મે, ૨૦૧૯ના રોજ અપીલકતા-ના
ખાતાને રે,-ફ્લેગ કરેલ. તા.૧૪ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ અપીલકતા-ના
ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવામાં આવેલ. સીબીઆઇમાં ફોજદારી
ફરિરયાદ પણ દાખલ કરવામાં આવેલ. અપીલકતા-ને તેમના ખાતાનું
વગ]કરણ ફ્રો, તરીકે થયું હોવાની ર્જાણકારી વષ- ૨૦૨૧માં ત્યારે મળી
જ્યારે તેમને એફઆઈઆરની નકલ મળેલ. અપીલકતા-એ માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો,ની કાયદેસરતાને પ,કારતા તેલંગાણા હાઇકોટ-માં
એક રિરટ અરજી દાખલ કરેલ. હાઈકોટH તા.૩૧ વિ,સેમ્બર, ૨૦૨૧ના
રોજના તેના ચુકાદા દ્વારા ઠરાવેલ કે, એસએલપી (સી) ક્ર.
૩૯૩૧/૨૦૨૧ આ કોટ- સમક્ષ પેન્ડિં+,ગ હોવાના કારણે, અપીલકતા-ને
વ્યવિક્તગત સુનાવણીના મુદ્દા પર કોઈ રાહત આપી શકાય નહીં. હાઇકોટH
એમ પણ ઠરાવ્યું હતું કે, ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-ના વિવપરિરત તારણોને
ધ્યાનમાં લેતા, અરજદારનું ખાતું યોગ્ય રીતે જ ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત
કરવામાં આવ્યું હતું.
(૪) રિરટ પિપરિટશન (સી) ક્ર. ૧૩૮/૨૦૨૨ અને એસએલપી (સી) ક્ર.
૩૩૮૮/૨૦૨૨
૯. અપીલકતા-, મેસસ- વિવમલ ઓઇલ એ+, ફૂડ્સ વિલપિમટે, નામની કંપનીના
વિ,રેક્ટરોમાંના એક છે. સદર કંપનીએ સમયાંતરે વિવવિવધ નાણાકીય
સંસ્થાઓ પાસેથી લોનની સુવિવધાઓ મેળવી હતી. વષ- ૨૦૧૫માં, સામાવાળા બેંકના ઓવિ,ટરે કંપનીના ખાતાઓમાં કેટલીક
અવિનયપિમતતાઓ દશા-વી હતી. એક વિવશેષ ઓવિ,ટના આધારે, સામાવાળા બેંકે તા.૩૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ કંપનીના ખાતાને
એનપીએ ર્જાહેર કયા- હતા. ત્યારબાદ, તા. ૫ જુલાઈ, ૨૦૧૬ના રોજ
સામાવાળા બેંક દ્વારા કંપનીના ખાતાને રે, ફ્લેગ કરવામાં આવેલ.
દરપિમયાન, તા.૧ વિ,સેમ્બર, ૨૦૧૭ના રોજ આ કંપની વિવરુદ્ધ કોપ રેટ
ઇ+સોલ્વ+સી રિરઝોલ્યુશન પ્રોસેસ [સીઆઈઆરપી] શરૂ કરવામાં આવેલ
અને કંપનીના મેનેન્ડિંજગ ,ાયરેક્ટર તરીકે અપીલકતા-ને સસ્પે+, કરવામાં
આવેલ. સસ્પે+શન બાદ, અપીલકતા-ને જેએલએફની બેઠકોમાં હાજરી
આપવા માટે આમંત્રણ આપવામાં ન આવેલ. અપીલકતા-ને કથિથત રીતે
ર્જાણવા મળેલ કે, સામાવાળા બેંકે કોઇપણ પ્રકારની સૂચના વગર, તા.૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૮ના રોજ તેમના ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત
કરેલ. વધુમાં, સામાવાળા બેંક દ્વારા સીબીઆઈને સંબોધવામાં આવેલા
પત્રના આધારે, અપીલકતા- સામે એફઆઈઆર નોંધવામાં આવેલ.
સામાવાળાનો આક્ષેપ છે કે, તેઓના ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવામાં
આવેલ હોવાની અને એફઆઈઆર નોંધવામાં આવેલ હોવાની ર્જાણ
તેઓને ત્યારે જ થયેલ, કે જ્યારે એફઆઈઆરના અનુસંધાનમાં તેમના
રહેણાંક સંકુલોમાં તપાસ હાથ ધરવામાં આવેલ. અપીલકતા-એ સામાવાળા
બેંકની કાય-વાહીને પ,કારતા, સ્પેવિશયલ સિસવિવલ એપ્લીકેશન દાખલ
કરેલ, જેને ગુજરાત હાઈકોટ-ના સિંસગલ જજ દ્વારા નામંજૂર કરવામાં
આવેલ. વિ,વિવઝન બેંચે તા.૨૩ વિ,સેમ્બર, ૨૦૨૧ના રોજના તેના ચુકાદા
દ્વારા લેટસ- પેટે+ટ અપીલને આંવિશક રીતે મંજૂરી આપેલ, જેમાં સામાવાળા
બેંકને રજૂઆત કરવાની અપીલકતા-ને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ
વ્યવિક્તગત સુનાવણીની મંજૂરી આપવાનો ઇનકાર કરેલ.
અપીલકતા-/અરજદારે માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ની કાયદેસરતાને
પ,કારતા, આ કોટ-ના રિરટ અવિધકારક્ષેત્રનો પણ ઉપયોગ કરેલ છે.
સી. રજૂઆતો
૧૦. ઋણધારકો વતી ઉપવિસ્થત સિસવિનયર એ,વોકેટ્સ ,ો. અબિભષેક મનુ
સિંસઘવી, શ્રી રણજીત કુમાર, શ્રી ધ્રુવ મહેતા, શ્રી અરુણાભ ચૌધરી, શ્રી
નવીન પાહવા અને વિવદ્વાન વકીલ શ્રી સૂરજ પ્રકાશને અમે સાંભળ્યા.
વકીલે રજૂઆત કરેલ કે, માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવાની પ્રવિક્રયા ગેરકાયદેસર છે, કારણકેઃ
એ. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૮.૯.૪ અને ૮.૯.૫ હેઠળ, વિધરાણ લેનારી કંપની અથવા તેના પ્રમોટસ- અને પૂણ-કાવિલન
વિ,રેક્ટરો સરિહત વિ,રેક્ટસ-ને કોઈ નોરિટસ આપવામાં આવતી નથી.
તેમને પોતાનો બચાવ કરવાની તક આપવામાં આવતી નથી અને
તેમને અંપિતમ વિનણ-યની નકલ પણ આપવામાં આવતી નથી.
બી. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ઋણધારકના બેંક ખાતાઓનું
ફ્રો, તરીકે વગ]કરણ, ગંભીર નાગરિરક પરિરણામો ધરાવે છે. માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૮.૧૨ હેઠળની વિશક્ષાત્મક
જોગવાઈઓ પ્રમોટસ-, વિ,રેક્ટરો અને અ+ય પૂણ-કાવિલન વિ,રેક્ટરોને
પણ લાગુ પ,ે છે. એકવાર બેંક ખાતાને ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત
કરવામાં આવે, ત્યારબાદ માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, પ્રમાણે
તેના નોંધપાત્ર પરિરણામો ભોગવવા પ,ે છે, જેમ કે સીબીઆઈમાં
ફરિરયાદ તથા પ્રમોટસ- અને વિ,રેક્ટરોને સંસ્થાકીય વિધરાણ પ્રાપ્ત
કરવા પર પ્રપિતબંધ. વધુમાં, ખાતાને 'ફ્રો,' તરીકે વગ]કૃ ત કરવાની
બેંકોની કાય-વાહી, ઋણધારકને બ્લેકવિલસ્ટ કરવા જેવી કલંકજનક
છે, જે તેમની પ્રપિતષ્ઠાના અવિધકારને અસર કરે છે. આમ, ખાતાને
ફ્રો, તરીકે ર્જાહેર કરવાના પરિરણામે સંબંવિધત વ્યવિક્તઓના
મૂળભૂત અવિધકારો પર સીધી અસર પ,ે છે.
સી. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,, ભારતીય બંધારણના અનુચ્છેદ
૧૪, ૧૯ અને ૨૧નું ઉલ્લંઘન કરે છે, કારણ કે તે કોઈ કંપની અને
તેના પ્રમોટસ- અને વિ,રેક્ટરોને કારણ બતાવો નોરિટસ કે
સુનાવણીની તક આપ્યા વગર પાંચ વષ-ના સમયગાળા માટે
નાણાકીય અને વિધરાણ બર્જારોનો ઉપયોગ કરવાથી પ્રપિતબંવિધત કરે
છે.
,ી. વ્યવિક્તગત સુનાવણી ઉપરાંત ઓ,ી અલ્ટરમ પાટHમના સિસદ્ધાંતના
અ+ય પાસાઓ પણ છે. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,, અ+ય
બાબતોની સાથે, ઓ,ી અલ્ટરમ પાટHમના અ+ય પાસાઓ જેમકે
લગાવવામાં આવેલ આરોપો અને એકત્ર કરવામાં આવેલ પુરાવાની
નોરિટસ, પ્રસ્તાવિવત દં,ની નોરિટસ વગેરે માટે યોગ્ય નથી. માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ વિનયત પ્રવિક્રયા અનુસાર, કંપની અથવા
તેના પ્રમોટસ- અને વિ,રેક્ટરોને એ પણ ર્જાણકારી આપવામાં
આવતી નથી કે તેમને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવામાં આવ્યા છે અને
તેમના પર દં, ફટકારવામાં આવ્યો છે.
ઇ. ઋણધારકને ફોરેવિ+સક ઓવિ,ટ અહેવાલ પ્રાપ્ત થયા પછી અને
ઋણધારકના ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવા જોઈએ કે નહીં
તેનો વિનણ-ય લેતા પહેલા, ઋણધારક સાંભળવાની તક મેળવવા
માટે હકદાર છે કે નહીં, તે અંગે માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, મૌન
છે. ખાતાને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવાનો વિનણ-ય નોંધપાત્ર નાગરિરક
પરિરણામો ધરાવતો હોવાથી, કુદરતી +યાયના સિસદ્ધાંતોને માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો,માં વાંચવા જોઈએ.
એફ. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૮.૧૨.૧૫માં સ્પષ્ટપણે
જોગવાઈ કરવામાં આવી છે કે, ત્રારિહત પક્ષકારોને સુનાવણીની તક
પૂરી પા,વામાં આવે. આ વિનદHશો સ્પષ્ટ રીતે મનસ્વી છે, કારણ કે
એક તરફ તેઓ ત્રારિહત પક્ષકારોને સાંભળવાની તક પૂરી પા,ે છે, પરંતુ આ પ્રકારની તક ઋણધારકોને આપવામાં આવતી નથી.
જી. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,નો હેતુ અને ઉદ્દેશ્ય, ફ્રો, ઝ,પથી
શોધી કાઢવા અને કાયદા અમલીકરણ એજ+સીઓને તેની ર્જાણ
કરવાનો હોવા છતાં, આ પ્રકારની આવશ્યકતાઓ, કુદરતી
+યાયના સિસદ્ધાંતોના અમલીકરણને બાકાત રાખવાનો કાયદેસર
આધાર બની શકે નહીં.
એચ. ભારતીય સ્ટેટ બેંક વિવ. ર્જાહ ,ેવલપસ- [(૨૦૧૯) ૬ એસસીસી
૭૮૭]માં આ કોટ-નો વિનણ-ય ઋણધારકને વિવલફુલ વિ,ફોલ્ટર તરીકે
ર્જાહેર કરવાના હેતુઓ માટે કુદરતી +યાયની જરૂરિરયાતમાં
વાંચવામાં આવ્યો છે. ર્જાહ ,ેવલપસ- (સુપ્રા)ના કેસમાં પ્રસ્થાપિપત
સિસદ્ધાંતો હાલની મેટરોને સંપૂણ-પણે લાગુ પ,શે.
આઇ. ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરતી વખતે ઋણધારકની
ભાગીદારી એ જ માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ કુદરતી
+યાયના સિસદ્ધાંતોની જરૂરિરયાતને પૂણ- કરતી નથી. આ વિનદHશો
ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરતી વખતે ઋણધારકની
ભાગીદારી અથવા ઇનપુટ માટે સ્પષ્ટપણે જોગવાઈ કરતા નથી, જેનાથી કેટલાક કેસોમાં ઋણધારકને ફોરેવિ+સક ઓવિ,ટ
પ્રવિક્રયામાંથી સંપૂણ-પણે બાકાત રાખવાની શક્યતા વધી ર્જાય છે.
૧૧. અમે આર.બી.આઈ. અને વિધરાણકતા- બેંકો તરફે ભારતના સોવિલસિસટર
જનરલ શ્રી તુષાર મહેતા, વિવદ્વાન સિસવિનયર કાઉ+સેલ શ્રી ગોપાલ જૈન
અને વિવદ્વાન કાઉ+સેલ્સ શ્રી રમેશ બાબુ એમ. આર. અને શ્રી જી. એન.
રેડ્ડીને સાંભળ્યા. કાઉ+સેલે રજૂઆત કરી કે, કુદરતી +યાયના સિસદ્ધાંતોના
ઉલ્લંઘનના આધારે લોન એકાઉ+ટને ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત કરવાને
પ,કારવું નીચેના કારણોસર મેરીટ મુજબનું નથી:
એ. છેતરપિંપ,ીઓના વધતાં જતા વિકસ્સાઓથી થાપણદારો અને
બેંકોના રિહતોનું રક્ષણ કરવા માટે માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, જરૂરી હતા. કપટી ઋણધારકોનો +યાય કરવામાં આવે તેમજ
બેંકોને થતા નુકસાનને અટકાવવાનું સુવિનવિ—ત કરવા માટે
આર.બી.આઈ.ને ર્જાહેર રિહતમાં અગમચેતીરૂપ પગલાં લેવાની
પૂરતી સત્તા આપવામાં આવી છે. તેથી, માસ્ટર ,ીરેક્શ+સ ઓન
ફ્રો,ના ક્લોઝીસનું અથ-ઘટન છેતરપીં,ીને સમયસર શોધી કાઢવી,
તેની મારિહતીનું પ્રસારણ અને અહેવાલ ઉપલબ્ધ કરવાના તેમનાં
હેતુ અને ઉદ્દેશ્યના પ્રકાશમાં કરવું રહ્યું.
બી. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ની જોગવાઈઓ નીચેની મયા-દાઓને
ધ્યાનમાં રાખીને સમજવી રહી: ( ) i +યાયૌસિચત્ય; ( ) ii પીવિ,ત
પક્ષકારો પ્રત્યે વિનષ્પક્ષતા; ( ) iii વ્યાજબીપણું; અને ( ) iv
ઉત્પાત્ત અને સુધારાત્મક પગલાં વચ્ચે પ્રમાણસરતા. માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો, એ આર્થિથક નીપિતગત વિનણ-ય હોવાનું ધ્યાને
લેતાં, આ અદાલતે તેની જોગવાઈઓની મૂલવણી સબબ બહોળા
વ્યાપને ધ્યાને લેવો રહ્યો.
સી. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ખાતાને ફ્રોડ્યુલ+ટ તરીકે
વગ]કૃ ત કરવાની પ્રવિક્રયા મનસ્વી નથી. કાયદાની અમલકતા-
સંસ્થાઓને આ બાબતની ર્જાણ કરવા માટે જ આ વગ]કરણ
કરવામાં આવે છે. બેંક ખાતાઓમાં થતી છેતરપિંપ,ીયુક્ત
પ્રવૃવિત્તઓને ઓળખવા અને તેની તપાસ કરવા માટે બેંકો પાસે
પહેલેથી જ એક સંરસિચત સંગઠનાત્મક માળખું હયાત છે. બેંકો
કાયદાની અમલકતા- સંસ્થાઓ સમક્ષ ફરિરયાદો દાખલ કરે છે,
જેઓ તપાસ કરે છે. છેતરપિંપ,ી પર આખરી વિનણ-ય કાયદાની
સક્ષમ અદાલત દ્વારા લેવામાં આવે છે.
,ી. ફોજદારી કાયદાની પ્રવિક્રયાને ગપિતશીલ કરવાના તબક્કે કુદરતી
+યાયના સિસદ્ધાંતો લાગુ પ,તા નથી. ફ્રોડ્યુલ+ટ ખાતાના વિકસ્સામાં
વિધરાણકતા- બેંક ભોગ બનનાર પક્ષ હોઇ, તેને છેતરપિંપ,ી કરનાર
ઋણધારકને સાંભળવાની તક આપ્યા વિવના કાયદાની અમલકતા-
સંસ્થાઓને ગુનાની ર્જાણ કરવાનો અવિધકાર છે. છેતરપિંપ,ી કરનારા
ઋણધારકો વિવરુદ્ધ કારણ-બતાવો નોરિટસ આપવાથી તેઓને
અગ્રીમ-ચેતવણી મળી શકે છે અને કાયદાની અમલકતા-
સંસ્થાઓ દ્વારા કરવામાં આવતી તપાસમાં અવરોધ આવી શકે છે.
ઇ. છેતરપિંપ,ી કરનારા ઋણધારકોને બેંક વિધરાણનો લાભ લેવાથી
પ્રપિતબંવિધત કરવાં એ એક વિનવારક પગલું છે, જેના વિવના માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો, ર્જાણે કે દાંત વિવનાના થઇ જશે. છેતરપિંપ,ી
કરનાર ઋણધારકોને અ+ય બેંકોમાં છેતરપિંપ,ી કરતા અટકાવવા
માટે આ પ્રકારનું પગલું જરૂરી છે.
એફ. જો નોટીસ અથવા અગ્રીમ સુનાવણીથી તાત્કાવિલક પગલાં લેવામાં
અવરોધ ઊભો થતો હોય, તો તેને બાકાત રાખી શકાય છે. વધુમાં, દરેક વિકસ્સામાં વ્યવિક્તગત સુનાવણી કરવી તે કોઈ અદમ્ય વિનયમ
નથી.
જી. વિવલફુલ વિ,ફોલ્ટસ- પરના માસ્ટર સક્યુ-લર (માસ્ટર સક્યુ-લર ઓન
વીલફુલ વિ,ફોલ્ટસ-, ૨૦૧૫) હેઠળ ઋણધારકને વિવલફુલ
વિ,ફોલ્ટર તરીકે વગ]કૃ ત કરવાની પ્રવિક્રયા માસ્ટર વિ,રેક્શ+સ ઓન
ફ્રો, હેઠળ ખાતાને ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત કરવાની પ્રવિક્રયાથી
નોંધપાત્ર રીતે બિભન્ન છે. તેથી, ર્જાહ ,ેવલપસ- (સુપ્રા)માં આ
અદાલતનો વિનણ-ય હાલની અપીલના તથ્યોને લાગુ પ,શે નહીં.
,ી. વિવશ્લેષણ
,ી.૧ વિનયમનકારી માળખું
૧૨. આર.બી.આઈ. એ ભારતીય રિરઝવ- બેંક અવિધવિનયમ, ૧૯૩૪ની કલમ ૩
હેઠળ રચાયેલી વૈધાવિનક સંસ્થા છે. કે+દ્ર સરકાર પાસેથી ચલણી નાણાંનું
સંચાલન પોતાના હાથમાં લેવા, બેંક નોટોના પ્રશ્નોને વિનયંપિત્રત કરવા, નાણાંકીય વિસ્થરતા ર્જાળવવાના હેતુસર અનામત ભં,ોળ રાખવા અને
ચલણી નાણાં અને વિધરાણ વ્યવસ્થાને કાયા-વિ+વત રાખવા માટે
આર.બી.આઇ.ની સ્થાપના કરવામાં આવી છે. આર.બી.આઈ.ને બેંન્ડિંકગ
વિનયમન અવિધવિનયમ, ૧૯૪૯ ("બી.આર. એક્ટ”) ની જોગવાઈઓનું
સંચાલન કરવાની વૈધાવિનક જવાબદારી સોંપવામાં આવી છે. બી.આર.
એક્ટ આર.બી.આઈ.ને બેંન્ડિંકગ કંપનીઓના સંદભ-માં, લાઇસ+સ આપવા, વિનરીક્ષણ કરવું અને વિનદHશો આપવાં, જેવી વિવવિવધ સત્તાઓ આપે છે.
૧૩. બી.આર. એક્ટની કલમ ૩૫એ આર.બી.આઇ.ને બેંન્ડિંકગ કંપનીઓને
વિનદHશો આપવાની સત્તા આપે છે. આવાં વિનદHશો વૈધાવિનક સ્વરૂપના છે.
કલમ ૩૫એ નીચે મુજબ છે:
“૩૫એ. રિદશાવિનદHશો આપવાની રિરઝવ- બેંકની સત્તા -
(૧) જ્યારે રિરઝવ- બેંકને સંતોષ થાય કે -
(એ) ર્જાહેર રિહતમાં; અથવા
(એએ) બેંન્ડિંકગ નીપિતના રિહતમાં; અથવા
(બી) થાપણદારોના રિહતોને નુકશાનકારક રીતે અથવા
બેંન્ડિંકગ કંપનીના રિહતોથી પ્રપિતકૂળ રીતે ચલાવવામાં
આવતી કોઈપણ બેંન્ડિંકગ કંપનીના કામકાજોને
અટકાવવા માટે; અથવા
(સી) સામા+ય રીતે, કોઈપણ બેંન્ડિંકગ કંપનીનું યોગ્ય
સંચાલન સુવિનવિ—ત કરવા માટે, બેંન્ડિંકગ કંપનીઓને સવ-સામા+યપણે અથવા કોઈ બેંન્ડિંકગ
કંપનીને વિવશેષરૂપે વિનદHશો આપવા જરૂરી છે, તો તે, વખતોવખત, તેને યોગ્ય લાગે તેવા વિનદHશો આપી શકે છે, અને બેંન્ડિંકગ કંપનીઓ અથવા બેંન્ડિંકગ કંપની, યથાવિસ્થપિત, આવાં વિનદHશોનું પાલન કરવા બંધાયેલા છે.
(૨) રિરઝવ- બેંક, તેને કરવામાં આવેલી રજૂઆત પર અથવા
સ્વ પહેલ પર, પેટાકલમ (૧) હેઠળ આપવામાં આવેલ
કોઈપણ વિનદHશમાં ફેરફાર કરી શકે છે અથવા તેને રદ કરી
શકે છે, અને વિનદHશમાં આવાં કોઇપણ ફેરફાર અથવા રદ
કરતાં સમયે તેને યોગ્ય લાગે તેવી શરતો લાદી શકે છે, કે
જેને આવિધન આવાં ફેરફારો અથવા રદ કરવાની બાબત લાગૂ
કરવી રહે."
૧૪. આર.બી.આઈ. વષ- ૨૦૧૬ થી વિવવિવધ મુદ્દાઓ પર 'માસ્ટર વિ,રેક્શ+સ'
આપી રહી છે. આ વિનદHશોમાં જેતે ચોક્કસ વિવષય પરની સૂચનાઓનો
સમાવેશ થાય છે. જ્યારે પણ નીપિતમાં ફેરફાર થાય છે, ત્યારે માસ્ટર
વિ,રેક્શ+સમાં તે મુજબના સુધારા કરવામાં આવે છે અને આવા સુધારાઓ
આર.બી.આઇ.ની વેબસાઇટ પર ઉપલબ્ધ કરવામાં આવે છે. કલમ ૩૫એ
હેઠળની સત્તાનો ઉપયોગ કરીને, આર.બી.આઇ.એ જૂન ૨૦૦૯ અને
ર્જા+યુઆરી ૨૦૧૬ વચ્ચે આપેલાં છેતરપિંપ,ીના વગ]કરણ, રિરપોર્ટિંટગ અને
મોવિનટરિરંગ પરના અગાઉના સાત પરિરપત્રોને એકીકૃ ત અને અપ,ેટ કરવાં, તા. ૦૧ જુલાઇ ૨૦૧૬ના રોજ માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, ર્જાહેર કયા-
હતા. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ને તા. ૦૩ જુલાઈ ૨૦૧૭ ના રોજ
અપ,ેટ કરવામાં આવ્યા હતા. માસ્ટર વિ,રેક્શ+સનો હેતુ નીચે ટાંકવામાં
આવ્યો છે:
“૧.૩ હેતુ
આ વિનદHશો બેંકોને એક માળખું પૂરુ
ં પા,વાના હેતુથી
આપવામાં આવે છે, કે જેથી તેઓ વહેલી તકે
છેતરપિંપ,ીઓને શોધી અને તેનો અહેવાલ કરી શકે અને
તપાસ એજ+સીઓને ર્જાણ કરવાં જેવા સમયસર પરિરણામી
પગલાં લઇ શકે, કે જેથી છેતરપિંપ,ી કરનારાઓ સામે વહેલી
તકે કામ ચલાવી શકાય, સ્ટાફની જવાબદારીની તપાસ કરી
શકાય અને અસરકારક રીતે ફ્રો, રિરસ્ક મેનેજમે+ટ કરી
શકાય. આ વિનદHશો ભારતીય રિરઝવ- બેંક
(આર.બી.આઇ.)ને બેંકોના રિરપોર્ટિંટગના આધારે
છેતરપિંપ,ીની વિવગતો, છદ્મ ઋણધારકો અને સંબંવિધત
પક્ષકારોની મારિહતી બેંકોને ઝ,પભેર પૂરી પા,વાં લક્ષી છે, કે જેથી બેંકો આવાં પક્ષકારો સાથેના વ્યવહારમાં યોગ્ય
કાય-વાહી સ્વરૂપે જરૂરી પગલાં/ અગ્રીમ પગલાં લઇ શકે, આંતરિરક ચકાસણીઓ લાગૂ કરી શકે અને સાવચેતી રાખી
શકે."
૧૫. ઉપરોક્ત વિનદHશો ચોક્કસ હેતુઓ હાંસલ કરવા માટે આપવામાં આવ્યા
હતા: ( ) i છેતરપિંપ,ીની વહેલી અને સમયસર ઓળખવી અને તેનો
અહેવાલ કરવો; ( ) ii તપાસકતા- સંસ્થાઓને વહેલાં અને સમયસર
છેતરપિંપ,ીની ર્જાણ કરવી; ( ) iii છેતરપિંપ,ી અને છેતરપિંપ,ી કરનારા
ઋણધારકોની વિવગતોને લગતી મારિહતીનો બેંકો સુધી ઝ,પી પ્રસાર; અને
( ) iv બેંકોને વિનવારક પગલાં લાગૂ કરવામાં મદદ કરવી. આ હેતુઓ
માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ-૨.૧.૧ માં પ્રપિતબિંબબિબત થાય છે:
“ક્લોઝ ૨.૧.૧ બેંકોના અધ્યક્ષ અને મેનેન્ડિંજગ
વિ,રેક્ટસ-/ચીફ એવિક્ઝક્યુરિટવ ઓવિફસસ-
(સી.એમ.,ી./સી.ઇ.ઓ.)એ, અ+ય બાબતોની સાથે, છેતરપિંપ,ીના કેસોની અસરકારક તપાસ અને ભારતીય રીઝવ-
બેંક સરિહતના યોગ્ય વિનયમનકારી અને કાયદા-અમલકતા-
સત્તામં,ળોને ત્વરિરત અને સચોટ રિરપોર્ટિંટગને સક્ષમ
બનાવવાં "ફ્રો, પિપ્રવે+શન એ+, મેનેજમે+ટ ફંક્શન" પર
ધ્યાન કેવિ+દ્રત કરવું આવશ્યક છે."
(ભારપૂવ-ક)
૧૬. ક્લોઝ ૨.૨.૧ ભારતીય દં, સંરિહતા, ૧૮૬૦ ની જોગવાઈઓના આધારે
ફ્રો,નું વગ]કરણ કરે છે:
“ક્લોઝ ૨.૨.૧ રિરપોર્ટિંટગમાં એકરૂપતા રાખવા માટે, છેતરપિંપ,ીઓને મુખ્યત્વે ભારતીય દં, સંરિહતાની
જોગવાઈઓના આધારે નીચે પ્રમાણે વગ]કૃ ત કરવામાં આવી
છે:
એ. દુરુપયોગ અને વિવશ્વાસનો ગુનારિહત ભંગ
બી. બનાવટી ખતો દ્વારા કપટપૂવ-ક રોક, રકમ, રિહસાબના ચોપ,ામાં અથવા બનાવટી ખાતાંઓ દ્વારા
હેરાફેરી અને પિમલકતનું રૂપાંતરણ.
સી. ગેરકાયદેસર લાભો મેળવવાં આપવામાં આવેલ
અનવિધકૃ ત વિધરાણ સુવિવધાઓ
,ી. રોક,ની અછત.
ઇ. છેતરપિંપ,ી અને બનાવટ
એફ. વિવદેશી હુંવિ,યામણ સબબના કપટપૂણ- વ્યવહારો
જી. ઉપરોક્ત મથાળાંઓ માંથી કોઈપણ હેઠળ આવરી
લેવામાં ન આવેલ અ+ય કોઇપણ પ્રકારની
છેતરપિંપ,ી.”
૧૭. ક્લોઝ 3 બેંકોને ફ્રો, સાથે જો,ાંયેલ જોખમોની સમયસર ઓળખ, કંટ્રોલ, રિરપોર્ટિંટગ અને ઉપચાર માટે સે+ટ્રલ ફ્રો, રજીસ્ટ્રી (સી.એફ.આર.)
(ફ્રોડ્યુલ+ટ ખાતાંઓની મારિહતી બેંકોને ઉપલબ્ધ કરાવવા
આર.બી.આઇ. દ્વારા તૈયાર કરવામાં આવેલ ,ેટાબેઝ)નો પૂણ- ઉપયોગ
કરવાની સલાહ આપે છે. ઉપરોક્ત વિનદHશોની કલમ 3.3 છેતરપિંપ,ી પર
સમયસર મારિહતી પ્રદાન કરવાની જરૂરિરયાત પર ભાર મૂકે છે અને
સમયરેખાનું પાલન ન કરવા બદલ બેંકોને દં, કરે છે:
“૩.૩.૧ બેંકોએ સુવિનવિ—ત કરવું જોઈએ કે, રિરપોર્ટિંટગ
સિસસ્ટમ યોગ્ય રીતે સુવ્યવવિસ્થત હોય, કે જેથી કરીને
છેતરપિંપ,ીઓની ર્જાણ કરવામાં વિવલંબ અને છેતરપિંપ,ીના
વિવલંબિબત અને અપૂણ- અહેવાલોને ટાળી શકાય. બેંકોએ
આર.બી.આઈ.ને છેતરપિંપ,ીના કેસોની ર્જાણ કરવામાં
વિવલંબના સંદભ-માં સ્ટાફની જવાબદારી નક્કી કરવી જોઈએ.
૩.૩.૨ છેતરપિંપ,ીઓની ર્જાણ કરવામાં વિવલંબ અને
તેનાં પગલે અ+ય બેંકોને મો,સ ઓપરે+,ી અને બનાવટી
ઋણધારકો સામે કોશન એલટ-/સી.એફ.આર. મારફત
માહતીનો પ્રસાર કરવામાં વિવલંબને પરિરણામે અ+યત્ર સમાન
છેતરપિંપ,ી આચરવામાં આવી શકે છે. તેથી, બેંકોએ
આર.બી.આઇ.ને છેતરપિંપ,ીના કેસોની ર્જાણ કરવા માટે આ
પરિરપત્રમાં વિનધા-રિરત સમયમયા-દાનું ચુસ્તપણે પાલન કરવું
જોઈએ, જેમાં વિનષ્ફળ રહેતાં, તેઓ બેંન્ડિંકગ રેગ્યુલેશન
એક્ટ, ૧૯૪૯ની કલમ ૪૭(એ) હેઠળ વિનધા-રિરત
વિશક્ષાત્મક પગલાં માટે જવાબદાર રહેશે."
(શબ્દભાર આપવામાં આવે છે.)
૧૮. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, ચાર પ્રકારની છેતરપિંપ,ી માટે વિનયમનકારી
માળખું પૂરુ
ં પા,ે છે: ( ) i પ્રકરણ IV પ્રયાસ કરવામાં આવેલ છેતરપિંપ,ી
બાબત છે; ( ) ii પ્રકરણ VII ચેક સંબંવિધત છેતરપિંપ,ી બાબતે છે; ( ) iii
પ્રકરણ VIII લોન(વિધરાણ)ની છેતરપિંપ,ી સાથે સંબંવિધત છે; અને ( ) iv
પ્રકરણ X ચોરી, ઘરફો,, લૂંટ અને બેંક લૂંટને લગતા કેસો બાબત છે.
હાલના કેસોમાંનો વિવવાદ લોનની છેતરપિંપ,ી સાથે સંકળાયેલા પ્રકરણ
VIII સાથે સંબંવિધત છે.
૧૯. પ્રકરણ VI જણાવે છે કે, એક સામા+ય વિનયમ તરીકે, છેતરપિંપ,ી/ઉચાપત સાથે સંકળાયેલા કેસો વિનરાપવાદપણે રાજ્ય પોલીસ
અથવા સી.બી.આઇ.ને મોકલવા જોઈએ. પ્રકરણ VIII વધુ સબળ
સુરક્ષાની જોગવાઇ કરે છે, જે સુવિનવિ—ત કરે છે કે, બેંકો પૂરી ર્જાણકારી
સરિહત અબિભપ્રાય ઘડ્યા પછી, તપાસકતા- સંસ્થાઓને છેતરપિંપ,ીની ર્જાણ
કરે છે. લોનની છેતરપિંપ,ીનો સામનો કરવા માટેનું ફ્રેમવક- તા.૦૭ મે
૨૦૧૫ ના રોજના પરિરપત્ર અ+વયે અમલમાં લાવવામાં આવ્યું હતું.
ફ્રેમવક-ના ઉદ્દેશો ક્લોઝ-૮.૨ હેઠળ દશા-વવામાં આવ્યા છે:
“૮.૨ ફ્રેમવક-નો ઉદ્દેશ્ય
ફ્રેમવક-નો ઉદ્દેશ્ય અગમચેતી, વહેલાસર તપાસ, આર.બી.આઈ.ને (સિસસ્ટમ સ્તરના એકત્રીકરણ, દેખરેખ
અને પ્રસારણ માટે) ત્વરિરત રિરપોર્ટિંટગ અને (છેતરપિંપ,ી
કરનારા ઋણધારકો સામે ફોજદારી કાય-વાહી શરૂ કરવા
માટે) તપાસ સંસ્થાઓ સંબંવિધત પાસાઓ પર બેંકોનું ધ્યાન
કેવિ+દ્રત કરવાનો છે, તેમજ બેંકોના સામા+ય ધંધા-કામકાજ
અને તેમની જોખમ લેવાની ક્ષમતાને પ્રપિતકૂળ અસર ન થાય
અને બેંકો પર કોઈ નવી અને ભારે જવાબદારીઓ મૂકવામાં
ન આવે તેની ખાતરી કરવાની સાથે-સાથે (બેદરકારી
અથવા મેળાપીપણું નક્કી કરવા માટે, જો હોય તો) સ્ટાફની
જવાબદારી સબબની કાય-વાહી સમયસર શરૂ કરવા પર પણ
ધ્યાન આપવાનું છે. આ ઉદ્દેશ્ય હાંસલ કરવા માટે, ફ્રેમવક-માં બેંકે કરવાની કાય-વાહીની સાથે-સાથે
સમયમયા-દા પણ સૂસિચત કરી છે. વિધરાણના સમગ્ર
કાળક્રમમાં સમયરેખા (ટાઇમ-લાઇન) / તબક્કાવારના
પગલાં બેંક દ્વારા છેતરપિંપ,ીને ઓળખવામાં અને કાયદાની
અમલકતા- સંસ્થાઓને વધુ અસરકારક પગલાં લેવાં
મદદરૂપ થવામાં બેંકોને લાગતાં સમયને ઘટા,શે તેવી
અપેક્ષા છે. છેતરપિંપ,ીને વહેલાસર શોધી કાઢવી અને જરૂરી
સુધારાત્મક પગલાં લેવાં એ છેતરપિંપ,ી ચાલુ રહેવાથી થનાર
નુકસાનની માત્રા ઘટા,વા માટે મહત્વપૂણ- છે."
૨૦. ક્લોઝ ૮.૩ અલ] વોર્નિંનગ સિસસ્ટમ (ઇ.,બલ્યુ.એસ.) અને રે, ફ્લેગ્, એકાઉ+ટ્સ (આર.એફ.એ.) સાથે સંબંવિધત છે. ક્લોઝ ૮.૩.૧ હેઠળ, એક આર.એફ.એ. એવું ખાતું છે, જેની શંકાસ્પદ કપટપૂણ- ગપિતવિવવિધ
બાબત એક અથવા વધુ ઇ.,બલ્યુ.એસ. કરવામાં આવ્યા હોય. વિધરાણ
ખાતાંમાં ગેરકૃ ત્ય વિવશે બેંક અવિધકારીઓને એલટ- આપશે તે
ઇ.,બલ્યુ.એસ. એનેક્ષર-II માં દશા-વેલ છે, જેમાંના કેટલાંક નીચે મુજબ
છે: i એ. વાર્તિષક અહેવાલમાં ર્જાહેર કયા- મુજબ વૈધાવિનક સંસ્થાઓને
વિનર્શિવવાદ ચુકવણીમાં કસૂર;
બી. ઊંચા મૂલ્યના ચેકનું પરત થવું;
. ii બાકી લેણાંની ચુકવણીમાં વિવલંબ;
. iii સામા+ય ક્રમથી અલગ, બાકી લોનની રકમ ચૂકવવા માટે અ+ય
બેંકો તરફથી આવતાં ભં,ોળ;
. iv હાલના ચાજ- ધારકોના ન-વાંધા પ્રમાણપત્ર વિવના સંખ્યાબંધ
વિધરાણકતા-ઓને વિવશેષ કોલેટરલ ચાજ- માટે આપવામાં આવતાં;
. v કોલેટરલ સિસક્યોરિરટીઝના ટાઇટલ બાબત વિવવાદ; અને
. vi સ્ટોક ઓવિ,ટ રિરપોટ-માં ગંભીર સમસ્યાઓ.
૨૧. ઇ.,બલ્યુ.એસ. આગળ જતાં છેતરપિંપ,ી બની શકે તેવાં ગેરકૃ ત્યો તરફ
ઇશારો કરે છે. ઇ.,બલ્યુ.એસ.ની હાજરીથી બેંકને ચેતવણી મળે છે અને
સંબંવિધત બેંક ખાતા સબબ વિવગતવાર તપાસ શરૂ કરવા માટે બેંકે તેનો
ઉપયોગ કરવો રહ્યો. ક્લોઝ ૮.૩.૫ મુજબ, જે તે ખાતાના કામકાજ માટે
જવાબદાર અવિધકારીએ ઇ.,બલ્યુ.એસ. માંથી આવતી કોઇપણ ર્જાણકારી
બાબત બેંક દ્વારા રચવામાં આવેલ ફ્રો, મોવિનટરિરંગ ગ્રુપ
(એફ.એમ.જી.)ને તુરંત જ રિરપોટ- કરવો જોઇએ. આ ક્લોઝ બેંકોને
ઇ.,બલ્યુ.એસ. (અલ] વોર્નિંનગ સિસસ્ટમ) નું સંજ્ઞાન લેવા અને
આર.એફ.એ. (રે, ફ્લેગ્, એકાઉ+ટ)માં વિવગતવાર તપાસ શરૂ કરવા
વિનદHશ આપે છે.
૨૨. ક્લોઝ ૮.૮ એવી પરિરવિસ્થપિતઓ સાથે સંબંવિધત છે જ્યાં બેંક એકમાત્ર
વિધરાણકતા- હોય. આવી પરિરવિસ્થપિતઓમાં, એફ.એમ.જી. (ફ્રો, મોવિનટરિરંગ ગ્રુપ)ને એ વિનણ-ય લેવાની જવાબદારી સોંપવામાં આવી છે કે, જે બેંક ખાતામાં ઇ.,બલ્યુ.એસ. જોવામાં આવ્યું છે તેને આર.એફ.એ.
તરીકે વગ]કૃ ત કરવું કે કેમ. બેંકને આર.એફ.એ. સ્ટેટસ પર આખરી
વિનણ-ય લેતાં પૂવH બાહ્ય ઓવિ,ટરની સેવા લેવાની પરવાનગી છે. જો કે, તે
જરૂરી છે કે, છ મરિહનાની અંદર બેંક કાં તો આર.એફ.એ.નું સ્ટેટસ હટાવી
લે અથવા તપાસ કે ફોરેવિ+સક ઓવિ,ટ અનુસાર ખાતાને ફ્રોડ્યુલ+ટ તરીકે
વગ]કૃ ત કરે.
૨૩. ક્લોઝ ૮.૯ ક+સોર્ટિટયમ અથવા મલ્ટીપલ બેંન્ડિંકગ સિસસ્ટમ (એમ.બી.એ.)
હેઠળ વિધરાણ સાથે સંબંવિધત છે. ક્લોઝ ૮.૯.૨ જોગવાઈ કરે છે કે,
એમ.બી.એ. હેઠળ ઋણધારકને વિધરાણ આપનાર તમામ બેંકોએ
પરિરણામી કાનૂની પગલાંઓ માટેની સવ-સંમત વ્યૂહરચના, ફોલો-અપ્સ, વિવગતો અને મારિહતીની આપ-લે સતત કરતાં રહેવું જોઈએ. ક્લોઝીસ
૮.૯.૪ અને ૮.૯.૫ ઋણધારકના ખાતાને ફ્રોડ્યુલ+ટ તરીકે વગ]કૃ ત
કરવાની પ્રવિક્રયાની જોગવાઇ કરે છે:
“૮.૯.૪ કોઈપણ પ્રમાણભૂત ખાતાંને આર.પી.એ. (રે, ફ્લેગ્, એકાઉ+ટ) એન.પી.એ. ખાતું અથવા ફ્રોડ્યુલ+ટ તરીકે
વગ]કૃ ત કરવાનો પ્રારંબિભક વિનણ-ય વ્યવિક્તગત સ્તરે હશે અને
સી.આર.આઇ.એલ.સી. પ્લેટફોમ- પર ખાતાંને આર.એફ.એ. કે
ફ્રોડ્યુલ+ટ હોવાની વિસ્થપિતની ર્જાણ કરવાની જવાબદારી જે તે
બેંકની રહેશે, કે જેથી કરીને અ+ય બેંકો પણ સચેત થઇ શકે. એવાં
વિકસ્સામાં, જ્યાં આ તબક્કે જ લોન ખાતાંને સીધેસીધું ફ્રો, તરીકે
વગ]કૃ ત કરવમાં આવ્યું હોય તો, બેંકે આવું જ્ઞાત થયાના ૨૧
દીવસની અંદર તે ફ્રો,નો રિરપોટ- આર.બી.આઇ.ને કરવાનો રહેશે
અને જે હાલમાં અનુસરવામાં આવી રહ્યું છે તેમ, તે કેસ
સી.બી.આઇ./ પોલીસને રિરપોટ- કરવાનો રહેશે. વધુમાં, આર.એફ.એ./છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત થયાના ૧૫ રિદવસની
અંદર, જે બેંકે ખાતાને રે, ફ્લેગ કયુ¨ છે અથવા છેતરપિંપ,ી શોધી
કાઢી છે તે ક+સોર્ટિટયમ લી,ર અથવા એમ.બી.એ. હેઠળના સૌથી
મોટા વિધરાણકતા-ને આ મુદ્દા પર ચચા- કરવા જે.એલ.એફ.
(જોઇ+ટ લેન્ડિં+,ગ ફોરમ)ની બેઠક બોલાવવા કહેશે. આવી વિવનંતી
પ્રાપ્ત થયાના ૧૫ રિદવસની અંદર જે.એલ.એફ.ની આ રીતે
જણાવવામાં આવેલી બેઠક બોલાવવી આવશ્યક છે. એવાં
વિકસ્સામાં, જ્યાં ખાતાંને ફ્રો, તરીકે વગ]કૃ ત કરવામાં વ્યાપક
સહમપિત હોય; અ+યથા બેંકો મધ્યે બહુમતીની સહમપિતના
વિનયમાનુસાર કુલ વિધરાણમાં ઓછામાં ઓછા ૬૦ ટકા ભાગ
વિધરાણ ધરાવતી બેંકો વચ્ચે સહમપિત થતાં, કો+સોટ]યમ લી,ર
અથવા એમ.બી.એ. હેઠળની સૌથી મોટી વિધરાણકતા- બેંક દ્વારા
અવિધકૃ ત કરાયેલ ફોરેવિ+સક ઓવિ,ટને આધીન, તમામ બેંકોએ
ખાતાંને રે, ફ્લેગ કરવાનું રહેશે. બહુવિવધ-બેંન્ડિંકગ વ્યવસ્થાના
કો+સોર્ટિટયમના ભાગરૂપે, તમામ બેંકોએ ખચ- વહેંચવાનો રહેશે
અને આવી તપાસ માટે જરૂરી સહાય પૂરી પા,વાની રહેશે.
૮.૯.૫ ઓવિ,ટને અવિધકૃ ત કરતી જેએલએફ (જોઇ+ટ લેન્ડિં+,ગ
ફોરમ)ની બેઠકની તારીખથી મહત્તમ ત્રણ મરિહનાની અંદર
ફોરેવિ+સક ઓવિ,ટ પૂણ- થવું રહયું. ફોરેવિ+સક ઓવિ,ટ પૂણ- થયાનાં
૧૫ રિદવસની અંદર જેએલએફ ફેર-બેઠક યોજશે અને, સવ-સંમપિત
દ્વારા કે ઉપર જણાવ્યા અનુસાર બહુમતીના વિનયમ મુજબ, એકાઉ+ટની વિસ્થપિત પર વિનણ-ય લેશે. જો એકાઉ+ટને ફ્રો, તરીકે
વગ]કૃ ત કરવાનો વિનણ-ય લેવામાં આવે, તો તમામ બેંકોમાં
આર.એફ.એ. (રે, ફ્લેગ એકાઉ+ટ)નો દરજ્જો બદલીને 'ફ્રો,'
કરવામાં આવશે અને આ વિનણ-યના એક અઠવાવિ,યાની અંદર
આર.બી.આઈ.ને તેમજ સી.આર.આઈ.એલ.સી.ના પ્લેટફોમ- પર
ર્જાણ કરવામાં આવશે. આ ઉપરાંત રિરઝવ- બેંકના અહેવાલનાં ૩૦
રિદવસની અંદર ફોરેવિ+સક ઓવિ,ટ મંજૂર કરનાર/શરૂ કરનાર બેંકે
ક+સોર્ટિટયમ/એમ.બી.એ.ની તમામ બેંકો વતી સીબીઆઈમાં
ફરિરયાદ દાખલ કરવી જોઈએ. આ હેતુ માટે, જો ફોરેવિ+સક ઓવિ,ટ
શરૂ કરનારી બેંક ખાનગી ક્ષેત્રની બેંક હોય, તો
કો+સોર્ટિટયમ/એમ.બી.એ. માંથી સંબંવિધત ખાતાંમાં સૌથી વધુ
એક્સપોઝર ધરાવતી ર્જાહેર ક્ષેત્રની બેંકે સીબીઆઈમાં ફરિરયાદ
દાખલ કરવાની રહેશે. જો ક+સોર્ટિટયમ/એમ.બી.એ.માં
પી.એસ.યુ. બેંક ન હોય કે એક માત્ર ખાનગી ક્ષેત્રની બેંક/વિવદેશી
બેંક દ્વારા જ વિધરાણ કરવાામાં આવ્યું હોય, તો ખાનગી
બેંક/વિવદેશી બેંકે હાલની સૂચનાઓ અનુસાર પોલીસને ર્જાણ
કરવાની રહેશે. આગલી બેંક કે જેણે છેતરપિંપ,ીની ઓળખ કરી હતી
અને કો+સોર્ટિટયમ/એમ.બી.એ.ને ર્જાણ કરી હતી તેનાં દ્વારા
દાખલ કરવામાં આવેલ ફરિરયાદ ઉપરાંતમાં આ કરવાનું રહેશે.
૨૪. ક્લોઝ ૮.૯.૪ જણાવે છે કે, આર.એફ.એ. અથવા ફ્રો, તરીકે કોઈ
ખાતાનું વગ]કરણ કરવાનો પ્રારંબિભક વિનણ-ય લેવાની ક્ષમતા સંબંવિધત
બેંકમાં વિનરિહત છે. એકવાર બેંક જે તે ખાતાને 'ફ્રો,' તરીકે વગ]કૃ ત કરે, તો
તે બેંકની જવાબદારી છે કે તે અ+ય બેંકોને એલટ- કરવાં સે+ટ્રલ
રિરપોઝીટરી ઓફ ઇ+ફોમHશન ઓન લાજ- ક્રેવિ,ટ્સ
(સી.આર.આઇ.એલ.સી.) પ્લેટફોમ- પર સંબંવિધત ખાતાંના આર.એફ.એ.
(રે, ફ્લેગ્, એકાઉ+ટ) અથવા ફ્રો,ના દરજ્જાને રિરપોટ- કરે. જો કોઈ બેંક જે
તે ખાતાંને સીધા જ 'ફ્રો,' તરીકે વગ]કૃ ત કરવાનો વિનણ-ય લે છે, તો તે
ફ્રો, જ્ઞાત થયાના ૨૧ રિદવસની અંદર રિરઝવ- બેંકને ર્જાણ કરવી જરૂરી છે
તેમજ સી.બી.આઇ./પોલીસને પણ આ કેસની ર્જાણ કરવી. વધુમાં, ૧૫
રિદવસની અંદર જે તે બેંક એમ.બી.એ. (મલ્ટીપલ બેંન્ડિંકગ એરે+જમે+ટ)
હેઠળ ક+સોર્ટિટયમ લી,ર અથવા સૌથી મોટા વિધરાણકતા-ને આ મુદ્દે ચચા-
કરવા જે.એલ.એફ. (જોઇ+ટ લેન્ડિં+,ગ ફોરમ)ની બેઠક બોલાવવા માટે કહી
શકે છે. વિવનંતી મળ્યાના ૧૫ રિદવસની અંદર જે.એલ.એફ.ની બેઠક
યોજવાની રહેશે. જો વ્યાપક સંમપિત હોય તો જે.એલ.એફ. જે તે ખાતાંને
'ફ્રો,' તરીકે વગ]કૃ ત કરી શકે છે. અ+યથા, આ ક્લોઝ સૂચવે છે કે, એમ.બી.એ. હેઠળ કો+સોર્ટિટયમ લી,ર અથવા સૌથી મોટા વિધરાણકતા-
દ્વારા મંજૂર/શરૂ કરાયેલ ફોરેવિ+સક ઓવિ,ટને આવિધન, કુલ વિધરાણમાં
ઓછામાં ઓછા ૬૦ ટકા રિહસ્સો ધરાવતી બેંકો મધ્યેની સહમપિતને આધારે
તમામ બેંકોએ ખાતાને રે,-ફ્લેગ્, કરવું જોઈએ.
૨૫. ક્લોઝ ૮.૫ જણાવે છે કે, ઓવિ,ટને અવિધકૃ ત કરતી જે.એલ.એફ.ની
બેઠકની તારીખથી ૩ મરિહનાની અંદર ફોરેવિ+સક ઓવિ,ટ પૂણ- કરવું રહ્યું.
ઓવિ,ટ પૂણ- થયાના ૧૫ રિદવસની અંદર, જે.એલ.એફ.એ ખાતાને 'ફ્રો,'
તરીકે વગ]કૃ ત કરવા બાબતનો વિનણ-ય લેવાનો રહેશે અને રિરઝવ- બેંકને
તેની ર્જાણ કરવાની રહેશે. આ ક્લોઝ મુજબ તે પણ જરૂરી છે કે, ઓવિ,ટ
શરૂ કરનારી બેંક રિરઝવ- બેંકને અહેવાલ કયા-ના ૩૦ રિદવસની અંદર
ક+સોર્ટિટયમમાંની તમામ બેંકો વતી સીબીઆઈમાં ફરિરયાદ દાખલ કરે.
૨૬. ક્લોઝ ૮.૧૧ કાયદાની અમલકતા- સંસ્થાઓ સમક્ષ ફરિરયાદો દાખલ કરવા
સાથે સંબંવિધત છે. ક્લોઝ ૮.૧૧.૧ મુજબ બેંકોએ ફ્રો,ની ર્જાણ થતાં,
તરત જ કાયદાની અમલકતા- સંસ્થાઓ સમક્ષ ફરિરયાદ દાખલ કરવી જરૂરી
છે. સદરહુ ક્લોઝ બેંકોને ફરિરયાદ દાખલ કરવામાં થતાં વિવલંબને નાબૂદ
કરવાનું આદેશાત્મક વિવધાન છે, કેમ કે, તેમ (વિવલંબ) થતાં દસ્તાવેજોનો
નાશ, સાક્ષીઓની અનુપલવિબ્ધ, ઋણધારકનું પલાયન, નાણાંના ટ્રેલનો
અંત અને કપટી ઋણધારકો દ્વારા અસ્કામતોને સગેવગે કરવી જેવાં
પરિરણામો આવી શકે છે.
૨૭. છેતરપિંપ,ી કરનારાઓ માટેના વિશક્ષાત્મક પગલાં ક્લોઝ ૮.૧૨ માં
દશા-વવામાં આવ્યા છે, જે નીચે મુજબ છેઃ
“૮.૧૨ છેતરપિંપ,ી કરનારાઓ માટેના વિશક્ષાત્મક પગલાં
૮.૧૨.૧ સામા+યપણે, જ્યાં સુધી જે તે કંપની માટે બેંન્ડિંકગ
વ્યવસ્થા કે મૂ,ીબર્જારમાંથી ભં,ોળ ઊભું કરવાને સંબંધ છે, વિવલફુલ વિ,ફોલ્ટસ-ને લાગુ પ,તી વિશક્ષાત્મક જોગવાઈઓ કંપની
સાથે જો,ાયેલ કે સંબંધ ધરાવતાં કંપનીના પ્રમોટર ,ાયરેક્ટર અને
અ+ય પૂણ-કાવિલન વિ,રેક્ટરો સરિહત, છેતરપિંપ,ી કરનારાઓને લાગુ
પ,શે. ખાસ કરીને, જે ઋણધારકોએ વિ,ફોલ્ટ કય છે અને
ખાતામાં છેતરપિંપ,ી પણ કરી છે, તેમને છેતરપિંપ,ી થયેલી રકમની
સંપૂણ- ચુકવણીની તારીખથી પાંચ વષ-ના સમયગાળા માટે
વિશડ્યુલ્, કોમર્શિશયલ બેંકો, વિવકાસલક્ષી નાણાકીય સંસ્થાઓ, સરકારની માવિલકીની એન.બી.એફ.સી. (નોન-બેંન્ડિંકગ ફાયના+સ
કંપની), રોકાણ સંસ્થાઓ વગેરે પાસેથી બેંક વિધરાણ મેળવવાથી
વંસિચત રાખવામાં આવશે. આ સમયગાળા પછી, આ પ્રકારના
ઋણધારકોને વિધરાણ આપવું કે નહીં તે અંગે વિનણ-ય જે તે
સંસ્થાઓએ લેવાનો છે. વિશક્ષાત્મક જોગવાઈઓ (નોપિમનેટે, વિ,રેક્ટસ- અને ઇ+,ી,ે+,ે+ટ વિ,રેક્ટસ-ની જેમ) બિબન-પૂણ-કાલીન
(નોન-હોલટાઇમ) ,ાયરેક્ટસ-ને, તેમની સં,ોવણીના વિનણા-યક
પુરાવાના આધાર પર, માત્ર વિવશેષ વિકસ્સાઓમાં જ લાગુ પ,શે.
૮.૧૨.૨ આર.એફ.એ. (રે, ફ્લેગ્, એકાઉ+ટ) અથવા ફ્રો, ખાતાઓના વિકસ્સામાં કોઈ (વિધરાણ) પુનગ-ઠન કે વધારાની
સુવિવધાઓ મંજૂર કરી શકાશે નહીં. જોકે છેતરપિંપ,ી/ગેરરીપિતના
વિકસ્સાઓમાં, જ્યાં હાલના પ્રમોટસ-નું સ્થાન નવા પ્રમોટસ- લે અને
ઋણધારક કંપની અગાઉના પ્રમોટસ-/મેનેજમે+ટથી સંપૂણ-પણે
અલગ થઈ ર્જાય, તેવાં વિકસ્સામાં બેંકો અને જે.એલ.એફ., અગાઉના પ્રમોટસ-/મેનેજમે+ટ સામેની ફોજદારી કાય-વાહી પર કોઇ
અસર ન થાય તેમ, મેનેજમે+ટની વ્યવહારિરકતાને આધારે આવા
ખાતાઓના (વિધરાણ) પુનગ-ઠન પર વિવચાર કરી શકે છે.
૮.૧૨.૩ કપટકતા- ઋણધારક સામેલ હોય તેવાં કોઈ પણ
વિધરાણ સબબ, સિસવાય કે ફોજદારી ફરિરયાદ ચાલુ રાખવાની શરત
મૂકવામાં આવી હોય, કોઇ સેટલમે+ટ (પતાવટ)ની મંજૂરી નથી.
૮.૧૨.૪ ઉપરોક્ત ઋણધારકો ઉપરાંતમાં, વિધરાણ મંજૂર
કરાવવામાં/ ચૂકવણું કરાવવામાં કે છેતરપિંપ,ીને માગ- કરી
આપવામાં મહત્વપૂણ- ભૂપિમકા ભજવી હોય, તેવાં કપટકતા-
બિબલ્,રો, વેરહાઉસ/કોલ્, સ્ટોરેજ માવિલકો, મોટર વાહન/ટ્રેક્ટર
,ીલરો, ટ્રાવેલ એજ+ટો વગેરે જેવા ત્રારિહત પક્ષકારો તેમજ
આર્શિકટેક્ટ, વેલ્યુઅસ-, ચાટ-,- એકાઉ+ટ+ટ, એ,વોકેટ ઇત્યારિદ
જેવા વ્યાવસાવિયકોને પણ જવાબદાર ઠેરવવામાં આવે છે. બેંકોને
સલાહ આપવામાં આવે છે કે, તેઓ આ પ્રકારની છેતરપિંપ,ીમાં
સામેલ પક્ષકારોની વિવગતોની ઇવિ+,યન બેંક્સ એસોસિસએશન
(આઈબીએ) ને ર્જાણ કરે.
૮.૧૨.૫ આઇ.બી.એ. સમક્ષ રજૂઆત કરતા પહેલાં બેંકોએ
સંબંવિધત ત્રીર્જા પક્ષોની સં,ોવણી અંગે પોતે ખાતરી કરવાની રહે છે
તેમજ તેમને સુનાવણીની તક પણ આપવાની રહે છે. આ સંબંધમાં
બેંકોએ સામા+ય પ્રવિક્રયાઓનું પાલન કરવું જોઈએ અને યોગ્ય રીતે
અનુસરવામાં આવેલી પ્રવિક્રયાઓની નોંધ પણ રાખવી જોઈએ. આ
પ્રકારની મારિહતીના આધારે આઇ.બી.એ., બેંકોને અરસપરસ ર્જાણ
કરવાના હેતુસર, આ પ્રકારના ત્રારિહત પક્ષકારોની સાવચેતી-યાદી
(કોશન વિલસ્ટ) તૈયાર કરશે.”
૨૮. ક્લોઝ ૮.૧૨.૧ જોગવાઈ કરે છે કે, બેન્ડિં+કગ સિસસ્ટમ અને નાણાકીય
સંસ્થાઓમાંથી ભં,ોળ ઊભું કરવાના સંબંધમાં છેતરપિંપ,ી કરનારાઓ પર
વિવલફુલ વિ,ફોલ્ટસ- પર લાગૂ થતી વિશક્ષાત્મક જોગવાઈઓ લાગુ પ,શે.
મહત્ત્વપૂણ- બાબત એ છે કે, આ ક્લોઝ હેઠળ છેતરપિંપ,ી કરનારાઓમાં
વિધરાણ લેનારી કંપનીના પ્રમોટસ-, વિ,રેક્ટસ- અને અ+ય પૂણ-કાલીન
વિ,રેક્ટસ-નો સમાવેશ થાય છે. સદરહુ ક્લોઝ કપટી ઋણધારકોને, છેતરપિંપ,ીની રકમની સંપૂણ- ચુકવણીની તારીખથી પાંચ વષ-ના
સમયગાળા માટે, વિશડ્યુલ્, કોમર્શિશયલ બેંકો, વિવકાસલક્ષી નાણાકીય
સંસ્થાઓ, સરકારની માવિલકીની એન.બી.એફ.સી., રોકાણ સંસ્થાઓ
વગેરેમાંથી વિધરાણ મેળવવાથી પ્રપિતબંવિધત કરે છે. પાંચ વષ-નો ગાળો પૂરો
થયા પછી પણ, તે જે તે નાણાકીય સંસ્થાઓએ નક્કી કરવાનું છે કે, ઋણધારક કંપનીના વિ,રેક્ટસ- અને પ્રમોટસ- સરિહત, છેતરપિંપ,ી
કરનારાઓને વિધરાણ આપવું કે નહીં. વધુમાં, ક્લોઝ ૮.૧૨.૨ હેઠળ, કપટી ઋણધારકોને બેંકો અને અ+ય નાણાકીય સંસ્થાઓ દ્વારા (દેવાંનું)
પુનગ-ઠન અથવા વધારાની સુવિવધાઓ આપવાનો ઇનકાર કરવામાં આવે
છે.
,ી.૨ ઓ,ી અલ્ટેરમ પાટHમ (સામા પક્ષને સુનાવણીની તકનો સિસદ્ધાંત)
૨૯. આપણે એ ધ્યાનમાં રાખવાની જરૂર છે કે, કુદરતી +યાયના સિસદ્ધાંતો એ
કાયદેસરની ઔપચારિરકતાઓ માત્ર નથી. તે વિનણ-યકતા- અને ફેંસલકતા-
સત્તામં,ળોઓએ અનુસરવાની થતી નક્કર જવાબદારીનું વિનમા-ણ કરે છે.
કુ દરતી +યાયના સિસદ્ધાંતો +યાવિયક, અધ--+યાવિયક અને વહીવટી
સત્તામં,ળો દ્વારા પ્રવિક્રયા અને વજૂદ એમ બંને દ્રષ્ટિષ્ટએ મનમાનીપૂણ-
કાય-વાહી સામે બાંહેધરી તરીકે કામ કરે છે. કુદરતી +યાયના બે મૂળભૂત
સિસદ્ધાંતો ભારતીય +યાયશાસ્ત્રમાં સમાયેલા છેઃ ( ) i નેમો જુ,ેક્સ ઇન
કોઝા સુઆ, જેનો અથ- એ થાય કે, કોઈ પણ વ્યવિક્ત પોતાના કેસમાં
+યાયાધીશ બનવી જોઈએ નરિહ. ( ) ‘ ii ઓ,ી અલ્ટેરમ પાટHમ’ એટલે કે
વહીવટી, +યાવિયક કે અધ--+યાવિયક કાય-વાહીમાં, વિનણ-ય લેતાં પહેલાં
અસરગ્રસ્ત વ્યવિક્તને સાંભળવી રહી. સામા+ય રીતે, અદાલતો કાનૂની
જોગવાઇઓના તેવાં અથ-ઘટનની તરફેણ કરે છે, જે કુદરતી +યાયના
સિસદ્ધાંતો સાથે સુસંગત છે, કારણ કે, એવું માનવામાં આવે છે કે કાનૂની
સત્તામં,ળોનો આશય મૂળભૂત અવિધકારોનું ઉલ્લંઘન કરવાનો હોતો નથી.
ઉક્ત સિસદ્ધાંતો લાગૂ પા,વાની બાબત જે તે કેસના તથ્યો અને સંજોગો પર
આધારિરત છે. જે કાયદાઓ હેઠળ વહીવટી સત્તાનું પ્રયોજન કરવામાં આવે
છે તેની ભાષા અને માળખાંની અબિભવ્યવિક્ત પર, જે પ્રકૃ પિત અને હેતુ માટે
સત્તા આપવામાં આવી છે અને તે સત્તાના ઉપયોગની અંપિતમ અસર પર તે
વિનભ-ર કરે છે. [ભારત સરકાર વિવ. કન-લ જે. એન. સિંસહા, (૧૯૭૦) ૨
એસ. સી. સી. ૪૫૮]
૩૦. જ્યારે ઋણધારકો દલીલ કરે છે કે, માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો, હેઠળ
વિનધા-રિરત પ્રવિક્રયા અનુસાર ઋણધારકોના ખાતાઓનું ફ્રો, તરીકે
વગ]કરણ કરવામાં બેંકોની કામગીરી કુદરતી +યાયના સિસદ્ધાંતોનું ઉલ્લંઘન
કરે છે, ત્યારે આર.બી.આઈ. અને વિધરાણકતા- બેંકો દલીલ કરે છે કે, તપાસકતા- સંસ્થાઓને ફોજદારી ગુનાની ર્જાણ કરવાના તબક્કે આ
સિસદ્ધાંતો લાગૂ પા,ી શકાતા નથી. સૌપ્રથમ, અમે સ્પષ્ટતા કરીએ છીએ
કે, તે આ અદાલતે સ્વીકારેલી કાયદાની સાતત્યપૂણ- વિસ્થપિત છે કે, ફોજદારી ગુનો નોંધાવવાના તબક્કે કુદરતી +યાયના સિસદ્ધાંતો લાગુ પ,તાં
નથી. ભારત સરકાર વિવ. ,બ્લ્યુ. એન. ચઢ્ઢાના કેસમાં આ અદાલતની બે
+યાયાધીશોની ખં,પીઠે ઠેરવ્યુું હતું કે, દરેક ફોજદારી કેસમાં આરોપીઓ
સામે કોઈ પણ કાય-વાહી કરતાં પહેલાં તેમને સુનાવણીની તક આપવી એ
કાય-વાહીને વિનષ્ફળ બનાવશે, કાયદો જેની માંગ કરે છે તે શીઘ્ર-
કાય-વાહીમાં અવરોધ ઊભો થશે, +યાયના હેતુઓ માયા- જશે અને તપાસ
સાથે સંબંવિધત કાયદાની જોગવાઈઓને તે વિનજી-વ, બેતુકી અને
સ્વહાવિનકતા- બનાવશે. (૧૯૯૩ સપ્પ. (૪) એસ.સી.સી. ૨૬૦.)
ફરીવાર, આ અદાલતની બે +યાયાધીશોની ખં,પીઠે અંજુ ચૌધરી વિવરુદ્ધ
યુપી રાજ્ય (૨૦૧૩) ૬ એસ.સી.સી. ૩૮૪ માં પુનરોચ્ચાર કય છે કે, ફોજદારી પ્રવિક્રયા સંરિહતા, ૧૯૭૩ એફ.આઇ.આર. નોંધાયા પહેલાં
સુનાવણીના અવિધકારની જોગવાઇ કરતી નથી.
૩૧. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,નાં પ્રકરણ VIII માં ઋણધારકો સામે
ફોજદારી ફરિરયાદ કરવાનો અબિભપ્રાય બનાવતાં પહેલા બેંકોએ
અનુસરવાની થતી વિવસ્તૃત પ્રવિક્રયાઓની જોગવાઇ કરવામાં આવી છે.
ઉક્ત પ્રકરણ હેઠળ, ઋણધારકના ખાતાનું ફ્રો, તરીકે વગ]કરણ કયા-
પછી વિધરાણકતા- બેંકોએ સીબીઆઈને ઋણધારકની ર્જાણ કરવાની રહે
છે. જો કે, ઋણધારકના ખાતાનું વગ]કરણ થતાં કાયદાની અમલકતા-
સત્તામં,ળ સમક્ષ માત્ર ફોજદારી ફરિરયાદ કે અહેવાલ કરવામાં આવતાં
નથી, પરંતુ, ઋણધારક સામે ક્લોઝ ૮.૧૨ હેઠળના પરિરણામી
વિશક્ષાત્મક પગલાં પણ લેવામાં આવે છે.
૩૨. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ર્જાણકારી સરિહતનો અબિભપ્રાય
ઘ,વાની પ્રવિક્રયા વહીવટી સ્વરૂપની છે. રિરઝવ- બેંક અને વિધરાણકતા- બેંકો
દ્વારા તેમની લેસિખત રજૂઆતમાં પણ આ સ્વીકારવામાં આવ્યું છે. હવે, એ
કાયદાનો સ્થાપિપત સિસદ્ધાંત છે કે, ઓ,ી આલ્ટેમ- પાટ-મ (સામાપક્ષને
સુનાવણીના અવિધકાર)નો વિનયમ +યાવિયક અને અધ--+યાવિયક કાય
ઉપરાંત વહીવટી કામગીરીઓને પણ લાગુ પ,ે છે. (એ. કે. વિક્રપાક વિવ.
ભારત સરકાર, (૧૯૬૯) ૨ એસ.સી.સી. ૨૬૨ – ગવર્નિંનગ બો,ી, સે+ટ
એ+થોની કોલેજ, વિશલોંગ અને અ+યો વિવરુદ્ધ રેવ.ફા.પોલ પેટ્ટા ઓફ
વિશલોંગ, (૧૯૮૮) સપ્પ. એસ.સી.સી. ૬૭૬; ઉમા નાથ પાં,ે અને
અ+યો વિવ. ઉત્તરપ્રદેશ સરકાર, (૨૦૦૯) ૧૨ એસ.સી.સી. ૪૦.)
વહીવટી કાયદામાં પણ એક સ્થાપિપત વિસ્થપિત એ છે કે, જ્યારે કોઈ
વહીવટી કાય-વાહી કોઈ વ્યવિક્ત અથવા સંસ્થાને દીવાની પરિરણામો તરફ
દોરી ર્જાય, ત્યારે તેને સુનાવણીની તક આપવી ફરવિજયાત છે.
૩૩. ઓવિ,શા રાજ્ય વિવરુદ્ધ ,ૉ. (પિમસ) બિબનાપાની દેઈ (એઆઈઆર ૧૯૬૭
એસસી ૧૨૬૯) કેસમાં આ અદાલતની બે +યાયાધીશોની ખં,પીઠે ઠેરવ્યું
હતું કે, દં,ાત્મક અથવા નુકસાન પહોંચા,નારી કાય-વાહી કરવાની સત્તા
ધરાવતા દરેક સત્તામં,ળની ફરજ છે કે તેઓ સુનાવણીની વાજબી તક
આપે.વધુમાં, આ અદાલતે ઠરવ્યું હતું કે, રિદવાની પરિરણામો સાથે
સંકળાયેલી વહીવટી કાય-વાહી કુદરતી +યાયના વિનયમો સાથે સુસંગત
હોવી જોઈએઃ
"૯. […] એવો વિનયમ કે, જે પક્ષકારની વિવરુદ્ધ/
સામેનો કોઈ આદેશ પસાર કરવાનો ઇરાદો હોય, તે પક્ષકાર
સુનાવણીને હકદાર છે, અને આ વિનયમ +યાવિયક
રિટ્રબ્યુનલ્સ અને, જેનાં પરિરણામો દીવાની પ્રકારના હોય
તેવી કાય-વાહીના +યાયવિનણ-યની સત્તા જેનામાં વિનરિહત્ છે
તેવાં, સત્તામં,ળને સમાનપણે લાગૂ પ,ે છે. આપણા
બંધારણીય માળખાનો આ મૂળભૂત વિનયમ છે કે, દરેક
નાગરિરકને રાજ્ય અથવા તેના અવિધકારીઓ દ્વારા કરવામાં
આવતાં સત્તાના મનસ્વી ઉપયોગથી રક્ષણ આપવામાં
આવે. આથી, +યાવિયક રીતે કામગીરી કરવાની ફરજ આ
કાય-ના સ્વરૂપમાંથી જ ઉભી થશે. તેને વિવશેષપણે
ઉમેરાયેલી દશા-વવાની જરૂર નથી. જો કોઈ વ્યવિક્તના
વિવરુદ્ધમાં કે તેની સામે વિનણ-ય લેવાની અને ફેંસલ કરવાની
સત્તા હોય, તો +યાવિયક રીતે કાય- કરવાની ગર્ભિભત ફરજ
આવી શવિક્તના પ્રયોજનમાં વિનરિહત છે. જો +યાયના
આવશ્યક ઘટકોને અવગણવામાં આવે અને કોઈ વ્યવિક્તના
વિવરુદ્ધમાં હુકમ કરવામાં આવે, તો તે આદેશ અમા+ય
ગણાય છે. આ કાયદાના શાસનનો મૂળભૂત ખ્યાલ છે અને
તેનું મહત્વ કોઈ પણ કેસમાં વિનણ-યના મહત્વથી ઉપર છે."
૩૪. મેનકા ગાંધી વિવરુદ્ધ ભારત સરકાર (૧૯૭૮) ૧ એસ.સી.સી. ૨૪૮માં આ
અદાલતની સાત +યાયાધીશોની ખં,પીઠે ચુકાદો આપ્યો હતો કે, સત્તામં,ળે લીધેલાં વિનણ-યને પગલે દીવાની સ્વરૂપના પરિરણામોનો
સામનો કરી રહેલ કોઈ વ્યવિક્તને સુનાવણીની તક મળવી જોઈએ. આ
અદાલતના અનેક વિનણ-યોમાં તેનો પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
કાયદાની સ્થાપિપત વિસ્થપિતને ધ્યાનમાં રાખીને આપણી સામે આગામી પ્રશ્ન
એ છે કે, 'દીવાની પરિરણામો' અબિભવ્યવિક્તનો વ્યાપ અને વ્યાખ્યા શું છે.
૩૫. મોરિહ+દર સિંસહ પિગલ વિવરુદ્ધ મુખ્ય ચૂંટણી કપિમશનર, નવી રિદલ્હી
(૧૯૭૮) ૧ એસ.સી.સી. ૪૦૫ માં આ કોટ-ની બંધારણીય પીઠે ઠેરવ્યું હતું
કે, 'દીવાની પરિરણામો' માં માત્ર પિમલકત અથવા વ્યવિક્તગત અવિધકારોનો
જ નહીં, પરંતુ નાગરિરક સ્વાતંત્ર્યો, ભૌપિતક વંસિચતતાઓ અને બિબન-
નાણાંકીય નુકસાનનો પણ સમાવેશ થાય છે. તે કેસમાં અદાલતે ઠેરવ્યું
હતું કે, મત આપવાના લોકતાંપિત્રક અવિધકારથી વંસિચત રાખવાં એ દીવાની
પગલાંમાં પરિરણમે છે. ,ી. કે. યાદવ વિવ. જે. એમ. એ. ઇ+,સ્ટ્રીઝ
(૧૯૯૩) ૩ એસ.સી.સી. ૨૫૯માં આ અદાલતની ત્રણ જજોની ખં,પીઠે
નોંધ્યું હતું કે, “નાગરિરક જીવનમાં નાગરિરકને અસર કરતી દરેક બાબત
દીવાની પગલાંમાં પરિરણમે છે."
૩૬. કેનેરા બેંક વિવરુદ્ધ વી.કે. અવસ્થી (૨૦૦૫) ૬ એસ.સી.સી. ૩૨૧ માં આ
અદાલતની બે +યાયાધીશોની ખં,પીઠે, સ્પષ્ટપણે, દીવાની પરિરણામો
સાથે સંકળાયેલા વહીવટી કાય-વાહીઓ માટે કુદરતી +યાયના સિસદ્ધાંતોનો
ઇપિતહાસ, વ્યાપ અને અમલીકરણનો સારાંશ નીચે મુજબ આપ્યો છેઃ
૧૪. છેલ્લાં કેટલાંક વષ માં કુદરતી +યાયના ખ્યાલમાં
ઘણો બદલાવ આવ્યો છે. કુદરતી +યાયના વિનયમો એ
કાયદામાં અથવા તે અંતગ-ત બનાવેલા વિનયમોમાં હંમેશા
સ્પષ્ટ રીતે સમાવિવષ્ટ વિનયમો નથી. જે તે કાયદા હેઠળની
ફરજરૂપે તે ગર્ભિભતરૂપે પણ હોઇ શકે છે. કુદરતી +યાયનો
કયો વિનયમ અને કયા સંદભ-માં લાગૂ પા,વો તે માટે, મુખ્યત્વે, કેસની હકીકત અને સંજોગો તેમજ જે કાયદા
હેઠળ તપાસ હાથ ધરવામાં આવે છે તેના માળખા પર
આધાર રાખવો જોઇએ. +યાવિયક કાયદા અને વહીવટી
કાયદા વચ્ચેનો જૂનો તફાવત હવે દૂર થઈ ગયો છે. દીવાની
પરિરણામો સામેલ હોય તેવાં વહીવટી આદેશો પણ કુદરતી
+યાયના વિનયમો સાથે સુસંગત હોવા જોઈએ. "દીવાની
પરિરણામો" "અબિભવ્યવિક્તમાં માત્ર પિમલકત અથવા
વ્યવિક્તગત અવિધકારોનું ઉલ્લંઘન નહીં, પરંતુ નાગરિરક
સ્વાતંત્ર્યો, ભૌપિતક વંસિચતતાઓ અને બિબન-નાણાંકીય
નુકસાનનો પણ સમાવેશ થાય છે." તેનાં વિવશાળ
પરિરપેક્ષ્યમાં, નાગરિરકને તેનાં નાગરિરક-જીવન દરમ્યાન
અસર કરતી તમામ બાબતોને તે આવરી લે છે.
+યાવિયક વિવચારધારાનું એક સુસંગત ચલણ છે કે, દીવાની પરિરણામોમાં
માત્ર સંપવિત્ત અથવા વ્યવિક્તગત અવિધકારોનું જ ઉલ્લંઘન જ નરિહ, પરંતુ
નાગરિરક સ્વાતંત્ર, ભૌપિતક વંસિચતતાઓ અને બિબન-નાણાંકીય નુકસાનનો
પણ સમાવેશ થાય છે. દીવાની પરિરણામો સામેલ હોય અથવા નાગરિરકને
પ્રપિતકૂળ અસર થતી હોય તેવાં પ્રત્યેક આદેશ અથવા કાય-વાહી કુદરતી
+યાયના સિસદ્ધાંતો અનુસારના હોવાં જોઈએ.
૩૭. અમારી વિવચારણાં માંગી લેતો હવે પછીનો પ્રશ્ન એ છે કે, શું માસ્ટર
,ાયરેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ઋણધારકના ખાતાનું ફ્રો, તરીકેનું
વગ]કરણ ઋણધારક માટે દીવાની પગલાંમાં પરિરણમે છે કે કેમ?
૩૮. આર.બી.આઇ. અને વિધરાણકતા- બેંકોએ દલીલ કરી છે કે, માસ્ટર
,ાયરેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૮.૧૨.૧ અ+વયે વિવચારવામાં આવેલ
દીવાની પરિરણામો (પગલાંઓ) વ્યાજબી છે. ઉપરોક્ત ક્લોઝ હેઠળ, કંપનીના પ્રમોટસ- અને વિ,રેક્ટસ- સરિહત ઋણધારકને પાંચ વષ- અને
કદાચ તેનાથી વધુ સમયગાળા માટે પણ નાણાં બર્જાર અને મૂ,ી
બર્જારોમાંથી વિધરાણ મેળવવાથી પ્રપિતબંવિધત કરવામાં આવે છે.
આર.બી.આઇ. અને વિધરાણકતા- બેંકોના જણાવ્યા અનુસાર, આ પ્રકારના
પ્રપિતબંધોને ર્જાહેર રિહતના દ્રષ્ટિષ્ટકોણમાં જોવા રહ્યા. માસ્ટર વિ,રેક્શ+સ
ઓન ફ્રો, અ+વયે જોગવાઇ કરેલ કાય-વાહી ર્જાહેર રિહતમાં, બેંન્ડિંકગ
પ્રણાલીનું રક્ષણ કરવા અમલી બનાવાઇ હોવાનું સ્વીકારવાની સાથે, ઋણધારક પર લાદવામાં આવતાં ગંભીર દીવાની પરિરણામોને અમે
અવગણી શકીએ નરિહ.
૩૯. માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો,નો ક્લોઝ ૮.૧૨ ઋણધારકો માટેના
વિશક્ષાત્મક પગલાંઓ સાથે સંબંવિધત છે. ક્લોઝ ૮.૧૨.૧ જોગવાઈ કરે છે
કે, સઇરાદે ચૂકવણીમાં ચૂક કરનારાઓ (વીલફૂલ વિ,ફોલ્ટસ-)ને લાગુ
પ,તી દં,ાત્મક જોગવાઈઓ, ઋણધારક કંપનીના પ્રમોટસ- અને વિ,રેક્ટસ-
સરિહત, કપટી (ફ્રોડ્યુલ+ટ) ઋણધારકોને લાગુ પ,શે. માસ્ટર સક્યુ-લર
ઓન વિવલફુલ વિ,ફોલ્ટસ- હેઠળ વિવલફુલ વિ,ફોલ્ટસ-ને લાગુ પ,તાં
પરિરણામી પગલાં ર્જાહ ,ેવલપસ- (સુપ્રા) માં સુસ્પષ્ટ કરવામાં આવ્યા છેઃ
"૯. […] કોઈ વ્યવિક્તને (સઇરાદે ચુકવણીમાં કસૂર
કરનાર) વીલફુલ વિ,ફોલ્ટર તરીકે વગ]કૃ ત કરતાં ગંભીર
પરિરણામો વિનષ્પન્ન થાય છે. આ પરિરણામો નીચે મુજબ છેઃ
(એ) કોઇપણ બેંક/નાણાકીય સંસ્થા દ્વારા કોઈ વધારાની
સુવિવધા આપવામાં આવશે નહીં [ફકરો ૨.૫ (એ)].
(બી) ઉદ્યોગસાહસિસકો/પ્રમોટસ- ૫ વષ-ના સમયગાળા માટે
સંસ્થાકીય વિધરાણ મેળવવાથી પ્રપિતબંવિધત રહેશે [ફકરો
૨.૫ (એ)].
(સી) ફોજદારી ફરિરયાદો સરિહતની કોઇપણ કાનૂની
કાય-વાહી શરૂ કરી શકાય છે [ફકરો ૨.૫ (બી)].
(,ી) વિવલફૂલ વિ,ફોલ્ટસ-ના મેનેજમે+ટને બદલવામાં બેંકો
અને નાણાકીય સંસ્થાઓ અગ્રીમ-સવિક્રયતાનો અબિભગમ
અપનાવશે [ફકરો ૨.૫ (સી)].
(ઇ) વીલફુલ વિ,ફોલ્ટસ-ના પ્રમોટર/વિ,રેક્ટરને અ+ય
ઋણધારક કંપનીમાં સામેલ કરવામાં આવશે નહીં [ફકરો
૨.૫(,ી)].
(એફ)ઇ+સોલ્વે+સી એ+, બેંકરપ્સી કો,, ૨૦૧૬ ની કલમ
૨૯-એ અનુસાર વિવલફુલ વિ,ફોલ્ટર રીઝોલ્યુશન એપ્લીક+ટ
(દેવાં-પુનગ-ઠનના અરજદાર) બની શકે નરિહ.”
૪૦. ઉપરોક્ત પરિરણામોના ઉપરાંતમાં, માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ
ઋણધારકોને નીચે મુજબના પરિરણામો ભોગવવાના રહે છે:
(એ) આર.એફ.એ. અથવા ફ્રો, ખાતાઓના વિકસ્સામાં કોઈ
(દેવાં-)પુનગ-ઠન કરી શકાશે નહીં (ક્લોઝ ૮.૧૨.૨)
(બી) કપટી ઋણધારક સામેલ હોય તેવી કોઇપણ પતાવટ
(સેટલમે+ટ)માં કોઇ બાંધછો, કરવામાં આવશે નરિહ, સિસવાય કે, ફોજદારી ફરિરયાદ ચાલુ રાખવાની શરત તેમાં સામેલ હોય. (ક્લોઝ
૮.૧૨.૩)
ઉપરોક્ત પરિરણામો દશા-વે છે કે, માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો, હેઠળ
ઋણધારકના ખાતાનું 'ફ્રો,' તરીકે વગ]કરણ કરવાથી ઋણધારકને
કરિઠન દીવાની પરિરણામો ભોગવવા પ,ે છે. ખાતાંને 'ફ્રો,' તરીકે વગ]કૃ ત
કરવું એ માત્ર તપાસ એજ+સીઓને હકીકતની ર્જાણ કરવા પૂરતું સીપિમત
નથી, પરંતુ ક્લોઝ ૮.૧૨.૧ અને ૮.૧૨.૩ માં ઉલ્લેસિખત અ+ય વિશક્ષાત્મક
પગલાં અને દીવાની પરિરણામો પણ ભોગવવાના રહે છે. ધી માસ્ટર
વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ ૮.૧૨.૧ હેઠળ સંસ્થાગત વિધરાણ
મેળવવાથી તેમને પ્રપિતબંવિધત કરવાથી ધંધો-વ્યવસાય કરવાના
ઋણધારકના મૂળભૂત અવિધકારને અસર થાય છે, એવી રજૂઆત કરવા
ઋણધારકોએ ર્જાહ ,ેવલપસ- (ઉપરોક્ત)ના ચુકાદાનો આધાર લીધો છે.
બીજી તરફ, ભારતીય રિરઝવ- બેંક અને વિધરાણકતા- બેંકોએ દલીલ કરી છે
કે, ર્જાહ ,ેવલપસ- (ઉપરોક્ત)ના અવલોકનો પર લીધેલો આધાર
અસ્થાને છે, કારણ કે આ વિનણ-ય ઋણધારકને વીલફુલ વિ,ફોલ્ટર તરીકે
વગ]કૃ ત કરવા સાથે સંબંવિધત છે, જ્યારે હાલની આ અપીલ્સ
ઋણધારકના ખાતાનું ફ્રો, તરીકે વગ]કરણ કરવા સાથે સંબંવિધત છે.
૪૧. ર્જાહ ,ેવલપસ- (ઉપરોક્ત) માં પ્રશ્ન એ હતો કે, માસ્ટર સક્યુ-લર ઓન
વિ,ફોલ્ટસ-માં જણાવેલ પ્રવિક્રયા અનુસાર વીલફુલ વિ,ફોલ્ટર ર્જાહેર થયેલી
વ્યવિક્ત, આવી ર્જાહેરાત કરવામાં આવે તે પહેલાં, તેમની પસંદગીના
વકીલ દ્વારા પ્રપિતવિનવિધત્વ માટે હકદાર છે કે નહીં. અદાલતે ઠેરવ્યું હતું કે, માસ્ટર સક્યુ-લર ઓન વીલફુલ વિ,ફોલ્ટસ-ના પરિરચ્છેદ-૩માં ઉલ્લેસિખત
આંતરિરક કાય-વાહીના સમયે ઋણધારકને વકીલ દ્વારા પ્રપિતવિનવિધત્વનો
અવિધકાર નથી. માસ્ટર સક્યુ-લર ઓન વિવલફુલ વિ,ફોલ્ટસ-નો પરિરચ્છેદ-૩
વિવલફુલ વિ,ફોલ્ટસ-ની ઓળખ માટે બે સ્તરીય પ્રવિક્રયાની જોગવાઇ કરે છે.
પ્રથમ તબક્કામાં, એવિક્ઝક્યુરિટવ ,ાયરેક્ટર અથવા સમકક્ષ
અવિધકારીઓની અધ્યક્ષતામાં, બેંકના બે અ+ય વરિરષ્ઠ અવિધકારીઓની
બનેલી પ્રથમ સપિમપિતએ સઇરાદે ચુકવણીમાં કસૂર (વિવલફુલ વિ,ફોલ્ટ)ના
પુરાવાઓની તપાસ કયા- પછી અને ઇરાદાપૂવ-ક વિ,ફોલ્ટ થયું હોવાનું
તારણ કાઢ્યા પછી, સંબંવિધત ઋણધારકો અને પ્રમોટસ-/પૂણ-કાવિલન
વિ,રેક્ટસ-ને તેમની રજૂઆત માટે કારણ-બતાવો નોરિટસ આપવાની રહેશે.
પ્રથમ સપિમપિતએ વીલફુલ વિ,ફોલ્ટની હકીકતની નોંધ કરતાં પહેલાં, કારણ
સરિહત, રજૂઆતો પર વિવચાર કરવાનો છે. જો સપિમપિતને તે જરૂરી લાગતું
હોય તો, તે વિધરાણકતા- અને ઋણધારક કંપનીના પ્રમોટર/પૂણ-કાવિલન
વિ,રેક્ટરને વ્યવિક્તગત સુનાવણીની તક પણ આપી શકે છે. બીજો તબક્કો
એ છે કે, સમીક્ષા સપિમપિત તરીકે ઓળખાતી અ+ય એક સપિમપિત પ્રથમ
સપિમપિતના આદેશની સમીક્ષા કરે છે. આમ, તે સ્પષ્ટ છે કે, ઋણધારકને
વીલફુલ વિ,ફોલ્ટર ર્જાહેર કરવાની પ્રવિક્રયા, ઋણધારકના ખાતાને 'ફ્રો,'
તરીકે વગ]કૃ ત કરવા માટેની માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો, હેઠળ
વિનધા-રિરત પ્રવિક્રયાથી અલગ છે. જો કે, માસ્ટર ,ાયરેક્શ+સ ઓન ફ્રો,ના
ક્લોઝ ૮.૧૨.૧ની જોગવાઈ અ+વયે, વિવલફુલ વિ,ફોલ્ટસ- પર લાગૂ પ,તી
વિશક્ષાત્મક જોગવાઇઓ કપટી ઋણધારકો (ફ્રોડ્યુલ+ટ બોરોઅસ-)ને પણ
લાગુ પ,ે છે. આમ, કોઇ ઋણધારકને ઇરાદાપૂવ-કના વિ,ફોલ્ટર ર્જાહેર
કરવા માટે અપનાવવામાં આવેલી પ્રવિક્રયા ઋણધારકના ખાતાનું ફ્રો, તરીકે વગ]કરણ કરવા માટે અપનાવવામાં આવેલી પ્રવિક્રયા કરતાં અલગ
હોવાં છતાં, તેમને સમાન પરિરણામોનો સામનો કરવાનો રહે છે.
હકીકતમાં, ઉપર જણાવ્યા મુજબ, માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ
ફ્રો, તરીકે વગ]કૃ ત ઋણધારકોના ખાતાઓને ક્લોઝ ૮.૧૨.૨ અને
૮.૧૨.૩ માં દશા-વેલ કેટલાંક વધારાના પગલાંઓનો સામનો કરવાનો રહે
છે. બંને પરિરપત્રોમાંથી વિનપજતાં પરિરણાંમો સમાન હોઇ, ર્જાહ ,ેવલપસ-
(ઉપરોક્ત)માં ઋણધારકને વીલફુલ વિ,ફોલ્ટર ર્જાહેર કરવાની અસરો
પરના અવલોકનો હાલના કેસમાં સંપૂણ-પણે લાગુ પ,શે. અદાલતના
અવલોકનો નીચે મુજબ છેઃ
૨૪. જો કે, અમારુ
ં માનવું છે કે, હાલના કેસની હકીકતોને
અનુચ્છેદ-૧૯(૧)(જી) લાગૂ પ,ે છે, કેમ કે, જે ઘ,ીએ
એક વ્યવિક્તને વિવલફુલ વિ,ફોલ્ટર ઘોપિષત કરવામાં આવે છે, તેની ત્વરિરત અને પ્રત્યક્ષ અસર તેનાં ધંધો-વ્યવસાય
કરવાના મૂળભૂત અવિધકાર પર પ,ે છે. આનું કારણ તે છે કે, કોઈ પણ બેંક/નાણાંકીય સંસ્થાઓ દ્વારા કોઈ પણ
પ્રકારની વધારાની સુવિવધા આપી શકાતી નથી અને
ઉદ્યોગસાહસિસકો/પ્રમોટસ-ને પાંચ વષ- માટે સંસ્થાગત
વિધરાણ મેળવવાથી પ્રપિતબંવિધત કરવામાં આવે છે. બેંકો/
નાણાંકીય સંસ્થાઓ વિવલફુલ વિ,ફોલ્ટરનું સંચાલન
(મેનેજમે+ટ) પણ બદલી શકે છે અને વિવલફુલ વિ,ફોલ્ટરના
પ્રમોટર/ ,ાયરેક્ટર કોઇ અ+ય ઋણધારક કંપનીના પ્રમોટર
કે ,ાયરેક્ટર બની શકતાં નથી. આ જ પ્રમાણે, ઇ+સોલ્વે+સી એ+, બેંકરપ્સી કો,, ૨૦૧૬ ની કલમ 29-
એ હેઠળ વિવલફુલ વિ,ફોલ્ટર રિરઝોલ્યુશન એપ્લીક+ટ તરીકે
પણ અરજી કરી શકે નહીં. આ ગંભીર પરિરણામો ધ્યાનમાં
રાખતાં, એ સ્પષ્ટ છે કે સુધારેલા પરિરપત્રને, વ્યાજબીપણે, ર્જાહેર રિહતના પરિરપેક્ષ્યમાં જોવો રહ્યો.
ર્જાહ ,ેવલપસ- (ઉપરોક્ત)માં, આ અદાલતે કુદરતી +યાયના સિસદ્ધાંતો
સાથે સુસંગત કરીને માસ્ટર સક્યુ-લર ઓન વિવલફુલ વિ,ફોલ્ટસ-નું અથ-ઘટન
કયુ¨ છે. વિવશેષપણે, એવો વિનદHશ આપવામાં આવ્યો હતો કેઃ ( ) i પ્રથમ
સપિમપિતએ શક્ય તેટલી વહેલી તકે ઋણધારકને પોતાનો આદેશ આપવો
જોઈએ. ( ) ii ત્યારબાદ ઋણધારકો સમીક્ષા સપિમપિત સમક્ષ પ્રથમ
સપિમપિતના આદેશ સામે લેસિખત રજૂઆત કરી શકે છે અને ( ) iii સમીક્ષા
સપિમપિતએ સકારણ (કારણો સરિહતનો) હુકમ પસાર કરવો રહ્યો અને તેની
એક નકલ ઋણધારકને આપવી રહી.
૪૨. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો, હેઠળ ઋણધારકના ખાતાનું ફ્રો, તરીકે
વગ]કરણ વાસ્તવમાં, જેને નાણાં બર્જાર અને મૂ,ી બર્જારોમાંથી નાણાં
એકત્ર કરવા પર પ્રપિતબંવિધત કરવામાં આવ્યા છે તે, ઋણધારક માટે
વિધરાણની અનુપ્લવિબ્ધ તરફ દોરી ર્જાય છે. નાણાં ભં,ોળ ઊભું કરી
શકવાનો વિનષેધ ઋણધારકો માટે મરણતોલ સાબિબત થઈ શકે છે, જે
બંધારણના અનુચ્છેદ-૧૯(૧)(જી) હેઠળ તેમના અવિધકારોનું ઉલ્લંઘન
કરવા ઉપરાંત તેમનાં ‘દીવાની મૃત્યુ’ તરફ દોરી ર્જાય છે. કોઇ વ્યવિક્ત પર
પ્રપિતબંધ ફરમાવવાથી તે પોતાના અવિધકારો અને/અથવા
વિવશેષાન્ડિંધકારોનો ઉપયોગ કરવાથી વસિચત રહેતો હોઇ, તે મૂળભૂત બાબત
છે કે, કુદરતી +યાયના સિસદ્ધાંતોનું અનુસરણ થાય અને જેની વિવરુદ્ધ
વિનષેધાત્મક કાય-વાહી કરવાની માંગ કરવામાં આવી રહી હોય તેને
સુનાવણીની તક આપવામાં આવે. હકીકતમાં, વિનષેધ એ ઋણધારકને
વિધરાણનો લાભ લેવાથી બ્લેકવિલસ્ટ કરવા સમાન છે. બ્લેક્સ લો
વિ,ક્શનરી [બ્લેક્સ લો વિ,ક્શનરી, ૫ મી આવૃવિત્ત (૧૯૭૯)]માં 'બ્લેક
વિલસ્ટ' અબિભવ્યવિક્તને નીચેના શબ્દોમાં વ્યાખ્યાવિયત કરવામાં આવી છેઃ
"જે લોકો આ યાદી તૈયાર કરે છે અથવા જેમને પ્રસારિરત
કરવાનો ઇરાદો છે, તેવા લોકો તરફથી વિવશેષપણે ટાળવાં, વિવરોધ કરવા અથવા શત્રુભાવ રાખવા માટે સિચવિ»ત કરવામાં
આવેલી વ્યવિક્તઓની યાદી, જ્યાં ટ્રે,-યુવિનયન તેના
વિનયમોનું પાલન કરવાનો ઇનકાર કરતા કામદારોને
બ્લેકવિલસ્ટ કરે છે અથવા જ્યાં નાદાર અથવા બિબન-
ભરોસાપાત્ર વ્યવિક્તઓની યાદી વાવિણવિજ્યક સંસ્થા અથવા
વેપારી સંગઠન દ્વારા પ્રકાવિશત કરવામાં આવે છે."
એ જ રીતે, પી. રામનાથ ઐય્યસ- લૉ લેવિક્સકોન [પી. રામાનાથ ઐયર, 'ધી લો લેવિક્સકન: એ+સાયક્લોપેવિ,ક લો વિ,ક્શનરી (૧૯૯૭
એવિ,એન)] 'બ્લેક વિલસ્ટ' અબિભવ્યવિક્તને નીચે મુજબ વ્યાખ્યાવિયત કરે
છેઃ
"બ્લેક વિલસ્ટ એ એવી વ્યવિક્તઓ અથવા કંપનીઓની યાદી
છે, જે તેને સંકવિલત કરનાર લોકોને અથવા લોકોનાં કેટલાંક
વગ ને ચેતવણી આપે છે, અથવા વિધરાણ માટે અયોગ્ય
વ્યવિક્તઓ અથવા જેમની સાથે કરાર નરિહ કરવાની સલાહ
આપવામાં આવે છે તેવાં વ્યવિક્તઓની યાદી. આમ, સ્ટોક
એક્સચે+જ પર વિ,ફોલ્ટસ-ની સત્તાવાર યાદી એ બ્લેક વિલસ્ટ
છે. કોઇપણ વ્યવિક્તનું નામ કાયદેસરના કારણ વગર આ
પ્રકારના બ્લેક વિલસ્ટમાં મૂકવું એ કાનૂની કાય-વાહીને પાત્ર છે
તેમજ આ પ્રકારના વિલસ્ટનું આગળનું પ્રકાશન કાનૂની હુકમ
મેળવી પ્રપિતબંવિધત કરી શકાય."
૪૩. બ્લેક વિલસ્ટ એટલે : -( ) i વાવિણવિજ્યક સંસ્થા અથવા મકH+ટાઇલ
એસોસિસયેશન દ્વારા પ્રકાવિશત નાદાર અથવા બિબન-ભરોસાપાત્ર
વ્યવિક્તઓની યાદી અને ( ) ii વિધરાણને પાત્ર ન હોય તેવી અથવા જેની
સાથે કરાર કરવાની સલાહ આપવામાં આવતી નથી તેવી વ્યવિક્તઓની
યાદી. આ કોટ- સમક્ષ, ભારતીય રિરઝવ- બેંક અને વિધરાણકતા- બેંકોએ
રજૂઆત કરી કે, સંસ્થાકીય વિધરાણ મેળવવાથી ઋણધારકોને અટકાવવા
માત્ર એટલાં માટે જરૂરી નથી કે, આ વ્યવિક્તઓ અ+ય બેંકોમાં છેતરપિંપ,ી
ન કરી શકે, પરંતુ, ર્જાહેર રિહતમાં, બેંકોને છદ્મ ઋણધારકો સાથે વ્યવહાર
ન કરવાની ર્જાણ કરી શકાય. માસ્ટર વિ,રેક્શ+સ ઓન ફ્રો,ના ક્લોઝ
૮.૧૨.૧ હેઠળ ઋણધારકને રોકવા એ વિધરાણકતા- બેંકો દ્વારા વિધરાણ
મેળવવા માટે બિબનભરોસાપાત્ર અને વિધરાણને લાયક ન હોવા બદલ
બ્લેકવિલસ્ટ કરવા સમાન છે. આ અદાલતે સતતપણે ઠેરવ્યું છે કે, કોઈ
વ્યવિક્તને બ્લેક વિલસ્ટ પર મૂકતાં પહેલાં તેને સુનાવણીની તક આપવી
જોઈએ.
૪૪. યુરેવિશયન ઇવિક્વપમે+ટ એ+, કેપિમકલ્સ વિલ. વિવરુદ્ધ પવિ—મ બંગાળ રાજ્ય
(૧૯૭૫) ૧ એસ.સી.સી. ૭૦ કેસમાં આ અદાલત સમક્ષ મુદ્દો એ હતો કે, કોઈ વ્યવિક્ત સરકાર દ્વારા બ્લેકવિલસ્ટ કરવામાં આવે તે પહેલાં નોરિટસ
મેળવવાને હકદાર છે કે નહીં. આ અદાલતે ઠેરવ્યું હતું કે, બ્લેકવિલન્ડિંસ્ટગથી
બ્લેક વિલસ્ટે, વ્યવિક્તના વિવશેષાવિધકારોને અસર થાય છે, તેથી વિનષ્પક્ષતા
ર્જાળવવા માટે આ પ્રકારની વ્યવિક્તને સુનાવણીની તક આપવી જરૂરી છેઃ
"૨૦. બ્લેકવિલન્ડિંસ્ટગની પરિરણામી અસર એ થાય છે કે, વ્યવિક્ત લાભના હેતુસર સરકાર સાથે કાયદેસરનો સંબંધ
સ્થાપિપત કરવાના વિવશેષાવિધકારથી વંસિચત બને છે.
બ્લેકવિલન્ડિંસ્ટગથી એક અસમથ-તા ઊભી થતી હોવાનું તથ્ય
એ દશા-વે છે કે, સંબંવિધત સત્તામં,ળે હેતૂપૂર્તિતની ખાતરી
કરવી રહી. સંબંવિધત વ્યવિક્તને બ્લેક વિલસ્ટમાં મૂકતાં પહેલાં
પોતાનો પક્ષ રજૂ કરવાની તક આપવામાં આવે તે વિનષ્પક્ષ
આચરણનું મૂળભૂત ઘટક છે.”
૪૫. જોસેફ વિવલાંગંદન વિવ. એવિક્ઝક્યુરિટવ એવિ+જવિનયર (૧૯૭૮) ૩ એસ.સી.સી.
૩૬માં બે +યાયાધીશો સમક્ષનો આ મુદ્દો સરકારી કો+ટ્રાક્ટરને
સુનાવણીની તક આપ્યા વિવના સરકાર સાથે નવાં કોઈ કો+ટ્રાક્ટ કરવા પર
પ્રપિતબંધ મૂકવા બાબતનો હતો. તે નોટીસની વાક્ય-સામગ્રી નીચે મુજબ
છે:
"આથી તમને કારણ બતાવવા વિવનંતી છે કે, ..... શા માટે
તમને વિ,ફોલ્ટર તરીકે પ્રપિતબંવિધત કયા- પછી, તમારા જોખમ
અને નુકસાન પર, અ+ય એજ+સીઓની મદદથી કામની
વ્યવસ્થા કરવામાં ન આવે...…"
આ અદાલતે યુરેવિશયન ઇવિક્વપમે+ટ એ+, કેપિમકલ્સ વિલપિમટે, (ઉપરોક્ત)
માં કાયદાની વિસ્થપિત લાગુ કરી ઠેરવ્યું કે, કાય-પાલક એવિ+જવિનયરે
કો+ટ્રાક્ટરને પ્રપિતબંધની પ્રસ્તાવિવત કાય-વાહી સામે રજૂઆત કરવાની
પૂરતી તક આપવી જોઈતી હતી.
૪૬. રઘુનાથ ઠાકુર વિવરુદ્ધ બિબહાર રાજ્ય (૧૯૮૯) ૧ એસ.સી.સી. ૨૨૯ કેસમાં
આ અદાલતની બે +યાયાધીશોની ખં,પીઠે ઠેરવ્યું હતું કે, બ્લેકવિલન્ડિંસ્ટગ
દીવાની પગલાંમાં પરિરણમતું હોઇ, કુદરતી +યાયના સિસદ્ધાંતોના અનુસરણ
ઉપરાંત જ બ્લેકવિલન્ડિંસ્ટગનો હુકમ કરવો જોઈએઃ
"૪. [.…] જ્યાં સુધી એ રજૂઆતને લાગેવળગે છે કે, નોટીસ આપવાની કોઇ વિવશેષ જરૂરિરયાત નહોતી, સામાવાળા સાચાં છે. પરંતુ કાયદાના શાશનનો એક ગર્ભિભત
સિસદ્ધાંત છે કે, દીવાની પગલાંમાં પરિરણમતો કોઈ પણ હુકમ
કુદરતી +યાયના સિસદ્ધાંતોનું અનુસરણ કયા- પછી જ પસાર
કરવો જોઈએ. એ જ્ઞાત થવું રહ્યું કે, કોઇપણ વિકસ્સામાં કોઇ
વ્યવિક્તને બિબઝનેસ વે+ચસ-ના સંદભ-માં બ્લેકવિલસ્ટ કરવાથી
સંબંવિધત વ્યવિક્તના ભવિવષ્યના બિબઝનેસ માટે દીવાની
પગલાં પરિરણમી શકે છે. જો વિનયમોમાં આવું વ્યક્તપણે
જણાવવામાં આવ્યું ન હોય, તો પણ એ કુદરતી +યાયનો
મૂળભૂત સિસદ્ધાંત છે કે, કોઈ પણ આદેશના અસરગ્રસ્ત
પક્ષોને સુનાવણીનો અને આદેશ સામે રજૂઆતો કરવાનો
અવિધકાર હોવો જોઈએ."" "[.]"
૪૭. ગોરખા સિસક્યુરિરટી સર્શિવસીસ વિવ. સરકાર (એનસીટી ઓફ રિદલ્હી)
JUDGMENT

(2014) 9 105 SCC માં, આ કોટ- સમક્ષનો મુદ્દો કારણદશ-ક નોરિટસના ફોમ- અને સામગ્રીને લગતો હતો જે નોરિટસને બ્લેકવિલસ્ટ કરતા પહેલા બર્જાવવાની જરૂર છે. આ અદાલતની બે જજોની ખં,પીઠે અવલોકન કયુ¨ હતું કે, કોઈ વ્યવિક્તને બ્લેકવિલસ્ટ કરવાનો આદેશ કલંકરુપ છે. સંબંવિધત અવલોકન નીચે મુજબ છેઃ ૧૬. પક્ષકારોનો સામા+ય કેસ છે કે બ્લેકવિલન્ડિંસ્ટગ પહેલા કારણદશ-ક નોરિટસ આપવી પ,ે છે. આ સંબંધમાં કાયદો મજબૂત આધાર ધરાવે છે અને વધુ વિવસ્તરણની માંગ પણ કરતું નથી. જેની સામે બ્લેકવિલન્ડિંસ્ટગની કાય-વાહી કરવાની માંગ કરવામાં આવી છે તે વ્યવિક્તને તક આપીને કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવાની આવશ્યકતા તેની પાછળ મા+ય અને નક્કર તક- ધરાવે છે. બ્લેક વિલન્ડિંસ્ટગ સાથે, ઘણા સિસવિવલ અને/અથવા ખરાબ પરિરણામો આવે છે. તેને બ્લેકવિલસ્ટના ઓ,-ર સાથે લાદવામાં આવેલી વ્યવિક્તનું સિસવિવલ,ેથ તરીકે વણ-વવામાં આવે છે. આ પ્રકારનો આદેશ સ્વભાવે કલંકરુપ છે અને આવી વ્યવિક્તને સરકારી ટે+,રેામાં ભાગ લેવાથી પ્રપિતબંવિધત કરે છે જેનો અથ- છે કે તેને સરકારી કો+ટ્રાક્ટ આપવામાંથી બાકાત રાખવું. ૪૮. ઋણધારકના ખાતાનું છેતરપિંપ,ી તરીકે વગ]કરણ કરવાથી ઋણધારકને વ્યવસાયના હેતુ માટે સંસ્થાગત વિધરાણ મેળવવામાં અવરોધ આવે છે. તે નોંધપાત્ર નાગરિરક પરિરણામો પણ લાવે છે કારણ કે તે ઋણધારકના વ્યવસાયના ભવિવષ્યને જોખમમાં મૂકે છે. એટલે કુદરતી +યાયના સિસદ્ધાંતો મુજબ છેતરપિંપ,ી પર મુખ્ય રિદશાવિનદHશોની કલમ ૮.૧૨.૧ હેઠળ સંસ્થાગત વિધરાણ મેળવવાથી ઋણધારકને અટકાવતા પહેલા સુનાવણીની તક આપવી જરૂરી છે. એકાઉ+ટને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાની કામગીરી માત્ર ઋણધારકના વ્યવસાય અને સદ્ભાવનાને જ અસર નથી કરતી પરંતુ પ્રપિતષ્ઠાના અવિધકારને પણ અસર કરે છે. ૪૯. મહારાષ્ટ્ર રાજ્ય વિવ. પવિબ્લક ક+સન- ફોર ગવન-+સ ટ્રસ્ટ (2007) 3 એસસીસી 587 માં આ અદાલતની બે +યાયાધીશોની બે+ચે ઠરાવ્યું હતું કે, વ્યવિક્તની પ્રપિતષ્ઠાના અવિધકારને અસર કરતા કોઈપણ સત્તા દ્વારા લેવાયેલા વિનણ-યના સિસવિવલ પરિરણામો હોય છે. એટલે આવી પરિરવિસ્થપિતઓમાં કુદરતી +યાયના સિસદ્ધાંતો અમલમાં આવશે. અદાલતે ઠરાવ્યું હતું કે કોઈ પણ વ્યવિક્તની વ્યવિક્તગત પ્રપિતષ્ઠાને પ્રપિતકૂળ અસર કરતી સત્તાનો કોઈપણ આદેશ અથવા વિનણ-ય કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કયા- પછી લેવામાં આવવો જોઈએ: "૪૧. આ રીતે તે પૂરતું સ્પષ્ટ છે કે વ્યવિક્ત પોતાની પ્રપિતષ્ઠા રાખવા અને ર્જાળવવાનો હકદાર છે અને તેની રક્ષા કરવાનો પણ તેને અવિધકાર છે. જો કાયદા હેઠળ તેની ફરજો વિનભાવવામાં કોઈ સત્તાવિધકારી તેના પર પ્રપિતકૂળ અસર કરે છે, વ્યવિક્તગત પ્રપિતષ્ઠાના ક્ષેત્રમાં મુસાફરી કરે છે, તો તેણે તેને આ બાબતે પોતાનો અબિભપ્રાય રાખવાની તક પૂરી પા,વી જોઈએ. આવા સંજોગોમાં, પ્રપિતકૂળ રિટપ્પણી કરતા પહેલા કુદરતી +યાયના સિસદ્ધાંતોની સુરક્ષા મેળવવાનો વ્યવિક્તનો અવિધકાર વૈધાવિનક રીતે મા+ય છે અને તેનું ઉલ્લંઘન બદલ +યાવિયક સમીક્ષાની તપાસ સહન કરવી પ,શે.” ૫૦. રિરઝવ- બેંક અને વિધરાણદાર બેંકોએ પીયરલેસ જનરલ ફાઇના+સ એ+, ઇ+વેસ્ટમે+ટ કંપની વિલપિમટે, વિવરુદ્ધ રિરઝવ- બેંક ઓફ ઇવિ+,યા (1992) 2 એસસીસી 343, જોસેફ કુરુવિવલા વેલુકુનેલ વિવરુદ્ધ રિરઝવ- બેંક ઓફ ઇવિ+,યા ( ) 1962 AIR એસસીસ 1371 અને ઇ+ટરનેટ એ+, મોબાઇલ એસોસિસએશન ઓફ ઇવિ+,યા વિવ. રિરઝવ- બેંક ઓફ ઇવિ+,યા (2020) 10 એસસીસી 274 પર આધાર રાખ્યો છે કે છેતરપિંપ,ી પરના મુખ્ય રિદશાવિનદHશો વૈધાવિનક વિનયમન અને આર્થિથક નીપિત અંગેના વિનણ-યની સમાન છે, જેને સ+માનનું સ્તર આપવું આવશ્યક છે. ૫૧. છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો ર્જારી કરવાની રિરઝવ- બેંકની સક્ષમતા આ અપીલોમાં વિવવાદનું મૂળ નથી. આરબીઆઇ પોતાના અંદાજમાં બેંન્ડિંકગ કંપનીઓનું યોગ્ય વ્યવસ્થાપન સુવિનવિ—ત કરવા માટે ર્જાહેર રિહતમાં આર્થિથક પગલાં નક્કી કરવા અને તેને અમલમાં મૂકવાની સત્તા ધરાવે છે. જોકે મુદ્દો એ છે કે બેંન્ડિંકગ કંપનીઓના સ્વાસ્થ્યને સુરસિક્ષત કરવાના વિનણ-યના અમલીકરણ માટે કાયદાની યોગ્ય પ્રવિક્રયા સાથે સુસંગત હોવું આવશ્યક છે. ઋણધારકના ખાતાનું છેતરપિંપ,ી તરીકે વગ]કરણ કરવાથી જે સિસવિવલ પરિરણામો આવે છે તે ગંભીર છે અને ઋણધારકના રિહતો માટે પ્રપિતકૂળ છે. વિનષ્પક્ષ વ્યવહારના સિસદ્ધાંતો અનુસાર, છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો હેઠળ વિનધા-રિરત પ્રવિક્રયા અનુસાર એકાઉ+ટને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકને સાંભળવાની તક આપવી જોઈએ.,ી.૩– બીર્જા પક્ષને સાંભળવાની બાબતને ગર્ભિભત રીતે બાકાત ન રાખવાની બાબત ૫૨. ભારતીય રિરઝવ- બેંક અને વિધરાણદાર બેંકોએ દલીલ કરી છે કે છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો સૂસિચત રીતે સાંભળવાના અવિધકારને બાકાત રાખે છે. છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોનો ઉદ્દેશ અ+ય બેંકોને ચેતવણી આપવા અને ફોજદારી કાય-વાહી શરૂ કરવા માટે છેતરપિંપ,ીના કેસોની સમયસર ઓળખ અને અહેવાલ સુવિનવિ—ત કરવાનો છે. આ વિનદHશોમાં છેતરપિંપ,ીની પ્રવૃવિત્તમાં સામેલ થનાર ત્રીર્જા પક્ષને સાંભળવાની તક આપવાની વાત કરવામાં આવી છે, પરંતુ તેમાં ઋણધારકને સુનાવણી માટે સ્પષ્ટપણે કોઈ જોગવાઈ કરવામાં આવી નથી. આમ, એવી વિવનંતી કરવામાં આવે છે કે ઋણ લેનારાઓને સુનાવણી જરૂરી સૂસિચતાથ- દ્વારા બાકાત રાખવામાં આવે છે. ૫૩. છેતરપિંપ,ી પરના મુખ્ય વિનદHશો ઋણ લેનારાઓને તેમના ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાની કાય-વાહી કરતા પહેલા સુનાવણીના અવિધકારને સ્પષ્ટપણે બાકાત રાખતા નથી. કુદરતી +યાયના સિસદ્ધાંતોને કાયદો કે ર્જાહેરનામામાં વાંચી શકાય છે, જેમાં તે એવા પક્ષકારોને સુનાવણીની તક આપવા અંગે મૌન છે કે જેના અવિધકારો અને રિહતોને પસાર થઈ શકે તેવા આદેશોથી અસર થવાની સંભાવના છે. ૫૪. આ અદાલતની ત્રણ જજોની ખં,પીઠે સ્વદેશી કોટન પિમલ્સ વિવ. યુવિનયન ઓફ ઇવિ+,યા (1981) 1 એસસીસી 664 માં આપેલા ચુકાદામાં મુદ્દો એ હતો કે, ઇ+,સ્ટ્રીઝ (,ેવલપમે+ટ એ+, રેગ્યુલેશન) એક્ટ, ૧૯૫૧ની કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કોઈ ઔદ્યોપિગક એકમનું મેનેજમે+ટ સંભાળતાં પહેલાં કે+દ્ર સરકારે બીર્જા પક્ષને સાંભળવાની બાબતની જરૂરિરયાતોનું પાલન કરવું જરૂરી છે કે નહીં. +યાયમૂર્તિત આર.એસ. સરકારિરયા અને +યાયમૂર્તિત,ી.એ.દેસાઈએ બહુમતીથી કાયદાના નીચે મુજબના સિસદ્ધાંતો નક્કી કયા- હતાઃ ૪૪. ટૂંકમાં, સામા+ય સિસદ્ધાંત - એકસમાન અરજીના સંપૂણ- વિનયમથી અલગ - એવું લાગે છે કે જ્યાં કાનૂન, શરતોમાં, અગાઉની સુનાવણીના આ વિનયમને બાકાત રાખતો નથી, પરંતુ સંપૂણ- સમીક્ષાની વિનણા-યક પછીની સુનાવણીનો વિવચાર કરે છે, ત્યારે આવા કાયદાનો અથ- અગાઉના વિનણ-ય લેવાના તબક્કે બીર્જા પક્ષને સાંભળવાની બાબતના વિનયમને બાકાત રાખવાનો અથ- થાય છે. તેનાથી વિવપરિરત, જો સત્તા આપતો કાયદો અસરગ્રસ્ત વ્યવિક્તને અગાઉથી વિનણ-ય લેવાની સુનાવણી આપવાના સંબંધમાં મૌન હોય અને સત્તામં,ળ દ્વારા લેવામાં આવેલા વહીવટી વિનણ-યમાં ગંભીર સ્વરૂપની સિસવિવલ પરિરણામો સામેલ હોય અને તે વિનણ-ય સામે ગુણદોષ પર કોઈ સંપૂણ- સમીક્ષા કે અપીલ પૂરી પા,વામાં આવતી ન હોય, તો અદાલતો આવા કાયદાનો અથ- લગાવવામાં અત્યંત અવિનચ્છ ુ ક રહેશે, જેમાં અગાઉથી વિનણ-ય લેવાના તબક્કે તેના તમામ ઔપચારિરક બાબતેા અને વિવલંબકારક લાક્ષવિણકતાઓની ઓછામાં ઓછી સુનાવણી કરવાની ફરજને પણ બાકાત રાખવામાં આવશે, જો વ્યવહારિરક રીતે જોવામાં ન આવે તો તે વહીવટી પ્રગપિતને વિનષ્ફળ બનાવશે અથવા અત્યંત ઝ,પથી કરવાની જરૂરિરયાતને વિનષ્ફળ બનાવશે. ટૂંકમાં કહીએ તો જ્યાં ફરવિજયાત જરૂરિરયાત હોય ત્યાં અપવાદરૂપ સંજોગોને છો,ીને ‘વિનષ્પક્ષતા’નો આ વિનયમ રદ થવો જોઈએ નહી. અદાલતે પરિરવિસ્થપિતગત ફેરફારો સાથે, શક્ય તેટલી મહત્તમ હદ સુધી આ મુખ્ય વિનયમને બચાવવા માટેના તમામ પ્રયાસો કરવા જોઈએ. પરંતુ, +યાયમૂર્તિત ભગવતીના શબ્દોને યાદ કરવા માટે, તેનું હાદ- હોવું જોઈએ, એટલે કે, અસરગ્રસ્ત વ્યવિક્તને સાંભળવાની વાજબી તક મળવી જોઈએ અને સુનાવણી એક વાસ્તવિવક સુનાવણી હોવી જોઈએ, ખાલી જનસંપક- કવાયત નહીં. ૫૫. સ્વદેશી કોટન પિમલ્સ (સુપ્રા) માં આ કોટ- સમક્ષ વિવચારણા માટેનો મુખ્ય મુદ્દો એ હતો કે શું આઇ,ીઆર અવિધવિનયમની કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ "તાત્કાવિલક કાય-વાહી જરૂરી છે" શબ્દનો ઉપયોગ ગર્ભિભત રીતે બીર્જા પક્ષને સાંભળવાની બાબતના વિનયમને બાકાત રાખે છે કે કેમ. +યાયમૂર્તિત સરકારિરયાએ ઠરાવ્યુ હતું કે, “તાત્કાવિલક કાય-વાહી” શબ્દપ્રયોગનો અથ- કાયદાના સંપૂણ- સંદભ-, ઉદ્દેશ્ય અને કારણોને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે, જે અગાઉની સુનાવણીની જરૂરિરયાતને બાકાત રાખવાનો ઇરાદો દશા-વતું નથી. અદાલતે જણાવ્યું હતું કે આ શબ્દસમૂહનો ઉપયોગ બીર્જા પક્ષને સાંભળવાના વિનયમનું પાલન કરવાની ફરજને બાકાત રાખતો નથીઃ "૭૭. બીજુ ં કારણ – જે લગભગ પહેલાનું એક પાસું છે – ‘તાત્કાવિલક કાય-વાહી’ શબ્દસમૂહમાં માત્ર ‘તાત્કાવિલક કાય-વાહી’ શબ્દનો ઉપયોગ જરૂરી છે તેવું માનવા માટે – બીર્જા પક્ષને સાંભળવાના વિનયમના અગાઉના અમલીકરણને જરૂરી અને સંપૂણ-પણે બાકાત રાખતું નથી, કારણ કે તાત્કાવિલક કાય-વાહીની જરૂર એ પરિરવિસ્થપિતજ+ય હકીકત છે, જે ઉત્પાદનમાં ઘટા,ો પર પ્રપિતકૂળ અસરની સંભાવના સાથે સીધો સંબંધ ધરાવે છે. અને, આવી શક્યતા અને તેને અટકાવવાની તાકીદની કામગીરીમાં ઘણો તફાવત હોઈ શકે છે. કલમ ૧૮-એએ(૧) (એ) માં ઉપયોગમાં લેવાયેલા “ઉત્પાદન પર અસર થવાની શક્યતા” શબ્દનો ઉપયોગ પરિરવિસ્થપિતઓના વ્યાપક સ્પેક્ટ્રમને સમજવા માટે પૂરતો લવચીક છે, જ્યાં બનાવની સંભાવના નજીકના ભવિવષ્યમાં કયારેક બનવાની વાજબી રીતે ધારણા છે. અત્યંત તાકીદના વિકસ્સાઓમાં જ્યારે ઉત્પાદનમાં ઘટા,ો અને તેના પરિરણામે ર્જાહેર રિહતને નુકસાન અટકાવવા માટે કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કાય-વાહી કરવામાં આવે છે, ત્યારે કોઈ વિવલંબ થતો નથી. મોટા ભાગના વિકસ્સાઓમાં, જ્યાં તાકીદની જરૂરિરયાત એટલી તીવ્ર નથી, ત્યાં ઉતાવળ અને સુનાવણીના સ્પધા-ત્મક દાવાઓ વચ્ચે સંતુલનનું આયોજન કરવું અને સંતુલન સાધવું વ્યવહારિરક છે.” +યાયમૂર્તિત સરકારિરયાએ અવલોકન કયુ¨ હતું કે બાંયધરીનો માવિલક પૂવ-- વિનણ-યાત્મક તબક્કે +યાયી સુનાવણી માટે હકદાર છે કારણ કે કલમ ૧૮-એએ(૧)(એ) હેઠળ કે+દ્ર સરકારની સત્તા હાથમાં લેવાની સત્તા દૂરગામી છે અને માવિલકોના અવિધકારો અને રિહતોને પ્રપિતકૂળ અસર કરે છે. ૫૬. માંગીલાલ વિવ. મધ્ય પ્રદેશ રાજ્ય (2004) 2 447 SCC માં, આ કોટ-ની બે જજની બે+ચે એવું નક્કી કયુ¨ હતું કે જો કાનૂન તે સંદભ-માં મૌન હોય તો પણ કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવાની જરૂર છે. બીર્જા શબ્દોમાં કહીએ તો જ્યાં પક્ષોના નોંધપાત્ર અવિધકારોને અસર થાય છે ત્યાં કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિરયાત દશા-વવા વૈધાવિનક મૌન અપનાવવું જોઈએઃ ૧૦. જો કાયદો મૌન હોય અને અવિધવિનયમ કે તે અંતગ-ત બનાવેલા વિનયમોમાં હકારાત્મક શબ્દો ન હોય તો પણ જે પક્ષોના અવિધકારો અને રિહતોને આદેશો દ્વારા અસર થવાની શક્યતા હોય તેમને સાંભળવાની જરૂર જણાવવામાં અને કાયદામાં અ+યથા જોગવાઈ ન હોય તો વિનણ-ય લેતા પહેલા વાજબી પ્રવિક્રયાનું પાલન કરવાની જરૂરિરયાત જણાવવામાં કંઈ ખોટું નથી. કુદરતી +યાયના સિસદ્ધાંતોને કાનૂનના અવ્યવવિસ્થત આંતરછેદમાં વાંચવા જોઈએ, સિસવાય કે તેનાથી વિવરુદ્ધ કોઈ સ્પષ્ટ આદેશ ન હોય. પક્ષકારના બચાવ અથવા સ્ટે+,ની રજૂઆતને બાકાત રાખવા માટે કોઈપણ ફોમ- અથવા પ્રવિક્રયાને ક્યારેય મંજૂરી આપવી જોઈએ નહીં. પ્રવિક્રયાગત કાયદાઓમાં કોઈ જોગવાઈની ગેરહાજરીમાં પણ દરેક રિટ્રબ્યુનલ/+યાવિયક કે અધ--+યાવિયક સ્વરૂપની અદાલતમાં કુદરતી +યાયની જરૂરિરયાતો પૂણ- કરવા અને તેમની ફરજોનું વધુ સારી રીતે અને યોગ્ય રીતે પાલન સુવિનવિ—ત કરવા માટે જરૂરી પદ્ધપિતઓ અપનાવવાની સત્તા છે. આપેલ પરિરવિસ્થપિતમાં તે સંદભ-માં સ્પષ્ટ જોગવાઈ દ્વારા તેની અરજીની મયા-દાને ધ્યાનમાં લીધા વિવનાની પ્રવિક્રયા મુખ્યત્વે કુદરતી +યાયના સિસદ્ધાંતો પર આધારિરત છે. તે હંમેશાથી એક પિપ્રય સિસદ્ધાંત રહ્યો છે. જ્યાં કાનૂન કુદરતી +યાયના સિસદ્ધાંતોના પાલન વિવશે મૌન છે, ત્યાં આવા વૈધાવિનક મૌનને કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવા માટે લેવામાં આવે છે જ્યાં પક્ષકારોના નોંધપાત્ર અવિધકારો નોંધપાત્ર રીતે પ્રભાવિવત થાય છે. જ્યાં સુધી કાયદાના સ્પષ્ટ શબ્દો દ્વારા અથવા જરૂરી સુધારાઓ દ્વારા પ્રાકૃ પિતક +યાયને બાકાત રાખવામાં ન આવે ત્યાં સુધી તે સંભવિવત બની ર્જાય છે. તેનો ઉદ્દેશ +યાય મેળવવાનો અથવા +યાયની કસુવાવ, અટકાવવાનો છે. કુદરતી +યાયના સિસદ્ધાંતો કાયદાનું સ્થાન લેતા નથી, પરંતુ તેને પૂરક બનાવે છે. આ વિનયમો માત્ર એવા વિવસ્તારોમાં જ કાય- કરે છે જ્યાં મા+ય રીતે બનાવેલા કોઈપણ કાયદા દ્વારા આવરી લેવામાં આવ્યા નથી. તેઓ ધ્યેયનું સાધન છે અને પોતાનામાં અંત નથી. […] ૫૭. ઉપરોક્ત કાનૂની વિસ્થપિતના પ્રપિતકાર સ્વરૂપે, આરબીઆઈ અને વિધરાણકતા- બેંકોએ દલીલ કરી છે કે કુદરતી +યાયના સિસદ્ધાંતોને એવા વિકસ્સાઓમાં બાકાત રાખવામાં આવી શકે છે કે જ્યાં ત્વરિરત અથવા તાત્કાવિલક પગલાંની આવશ્યકતા હોય. રજૂઆતના સમથ-નમાં, આરબીઆઈ અને બેંકોએ અવિજત કુમાર નાગ વિવ. જનરલ મેનેજર (પીજે), ઈવિ+,યન ઓઈલ કોપ. વિલપિમટે, (2005) 7 એસસીસી 764 પર આધાર રાખ્યો છે,જે બદલામાં, જેણે યુવિનયન ઓફ ઇવિ+,યા વિવરુદ્ધ તુલસીરામ પટેલ (1985) 3 એસસીસી 398 માં આ કોટ-ની બંધારણીય ખં,પીઠના વિનણ-ય પર આધાર રાખ્યો હતો. જે બદલામાં યુવિનયનમાં આ કોટ-ના બંધારણીય બેંચના વિનણ-ય પર આધાર રાખે છે. તુલસીરામ પટેલ (સુપ્રા) કેસમાં આ અદાલતે નોંધ્યું હતું કે, જો આ પ્રકારનાં અવિધકારને મંજૂરી આપવાથી તાત્કાવિલક પગલાં લેવામાં અવરોધ આવે તો અગાઉની નોરિટસ અને સુનાવણીની તકને બાકાત રાખી શકાય છેઃ ૧૦૧ [...] જ્યાં સુધી બીર્જા પક્ષને સાંભળવાના વિનયમનો સંબંધ છે, ઇંગ્લે+, અને ભારતમાં એમ બંને જગ્યાએ, તે સારી રીતે સ્થાપિપત છે કે જ્યાં અગાઉથી નોરિટસ મેળવવાનો અવિધકાર અને આદેશ આપતા પહેલા સુનાવણી કરવાની તક તાત્કાવિલક કાય-વાહી કરવામાં અવરોધે છે, ત્યાં આવા અવિધકારને બાકાત રાખી શકાય છે. આ અવિધકારને પણ બાકાત કરી શકાય છે જ્યાં કાય-વાહી કરવાની પ્રકૃ પિત, તેનો ઉદ્દેશ્ય અને હેતુ અને સંબંવિધત વૈધાવિનક જોગવાઈઓની યોજના તેને બાકાત રાખવાની બાંયધરી આપે છે; અથવા બીર્જા પક્ષને સાંભળવાના વિનયમનો ઉપયોગ કરી શકાતો નથી જો તેની આયાત કરવાથી વહીવટી પ્રવિક્રયાને પાંગળી કરવાની અસર થાય અથવા જ્યાં તત્પરતાની જરૂર હોય અથવા પગલાં લેવાની તાકીદની જરૂર હોય, તો […] ૫૮. વિધરાણકતા-ઓએ છેતરપિંપ,ી પરના વિનદHશોના ક્લોઝ ૮.૯.૬ પર ધ્યાન કેવિ+દ્રત કયુ¨ છે, જે મુજબ કોઈ એક બેંક દ્વારા છેતરપિંપ,ી પક,ાવાથી લઈને જેએલએફ દ્વારા છેતરપિંપ,ી ઘોષણા સુધીની સંપૂણ- કવાયત છ મરિહનાની અંદર પૂણ- કરવાની રહેશે. ક્લોઝ ૮.૯.૬ આ રીતે જોગવાઈ કરે છેઃ "૮.૯.૬ અહીં નોંધનીય છે કે, સમગ્ર કવાયત પૂણ- કરવા માટેનો એકંદર સમય એ તારીખથી છ મરિહનાનો છે જ્યારે પ્રથમ સભ્ય બેંકે CRILC પ્લેટફોમ- પર ખાતાને RFA અથવા છેતરપિંપ,ી તરીકે ર્જાણ કરી હતી." ૫૯. કે.આઈ.શેફ,- વિવ. યુવિનયન ઓફ ઇવિ+,યા (1987) 4 એસ. સી. સી. 431 માં આ અદાલતને ભારતીય રિરઝવ- બેંક દ્વારા દોરવામાં આવેલી વિવવિલનીકરણ યોજનાઓની મા+યતા નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી, જે અંતગ-ત ત્રણ ખાનગી બેંકોને રાષ્ટ્રીયકૃ ત બેંકો સાથે જો,વામાં આવી હતી. વિવવિલનીકરણ સમયે ખાનગી બેંકોના કેટલાક કમ-ચારીઓને નોકરીમાંથી બાકાત રાખવામાં આવ્યા હતા કારણ કે ટ્રા+સફરી બેંકોએ તેમની સામે ગેરવત-ણૂકના આરોપોને ધ્યાનમાં રાખીને તેમની સેવાઓ લીધી નહોતી. એ હકીકતની નોંધ લેતી વખતે કે વિવવિલનીકરણની સમગ્ર પ્રવિક્રયા ૬ મરિહનામાં પૂણ- કરવાની વૈધાવિનક રીતે આવશ્યકતા હતી, આ કોટH નોંધ્યું હતું કે આ સમયમયા-દા અસરગ્રસ્ત કમ-ચારીઓને સુનાવણીની તક આપવા માટે અવકાશ પ્રદાન કરે છે: ૧૫. [....] અમને નથી લાગતું કે કેસની હકીકતોમાં એવું માનવા માટે કોઈ વાજબીપણું છે કે કુદરતી +યાયના વિનયમો સમયમયા-દાના કારણે જરૂરી સૂસિચતાથ- દ્વારા દૂર કરવામાં આવ્યા છે. બીજી તરફ અમારુ ં માનવું છે કે કાયદા દ્વારા મયા-રિદત સમય યોજનાને અંપિતમ સ્વરૂપ આપવામાં આવે તે પહેલાં ઇવિચ્છત બાકાત કમ-ચારીઓને લંબાવવાની તક પૂરી પા,ે છે જેથી કમ-ચારીઓના એક વગ-ને પરિરવિસ્થપિતને અનુરૂપ સુનાવણી પૂરી પા,વામાં આવે. ૬૦. આ અદાલતે સ્વદેશી કોટન પિમલ્સ (સુપ્રા) અને કે.આઈ.શેફ,- (સુપ્રા) માં આપેલા ચુકાદા દશા-વે છે કે પરિરવિસ્થપિતની તાકીદ સંદર્ભિભત છે. જ્યારે વિનયમનકારી મૌનનો સામનો કરવો પ,ે ત્યારે અદાલતે કુદરતી +યાયના સિસદ્ધાંતો વાંચવાની તરફેણમાં રહેવું જોઈએ. કોઈપણ બાકાત શક્ય તેટલી સાંક,ી મયા-દાઓ સુધી મયા-રિદત હોવી જોઈએ. અગાઉથી સુનાવણી કરવાની જરૂરિરયાતને માત્ર એ વિસ્થપિતમાં જ બાકાત રાખી શકાશે, જ્યારે તેની આયાત કરવાથી આખી પ્રવિક્રયા વિનવિષ્ક્રય થઈ જશે. ઉપરોક્ત ઉલ્લેખ કયા- મુજબ, છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોની જોગવાઈ ક્લોઝ ૮.૯.૬ મુજબ, એકાઉ+ટને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાની પ્રવિક્રયા છ મરિહનાની અંદર પૂણ- કરવાની રહેશે. છેતરપિંપ,ી પરના મુખ્ય રિદશાવિનદHશો હેઠળ અપનાવવામાં આવેલી પ્રવિક્રયા બેંકોને ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઇરાદાપૂવ-કનો સમય પૂરો પા,ે છે. આ અંતરાલ દરપિમયાન બેંકો ઋણધારકોને નોરિટસ મોકલી શકે છે અને તેમને ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-ના તારણો અંગે પોતાનો જવાબ અને રજૂઆત રજૂ કરવાની તક આપી શકે છે. છેતરપિંપ,ી પરના મુખ્ય રિદશાવિનદHશો હેઠળ વિવચારવામાં આવેલ વિવશાળ સમયમયા-દા તેમજ અપનાવવામાં આવેલી પ્રવિક્રયાની પ્રકૃ પિતને જોતાં, બેંકો માટે તેમના ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણ લેનારાઓને સુનાવણીની પયા-પ્ત તક પૂરી પા,વા તે વ્યાજબી રીતે વ્યવહારુ છે. તુલસીરામ પટેલ (ઉપર) કેસમાં આ અદાલતના વિનણ-યમાં જે બાકાત રાખવાનો વિવચાર કરવામાં આવ્યો છે તે લાગુ નહીં પ,ે, કારણ કે ઋણધારકોને સુનાવણીની તક આપવાથી છેતરપિંપ,ી પરના મુખ્ય વિનદHશો હેઠળ તાત્કાવિલક પગલાં લેવામાં અવરોધ નહીં આવે. ૬૧. ભારતીય રિરઝવ- બેંક અને વિધરાણદાર બેંકોએ વધુમાં જણાવ્યું છે કે છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો હેઠળ કુદરતી +યાયની જરૂરિરયાત પૂણ- થઈ ગઈ છે, કારણ કે ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરવા દરપિમયાન ઋણધારકને તેમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવે છે. બીજી તરફ, ઋણધારકોએ રજૂઆત કરી છે કે મુખ્ય વિનદHશો ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- દરપિમયાન ઋણ લેનારાઓની સહભાપિગતા માટે સ્પષ્ટપણે પ્રદાન કરતા નથી. એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરતી વખતે માત્ર ઋણધારકોના ઇનપુટ્સ માંગવાથી કુદરતી +યાયના સિસદ્ધાંતોની જરૂરિરયાતો સંતોષી શકાતી નથી, કારણ કે તેમને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકોની વાત પણ સાંભળવી જોઈએ. ૬૨. કેશવ પિમલ્સ કંપની વિલપિમટે, વિવ. યુવિનયન ઓફ ઇવિ+,યા (1973) 1 એસસીસી 380 કેસમાં, આ કોટ- આઇ,ીઆર એક્ટ, ૧૯૫૧ હેઠળ સરકાર દ્વારા કંપનીની બાબતોની સંપૂણ- તપાસ પૂણ- કયા- પછી કંપનીના અવિધગ્રહણના મુદ્દા પર કામ કરી રહી હતી. મુદ્દો એ હતો કે વહીવટી સત્તામં,ળ દ્વારા વિનયુક્ત તપાસ સંસ્થાનો અહેવાલ તે અહેવાલ પર સત્તામં,ળ વિનણ-ય લે તે પહેલાં સંબંવિધત વ્યવિક્તને ઉપલબ્ધ કરાવવો જોઈએ કે નહીં. એક સામા+ય સિસદ્ધાંત નક્કી કરવાનો વિનણ-ય લેતી વખતે, આ અદાલતે અવલોકન કયુ¨ હતું કે, કેટલીક ચોક્કસ પરિરવિસ્થપિતઓ હોઈ શકે છે, જ્યાં સૂસિચત કાય-વાહી વિવશે અસરકારક રજૂઆત કરવા માટે સંબંવિધત પક્ષને તપાસ અહેવાલ આપવા જરૂરી છે: ૨૧. અમારા મંતવ્યમાં સત્તામં,ળ દ્વારા તે અહેવાલ પર વિનણ-ય લેતા પહેલાં કોઈ તપાસ સંસ્થા અથવા વહીવટી સત્તામં,ળ દ્વારા વિનયુક્ત ઇ+સ્પેક્ટરનો અહેવાલ કોઈ પણ કેસમાં સંબંવિધત વ્યવિક્તઓને ઉપલબ્ધ કરાવવો જોઈએ કે નહીં તે પ્રશ્ન પર કોઈ સામા+ય સિસદ્ધાંત સ્થાપિપત કરવો શક્ય નથી. આ પ્રશ્નનો જવાબ પણ હંમેશા કેસના તથ્યો અને સંજોગો પર આધારિરત હોવો જોઈએ. તે બિબલકુલ અસંભવિવત નથી કે એવા કેટલાક વિકસ્સાઓ હોઈ શકે કે જ્યાં સુધી અહેવાલ આપવામાં ન આવે ત્યાં સુધી સંબંવિધત પક્ષ તે અહેવાલના આધારે સરકાર જે પગલાં લે છે અથવા લેવાની દરખાસ્ત કરે છે તેના વિવશે કોઈ અસરકારક રજૂઆત કરી શકતી નથી. એટલે અહેવાલ આપવો જોઈએ કે ન આપવો જોઈએ એ દરેક વ્યવિક્તગત કેસમાં તે કેસના ગુણદોષ પર આધાર રાખે છે. અમને કોઈ શંકા નથી કે ત્વરિરત કેસમાં તપાસ સપિમપિતના અહેવાલને ર્જાહેર ન કરવાને કારણે અપીલકતા-ઓ માટે કોઈપણ પ્રકારનો પૂવ-ગ્રહ થયો નથી. ૬૩. સ્વદેશી કોટન પિમલ્સ(સુપ્રા) માં, આ અદાલતે નક્કી કયુ¨ હતું કે કંપની તેની સામે એકપિત્રત કરાયેલા પુરાવાઓને સમર્જાવવા અને સૂસિચત પગલાં કેમ ન લેવા જોઈએ તેનું પ્રપિતવિનવિધત્વ કરવાની તક મેળવવા માટે હકદાર છે: ૮૫. વિવવાદ સારી રીતે સ્થાપિપત હોય તેવું જણાતુ નથી. સૌપ્રથમ, આ દસ્તાવેજી પુરાવા, શ્રેષ્ઠ રીતે, દશા-વે છે કે કંપની દેવામાં હતી અને તેના કેટલાક "એકમો" ની અસ્કયામતો તે દેવાની સુરક્ષા તરીકે અનુમાવિનત અથવા ગીરો રાખવામાં આવી હતી. કંપનીએ સમર્જાવ્યું હશે કે આ દેવાના પરિરણામે ઉત્પાદનમાં ઘટા,ો થવાની કોઈ શક્યતા નથી, જે એક આવશ્યક શરતો છે જેના સંદભ-માં કલમ ૧૮ એ-એ(૧)(એ) હેઠળ પગલાં લેતા પહેલા સરકારે સંતુષ્ટ થવું આવશ્યક છે. બીજુ ં, આ કેસના સંજોગોમાં પ્રાકૃ પિતક +યાયના વિનયમની જરૂર હતી, એટલું જ નહીં કંપનીને તેની સામેના પુરાવાઓ સમર્જાવવાની તક આપવી જોઈએ, પણ હસ્તક્ષેપની સૂસિચત કાય-વાહી વિવશે ર્જાણકારી આપવાની અને તે શા માટે લેવામાં આવતું નથી તેની રજૂઆત કરવા માટે તેનું પ્રપિતવિનવિધત્વ કરવાની તક પણ હતી. ૬૪. ઔ,ી આલ્ટમ- પાટ-મ ('બીર્જા પક્ષ ને સાંભળો') સિસદ્ધાંતના ઘણા પાસા છે, જેમાં કોઈ પણ વ્યવિક્ત કે જેની વિવરુદ્ધ પૂવ-ગ્રહ ધરાવતો આદેશ પસાર થયો હોય તે વ્યવિક્ત પર નોરિટસની બજવણી અને એકત્ર કરવામાં આવેલા પુરાવા સમર્જાવવાની તક પૂરી પા,વી સામેલ છે. તુલસીરામ પટેલ (સુપ્રા) માં, આ અદાલતે ઔ,ી આલ્ટમ- પાટ-મ ( 'બીર્જા પક્ષ ને સાંભળો' સિસદ્ધાંત) ની વિવશાળ વ્યાપકતા સમર્જાવી હતીઃ ૯૬. કુદરતી +યાયના જે વિનયમ સાથે આપણે આ અપીલો અને રીટ અરજીઓમાં સંબવિધત છીએ, એટલે કે, ‘ઔ,ી આલ્ટમ- પાટ-મ રૂલ’, ('બીર્જા પક્ષ ને સાંભળો વિનયમ' ) તેના સંપૂણ- વ્યાપકતા સાથે તેનો અથ- એ થાય છે કે જેની સામે તેના પૂવ-ગ્રહ યુકત હુકમ પસાર થાય તે વ્યવિક્તને તેની સામેના આક્ષેપો અને આરોપોની ર્જાણ થવી જોઈએ, તેનો ખુલાસો રજૂ કરવાની તક આપવામાં આવે, જે મૌસિખક અથવા દસ્તાવેજી બંને દ્વારા તેની સામે વિનણ-ય લેવાનો પ્રસ્તાવ છે તે પુરાવા ર્જાણવાનો અને તેની સામે ઉપયોગમાં લેવાતા દસ્તાવેજોનું વિનરીક્ષણ કરવાનો અને તેની સામે તેની સામે પુરાવા આપવા માટે સાક્ષીઓ હોવાનો અને તેની સામે ઉલટતપાસ કરવાનો અને તેનો પોતાનો મૌસિખક અને દસ્તાવેજી પુરાવો રજૂ કરવાનો અવિધકાર છે. જોકે, વિનષ્પક્ષ સુનાવણીની પ્રવિક્રયામાં કોટ-ની +યાવિયક પ્રવિક્રયાને અનુરૂપ હોવાની જરૂર નથી, કારણ કે કેસોના +યાવિયક ચુકાદામાં પ્રવિક્રયાનાં સંખ્યાબંધ ટેકવિનકલ વિનયમો અને પુરાવાઓનો સમાવેશ થાય છે, જે બિબન-જરૂરી છે અને અધ--+યાવિયક અથવા વહીવટી તપાસ ઔ,ી અલ્ટરટમ પાટ-મ ('બીર્જા પક્ષ ને સાંભળો' વિનયમ ) ના અથ-માં વિનષ્પક્ષ સુનાવણીના હેતુ માટે જરૂરી નથી.[...] ૬૫. તેથી ઓ,ી આલ્ટરટમ પાટ-મ વિનયમ મુજબ, જેની સામે પુરાવા એકત્ર કરવામાં આવે છે તે નીચે દશા-વેલા હોવા જોઈએઃ( ) i તેની સામેના પુરાવા સમર્જાવવાની તક પૂરી પા,વામાં આવે ( ) ii સૂસિચત કાય-વાહીની ર્જાણ કરવી, અને ( ) iii સૂસિચત પગલાં શા માટે ન લેવા જોઈએ તેનું પ્રપિતવિનવિધત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. તેથી ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ- તૈયાર કરતી વખતે માત્ર ઋણધારકની ભાગીદારી કુદરતી +યાયની જરૂરિરયાતોને પૂણ- કરશે નહીં. એકાઉ+ટને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાનો વિનણ-ય લેનાર બેંકો દ્વારા હકીકતો અને કાયદા પ્રત્યે યોગ્ય ધ્યાન આપવું સામેલ છે. વિધરાણદાર બેંકોએ વ્યવિક્તગત રીતે કે જેએલએફના માધ્યમથી વિનણ-ય લેવાનો હોય છે કે ઋણધારકે વિધરાણ સમજૂતીના વિનયમો અને શરતોનું ઉલ્લંઘન કયુ¨ છે કે નહીં અને તેના આધારે વિધરાણદાર બેંકો યોગ્ય ઉપાયો શોધી શકે છે. એટલે કુદરતી +યાયના સિસદ્ધાંતો પ્રમાણે તે જરૂરી છે કે ઋણધારકોને નોરિટસ આપવામાં આવે, તેમને ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-ના તારણો સમર્જાવવાની તક આપવામાં આવે અને એકાઉ+ટ છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવામાં આવે તે પહેલાં તેમને છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો હેઠળ રજૂઆત કરવા દેવામાં આવે.,ી.૪ બંધારણીય મા+યતાને પ,કાર ૬૬. ઋણ લેનારાઓએ દલીલ કરી છે કે છેતરપિંપ,ી પરના મુખ્ય રિદશાવિનદHશોને બેંકોને માગ-દશ-કવિવહીન અને વિનરંકુશ સત્તાઓ આપવા બદલ મનસ્વી અને ગેરબંધારણીય ગણાવવી પ,શે. આ રજૂઆતનો પ્રપિતકાર કરવા માટે આરબીઆઈ અને વિધરાણદાર બેંકોએ રિદલ્હી ક્લોથ પિમલ્સ એ+, જનરલ પિમલ્સ વિવ. યુવિનયન ઑફ ઇવિ+,યા (૧૯૮૩) ૪ એસસીસી ૧૬૬ કેસમાં આપેલા વિનણ-ય પર આધાર રાખ્યો છે.વધુમાં એવી દલીલ કરવામાં આવી હતી કે જ્યાં સુધી સ્પષ્ટપણે વિવખવાદ, મનસ્વીપણું અથવા દુભા-વના ન હોય ત્યાં સુધી +યાયાલયોએ આર્થિથક નીપિતના વિનણ-યમાં દખલગીરી કરવી જોઈએ નહીં. ૬૭. રિરઝવ- બેંક ઓફ ઈવિ+,યાને બેંન્ડિંકગ સિસસ્ટમના સ્વાસ્થ્યની સુરક્ષા માટે જરૂરી તમામ પગલાં લેવાનો અવિધકાર છે. એટલે છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોમાં બેંકો માટે પ્રવિક્રયા વિનધા-રિરત કરવામાં આવી છે, જે ઋણધારકો દ્વારા લોનના કરારનું ઉલ્લંઘન થવાના વિકસ્સામાં કાયદાનું અમલીકરણ કરતી સંસ્થાઓનો સંપક- કરીને યોગ્ય ઉપાયો શોધી શકે છે અને ઋણધારકોને વધુ સંસ્થાગત વિધરાણ પ્રાપ્ત કરવા પર પ્રપિતબંધ મૂકી શકે છે. જો કે, કોઈ પણ નીપિતગત વિનણ-ય કે જે કોઈ પણ વ્યવિક્ત માટે ગંભીર દીવાની પરિરણામો લાદવાનો વિવચાર કરે અને જો તે પ્રવિક્રયા દરપિમયાન કુ દરતી +યાયના સિસદ્ધાંતોનો અમલ ન કરવામાં આવે તો તેને મનસ્વી ગણી તેને પ,કારી શકાશે. ૬૮ ઈ. પી. રોયપ્પા વિવ. તપિમલના,ુ રાજ્ય (૧૯૭૪) ૪ એસ. સી. સી. ૩ કેસમાં આ અદાલતે ઠરાવ્યું છે કે, રાજ્ય દ્વારા મનસ્વી કૃત્ય બંધારણના અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરે છે. ફરીથી, મેનકા ગાંધી (સુપરા) કેસમા આ અદાલતે ભારપૂવ-ક જણાવ્યું હતું કે બિબન-મનસ્વીતાનો સિસદ્ધાંત અનુચ્છેદ ૧૪માં સમાયેલો છે. બંધારણીય ખામીઓ માટે વહીવટી કાય-વાહીનું પરીક્ષણ અનુચ્છેદ ૧૪ હેઠળ ચાર આધાર પર કરી શકાય છેઃ ( ) i ગેરવાજબીતા અથવા અતાર્શિકકતા; ( ) ii ગેરકાયદેસરતા; ( ) iii પ્રવિક્રયાગત અયોગ્યતા; [સ્ટેટ ઓફ એપી વિવ. મેક,ોવેલ, (૧૯૯૬) ૩ એસસીસી ૭૦૯; ઓમ કુમાર વિવ. યુવિનયન ઓફ ઈવિ+,યા, (૨૦૦૧) ૨ એસસીસી ૩૮૬] અને ( ) iv પ્રમાણસરતા.જોકે, આ પ્રકારની +યાવિયક સમીક્ષાનો વ્યાપ વિનણ-ય લેવાની પ્રવિક્રયામાં ખામીની ખાતરી કરવા સુધી મયા-રિદત છે નહી કે વહીવટકતા- દ્વારા કરવામાં આવેલી પસંદગીની સચોટતા માટે. [ચેરમેન અને મેનેન્ડિંજગ વિ,રેક્ટર, યુનાઇટે, કોમર્શિશયલ બેંક વિવ. પી. સી. કક્ક,, (૨૦૦૩) ૪ એસસીસી ૩૬૪] ૬૯. કાય-વાહીમાં વિનષ્પક્ષતા માટે એ જરૂરી છે કે જે પ્રવિક્રયાઓ મૂળભૂત અવિધકારોને નુકસાન પહોંચા,ે છે તે નયાયી, વિનષ્પક્ષ અને વાજબી હોવી જોઈએ. કુદરતી +યાયના સિસદ્ધાંતોની સાવ-ભૌપિમક ઉપયોપિગતા છે અને તે અનુચ્છેદ ૧૪ હેઠળ પરિરકલ્પના કરાયેલ પ્રવિક્રયાગત ઔસિચત્યનું એક મહત્વપૂણ- પાસું છે.ઔ,ી આલ્ટમ- પાટ-મના વિનયમને અનુચ્છેદ ૧૪માં સમાવિવષ્ટ ગેર+ટીના ભાગરૂપે મા+યતા આપવામાં આવી છે.તુલસીરામ પટેલ (સુપ્રા) માં આ અદાલતની બંધારણીય ખં,પીઠે સ્પષ્ટપણે ઠરાવ્યું છે કે કુદરતી +યાયના સિસદ્ધાંતોનું ઉલ્લંઘન અનુચ્છેદ ૧૪ નું ઉલ્લંઘન છે. અદાલતે ચુકાદો આપ્યો હતો કે કુદરતી +યાયનો ભંગ કરનારી રાજ્ય સરકારની કોઈ પણ કામગીરી અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન કરે છે. આ રીતે કુદરતી +યાયના સિસદ્ધાંતોને આર્ટિટકલ ૧૪માં સમાયેલી ગેરંટીના ભાગ તરીકે ગણવામા આવી છે, કારણ કે આ કોટH સમાનતાના ખ્યાલ માટે નવા અને ગપિતશીલ અથ-ઘટન કયા- છે, જે તે અનુચ્છેદની વિવષયવસ્તુ છે. ટૂંકમાં કહીએ તો, ઉચ્ચારણ નીચે મુજબ ચાલે છે. કુદરતી +યાયના વિનયમોનું ઉલ્લંઘન મનમાનીમાં પરિરણમે છે જે ભેદભાવ સમાન છે – જ્યાં ભેદભાવ રાજ્યકાય-વાહીનું પરિરણામ છે, તે અનુચ્છેદ ૧૪નું ઉલ્લંઘન છેઃએટલે રાજ્ય દ્વારા કુદરતી +યાયના સિસદ્ધાંતનું ઉલ્લંઘન કરવું એ કલમ ૧૪નું ઉલ્લંઘન છે. જોકે, કલમ ૧૪ કુદરતી +યાયના સિસદ્ધાંતોનો એકમાત્ર ભં,ાર નથી.તે એ કરે છે કે તે ગેરંટી આપે છે કે કોઇપણ કાયદો અથવા રાજ્યની કામગીરી જો તે નું ઉલ્લંઘન કરશે તો તેને રદ કરવામાં આવશે.કુદરતી +યાયના સિસદ્ધાંતો માત્ર કાયદા અને રાજ્ય સરકારની કામગીરીને જ લાગુ પ,તા નથી, પરંતુ જ્યાં કોઈ પણ રિટ્રબ્યુનલ, સત્તામં,ળ અથવા માણસોની સંસ્થા, જે કલમ ૧૨માં ‘રાજ્ય’ની પરિરભાષાની અંદર આવતી નથી, તેને કોઈ બાબતમાં વિનણ-ય લેવાની જવાબદારી સોંપવામાં આવી હોય.આવી વિસ્થપિતમાં કુ દરતી +યાયના સિસદ્ધાંતો અનુસાર આ પ્રકારની બાબતોનો વિનણ-ય વિનષ્પક્ષ અને તટસ્થ રીતે થવો જોઈએ." ૭૦. કે+ટો+મે+ટ બો,- વિવરુદ્ધ તારામવિણ દેવી (૧૯૯૨ સપ્લીમે+ટ (૨) એસસીસી ૫૦૧) માં આ કોટ-ની બે જજોની બે+ચે ચુકાદો આપ્યો હતો કે ઔ,ી આલ્ટમ- પાટ-મ ( 'બીર્જા પક્ષ ને સાંભળો') નો વિનયમ અનુચ્છેદ ૧૪ નો ભાગ છે. એ જ રીતે, રિદલ્હી ટ્રા+સપોટ- કોપ રેશન વિવરુદ્ધ,ીટીસી મઝદૂર કોંગ્રેસ ૧૯૯૧ સપ્લીમે+ટ (૧) એસસીસી ૬૦૦ ના કેસમાં આ અદાલતે નોંધ્યું હતું કે, ઔ,ી આલ્ટમ- પાટ-મ ( 'બીર્જા પક્ષ ને સાંભળો') નો વિનયમ કલમ ૧૪ માં સમાનતાની જોગવાઈને લાગુ કરે છે. આથી, કોઈ પણ વહીવટી કાય-વાહી કે જે ઔ,ી આલ્ટમ- પાટ-મ ('બીર્જા પક્ષ ને સાંભળો') ના વિનયમનું ઉલ્લંઘન કરે છે તે મનવિસ્વતા છે અને કલમ ૧૪નું ઉલ્લંઘન કરે છે. ૭૧. કલમ ૧૪ની જરૂરિરયાતને પહોંચી વળવા માટે કુદરતી +યાયના સિસદ્ધાંતો સાથે સુસંગત વહીવટી કાય-વાહીઓ, જેમાં નોંધપાત્ર રિદવાની પરિરણામો આવે છે, વાંચવી જોઈએ.જ્યાં સુધી શક્ય હોય ત્યાં ‘ઔ,ી આલ્ટમ- પાટ-મ’ના વિનયમને બંધારણીય વિનયમના રૂપમાં વાંચવો જોઈએ, જેથી તે અનુચ્છેદ ૧૪માં ઉલ્લેસિખત સમાનતા અને મનસ્વીતા મુક્ત સિસદ્ધાંતોનું પાલન કરી શકે.છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો ઋણધારકોને ઋણધારકના ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા સુનાવણી કરવાની તક પૂરી પા,તા નથી.ત્યારબાદ ઓ,ી આલ્ટમ- પાટ-મ ('બીર્જા પક્ષ ને સાંભળો') ને છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોની જોગવાઈઓમાં વાંચવું જોઈએ. ૭૨. ઓલ્ગા ટેવિલસ વિવ. બોમ્બે મ્યુવિનસિસપલ કોપ રેશન (૧૯૮૫) ૩ એસસીસી ૫૪૫ કેસમાં આ કોટ-ની બંધારણીય બે+ચને બોમ્બે મ્યુવિનસિસપલ કોપ રેશન એક્ટ, ૧૮૮૮ની કલમ ૩૧૪ ની કાયદેસરતા નક્કી કરવા માટે બોલાવવામાં આવી હતી. આ જોગવાઈ મ્યુવિનસિસપલ કપિમશનરને કોઈપણ શેરીમાં અથવા તેના પર સ્થાપિપત કોઈ પણ વસ્તુ, માળખું અથવા બાંધકામ ને નોરિટસ વગર દૂર કરવા સક્ષમ બનાવે છે. મુખ્ય +યાયમૂર્તિત વાય. વી. ચંદ્રચુ,ે બંધારણીય ખં,પીઠે ચુકાદો આપતા કહ્યું હતું કે, આક્ષેપિપત જોગવાઈનો અથ- એ સુવિનવિ—ત કરવા માટે કરવો જોઈએ કે જે પ્રવિક્રયા પર વિવચાર કરવામાં આવ્યો છે તે વિનષ્પક્ષ અને વાજબી છે. વધુમાં તેવુ ઠેરવવામાં આવ્યું કે: ૪૪. [...] કલમ ૩૧૪માં જે જોગવાઈ કરવામાં આવી છે તે એ છે કે કપિમશનર નોરિટસ વગર અપિતક્રમણ દૂર કરાવી શકે છે.તેમાં એવો આદેશ આપવામાં આવ્યો નથી કે કપિમશનર નોરિટસ વગર અપિતક્રમણ દૂર કરાવશે. તેને અલગ રીતે રજૂ કરવામા આવે તો કલમ ૩૧૪ કપિમશનરને નોરિટસ સાથે કે વગર અપિતક્રમણ દૂર કરવાનો અવિધકાર આપે છે.આ વિવવેકાવિધકારનો ઉપયોગ વાજબી રીતે કરવો જોઈએ, જેથી બંધારણીય આદેશનું પાલન થઈ શકે કે ર્જાહેર કાય-ની કામગીરી સાથે સંબંવિધત પ્રવિક્રયા વિનષ્પક્ષ અને વાજબી હોવી જોઈએ.આપણે આ અથ-ઘટનની તરફેણમાં રહેવું જોઈએ કારણ કે તે કાયદાની કાયદેસરતા ર્જાળવવામાં મદદ કરે છે. અપિતક્રમણ હટાવતા પહેલા નોરિટસ ન મોકલવાનો આદેશ ધરાવતી કલમ ૩૧૪ને વાંચવાથી કાયદો ગેરકાયદેસર ગણાશે. ૭૩. યુવિનયન ઓફ ઇવિ+,યા વિવ. કન-લ જે. એન. સિંસહા (૧૯૭૦) ૨ એસ. સી. સી. ૪૫૮ કેસમાં આ કોટ-ની બે +યાયાધીશોની ખં,પીઠે ઠેરવ્યું કે કુદરતી +યાયના સિસદ્ધાંતો સાથે સુસંગત કાયદેસર જોગવાઈઓનું અથ-ઘટન કરવાનો પ્રયાસ થવો જોઈએઃ ૮. [...] એ સાચું છે કે જો કોઈ કાયદેસર જોગવાઈને કુદરતી +યાયના સિસદ્ધાંતો સાથે સુસંગત રીતે વાંચી શકાય, તો અદાલતોએ આમ કરવું જોઈએ કારણ કે એવું અનુમાન કરવું જરૂરી છે કે વિવધાનમં,ળો અને કાનૂની સત્તામં,ળો કુદરતી +યાયના સિસદ્ધાંતો અનુસાર કામ કરવા ઇચ્છે છે. પરંતુ બીજી તરફ જો કોઈ કાયદેસર જોગવાઈમાં કુદરતી +યાયના કોઈ અથવા તમામ સિસદ્ધાંતો લાગુ પ,તા નથી તો અદાલત વિવધાનમં,ળ અથવા કાનૂની સત્તામં,ળના આદેશની અવગણના કરી શકે નહીં અને સંબંવિધત જોગવાઈમાં કુદરતી +યાયના સિસદ્ધાંતો વાંચી શકે નહીં.આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કુદરતી +યાયના કોઈપણ સિસદ્ધાંતો અનુસાર થવો જોઈએ કે નહીં તે સત્તા પ્રદાન કરતી જોગવાઈના સ્પષ્ટ શબ્દો, આપવામાં આવેલી સત્તાની પ્રકૃ પિત, કયા હેતુ માટે તે આપવામાં આવી છે તેના પર આધાર રાખે છે. ૭૪. સી. બી. ગૌતમ વિવરુદ્ધ ભારત સરકાર (૧૯૯૩) ૧ એસ. સી. સી. ૭૮ કેસમાં આ અદાલતની બંધારણીય ખં,પીઠ સમક્ષ પ્રશ્ન હતો કે, આવકવેરા ધારા, ૧૯૬૧ના પ્રકરણ એક્સએક્સ -સી ની કલમ ૨૬૯- યુ,ી (૧) હેઠળ પિમલકતની ફરવિજયાત ખરીદી કરતા પહેલા પિમલકતના ઈચ્છ ુ ક ખરીદનાર અને વેચનારને કારણ બતાવો નોરિટસ ઇશ્યૂ કરવી જોઈએ કે નહીં.મુખ્ય +યાયાધીશ એમ. એચ. કાવિનયાએ બંધારણીય ખં,પીઠ વતી ઠેરવ્યું હતું કે, જ્યાં કોઈ જોગવાઈની કાયદેસરતા સુનાવણીની તક ન મળવાથી ગંભીર પ,કાર ઊભો કરી શકે છે, ત્યાં અદાલતોએ આ જોગવાઈમાં આ પ્રકારની જરૂરિરયાતને વંચાણે લીધી છે. સી. બી. ગૌતમ (સુપ્રા) ના કેસમાં આ અદાલતે કુદરતી +યાયના સિસદ્ધાંતોને મનસ્વીતા ના દુગુ-ણથી બચાવવા માટે ચેપ્ટર એક્સએક્સ-સી ની જોગવાઈઓ વંચાણે લીધી છે.બંધારણીય ખં,પીઠે ઠેરવ્યું હતું કે: ૩૦ [....] ફરી એકવાર, ચેપ્ટર એક્સએક્સ-સી માં કારણ બતાવો નોરિટસ આપવા અથવા કારણ બતાવવાની વાજબી તક આપવા સિસવાય કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી અથવા ચેપ્ટર એક્સએક્સ-સી ની ભાષામાં એવું કંઈ નથી જે આ પ્રકારનું પરિરણામ લાવી શકે.કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન એ કામગીરીમાં વિનષ્પક્ષતાની વ્યવહારુ જરૂરિરયાત છે. અમારા મતે, તેથી, કે+દ્ર સરકાર દ્વારા ખરીદી માટેના ઓ,-ર પહેલાં કારણ બતાવવાની તકની જરૂરિરયાત કલમ ૨૬૯-યુ,ી હેઠળ યોગ્ય સત્તાવિધકારી દ્વારા કરવામાં આવે છે.વધુમાં, જો આ પ્રકારની જરૂરિરયાતોને કથિથત પ્રકરણની જોગવાઈઓમાં વાંચવામાં નહીં આવે, તો તેઓ કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન ન કરવાના આધાર પર કલમ ૧૪ની જોગવાઈઓના ઉલ્લંઘનનાં આધાર પર ગંભીર રીતે પ,કારશે.જ્યારે કલમ ૨૬૯-યુ,ી હેઠળ ખરીદીનો આદેશ આપવામાં આવે છે-ત્યારે આ પ્રકારનો આદેશ આપતા પહેલા સુનાવણીની વાજબી તક જરૂરી હોય તેવી જોગવાઈનો કોઈ વિવકલ્પ નથી. ૭૫. સહારા ઇવિ+,યા (ફમ-), લખનૌ વિવ. કપિમશનર ઓફ ઇ+કમ ટેક્સ, સે+ટ્રલ-૧ (૨૦૦૮) ૧૪ એસસીસી ૧૫૧ કેસમાં આ અદાલતની બે +યાયાધીશોની ખં,પીઠે કરદાતાનાં ખાતાનાં વિવશેષ ઓવિ,ટ માટે આવકવેરા ધારા, ૧૯૬૧ની કલમ ૧૪૨ (૨-એ) હેઠળ કોઈ પણ વિનદHશો ઇશ્યૂ કરતા પહેલા કરદાતાને સુનાવણી કરવાની તક આપવી જોઈએ કે નહીં તે નક્કી કરવા જણાવ્યું હતું. આ અદાલતે ઠેરવ્યું હતું કે, આવકવેરા કાયદાની કલમ ૧૪૨ (૨-એ) હેઠળ સત્તાનો ઉપયોગ કરદાતાઓ માટે ગંભીર દીવાની કાય-વાહીના પરિરણામો તરફ દોરી ર્જાય છે, એટલે કુદરતી +યાયના સિસદ્ધાંતોનું પાલન કરવાની જરૂરિરયાતને ઉપરોક્ત જોગવાઈમાં વંચાણે લેવી જોઈએ. ૭૬. કેસર એ+ટરપ્રાઇઝ વિલપિમટે, વિવરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય (૨૦૧૧) ૧૩ એસસીસી ૭૩૩ કેસમાં અદાલતે ઉત્તર પ્રદેશ એક્સાઇઝ મે+યુઅલના વિનયમ ૬૩૩ (૭) ની કાયદેસરતાને પ,કારતી અરજી પર સુનાવણી કરી હતી, જેમાં કારણ બતાવો નોરિટસ ર્જાહેર કયા- વગર બો+,ની શરતોનું ઉલ્લંઘન કરવા બદલ દં, લાદવાની મંજૂરી આપવામાં આવી હતી.+યાયમૂર્તિત,ી કે જૈને બે +યાયાધીશોની ખં,પીઠ વતી ઠેરવ્યું હતું કે, કારણ બતાવો નોરિટસ ઇશ્યૂ કરવી જોઈએ અને વિનયમ ૬૩૩ (૭) હેઠળ આદેશ આપતા પહેલા સુનાવણી કરવાની તક આપવી જોઈએ.કોટH ઠેરવ્યું હતું કે, આ વિનયમ બંધારણની કલમ ૧૪ના ઉલ્લંઘન બદલ પ,કારવા માટે ખુલ્લો રહેશે, જ્યાં સુધી તેમાં કારણ બતાવવાની તકની જરૂરિરયાત વંચાણમા ન લેવામાં આવે.કોટH નોંધ્યું હતું કેઃ ૩૦. કુદરતી +યાયના સિસદ્ધાંતોના અમલીકરણના સંદભ-માં ઉપરોક્ત ઉલ્લેસિખત કાયદાકીય સિસદ્ધાંતો પર પરિરચ્છેદ ૧૬ માં તૈયાર કરવામાં આવેલા મુદ્દાને ધ્યાનમાં રાખીને, અમારો મત છે કે, આબકારી મે+યુઅલના વિનયમ ૬૩૩ના પેટા વિનયમ (૭) હેઠળ વિનદHશોના સ્વરૂપ, વ્યાપ અને પરિરણામોને ધ્યાનમાં રાખીને, કુદરતી +યાયના સિસદ્ધાંતો માટે કારણ બતાવો નોરિટસ ઇશ્યૂ કરવી જોઈએ અને કથિથત વિનયમ હેઠળ આદેશ આપતા પહેલા સંબંવિધત વ્યવિક્તને સુનાવણીની તક આપવી જોઈએ. […] ૩૨. અમારા મતે, જો કારણ બતાવવાની તકની જરૂરિરયાતને કથિથત વિનયમમાં વંચાણે લેવામા નહીં આવે, તો તે અંતગ-ત કાય-વાહી ભારતના બંધારણની કલમ ૧૪ના ઉલ્લંઘન તરીકે પ,કારવા માટે ખુલ્લી રહેશે, કારણ કે આ જોગવાઈ હેઠળ સક્ષમ સત્તામં,ળને અપાયેલી સત્તા માનસ્વી છે. ૭૭. અગાઉના ફકરાઓમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે, છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોમાં વિનધા-રિરત પ્રવિક્રયાઓ અનુસાર ઋણધારકના ખાતાનું છેતરપિંપ,ી તરીકે વગ]કરણ કરવામાં આવે તો ઋણધારકને દીવાની રાહે કાય-વાહીના પરિરણામો ભોગવવા પ,ે છે.છેતરપિંપ,ી પરના મુખ્ય વિનદHશો ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકને સ્પષ્ટપણે સાંભળવાની તક પૂરી પા,તા નથી, તેથી ઓ,ી અલ્ટેરમ પાટ-મ ('બીર્જા પક્ષ ને સાંભળો') ના વિનયમને મનસ્વીતાના દુવ્ય-વહારથી બચાવવા માટે ઉપરોક્ત વિનદHશોની જોગવાઈઓ વંચાણે લેવી જોઈએ. ૭૮. પૂણ- કરતા પહેલા, અમે ઋણધારકોની એ દલીલને પણ ધ્યાનમાં લેવા માંગીએ છીએ કે, તાર્શિકક આદેશ પસાર કરવાની જરૂરિરયાત છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોમાં વંચાણે લેવી જોઈએ. ઋણધારકોએ ર્જાહ,ેવલપસ- (સુપ્રા) પર પણ આધાર રાખ્યો હતો, જેમા એવો વિનણ-ય લેવામાં આવ્યો હતો કે સમીક્ષા સપિમપિતએ ઋણધારકને ‘ઇરાદાપૂવ-ક’ વિ,ફોલ્ટર ર્જાહેર કરવાનો અંપિતમ વિનણ-ય તક-સંગત આદેશ દ્વારા લેવો જોઈએ. અમે ઋણધારકોની આ દલીલ સાથે સંમત છીએ કારણકેઃ (૧) એક તક-સંગત આદેશ વ્યથિથત પક્ષને એ પ્રદર્શિશત કરવાની મંજૂરી આપે છે કે જે કારણોસર સત્તામં,ળને વ્યથિથત પક્ષના રિહતો સામે પ્રપિતકૂળ આદેશ આપવા માટે રાજી કરવામાં આવે છે તે બાહ્ય અથવા વિવકૃ ત છે અને (૨) સત્તાના મનસ્વી ઉપયોગ પર અંકુશ લગાવવા માટે કારણો નોંધવાની જવાબદારી છે. [ક્રાંપિત એસોસિસએટ્સ (પી) વિલપિમટે, વિવરુદ્ધ મસૂદ અહેમદ ખાન, (૨૦૧૦) ૯ એસસીસી ૪૯૬] ના કેસમાં નોંધવા માટેના કારણોને અદાલતના ચુકાદાની જેમ સમાન સ્થાન પર મૂકવાની જરૂર નથી. કારણો ટૂંકા હોઈ શકે છે પરંતુ તેઓ યોગ્ય બુવિદ્ધનો ઉપયોગ કરીને વિનષ્પક્ષતા સાથે કામ કરે છે. ૭૯. ઉપર નોંધેલ કાનૂની વિસ્થપિતના પ્રકાશમાં, અમે માનીએ છીએ કે ઔ,ી આલ્ટમ- પાટ-મ નો વિનયમ છેતરપિંપ,ી પરના મુખ્ય વિનદHશોના ખં, ૮.૯.૪ અને ૮.૯.૫ માં વાંચવો જોઈએ. કુદરતી +યાયના સિસદ્ધાંતો સાથે સુસંગત, વિધરાણકતા- બેંકોએ ઓવિ,ટ અહેવાલોની નકલ રજૂ કરીને ઉધાર લેનારને તક આપવી જોઈએ અને ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઉધાર લેનારને રજૂઆત સબપિમટ કરવાની વાજબી તક આપવી જોઈએ. ઋણધારકે જે વાંધો ઉઠાવ્યો છે તેના પર તક-સંગત આદેશ બહાર પા,વો પ,શે. હકીકતોને ધ્યાનમાં રાખીને એ વાત વિનર્શિવવાદ છે કે વિધરાણકતા- બેંકોએ તેમના ખાતાઓને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણી કરવાની તક પૂરી પા,ી નહોતી.એટલે ઋણધારકના ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાનો આક્ષેપિપત વિનણ-ય ઔ,ી આલ્ટમ- પાટ-મનાં વિનયમોનું પાલન કરવામાં વિનષ્ફળતાને કારણે વિનષ્ફળ ર્જાય છે.વત-માન અપીલોની બેચમાં, આ અદાલતે તાત્કાવિલક ધોરણે એક વચગાળાનો આદેશ બહાર પાડ્યો હતો, જેમાં વિધરાણદાર બેંકોને હાલમાં વિધરાણ લેનારાઓ સામે કોઇપણ પ્રકારની ઝ,પી કાય-વાહી કરવા પર પ્રપિતબંધ મૂકવામાં આવ્યો હતો.અમારા ઉપરોક્ત તક-ને ધ્યાનમાં રાખીને અમે એવું માનીએ છીએ કે વિધરાણદારના ખાતાઓને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાનો વિધરાણ આપનારી બેંકોનો વિનણ-ય કુદરતી +યાયના સિસદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે.બેંકોને આ વિનણ-ય અનુસાર નવેસરથી પગલાં લેવાની સ્વતંત્રતા હશે. ૮૦ છેલ્લે, ઋણધારકોએ દલીલ કરી છે કે છેતરપિંપ,ી પરના માસ્ટર વિનદHશો સ્પષ્ટ મનમાની દ્વારા પ્રભાવિવત થાય છે, કારણ કે તેઓ ત્રીર્જા પક્ષોને સુનાવણી કરવાની તક આપે છે, જ્યારે ઋણધારકોને તે ઇનકાર કરે છે, જેમને નોંધપાત્ર રિદવાની પરિરણામોનો સામનો કરવો પ,ે છે.છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોની જોગવાઈ ૮.૧૨.૫ માં જોગવાઈ કરવામાં આવી છે કે બેંકોએ ત્રીર્જા પક્ષની સં,ોવણીથી સંતુષ્ટ થવું પ,શે અને ભારતીય બેંકોના સંગઠનને ર્જાણ કરતા પહેલા તેમની વાત સાંભળવાની તક પૂરી પા,વી પ,શે.અમે ઋણધારકોની આ દલીલને સ્વીકારવામાં અસમથ- છીએ, કારણ કે ઋણધારકો અને ત્રીર્જા પક્ષકારોનું વલણ જુદું છે, કારણ કે:(૧) ઉધાર લેનારાઓ છેતરપિંપ,ીનો મુખ્ય ગુનેગાર છે, જ્યારે તૃતીય પક્ષો માત્ર સહાયક છે; અને (૨) તે ઉધાર લેનારાઓ છે જે કલમ ૮.૧૨.૧ અને ૮. ૧૨. ૨ હેઠળ વિનધા-રિરત નોંધપાત્ર રિદવાની પરિરણામોનો સામનો કરે છે. જ્યારે તૃતીય પક્ષ સેવા પ્રદાતાઓને ફક્ત ભારતીય બેંક એસોસિસએશનને સંદર્ભિભત કરવામાં આવે છે જે આવા સેવા પ્રદાતાઓની સાવચેતી સૂસિચ ર્જાળવી રાખે છે. જો કે, આ દૃષ્ટિષ્ટકોણ અગાઉના ફકરાઓમાંની ચચા-ને ધ્યાનમાં રાખીને અમારા વિનષ્કષ-ને અસર કરતું નથી. ઇ. વિનષ્કષ- ૮૧. વિનષ્કષ- સંક્ષીપ્તમાં નીચે દશા-વ્યા અનુસાર છેઃ ( ) i એફઆઇઆર દાખલ કરવા અને નોંધણી કરાવવા માટે સુનાવણીની કોઈ તક જરૂરી નથી. ( ) ii એકાઉ+ટને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવાથી માત્ર તપાસ એજ+સીઓને જ ગુનાની ર્જાણ થતી નથી પરંતુ ઋણધારકોને અ+ય દં,ાત્મક અને રિદવાની પરિરણામો ભોગવવા પ,ે છે. ( ) iii છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોની જોગવાઈ ૮.૧૨.૧ અંતગ-ત સંસ્થાકીય વિધરાણ મેળવવાથી ઋણધારકોને રોકવામાં આવે છે, જેના પરિરણામે ઋણધારકને ગંભીર રિદવાની પરિરણામો ભોગવવા પ,ે છે. ( ) iv છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશોની જોગવાઈ ૮.૧૨.૧ હેઠળ આ પ્રકારનો પ્રપિતબંધ એ વિધરાણ લેનારાઓને બિબનભરોસાપાત્ર અને બેંકો દ્વારા વિધરાણપાત્ર ન હોવા બદલ બ્લેકવિલસ્ટ કરવા જેવો છે. આ અદાલતે સતત ઠેરવ્યું છે કે કોઈ વ્યવિક્તને બ્લેક વિલસ્ટ કરવામાં આવે તે પહેલાં સુનાવણીની તક પૂરી પા,વી જોઈએ. ( ) v છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો હેઠળ ઓ,ી આલ્ટટHમ (બીર્જા પક્ષ્ નેં સાંભળો) ની અરજીને પ્રત્યક્ષ રીતે બાકાત રાખી શકાય નહીં.છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો હેઠળ વિનધા-રિરત સમયમયા-દા અને અપનાવવામાં આવેલી પ્રવિક્રયાનાં સ્વરૂપને ધ્યાનમાં રાખીને વિધરાણકતા- બેંકો માટે તેમના ખાતાઓને છેતરપિંપ,ી કરનારા લોકો તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણીની તક પૂરી પા,વી વાજબી રીતે વ્યવહારુ છે. ( ) vi કુ દરતી +યાયના સિસદ્ધાંતો અપેક્ષા રાખે છે કે ઋણધારકોને નોરિટસ આપવામાં આવે, ફોરેવિ+સક ઓવિ,ટ રિરપોટ-ના તારણો સમર્જાવવાની તક આપવામાં આવે અને છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો અંતગ-ત તેમના ખાતાઓને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરવામાં આવે તે પહેલાં બેંકો/જેએલએફ દ્વારા પ્રપિતવિનવિધત્વ કરવાની મંજૂરી આપવામાં આવે. વધુમાં, ઋણધારકના ખાતાને કપટયુક્ત ખાતા તરીકે વગ]કૃ ત કરવાનો વિનણ-ય તક-સંગત હુકમ તરિરકે લેવો જોઈએ અને ( ) vii છેતરપિંપ,ી પર મુખ્ય વિનદHશો તેમના ખાતાને છેતરપિંપ,ી તરીકે વગ]કૃ ત કરતા પહેલા ઋણધારકોને સુનાવણીની તક પૂરી પા,તા નથી, તેથી ઔ,ી અલ્ટરટમ પાટ-મને તેમને મનસ્વીપણા ના દુગુ-ણથી બચાવવા માટેના વિનદHશોની જોગવાઈઓમાં વાંચવાની જરૂર છે. ૮૨. પરિરણામે, ૧૦ વિ,સેમ્બર ૨૦૨૦ ના રોજ તેલંગણા હાઈકોટ-ની વિ,વિવઝન બે+ચે આપેલા ચુકાદાને યથાવત રાખવામાં આવ્યો છે.૨૨ વિ,સેમ્બર, ૨૦૨૧ અને ૩૧ વિ,સેમ્બર, ૨૦૨૧ના તેલંગણા ઉચ્ચ +યાયાલય અને ૨૩ વિ,સેમ્બર, ૨૦૨૧ના ગુજરાત ઉચ્ચ +યાયાલયના ચુકાદાઓને તે અનુસાર રદ કરવામાં આવ્યા છે. સિસવિવલ અપીલોનો વિનકાલ કરવામાં આવે છે. રિરટ પિપટીશન (સી) નંબર ૧૩૮ ઓફ ૨૦૨૨ નો પણ ઉપરોક્ત રીતે વિનકાલ કરવામાં આવ્યો છે. ખચ-ના સંબંધમાં કોઈ હુકમ રહેશે નહીં. ૮૩. બાકી રહેલી અરજી (ઓ), જો કોઈ હોય તો, તેનો વિનકાલ કરવામાં આવે છે. ……….......... મુખ્ય +યાયમૂર્તિત [,ૉ. ધનંજય વાય. ચંદ્રચુ,] ……................ +યાયમૂર્તિત [રિહમા કોહલી] નવી રિદલ્હી ૨૭ માચ-, ૨૦૨૩ This judgment has been translated using AI Tool – SUVAS. DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.