Full Text
Translation output
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
ફોજદારી અપીલીય હકૂમત
ક્રિમીનલ અપીલ નં.૮૨૨-૮૨૩/૨૦૨૩
પિટિશન ફોર સ્પેશિયલ લિવ ટુ અપીલ (ક્રિ.) નં.૧૧૧૦૪-
૧૧૧૦૫/૨૦૨૨માંથી ઉદ્ભવેલ
સુશ્રી એક્સ ..... અપીલકર્તા
વિરુદ્ધ
મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય ..... સામાવાળા
ચુકાદો
હિમા કોહલી, ન્યાયમૂર્તિ
૧. પરવાનગી મંજૂર.
અહેવાલયોગ્ય
ભારતની સર્વોચ્ચ અદાલતમાં
ફોજદારી અપીલીય હકૂમત
ક્રિમીનલ અપીલ નં.૮૨૨-૮૨૩/૨૦૨૩
પિટિશન ફોર સ્પેશિયલ લિવ ટુ અપીલ (ક્રિ.) નં.૧૧૧૦૪-
૧૧૧૦૫/૨૦૨૨માંથી ઉદ્ભવેલ
સુશ્રી એક્સ ..... અપીલકર્તા
વિરુદ્ધ
મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય ..... સામાવાળા
ચુકાદો
હિમા કોહલી, ન્યાયમૂર્તિ
૧. પરવાનગી મંજૂર.
૨. હાલના સામાવાળા નં.૨/આરોપી દ્વારા આચરવામાં આવેલ કુખ્યાત
કાસ્ટિંગ કાઉચ સિન્ડ્રોમની ભયાનકતાઓનો ભોગ બનવાનો દાવો કરતી
અપીલકર્તા/ફરિયાદી, મુંબઈના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેણી
દ્વારા નોંધાવવામાં આવેલ એફઆઈઆર [તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ
નોંધવામાં આવેલ સીઆર એફઆઈઆર નં.૯૧૫/૨૦૨૨]ના સંદર્ભમાં
સામાવાળા નં.૨/આરોપીએ દાખલ કરેલ આગોતરા જામીનની અરજી
[આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨]ને મંજૂરી આપતા બોમ્બે
હાઇકોર્ટના ફોજદારી અપીલીય હકૂમતનો ઉપયોગ કરીને પસાર કરવામાં
આવેલ તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ [પ્રથમ વાદગ્રસ્ત હુકમ] અને તા.૦૭
ઓક્ટોબર, ૨૦૨૨ [બીજો વાદગ્રસ્ત હુકમ]ના હુકમોથી વ્યથિત છે.
શરૂઆતમાં, એફઆઈઆર ભારતીય દંડ સંહિતા [ટૂંકમાં 'આઈપીસી']ની
કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ હેઠળ નોંધવામાં આવી હતી.
ત્યારબાદ, અપીલકર્તા/ફરિયાદીનું પૂરક નિવેદન નોંધવામાં આવ્યા
પછી, કલમ ૩૭૬ હેઠળનો ગુનો સદર એફઆઈઆરમાં ઉમેરવામાં
આવેલ. પ્રથમ વાદગ્રસ્ત હુકમથી, હાઇકોર્ટે સામાવાળા નં.૨/આરોપીને
અમુક શરતોને આધીન વચગાળાના ઉપાય તરીકે ધરપકડ પૂર્વેના જામીન
આપેલ અને તા.૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઉપરોક્ત હુકમને કાયમ
કરેલ.
કાસ્ટિંગ કાઉચ સિન્ડ્રોમની ભયાનકતાઓનો ભોગ બનવાનો દાવો કરતી
અપીલકર્તા/ફરિયાદી, મુંબઈના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં તેણી
દ્વારા નોંધાવવામાં આવેલ એફઆઈઆર [તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ
નોંધવામાં આવેલ સીઆર એફઆઈઆર નં.૯૧૫/૨૦૨૨]ના સંદર્ભમાં
સામાવાળા નં.૨/આરોપીએ દાખલ કરેલ આગોતરા જામીનની અરજી
[આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨]ને મંજૂરી આપતા બોમ્બે
હાઇકોર્ટના ફોજદારી અપીલીય હકૂમતનો ઉપયોગ કરીને પસાર કરવામાં
આવેલ તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ [પ્રથમ વાદગ્રસ્ત હુકમ] અને તા.૦૭
ઓક્ટોબર, ૨૦૨૨ [બીજો વાદગ્રસ્ત હુકમ]ના હુકમોથી વ્યથિત છે.
શરૂઆતમાં, એફઆઈઆર ભારતીય દંડ સંહિતા [ટૂંકમાં 'આઈપીસી']ની
કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ હેઠળ નોંધવામાં આવી હતી.
ત્યારબાદ, અપીલકર્તા/ફરિયાદીનું પૂરક નિવેદન નોંધવામાં આવ્યા
પછી, કલમ ૩૭૬ હેઠળનો ગુનો સદર એફઆઈઆરમાં ઉમેરવામાં
આવેલ. પ્રથમ વાદગ્રસ્ત હુકમથી, હાઇકોર્ટે સામાવાળા નં.૨/આરોપીને
અમુક શરતોને આધીન વચગાળાના ઉપાય તરીકે ધરપકડ પૂર્વેના જામીન
આપેલ અને તા.૭ ઓક્ટોબર ૨૦૨૨ના રોજ ઉપરોક્ત હુકમને કાયમ
કરેલ.
કેસની હકીકતો
૩. હાલની અપીલોનો નિર્ણય લેવા માટે સંબંધિત કેસની હકીકતો ટૂંકમાં
જણાવવામાં આવેલ છેઃ-
૩.૧ અપીલકર્તા/ફરિયાદી વ્યવસાયે એક મોડેલ છે. તેણીએ તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ની મોડી રાત્રે મુંબઈના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં
સામાવાળા નં.૨/આરોપી સામે ફરિયાદ કરી હતી, જ્યારે તેણીએ પોલીસ
બોલાવવા '૧૦૦' નંબર ડાયલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, એક ઉદ્યોગપતિ એવા સામાવાળા નં.૨/આરોપીએ તેણીને કેટલાક
મોડેલિંગ એસાઇન્મેન્ટ્સ આપવાની લાલચ આપી તેના પર બળજબરી
કરેલ અને તે જ્યાં રહેતી હતી તે હોટલના રૂમમાં તેના પર બળાત્કાર
ગુજાર્યો હતો.
૩.૨ મુંબઈના એમઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની
વહેલી સવારે નોંધવામાં આવેલ અપીલકર્તાના નિવેદનનો સંબંધિત ભાગ
અહીં નીચે દર્શાવવામાં આવ્યો છેઃ-
"..... ત્યારબાદ, અમે અમારા કામ વિશે ચર્ચા કરેલ અને
ત્યારબાદ જિજ્ઞેશે મને કહ્યું કે તે મારી સાથે કેટલીક અંગત વાત
૩. હાલની અપીલોનો નિર્ણય લેવા માટે સંબંધિત કેસની હકીકતો ટૂંકમાં
જણાવવામાં આવેલ છેઃ-
૩.૧ અપીલકર્તા/ફરિયાદી વ્યવસાયે એક મોડેલ છે. તેણીએ તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ની મોડી રાત્રે મુંબઈના એમઆઈડીસી પોલીસ સ્ટેશનમાં
સામાવાળા નં.૨/આરોપી સામે ફરિયાદ કરી હતી, જ્યારે તેણીએ પોલીસ
બોલાવવા '૧૦૦' નંબર ડાયલ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે, એક ઉદ્યોગપતિ એવા સામાવાળા નં.૨/આરોપીએ તેણીને કેટલાક
મોડેલિંગ એસાઇન્મેન્ટ્સ આપવાની લાલચ આપી તેના પર બળજબરી
કરેલ અને તે જ્યાં રહેતી હતી તે હોટલના રૂમમાં તેના પર બળાત્કાર
ગુજાર્યો હતો.
૩.૨ મુંબઈના એમઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની
વહેલી સવારે નોંધવામાં આવેલ અપીલકર્તાના નિવેદનનો સંબંધિત ભાગ
અહીં નીચે દર્શાવવામાં આવ્યો છેઃ-
"..... ત્યારબાદ, અમે અમારા કામ વિશે ચર્ચા કરેલ અને
ત્યારબાદ જિજ્ઞેશે મને કહ્યું કે તે મારી સાથે કેટલીક અંગત વાત
કરવા માંગે છે તેથી તેણે મને રૂમમાં જવાનું કહ્યું. ત્યારબાદ જીજ્ઞેશ
મને નોકરી આપવાનો હોવાથી રાત્રે લગભગ ૧૧.૧૫ કલાકે હું તેને
હોટલના રૂમમાં લઈ ગયેલ. ત્યારબાદ, મેં તેને પાણીનું પૂછેલ, પણ તેણે ના પાડેલ. ત્યારબાદ, તેણે મને કહેલ કે, "XXX તું જો
ફીલ્ડ મે કામ કરતી હૈ, વો ફીલ્ડ મે તો તુમ્હે પતા હૈ ક્યા ક્યા કરના
પડતા હૈ" (XXX તું જે ક્ષેત્રમાં કામ કરી રહી છે, તે ક્ષેત્રમાં તો તને
ખબર છે શું શું કરવું પડે છે.), તે સમયે મેં તેને સ્પષ્ટ રીતે બોલવા
કહેલ. ત્યારબાદ, તેણે મને કહેલ કે, "XXX કુછ પાને કે લીયે કુછ
ખોના પડતા હૈ" (XXX વ્યક્તિએ કંઈક મેળવવા માટે કંઈક
બલિદાન આપવું પડે છે). તે સમયે મેં તેને કહેલ કે, મેં તમને
પહેલા જ દિવસે આ વિશે સ્પષ્ટતા કરી દીધી છે. તે સમયે તેણે
મને કહેલ કે, તારે મને [કોમ્પ્રોમાઇઝ, ] sic સમર્પણ કરવું પડશે, મારા સારા સંપર્કો છે. તે સમયે મેં તેને સ્પષ્ટ રીતે ના પાડી દીધેલ.
ત્યારબાદ તે પલંગ પરથી ઉઠેલ અને મને પલંગ પર ધકેલી દીધેલ
અને તેણે મારી છાતી અને નિતંબને સ્પર્શ કરેલ. ત્યારબાદ, હું
બૂમો પાડવા લાગેલ અને પછી તેણે મારી ગરદન પકડી, મને મારી
નાખવાની ધમકી આપેલ અને પછી તેણે તેના શર્ટના બટનો
ખોલી, મારા કપડા ખોલવાનો પ્રયાસ કરેલ. દરમિયાન, મારી
મેક્સી ગરદન અને છાતી પાસે ફાટી ગયેલ અને પછી તેણે તેના
મને નોકરી આપવાનો હોવાથી રાત્રે લગભગ ૧૧.૧૫ કલાકે હું તેને
હોટલના રૂમમાં લઈ ગયેલ. ત્યારબાદ, મેં તેને પાણીનું પૂછેલ, પણ તેણે ના પાડેલ. ત્યારબાદ, તેણે મને કહેલ કે, "XXX તું જો
ફીલ્ડ મે કામ કરતી હૈ, વો ફીલ્ડ મે તો તુમ્હે પતા હૈ ક્યા ક્યા કરના
પડતા હૈ" (XXX તું જે ક્ષેત્રમાં કામ કરી રહી છે, તે ક્ષેત્રમાં તો તને
ખબર છે શું શું કરવું પડે છે.), તે સમયે મેં તેને સ્પષ્ટ રીતે બોલવા
કહેલ. ત્યારબાદ, તેણે મને કહેલ કે, "XXX કુછ પાને કે લીયે કુછ
ખોના પડતા હૈ" (XXX વ્યક્તિએ કંઈક મેળવવા માટે કંઈક
બલિદાન આપવું પડે છે). તે સમયે મેં તેને કહેલ કે, મેં તમને
પહેલા જ દિવસે આ વિશે સ્પષ્ટતા કરી દીધી છે. તે સમયે તેણે
મને કહેલ કે, તારે મને [કોમ્પ્રોમાઇઝ, ] sic સમર્પણ કરવું પડશે, મારા સારા સંપર્કો છે. તે સમયે મેં તેને સ્પષ્ટ રીતે ના પાડી દીધેલ.
ત્યારબાદ તે પલંગ પરથી ઉઠેલ અને મને પલંગ પર ધકેલી દીધેલ
અને તેણે મારી છાતી અને નિતંબને સ્પર્શ કરેલ. ત્યારબાદ, હું
બૂમો પાડવા લાગેલ અને પછી તેણે મારી ગરદન પકડી, મને મારી
નાખવાની ધમકી આપેલ અને પછી તેણે તેના શર્ટના બટનો
ખોલી, મારા કપડા ખોલવાનો પ્રયાસ કરેલ. દરમિયાન, મારી
મેક્સી ગરદન અને છાતી પાસે ફાટી ગયેલ અને પછી તેણે તેના
હાથેથી તેનું ગુપ્તાંગ બહાર કાઢેલ અને તેણે મારી સાથે સંબંધ
બાંધવાનું શરૂ કરેલ અને પછી મેં તેને જોરથી ધકેલી દીધેલ અને
રૂમમાંથી બહાર નીકળી, સીડી પરથી નીચે ઉતરી રિસેપ્શન પર
આવેલ અને ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરેલ. ......”
૩.૩ ત્યારબાદ, તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની સાંજે જ, અપીલકર્તા/ફરિયાદીનું
પૂરક નિવેદન નોંધવામાં આવેલ, જેનો સંબંધિત ભાગ નીચે મુજબ છેઃ-
"..... પછી તે પલંગ પરથી ઉભો થયેલ અને મને જોરથી ધક્કો
મારીને પલંગ પર ધકેલી દીધેલ. એ વખતે તેણે મારી છાતી અને
નિતંબને સ્પર્શ કરેલ અને મેં પહેરેલ ડ્રેસને ઊંચો કરેલ. જ્યારે મેં
બૂમો પાડી મારી સાથે આવું ન કરવા વિનંતી કરેલ ત્યારે તેણે મારુ
ં
ગળું પકડી મને મારી નાખવાની ધમકી આપેલ. તે સમયે મારુ
ં
આખું શરીર ધ્રૂજી રહ્યું હતું, હું સંપૂર્ણપણે ડરી ગઈ હતી, મને કંઈ
ખ્યાલ નહોતો. ત્યારપછી તેણે તેનો શર્ટ ખોલેલ અને તેનું પેન્ટ
ઉતારી દીધેલ અને મારા કપડાં કાઢવાનો પ્રયાસ કરેલ. અમારી
વચ્ચે ઝપાઝપી થયેલ અને મારી મેક્સી મારા ગળા અને છાતી
પાસેથી ફાટી ગયેલ. ઝપાઝપી દરમિયાન, તેણે મારી નીકર ઉતારી
લીધેલ અને તેના હાથ વડે તેનું ગુપ્તાંગ બહાર કાઢી, મારા ગુપ્તાંગમાં
બાંધવાનું શરૂ કરેલ અને પછી મેં તેને જોરથી ધકેલી દીધેલ અને
રૂમમાંથી બહાર નીકળી, સીડી પરથી નીચે ઉતરી રિસેપ્શન પર
આવેલ અને ૧૦૦ નંબર પર પોલીસને ફોન કરેલ. ......”
૩.૩ ત્યારબાદ, તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની સાંજે જ, અપીલકર્તા/ફરિયાદીનું
પૂરક નિવેદન નોંધવામાં આવેલ, જેનો સંબંધિત ભાગ નીચે મુજબ છેઃ-
"..... પછી તે પલંગ પરથી ઉભો થયેલ અને મને જોરથી ધક્કો
મારીને પલંગ પર ધકેલી દીધેલ. એ વખતે તેણે મારી છાતી અને
નિતંબને સ્પર્શ કરેલ અને મેં પહેરેલ ડ્રેસને ઊંચો કરેલ. જ્યારે મેં
બૂમો પાડી મારી સાથે આવું ન કરવા વિનંતી કરેલ ત્યારે તેણે મારુ
ં
ગળું પકડી મને મારી નાખવાની ધમકી આપેલ. તે સમયે મારુ
ં
આખું શરીર ધ્રૂજી રહ્યું હતું, હું સંપૂર્ણપણે ડરી ગઈ હતી, મને કંઈ
ખ્યાલ નહોતો. ત્યારપછી તેણે તેનો શર્ટ ખોલેલ અને તેનું પેન્ટ
ઉતારી દીધેલ અને મારા કપડાં કાઢવાનો પ્રયાસ કરેલ. અમારી
વચ્ચે ઝપાઝપી થયેલ અને મારી મેક્સી મારા ગળા અને છાતી
પાસેથી ફાટી ગયેલ. ઝપાઝપી દરમિયાન, તેણે મારી નીકર ઉતારી
લીધેલ અને તેના હાથ વડે તેનું ગુપ્તાંગ બહાર કાઢી, મારા ગુપ્તાંગમાં
દાખલ કરવાનો પ્રયાસ કરેલ. પછી મેં તેને જોરથી ધકેલી દીધેલ
અને હું દરવાજો ખોલીને બહાર દોડી ગયેલ, પછી તેણે કહેલ કે, "જો તું બહાર જઈને આ વિશે કંઇ પણ કહીશ, તો હું તને અને તારા
પરિવારને મારી નાખીશ." તે આવી ધમકી આપતો હતો તેમ છતાં
હું રૂમમાંથી બહાર આવી ગયેલ. .....”
૩.૪ અપીલકર્તા/ફરિયાદીનો કેસ છે કે, સામાવાળા નં. ૨/આરોપીની મદદ
કરવા, પોલીસે એફઆઈઆર નોંધતી વખતે ઇરાદાપૂર્વક તેણીના
નિવેદનનો એક મહત્વપૂર્ણ ભાગ કાઢી નાખ્યો હતો અને ફક્ત
આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ હેઠળના ગુનાઓનો
ઉલ્લેખ કર્યો હતો; તથા અપીલકર્તા/ફરિયાદીએ સામાવાળા
નં.૨/આરોપી દ્વારા બળાત્કારનો આક્ષેપ કર્યા છતાં, પોલીસ ઇરાદાપૂર્વક
તેણીને તબીબી તપાસ માટે લઈ ગઈ ન હતી; તથા તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ની રાત્રે લગભગ ૧૧ વાગ્યે પોલીસ અપીલકર્તા/ફરિયાદીના ફોન
કરવા પર હોટેલમાં આવી, તેણીને અને સામાવાળા નં.૨/આરોપીને
પોલીસ સ્ટેશન લઈ ગયેલ હોવા છતાં, તેણીને રાતના ૧૧:૩૦ વાગ્યાથી
તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી રાહ
જોવડાવેલ અને તે સમયગાળા દરમિયાન, તેણી પર સામાવાળા
નં.૨/આરોપી સાથે મામલો પતાવવા માટે સતત દબાણ કરવામાં
અને હું દરવાજો ખોલીને બહાર દોડી ગયેલ, પછી તેણે કહેલ કે, "જો તું બહાર જઈને આ વિશે કંઇ પણ કહીશ, તો હું તને અને તારા
પરિવારને મારી નાખીશ." તે આવી ધમકી આપતો હતો તેમ છતાં
હું રૂમમાંથી બહાર આવી ગયેલ. .....”
૩.૪ અપીલકર્તા/ફરિયાદીનો કેસ છે કે, સામાવાળા નં. ૨/આરોપીની મદદ
કરવા, પોલીસે એફઆઈઆર નોંધતી વખતે ઇરાદાપૂર્વક તેણીના
નિવેદનનો એક મહત્વપૂર્ણ ભાગ કાઢી નાખ્યો હતો અને ફક્ત
આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ હેઠળના ગુનાઓનો
ઉલ્લેખ કર્યો હતો; તથા અપીલકર્તા/ફરિયાદીએ સામાવાળા
નં.૨/આરોપી દ્વારા બળાત્કારનો આક્ષેપ કર્યા છતાં, પોલીસ ઇરાદાપૂર્વક
તેણીને તબીબી તપાસ માટે લઈ ગઈ ન હતી; તથા તા.૫ ઓગસ્ટ, ૨૦૨૨ની રાત્રે લગભગ ૧૧ વાગ્યે પોલીસ અપીલકર્તા/ફરિયાદીના ફોન
કરવા પર હોટેલમાં આવી, તેણીને અને સામાવાળા નં.૨/આરોપીને
પોલીસ સ્ટેશન લઈ ગયેલ હોવા છતાં, તેણીને રાતના ૧૧:૩૦ વાગ્યાથી
તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ સવારે ૦૫:૦૦ વાગ્યા સુધી રાહ
જોવડાવેલ અને તે સમયગાળા દરમિયાન, તેણી પર સામાવાળા
નં.૨/આરોપી સાથે મામલો પતાવવા માટે સતત દબાણ કરવામાં
આવેલ; તથા જ્યારે અપીલકર્તા/ફરિયાદી કોઈ સમાધાન માટે સંમત ન
થયેલ, ત્યારે પોલીસે એફઆઈઆર નોંધવા માટે મજબૂર થવું પડેલ, પરંતુ
તે પછી પણ, તેઓએ સામાવાળા નં. ૨/આરોપીની મદદ કરવા
ગુનાઓનું પ્રમાણ ઘટાડી દીધેલ.
ઘટનાક્રમઃ
૪. તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ જ, બપોરના સમયે, પોલીસે સામાવાળા
નં.૨/આરોપીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ [ટૂંકમાં
'એસીએમએમ']ની કોર્ટ, XXII કોર્ટ, અંધેરી, મુંબઈ સમક્ષ રજૂ કરેલ અને
તેની જ્યુડિશિયલ કસ્ટડી માંગેલ, જે વિદ્વાન એસીએમએમ દ્વારા તા.૨૦
ઓગસ્ટ, ૨૦૨૨ સુધી મંજૂર કરવામાં આવેલ. તે જ સમયે, સામાવાળા
નં.૨/આરોપીએ વિદ્વાન એસીએમએમ ની કોર્ટમાં જામીન માટે અરજી
દાખલ કરેલ [જામીન અરજી નં.૨૨૭૯/બીએ/૨૦૨૨], જેનો રાજ્ય
તરફે ઉપસ્થિત અધિક સરકારી વકીલ દ્વારા એ આધાર પર વિરોધ
કરવામાં આવેલ કે તે ગુનો બિનજામીનપાત્ર છે; ફોજદારી કાર્યરીતિ
સંહિતા [ટૂંકમાં 'સીઆરપીસી']ની કલમ ૧૬૪ હેઠળ ફરિયાદીનું નિવેદન
નોંધવાનું બાકી હતું, તપાસ હજુ ચાલુ હતી; અને જો મુક્ત કરવામાં આવે
તો, સામાવાળા નં.૨/આરોપી પુરાવા સાથે ચેડા કરી શકે છે. જો કે,
થયેલ, ત્યારે પોલીસે એફઆઈઆર નોંધવા માટે મજબૂર થવું પડેલ, પરંતુ
તે પછી પણ, તેઓએ સામાવાળા નં. ૨/આરોપીની મદદ કરવા
ગુનાઓનું પ્રમાણ ઘટાડી દીધેલ.
ઘટનાક્રમઃ
૪. તા.૬ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ જ, બપોરના સમયે, પોલીસે સામાવાળા
નં.૨/આરોપીને એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ [ટૂંકમાં
'એસીએમએમ']ની કોર્ટ, XXII કોર્ટ, અંધેરી, મુંબઈ સમક્ષ રજૂ કરેલ અને
તેની જ્યુડિશિયલ કસ્ટડી માંગેલ, જે વિદ્વાન એસીએમએમ દ્વારા તા.૨૦
ઓગસ્ટ, ૨૦૨૨ સુધી મંજૂર કરવામાં આવેલ. તે જ સમયે, સામાવાળા
નં.૨/આરોપીએ વિદ્વાન એસીએમએમ ની કોર્ટમાં જામીન માટે અરજી
દાખલ કરેલ [જામીન અરજી નં.૨૨૭૯/બીએ/૨૦૨૨], જેનો રાજ્ય
તરફે ઉપસ્થિત અધિક સરકારી વકીલ દ્વારા એ આધાર પર વિરોધ
કરવામાં આવેલ કે તે ગુનો બિનજામીનપાત્ર છે; ફોજદારી કાર્યરીતિ
સંહિતા [ટૂંકમાં 'સીઆરપીસી']ની કલમ ૧૬૪ હેઠળ ફરિયાદીનું નિવેદન
નોંધવાનું બાકી હતું, તપાસ હજુ ચાલુ હતી; અને જો મુક્ત કરવામાં આવે
તો, સામાવાળા નં.૨/આરોપી પુરાવા સાથે ચેડા કરી શકે છે. જો કે,
સદર અરજી વિદ્વાન એસીએમએમ દ્વારા તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ના
હુકમ દ્વારા મંજૂર કરવામાં આવેલ.
૫. તપાસ ટીમ દ્વારા કથિત રીતે અપનાવવામાં આવેલા અનિયત
અભિગમથી વ્યથિત થઈ, અપીલકર્તા/ફરિયાદીએ તે વિસ્તારના નાયબ
પોલીસ કમિશનરનો સંપર્ક કરેલ, અને તેણીના જણાવ્યા અનુસાર, તેમણે પોલીસને સક્રિય કરેલ અને તા.૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, તેઓએ તેણીને તેણીનું વધુ નિવેદન નોંધવા માટે બોલાવેલ. સદર
નિવેદનના આધારે, એફઆઈઆરમાં આઈપીસીની કલમ ૩૭૬ હેઠળનો
ગુનો ઉમેરવામાં આવેલ. આમ, એફઆઈઆર આઈપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૫૪-બી, ૫૦૬ અને ૫૦૬(૨) હેઠળ નોંધવામાં આવેલ. તે જ
દિવસે, તપાસ અધિકારીએ અપીલકર્તા/ફરિયાદીને પત્ર લખીને તા.૮
ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ તેણીની તબીબી તપાસ માટે હાજર થવા વિનંતી
કરેલ. એક મહિલા પોલીસ અધિકારીની સાથે અપીલકર્તા/ફરિયાદીને
તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ
હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, જ્યાં ડૉક્ટરે તેણીની તબીબી તપાસ
કરેલ અને નીચે મુજબ નોંધ્યું હતુંઃ-
હુકમ દ્વારા મંજૂર કરવામાં આવેલ.
૫. તપાસ ટીમ દ્વારા કથિત રીતે અપનાવવામાં આવેલા અનિયત
અભિગમથી વ્યથિત થઈ, અપીલકર્તા/ફરિયાદીએ તે વિસ્તારના નાયબ
પોલીસ કમિશનરનો સંપર્ક કરેલ, અને તેણીના જણાવ્યા અનુસાર, તેમણે પોલીસને સક્રિય કરેલ અને તા.૭ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, તેઓએ તેણીને તેણીનું વધુ નિવેદન નોંધવા માટે બોલાવેલ. સદર
નિવેદનના આધારે, એફઆઈઆરમાં આઈપીસીની કલમ ૩૭૬ હેઠળનો
ગુનો ઉમેરવામાં આવેલ. આમ, એફઆઈઆર આઈપીસીની કલમ ૩૭૬, ૩૫૪, ૩૫૪-બી, ૫૦૬ અને ૫૦૬(૨) હેઠળ નોંધવામાં આવેલ. તે જ
દિવસે, તપાસ અધિકારીએ અપીલકર્તા/ફરિયાદીને પત્ર લખીને તા.૮
ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ તેણીની તબીબી તપાસ માટે હાજર થવા વિનંતી
કરેલ. એક મહિલા પોલીસ અધિકારીની સાથે અપીલકર્તા/ફરિયાદીને
તા.૦૮ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ મ્યુનિસિપલ કોર્પોરેશન ઑફ ગ્રેટર મુંબઈ
હોસ્પિટલમાં લઈ જવામાં આવેલ, જ્યાં ડૉક્ટરે તેણીની તબીબી તપાસ
કરેલ અને નીચે મુજબ નોંધ્યું હતુંઃ-
"૨૫ વર્ષીય મહિલા પીડિતા દ્વારા જણાવવામાં આવેલ હિસ્ટ્રી
અનુસાર, તે મરોળ અંધેરી વેસ્ટ ખાતે હોટલ સિલ્વર ઇનમાં હતી.
તા.૦૫.૦૮.૨૦૨૨ના રોજ રાત્રે લગભગ ૧૧.૧૫ વાગ્યે પીડિતા
૪૮ વર્ષીય પુરુષ જિગ્નેશ મહેતાને મળેલ.
જિગ્નેશે પીડિતાના ગુપ્તાંગો, છાતી, પેટને સ્પર્શ કર્યો હતો અને
પીડિતાની ગરદન પકડી, ધમકી આપી હતી કે તે તેણીને મારી
નાખશે અને પોતાના કપડાં અને પીડિતાના કપડાં બળજબરીથી
કાઢી નાખેલ અને એકવાર તેનું જનનાંગ શિશ્ન યોનિમાં દાખલ કર્યું
હતું. ત્યારબાદ, પીડિતાએ જિગ્નેશને ધક્કો મારેલ અને રૂમમાંથી
ભાગી ગયેલ.
જાતીય હુમલો, શારીરિક હુમલો અને શાબ્દિક હુમલાની હિસ્ટ્રી
હતી...."
૫.૧. જે રીતે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા હતા તેનાથી અસંતુષ્ટ થઈ, અપીલકર્તા/ફરિયાદી જણાવે છે કે, તેણીએ તા.૧૦.૦૮.૨૦૨૨ના રોજ
એડિશનલ કમિશનર ઓફ પોલીસ, પશ્ચિમ વિસ્તારને અરજી કરી હતી કે
અનુસાર, તે મરોળ અંધેરી વેસ્ટ ખાતે હોટલ સિલ્વર ઇનમાં હતી.
તા.૦૫.૦૮.૨૦૨૨ના રોજ રાત્રે લગભગ ૧૧.૧૫ વાગ્યે પીડિતા
૪૮ વર્ષીય પુરુષ જિગ્નેશ મહેતાને મળેલ.
જિગ્નેશે પીડિતાના ગુપ્તાંગો, છાતી, પેટને સ્પર્શ કર્યો હતો અને
પીડિતાની ગરદન પકડી, ધમકી આપી હતી કે તે તેણીને મારી
નાખશે અને પોતાના કપડાં અને પીડિતાના કપડાં બળજબરીથી
કાઢી નાખેલ અને એકવાર તેનું જનનાંગ શિશ્ન યોનિમાં દાખલ કર્યું
હતું. ત્યારબાદ, પીડિતાએ જિગ્નેશને ધક્કો મારેલ અને રૂમમાંથી
ભાગી ગયેલ.
જાતીય હુમલો, શારીરિક હુમલો અને શાબ્દિક હુમલાની હિસ્ટ્રી
હતી...."
૫.૧. જે રીતે તપાસ અધિકારી તપાસ કરી રહ્યા હતા તેનાથી અસંતુષ્ટ થઈ, અપીલકર્તા/ફરિયાદી જણાવે છે કે, તેણીએ તા.૧૦.૦૮.૨૦૨૨ના રોજ
એડિશનલ કમિશનર ઓફ પોલીસ, પશ્ચિમ વિસ્તારને અરજી કરી હતી કે
તપાસ યોગ્ય રીતે કરવામાં આવે અને સામાવાળા નં.૨/આરોપીની
ધરપકડ કરવામાં આવે.
૫.૨. તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, પોલીસે એ હકીકતને ધ્યાનમાં રાખતા
કે, સદર એફઆઈઆરમાં આઇપીસીની કલમ ૩૭૬ની જોગવાઈ
ઉમેરવામાં આવેલ છે, સામાવાળા નં.૨/આરોપીને આપવામાં આવેલ
જામીન રદ કરવા માટે વિદ્વાન એસીએમએમ સમક્ષ તા.૮ ઓગસ્ટ, ૨૦૨૨ની અરજી દાખલ કરેલ. સદર અરજી મંજૂર કરવામાં આવેલ અને
તા.૨૩ ઓગસ્ટ, ૨૦૨૨ના હુકમ દ્વારા, વિદ્વાન એસીએમએમએ તા.૬
એપ્રિલ, ૨૦૨૨ના રોજ સામાવાળા/આરોપીને આપવામાં આવેલા
જામીન રદ કરેલ.
૫.૩ તા.૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, પોલીસ દ્વારા અપીલકર્તા/ફરિયાદીનું
પૂરક નિવેદન નોંધવામાં આવેલ, જેમાં તેણીએ નીચે મુજબ જણાવ્યું
હતુંઃ-
".....મેં તરત જ તેની વાત માનવાનો ઇનકાર કરેલ, પરંતુ તે
પલંગ પરથી ઊભો થયો અને મને બળજબરીથી પલંગમાં ધકેલી
દીધેલ. તેણે મારી છાતી અને નિતંબને અયોગ્ય રીતે સ્પર્શ કરેલ
ધરપકડ કરવામાં આવે.
૫.૨. તા.૧૦ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ, પોલીસે એ હકીકતને ધ્યાનમાં રાખતા
કે, સદર એફઆઈઆરમાં આઇપીસીની કલમ ૩૭૬ની જોગવાઈ
ઉમેરવામાં આવેલ છે, સામાવાળા નં.૨/આરોપીને આપવામાં આવેલ
જામીન રદ કરવા માટે વિદ્વાન એસીએમએમ સમક્ષ તા.૮ ઓગસ્ટ, ૨૦૨૨ની અરજી દાખલ કરેલ. સદર અરજી મંજૂર કરવામાં આવેલ અને
તા.૨૩ ઓગસ્ટ, ૨૦૨૨ના હુકમ દ્વારા, વિદ્વાન એસીએમએમએ તા.૬
એપ્રિલ, ૨૦૨૨ના રોજ સામાવાળા/આરોપીને આપવામાં આવેલા
જામીન રદ કરેલ.
૫.૩ તા.૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ ના રોજ, પોલીસ દ્વારા અપીલકર્તા/ફરિયાદીનું
પૂરક નિવેદન નોંધવામાં આવેલ, જેમાં તેણીએ નીચે મુજબ જણાવ્યું
હતુંઃ-
".....મેં તરત જ તેની વાત માનવાનો ઇનકાર કરેલ, પરંતુ તે
પલંગ પરથી ઊભો થયો અને મને બળજબરીથી પલંગમાં ધકેલી
દીધેલ. તેણે મારી છાતી અને નિતંબને અયોગ્ય રીતે સ્પર્શ કરેલ
અને મેં પહેરેલ ગાઉનને પાછળથી ઊંચું કરી દીધેલ. મેં બૂમો પાડેલ
અને તેને મારી સાથે આવું ન કરવા વિનંતી કરેલ, પરંતુ તેણે મને
ગરદનથી પકડી રાખેલ અને મને મારી નાખવાની ધમકી આપેલ.
તે સમયે ખૂબ જ ભયને કારણે હું સંપૂર્ણપણે થીજી ગયેલ અને
કંઈપણ વિચારી શકતી ન હતી. ત્યારબાદ તેણે તેના શર્ટના બટનો
ખોલેલ, તેનું પેન્ટ ઉતારેલ અને મારા કપડા કાઢવાનો પ્રયાસ
કરેલ. પછી થયેલ (ટૂંકી) ઝપાઝપીમાં મારુ
ં ગાઉન મારી ગરદન
અને છાતીની નજીક ફાટી ગયેલ. આવા ઘર્ષણ દરમિયાન તેણે
મારી નિકરને ખેંચીને ઉતારી લીધેલ, તેના ગુપ્તાંગને બહાર કાઢેલ
અને તેને મારા ગુપ્તાંગમાં દાખલ કરેલ....."
૫.૪. તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ, સામાવાળા નં.૨/આરોપીએ વિદ્વાન
એડિશનલ સેશન્સ જજ, બોરીવલી ડિવિઝન, ડિંડોશી (બોરીવલી
ડિવિઝન), ગોરેગાંવ, મુંબઈની કોર્ટ સમક્ષ સદર એફઆઈઆરના
સંદર્ભમાં સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન માટે અરજી
[આગોતરા જામીન અરજી નં.૧૩૬૭/૨૦૨૨] દાખલ કરેલ. સામાવાળા
નં.૨/આરોપી તેમજ આ મેટરમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરનાર સરકારી
વકીલ અને અપીલકર્તા/ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ
રજૂઆતોની નોંધ લીધા બાદ, વિદ્વાન એડિશનલ સેશન્સ જજે
અને તેને મારી સાથે આવું ન કરવા વિનંતી કરેલ, પરંતુ તેણે મને
ગરદનથી પકડી રાખેલ અને મને મારી નાખવાની ધમકી આપેલ.
તે સમયે ખૂબ જ ભયને કારણે હું સંપૂર્ણપણે થીજી ગયેલ અને
કંઈપણ વિચારી શકતી ન હતી. ત્યારબાદ તેણે તેના શર્ટના બટનો
ખોલેલ, તેનું પેન્ટ ઉતારેલ અને મારા કપડા કાઢવાનો પ્રયાસ
કરેલ. પછી થયેલ (ટૂંકી) ઝપાઝપીમાં મારુ
ં ગાઉન મારી ગરદન
અને છાતીની નજીક ફાટી ગયેલ. આવા ઘર્ષણ દરમિયાન તેણે
મારી નિકરને ખેંચીને ઉતારી લીધેલ, તેના ગુપ્તાંગને બહાર કાઢેલ
અને તેને મારા ગુપ્તાંગમાં દાખલ કરેલ....."
૫.૪. તા.૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ, સામાવાળા નં.૨/આરોપીએ વિદ્વાન
એડિશનલ સેશન્સ જજ, બોરીવલી ડિવિઝન, ડિંડોશી (બોરીવલી
ડિવિઝન), ગોરેગાંવ, મુંબઈની કોર્ટ સમક્ષ સદર એફઆઈઆરના
સંદર્ભમાં સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આગોતરા જામીન માટે અરજી
[આગોતરા જામીન અરજી નં.૧૩૬૭/૨૦૨૨] દાખલ કરેલ. સામાવાળા
નં.૨/આરોપી તેમજ આ મેટરમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરનાર સરકારી
વકીલ અને અપીલકર્તા/ફરિયાદીના વકીલ દ્વારા કરવામાં આવેલ
રજૂઆતોની નોંધ લીધા બાદ, વિદ્વાન એડિશનલ સેશન્સ જજે
સામાવાળા નં.૨/આરોપીની આગોતરા જામીન માટેની અરજી નીચેના
અવલોકનો સાથે નામંજૂર કરેલ :-
"૧૨ એ નોંધવું જરૂરી છે કે, સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ દાખલ
કરવામાં આવેલી અરજીમાં અરજદારે કેટલીક એવી હકીકતો રજૂ કરી છે જે
અસામાન્ય અને વિચિત્ર જણાય છે. અરજદારે એવી દલીલ કરેલ હોવા
છતાં કે, તે પીડિતાએ તેના મિત્રો સાથે ગોઠવેલ હની-ટ્રેપનો ભોગ બનેલ
છે, અરજીના પેરા નં.૮માં અરજદારે દલીલ કરેલ છે કે, તે ક્લબ
એમેરાલ્ડનો આજીવન સભ્ય છે, જ્યાં તે મનોરંજન અને સ્વાસ્થ્યતા અર્થે
જતો હતો. અરજીના પેરા નં.૧૪માં જે કંઈપણ કહેવામાં આવ્યું છે તે પ્રથમ
દૃષ્ટિએ સામાન્ય માનવ વર્તણૂક ઢબમાં સ્વીકાર્ય જણાતું નથી. અરજદાર
પોતાને આજીવન સભ્ય તરીકે ક્લબની મુલાકાત લેતો પ્રતિષ્ઠિત
ઉદ્યોગપતિ હોવાનો દાવો કરી રહ્યો હોવા છતાં, તેણે પેરાનં. ૧૪માં
જણાવ્યું છે કે, હોટલના સદર રૂમમાં તેને ફરિયાદી દ્વારા બોલાવવામાં
આવ્યો હતો અને તેણીએ તેની ગરદન અને ગાલ પર ચુંબન કરવાનું શરૂ
કરેલ અને અરજદારના શરીર પર પોતાનો હાથ ફેરવવાનું પણ શરૂ કરેલ
અને જ્યારે અરજદારે તેણીને રોકેલ, ત્યારે ફરિયાદી વધુ આક્રમક બની
ગયેલ અને અરજદાર પાસેથી અચાનક રૂ.૧૫,૦૦,૦૦૦/-ની માંગણી
કરેલ.
અવલોકનો સાથે નામંજૂર કરેલ :-
"૧૨ એ નોંધવું જરૂરી છે કે, સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ દાખલ
કરવામાં આવેલી અરજીમાં અરજદારે કેટલીક એવી હકીકતો રજૂ કરી છે જે
અસામાન્ય અને વિચિત્ર જણાય છે. અરજદારે એવી દલીલ કરેલ હોવા
છતાં કે, તે પીડિતાએ તેના મિત્રો સાથે ગોઠવેલ હની-ટ્રેપનો ભોગ બનેલ
છે, અરજીના પેરા નં.૮માં અરજદારે દલીલ કરેલ છે કે, તે ક્લબ
એમેરાલ્ડનો આજીવન સભ્ય છે, જ્યાં તે મનોરંજન અને સ્વાસ્થ્યતા અર્થે
જતો હતો. અરજીના પેરા નં.૧૪માં જે કંઈપણ કહેવામાં આવ્યું છે તે પ્રથમ
દૃષ્ટિએ સામાન્ય માનવ વર્તણૂક ઢબમાં સ્વીકાર્ય જણાતું નથી. અરજદાર
પોતાને આજીવન સભ્ય તરીકે ક્લબની મુલાકાત લેતો પ્રતિષ્ઠિત
ઉદ્યોગપતિ હોવાનો દાવો કરી રહ્યો હોવા છતાં, તેણે પેરાનં. ૧૪માં
જણાવ્યું છે કે, હોટલના સદર રૂમમાં તેને ફરિયાદી દ્વારા બોલાવવામાં
આવ્યો હતો અને તેણીએ તેની ગરદન અને ગાલ પર ચુંબન કરવાનું શરૂ
કરેલ અને અરજદારના શરીર પર પોતાનો હાથ ફેરવવાનું પણ શરૂ કરેલ
અને જ્યારે અરજદારે તેણીને રોકેલ, ત્યારે ફરિયાદી વધુ આક્રમક બની
ગયેલ અને અરજદાર પાસેથી અચાનક રૂ.૧૫,૦૦,૦૦૦/-ની માંગણી
કરેલ.
૧૩ અરજીમાં જણાવેલ આધારોને ધ્યાનમાં લેતા, તે સ્પષ્ટ છે કે
અરજદારે તે વાત સામે વાંધો ઉઠાવેલ નથી કે ઘટના સમયે, તે
ભોગબનનાર સાથે સદર હોટલના રૂમમાં હતો. જો પૂરક નિવેદનની
હકીકતોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં કરવામાં
આવેલ દાવાઓથી પ્રથમ દૃષ્ટિએ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કેસ
બને છે. તેથી, મારો અભિપ્રાય છે કે, ઉપરોક્ત આક્ષેપોના સંદર્ભમાં
ગુનાની ગંભીરતા અને સજાના પ્રકારને ધ્યાનમાં રાખતા, સીઆરપીસીની
કલમ ૪૩૮ હેઠળ જામીન આપવા માટે અરજદાર દ્વારા પ્રથમ દ્રષ્ટિનો
કોઈ કેસ બનાવવામાં આવેલ નથી."
વાદગ્રસ્ત હુકમો:
૬. ત્યારબાદ સામાવાળા નં.૨/આરોપીએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં
અરજી [આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨] કરેલ. તા.૨૧
સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રથમ વાદગ્રસ્ત હુકમ દ્વારા, સામાવાળા
નં.૨/આરોપીને નીચેના હુકમ દ્વારા રક્ષણ આપવામાં આવેલ :-
"૧. અરજદાર તરફે વિદ્વાન વકીલ અને સરકાર તરફે વિદ્વાન
એપીપીને સાંભળ્યા.
અરજદારે તે વાત સામે વાંધો ઉઠાવેલ નથી કે ઘટના સમયે, તે
ભોગબનનાર સાથે સદર હોટલના રૂમમાં હતો. જો પૂરક નિવેદનની
હકીકતોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં કરવામાં
આવેલ દાવાઓથી પ્રથમ દૃષ્ટિએ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કેસ
બને છે. તેથી, મારો અભિપ્રાય છે કે, ઉપરોક્ત આક્ષેપોના સંદર્ભમાં
ગુનાની ગંભીરતા અને સજાના પ્રકારને ધ્યાનમાં રાખતા, સીઆરપીસીની
કલમ ૪૩૮ હેઠળ જામીન આપવા માટે અરજદાર દ્વારા પ્રથમ દ્રષ્ટિનો
કોઈ કેસ બનાવવામાં આવેલ નથી."
વાદગ્રસ્ત હુકમો:
૬. ત્યારબાદ સામાવાળા નં.૨/આરોપીએ આગોતરા જામીન માટે હાઇકોર્ટમાં
અરજી [આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨] કરેલ. તા.૨૧
સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ પ્રથમ વાદગ્રસ્ત હુકમ દ્વારા, સામાવાળા
નં.૨/આરોપીને નીચેના હુકમ દ્વારા રક્ષણ આપવામાં આવેલ :-
"૧. અરજદાર તરફે વિદ્વાન વકીલ અને સરકાર તરફે વિદ્વાન
એપીપીને સાંભળ્યા.
૨. તા.૦૬/૦૮//૨૦૨૨ના રોજ, ફરિયાદી કે જે વ્યવસાયે
એક મોડેલ છે તેના દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર, એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સીઆર નં.૯૧૫/૨૦૨૨
નોંધવામાં આવેલ અને તેણે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે
અરજદાર દ્વારા તેની આબરૂ લેવામાં આવી હતી. જેના કારણે
આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪-બી, ૫૦૬ લાગુ કરવામાં આવી
હતી.
તે જ દિવસે, એટલે કે તા.૦૬/૧૦/૨૦૨૨ના રોજ, ફરિયાદીએ તેણીનું પૂરક નિવેદન નોંધાવ્યું હતું અને આ વખતે, તેણીએ તેને આગળ વધારીને આ ઘટનાને વિસ્તૃતમાં જણાવી હતી
અને જણાવ્યું હતું કે, તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યા બાદ, તેણીને
પલંગ પર ધકેલી દેવામાં આવેલ અને બળજબરીથી સંભોગ
કરવાનો પ્રયાસ કરવામાં આવેલ. તેણીએ આરોપ લગાવ્યો હતો કે, થયેલી ઝપાઝપીમાં, તેણીએ જે વસ્ત્રો પહેર્યા હતા તે ફાટી ગયા
હતા અને તેણીએ તેને દરવાજાની બહાર ધકેલી દીધો હતો, પરંતુ
રૂમમાંથી બહાર નીકળતી વખતે, તેણે તેણીને ધમકી આપી હતી કે
એક મોડેલ છે તેના દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ પર, એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં સીઆર નં.૯૧૫/૨૦૨૨
નોંધવામાં આવેલ અને તેણે પોલીસ સ્ટેશનને જાણ કરી હતી કે
અરજદાર દ્વારા તેની આબરૂ લેવામાં આવી હતી. જેના કારણે
આઈપીસીની કલમ ૩૫૪, ૩૫૪-બી, ૫૦૬ લાગુ કરવામાં આવી
હતી.
તે જ દિવસે, એટલે કે તા.૦૬/૧૦/૨૦૨૨ના રોજ, ફરિયાદીએ તેણીનું પૂરક નિવેદન નોંધાવ્યું હતું અને આ વખતે, તેણીએ તેને આગળ વધારીને આ ઘટનાને વિસ્તૃતમાં જણાવી હતી
અને જણાવ્યું હતું કે, તેને અયોગ્ય રીતે સ્પર્શ કર્યા બાદ, તેણીને
પલંગ પર ધકેલી દેવામાં આવેલ અને બળજબરીથી સંભોગ
કરવાનો પ્રયાસ કરવામાં આવેલ. તેણીએ આરોપ લગાવ્યો હતો કે, થયેલી ઝપાઝપીમાં, તેણીએ જે વસ્ત્રો પહેર્યા હતા તે ફાટી ગયા
હતા અને તેણીએ તેને દરવાજાની બહાર ધકેલી દીધો હતો, પરંતુ
રૂમમાંથી બહાર નીકળતી વખતે, તેણે તેણીને ધમકી આપી હતી કે
તેણી આ ઘટના કોઈને જાહેર ન કરે. તે રિસેપ્શન પર આવેલ અને
ફોન કરેલ.
એક મહિના બાદ, એટલે કે તા.૦૬/૦૯/૨૦૨૨ના રોજ, ફરિયાદીના કથનમાં વધુ સુધારો થયેલ છે, જેમાં તે જણાવે છે કે, પેનેટ્રેટિવ જાતીય હુમલો થયો હતો અને અન્ય બયાન કે તેણીએ
તેને ધકેલી દીધેલ અને રિસેપ્શન પરથી ફોન કરેલ, તે યથાવત
રાખ્યું હતું.
૩. અરજદારને અગાઉ જ્યારે સદર સીઆરમાં આઇપીસીની
કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ નોંધવામાં આવેલ, ત્યારે
જામીન પર મુક્ત કરવામાં આવેલ, પરંતુ પૂરક નિવેદન નોંધવામાં
આવતા, કલમ ૩૭૬ ને સદર સીઆરમાં ઉમેરવામાં આવેલ છે અને
અરજદારને તેની ધરપકડ થવાની દહેશત છે, કારણ કે તેની
તરફેણનો અગાઉનો હુકમ રદ કરવામાં આવ્યો છે. ફરિયાદીના
કથનમાં મુખ્ય તફાવત જોતા, તેની સત્યતાને હાલના તબક્કે
ચકાસ્યા વગર આ તફાવતોથી મને, વચગાળાના હુકમ દ્વારા, અરજદારનું રક્ષણ કરવું યોગ્ય જણાય છે. તપાસમાં તેમના સહકાર
અને તપાસ અધિકારી સમક્ષ જે પુરાવા આવશે તેને આધિન,
ફોન કરેલ.
એક મહિના બાદ, એટલે કે તા.૦૬/૦૯/૨૦૨૨ના રોજ, ફરિયાદીના કથનમાં વધુ સુધારો થયેલ છે, જેમાં તે જણાવે છે કે, પેનેટ્રેટિવ જાતીય હુમલો થયો હતો અને અન્ય બયાન કે તેણીએ
તેને ધકેલી દીધેલ અને રિસેપ્શન પરથી ફોન કરેલ, તે યથાવત
રાખ્યું હતું.
૩. અરજદારને અગાઉ જ્યારે સદર સીઆરમાં આઇપીસીની
કલમ ૩૫૪, ૩૫૪-બી અને ૫૦૬ નોંધવામાં આવેલ, ત્યારે
જામીન પર મુક્ત કરવામાં આવેલ, પરંતુ પૂરક નિવેદન નોંધવામાં
આવતા, કલમ ૩૭૬ ને સદર સીઆરમાં ઉમેરવામાં આવેલ છે અને
અરજદારને તેની ધરપકડ થવાની દહેશત છે, કારણ કે તેની
તરફેણનો અગાઉનો હુકમ રદ કરવામાં આવ્યો છે. ફરિયાદીના
કથનમાં મુખ્ય તફાવત જોતા, તેની સત્યતાને હાલના તબક્કે
ચકાસ્યા વગર આ તફાવતોથી મને, વચગાળાના હુકમ દ્વારા, અરજદારનું રક્ષણ કરવું યોગ્ય જણાય છે. તપાસમાં તેમના સહકાર
અને તપાસ અધિકારી સમક્ષ જે પુરાવા આવશે તેને આધિન,
તેમની કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે કે કેમ તે અંગે આગળની
કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તેથી, નીચે મુજબ હુકમ કરવામાં
આવે છે:
:હુકમ:
(એ) એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સીઆર
નં.૯૧૫/૨૦૨૨ના સંબંધમાં ધરપકડના કિસ્સામાં, અરજદાર -
જિગ્નેશ જસવંતરાઈ મહેતાને રૂ.૨૫,૦૦૦/-નો જાતમુચરકો તથા
સમાન રકમના એક અથવા બે જામીન રજૂ કરવા પર જામીન પર
મુક્ત કરવામાં આવશે.
(બી) અરજદારે તા.૨૭ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી બપોરે ૨.૦૦
વાગ્યા થી સાંજે ૫.૦૦ વાગ્યા વચ્ચે સંબંધિત પોલીસ સ્ટેશન પર
હાજરી આપવાની રહેશે.
(સી) અરજદાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેસની હકીકતોથી પરિચિત
કોઈપણ વ્યક્તિને કોઈ પ્રલોભન, ધમકી કે વચન આપશે નહીં કે
જેથી તેને કોર્ટ અથવા કોઈપણ પોલીસ અધિકારી સમક્ષ હકીકતો
જાહેર કરવાથી રોકવામાં આવે અને તે પુરાવા સાથે ચેડા કરશે નહીં.
કાર્યવાહી નક્કી કરવામાં આવશે. તેથી, નીચે મુજબ હુકમ કરવામાં
આવે છે:
:હુકમ:
(એ) એમઆઇડીસી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સીઆર
નં.૯૧૫/૨૦૨૨ના સંબંધમાં ધરપકડના કિસ્સામાં, અરજદાર -
જિગ્નેશ જસવંતરાઈ મહેતાને રૂ.૨૫,૦૦૦/-નો જાતમુચરકો તથા
સમાન રકમના એક અથવા બે જામીન રજૂ કરવા પર જામીન પર
મુક્ત કરવામાં આવશે.
(બી) અરજદારે તા.૨૭ થી ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી બપોરે ૨.૦૦
વાગ્યા થી સાંજે ૫.૦૦ વાગ્યા વચ્ચે સંબંધિત પોલીસ સ્ટેશન પર
હાજરી આપવાની રહેશે.
(સી) અરજદાર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કેસની હકીકતોથી પરિચિત
કોઈપણ વ્યક્તિને કોઈ પ્રલોભન, ધમકી કે વચન આપશે નહીં કે
જેથી તેને કોર્ટ અથવા કોઈપણ પોલીસ અધિકારી સમક્ષ હકીકતો
જાહેર કરવાથી રોકવામાં આવે અને તે પુરાવા સાથે ચેડા કરશે નહીં.
અરજી તા.૦૭/૧૦/૨૦૨૨ના રોજ લિસ્ટ કરવામાં આવે."
૬.૧ ઉપરોક્ત હુકમ પસાર થવાની જાણ થતાં, અપીલકર્તા/ફરિયાદીએ
હાઇકોર્ટ સમક્ષ હસ્તક્ષેપ માટે એક અરજી [તા.૦૬.૧૦.૨૦૨૨ની
આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨માં ઇન્ટરવેન્શન એપ્લિકેશન
નં.૧૭૧૫૦/૨૦૨૨] દાખલ કરેલ. તા.૭ ઓક્ટોબર ૨૦૨૨ના બીજા
વાદગ્રસ્ત હુકમ દ્વારા, સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ કરવામાં
આવેલી જામીન અરજીને નીચેના હુકમ દ્વારા મંજૂરી આપવામાં આવી
હતી:-
"૨. ફરિયાદીના કથનમાં સુધારાને અને તે પણ એક મહિનાથી
વધુ સમય પછી થયેલ હોવાનું ધ્યાનમાં લેતા, અરજદારને
વચગાળાના હુકમથી રક્ષણ આપવામાં આવેલ અને તેને તપાસ
અધિકારી સમક્ષ હાજરી આપવાનો નિર્દેશ કરવામાં આવેલ.
તદનુસાર, તે તપાસ અધિકારી સમક્ષ હાજર થયેલ છે, તેની
તબીબી તપાસ કરવામાં આવેલ છે અને મોબાઇલ ફોન જપ્ત
કરવામાં આવેલ છે.
૬.૧ ઉપરોક્ત હુકમ પસાર થવાની જાણ થતાં, અપીલકર્તા/ફરિયાદીએ
હાઇકોર્ટ સમક્ષ હસ્તક્ષેપ માટે એક અરજી [તા.૦૬.૧૦.૨૦૨૨ની
આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨માં ઇન્ટરવેન્શન એપ્લિકેશન
નં.૧૭૧૫૦/૨૦૨૨] દાખલ કરેલ. તા.૭ ઓક્ટોબર ૨૦૨૨ના બીજા
વાદગ્રસ્ત હુકમ દ્વારા, સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ કરવામાં
આવેલી જામીન અરજીને નીચેના હુકમ દ્વારા મંજૂરી આપવામાં આવી
હતી:-
"૨. ફરિયાદીના કથનમાં સુધારાને અને તે પણ એક મહિનાથી
વધુ સમય પછી થયેલ હોવાનું ધ્યાનમાં લેતા, અરજદારને
વચગાળાના હુકમથી રક્ષણ આપવામાં આવેલ અને તેને તપાસ
અધિકારી સમક્ષ હાજરી આપવાનો નિર્દેશ કરવામાં આવેલ.
તદનુસાર, તે તપાસ અધિકારી સમક્ષ હાજર થયેલ છે, તેની
તબીબી તપાસ કરવામાં આવેલ છે અને મોબાઇલ ફોન જપ્ત
કરવામાં આવેલ છે.
૩. ઉપરોક્ત હકીકતના પગલે, અરજદારે તપાસમાં તેમનો
સહકાર આપેલ હોવાથી, તા.૨૧/૦૯/૨૦૨૨ ના હુકમને
એબ્સોલ્યુટ બનાવવામાં આવે છે."
૭. ઉપરોક્ત બે હુકમોથી વ્યથિત થઈ, અપીલકર્તા/ફરિયાદીએ હાલની
અપીલ દાખલ કરેલ છે, જેમાં તા.૧૮ નવેમ્બર, ૨૦૨૨ના રોજ નોટિસ
જારી કરવામાં આવેલ. સુનાવણીની આગામી તારીખ પહેલાં સામાવાળા
નં.૧ - સરકાર અને સામાવાળા નં.૨/આરોપી તરફે હાજરી આપવામાં
આવેલ અને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપવામાં
આવેલ. સામાવાળા નં.૧/સરકાર અને સામાવાળા નં.૨/આરોપી તરફે
વકીલ દ્વારા કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવેલ છે.
પક્ષકારો તરફે વિદ્વાન વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલોઃ
એ. અપીલકર્તા/ફરિયાદી તરફે વકીલ:
૮. અપીલકર્તા/ફરિયાદી તરફે ઉપસ્થિત વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી
આર. બસંતે અરજ કરેલ છે કે, આગોતરા જામીન આપતી વખતે, હાઇકોર્ટ
સામાવાળા નં.૨/આરોપી સામે લગાવવામાં આવેલા આરોપોના પ્રકાર
અને ગંભીરતાની નોંધ લેવામાં નિષ્ફળ રહેલ છે; તથા પ્રથમ વાદગ્રસ્ત
સહકાર આપેલ હોવાથી, તા.૨૧/૦૯/૨૦૨૨ ના હુકમને
એબ્સોલ્યુટ બનાવવામાં આવે છે."
૭. ઉપરોક્ત બે હુકમોથી વ્યથિત થઈ, અપીલકર્તા/ફરિયાદીએ હાલની
અપીલ દાખલ કરેલ છે, જેમાં તા.૧૮ નવેમ્બર, ૨૦૨૨ના રોજ નોટિસ
જારી કરવામાં આવેલ. સુનાવણીની આગામી તારીખ પહેલાં સામાવાળા
નં.૧ - સરકાર અને સામાવાળા નં.૨/આરોપી તરફે હાજરી આપવામાં
આવેલ અને કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવા માટે સમય આપવામાં
આવેલ. સામાવાળા નં.૧/સરકાર અને સામાવાળા નં.૨/આરોપી તરફે
વકીલ દ્વારા કાઉન્ટર એફિડેવિટ દાખલ કરવામાં આવેલ છે.
પક્ષકારો તરફે વિદ્વાન વકીલો દ્વારા રજૂ કરવામાં આવેલ દલીલોઃ
એ. અપીલકર્તા/ફરિયાદી તરફે વકીલ:
૮. અપીલકર્તા/ફરિયાદી તરફે ઉપસ્થિત વિદ્વાન સિનિયર કાઉન્સેલ શ્રી
આર. બસંતે અરજ કરેલ છે કે, આગોતરા જામીન આપતી વખતે, હાઇકોર્ટ
સામાવાળા નં.૨/આરોપી સામે લગાવવામાં આવેલા આરોપોના પ્રકાર
અને ગંભીરતાની નોંધ લેવામાં નિષ્ફળ રહેલ છે; તથા પ્રથમ વાદગ્રસ્ત
હુકમમાં એ નોંધતી વખતે કે "ફરિયાદીના કથનમાં મુખ્ય તફાવત, .....
મને વચગાળાના હુકમ દ્વારા અરજદારનું રક્ષણ કરવું યોગ્ય જણાય છે", હાઈકોર્ટ એ સમજવામાં નિષ્ફળ રહેલ છે કે, એફઆઈઆરમાં નોંધાયેલા
આક્ષેપો સ્વયં જ આઇપીસીની કલમ ૩૭૬ હેઠળના ગુનાનું આચરણ
દર્શાવવા માટે પૂરતા હતા; તથા હાઈકોર્ટે, સામાવાળા નં.૨/આરોપીની
આગોતરા જામીન અરજીને નામંજૂર કરતાં વિદ્વાન એડિશનલ સેશન્સ
જજ, બોરીવલીના તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨ના હુકમમાં કરવામાં આવેલા
એ અવલોકનોની અવગણના કરેલ હતી કે, જો પૂરક નિવેદનની
હકીકતોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં કરવામાં
આવેલા દાવાઓ પ્રથમ દૃષ્ટિએ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કેસ
બનાવે છે; તથા હાઇકોર્ટ સમક્ષ સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ
કરવામાં આવેલ આગોતરા જામીન માટેની અરજી [એબીએ
નં.૨૫૯૪/૨૦૨૨]માં અપીલકર્તા/ફરિયાદી દ્વારા હસ્તક્ષેપ અરજી
[આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨માં ઇન્ટરવેન્શન
એપ્લિકેશન નં.૧૭૧૫૦/૨૦૨૨] દાખલ થયેલ હોવા છતાં, તેણીની
સુનાવણી સાંભળવામાં આવી ન હતી; તથા જે રીતે આ કોર્ટ દ્વારા પ્રશાંત
કુમાર સરકાર વિ. આશિષ ચેટર્જી અને અન્ય [(૨૦૧૦) ૧૪ એસસીસી
૪૯૬] સહિતના કેટલાક ન્યાયિક ચુકાદાઓમાં દર્શાવવામાં આવ્યું છે તેમ
સામાવાળા નં.૨/આરોપીને આગોતરા જામીન આપવાનો હુકમ, જામીન
મને વચગાળાના હુકમ દ્વારા અરજદારનું રક્ષણ કરવું યોગ્ય જણાય છે", હાઈકોર્ટ એ સમજવામાં નિષ્ફળ રહેલ છે કે, એફઆઈઆરમાં નોંધાયેલા
આક્ષેપો સ્વયં જ આઇપીસીની કલમ ૩૭૬ હેઠળના ગુનાનું આચરણ
દર્શાવવા માટે પૂરતા હતા; તથા હાઈકોર્ટે, સામાવાળા નં.૨/આરોપીની
આગોતરા જામીન અરજીને નામંજૂર કરતાં વિદ્વાન એડિશનલ સેશન્સ
જજ, બોરીવલીના તા.૧૭ સપ્ટેમ્બર,૨૦૨૨ના હુકમમાં કરવામાં આવેલા
એ અવલોકનોની અવગણના કરેલ હતી કે, જો પૂરક નિવેદનની
હકીકતોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં કરવામાં
આવેલા દાવાઓ પ્રથમ દૃષ્ટિએ આઈપીસીની કલમ ૩૭૬ હેઠળ કેસ
બનાવે છે; તથા હાઇકોર્ટ સમક્ષ સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ
કરવામાં આવેલ આગોતરા જામીન માટેની અરજી [એબીએ
નં.૨૫૯૪/૨૦૨૨]માં અપીલકર્તા/ફરિયાદી દ્વારા હસ્તક્ષેપ અરજી
[આગોતરા જામીન અરજી નં.૨૫૯૪/૨૦૨૨માં ઇન્ટરવેન્શન
એપ્લિકેશન નં.૧૭૧૫૦/૨૦૨૨] દાખલ થયેલ હોવા છતાં, તેણીની
સુનાવણી સાંભળવામાં આવી ન હતી; તથા જે રીતે આ કોર્ટ દ્વારા પ્રશાંત
કુમાર સરકાર વિ. આશિષ ચેટર્જી અને અન્ય [(૨૦૧૦) ૧૪ એસસીસી
૪૯૬] સહિતના કેટલાક ન્યાયિક ચુકાદાઓમાં દર્શાવવામાં આવ્યું છે તેમ
સામાવાળા નં.૨/આરોપીને આગોતરા જામીન આપવાનો હુકમ, જામીન
માટેની અરજી પર વિચારણા કરતી વખતે કોર્ટ દ્વારા અનુસરવાના થતાં
પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોની અવગણના કરે છે; તથા હાઇકોર્ટે એ
હકીકતની અવગણના કરેલ છે કે સામાવાળા નં.૨/આરોપી એક શ્રીમંત
અને પ્રભાવશાળી વેપારી છે, જેણે એફઆઈઆરની નોંધણીમાં વિલંબ
કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને આગોતરા જામીન
આપવામાં આવ્યા હોવાથી, તે અપીલકર્તા/ફરિયાદીને નુકસાન થાય તે
રીતે સાક્ષીઓને પ્રભાવિત કરશે જ.
બી. સામાવાળા નં.૨/આરોપી તરફે વકીલ
૯. બીજી બાજુ, સામાવાળા નં.૨/આરોપી તરફે ઉપસ્થિત વિદ્વાન સિનિયર
કાઉન્સેલ શ્રી સંજય આર. હેગડેએ વાદગ્રસ્ત હુકમોનો બચાવ કર્યો છે અને
રજૂઆત કરી છે કે સામાવાળા નં.૨/આરોપીને વચગાળાનું રક્ષણ
આપતો પ્રથમ વાદગ્રસ્ત હુકમ પસાર થયા બાદ, તેને ઘણી તારીખો પર
તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો અને તેણે યોગ્ય રીતે સહકાર
આપ્યો હતો અને જે રીતે અને જ્યારે બોલાવવામાં આવેલ, ત્યારે પોલીસ
સ્ટેશનમાં હાજરી આપી હતી; તથા તેણે તમામ વખતે વિદ્વાન
એસીએમએમ, અંધેરી અને વિદ્વાન એડિશનલ સેશન્સ જજ, બોરીવલી
સમક્ષ સુનાવણીમાં હાજરી આપી હતી; તથા કથિત ઘટનાનો કોઈ નજરે
જોનાર સાક્ષી નથી; તથા સાંયોગિક પુરાવા અને તબીબી અહેવાલ
પ્રસ્થાપિત કાયદાકીય સિદ્ધાંતોની અવગણના કરે છે; તથા હાઇકોર્ટે એ
હકીકતની અવગણના કરેલ છે કે સામાવાળા નં.૨/આરોપી એક શ્રીમંત
અને પ્રભાવશાળી વેપારી છે, જેણે એફઆઈઆરની નોંધણીમાં વિલંબ
કરવા માટે તેના પ્રભાવનો ઉપયોગ કર્યો હતો અને આગોતરા જામીન
આપવામાં આવ્યા હોવાથી, તે અપીલકર્તા/ફરિયાદીને નુકસાન થાય તે
રીતે સાક્ષીઓને પ્રભાવિત કરશે જ.
બી. સામાવાળા નં.૨/આરોપી તરફે વકીલ
૯. બીજી બાજુ, સામાવાળા નં.૨/આરોપી તરફે ઉપસ્થિત વિદ્વાન સિનિયર
કાઉન્સેલ શ્રી સંજય આર. હેગડેએ વાદગ્રસ્ત હુકમોનો બચાવ કર્યો છે અને
રજૂઆત કરી છે કે સામાવાળા નં.૨/આરોપીને વચગાળાનું રક્ષણ
આપતો પ્રથમ વાદગ્રસ્ત હુકમ પસાર થયા બાદ, તેને ઘણી તારીખો પર
તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો અને તેણે યોગ્ય રીતે સહકાર
આપ્યો હતો અને જે રીતે અને જ્યારે બોલાવવામાં આવેલ, ત્યારે પોલીસ
સ્ટેશનમાં હાજરી આપી હતી; તથા તેણે તમામ વખતે વિદ્વાન
એસીએમએમ, અંધેરી અને વિદ્વાન એડિશનલ સેશન્સ જજ, બોરીવલી
સમક્ષ સુનાવણીમાં હાજરી આપી હતી; તથા કથિત ઘટનાનો કોઈ નજરે
જોનાર સાક્ષી નથી; તથા સાંયોગિક પુરાવા અને તબીબી અહેવાલ
સામાવાળા નં.૨/આરોપી સામે અપીલકર્તા/ફરિયાદી દ્વારા લગાવવામાં
આવેલા આરોપોને સમર્થન આપતા નથી; તથા આરોપીના આગોતરા
જામીન મંજૂર કરતા હુકમમાં દખલ કરવાનું કોઈ વાજબી કારણ નથી, ખાસ કરીને ત્યારે, જ્યારે અપીલકર્તા/ફરિયાદી અથવા સરકારી વકીલ
દ્વારા જામીન રદ કરવા માટે કોઈ નવા સંજોગો જણાવવામાં આવેલ નથી.
સી. સામાવાળા નં.૧ - રાજ્ય તરફે વકીલ
૧૦. રાજ્ય તરફે વિદ્વાન વકીલ શ્રી નીતિન લોનકરે કોર્ટને જણાવેલ છે કે, હાલના કેસમાં ફરિયાદપક્ષ દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ ચાર્જશીટ [તપાસ
કરનાર અધિકારી દ્વારા દાખલ કરાયેલ કાઉન્ટર એફિડેવિટના પેરા ૮
મુજબ] તા.૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ દાખલ કરવામાં આવી હતી
અને ૨૫ સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી ૧૨ સ્વતંત્ર
સાક્ષીઓ છે. આ કેસ હવે તા.૨૭ જુલાઈ, ૨૦૨૩ના રોજ તહોમત પર
દલીલો માટે લિસ્ટ કરવામાં આવેલ છે.
વિશ્લેષણ, અર્થઘટન અને પૂર્વ-ચુકાદા કાયદાઓઃ
૧૧. અમે પક્ષકારો તરફે વિદ્વાન વકીલને સાંભળ્યા છે અને રેકોર્ડનો અભ્યાસ
કર્યો છે. વાદગ્રસ્ત હુકમના અવલોકન પરથી જોઈ શકાય છે તેમ,
આવેલા આરોપોને સમર્થન આપતા નથી; તથા આરોપીના આગોતરા
જામીન મંજૂર કરતા હુકમમાં દખલ કરવાનું કોઈ વાજબી કારણ નથી, ખાસ કરીને ત્યારે, જ્યારે અપીલકર્તા/ફરિયાદી અથવા સરકારી વકીલ
દ્વારા જામીન રદ કરવા માટે કોઈ નવા સંજોગો જણાવવામાં આવેલ નથી.
સી. સામાવાળા નં.૧ - રાજ્ય તરફે વકીલ
૧૦. રાજ્ય તરફે વિદ્વાન વકીલ શ્રી નીતિન લોનકરે કોર્ટને જણાવેલ છે કે, હાલના કેસમાં ફરિયાદપક્ષ દ્વારા સેશન્સ કોર્ટ સમક્ષ ચાર્જશીટ [તપાસ
કરનાર અધિકારી દ્વારા દાખલ કરાયેલ કાઉન્ટર એફિડેવિટના પેરા ૮
મુજબ] તા.૨૧ ઓક્ટોબર, ૨૦૨૨ના રોજ દાખલ કરવામાં આવી હતી
અને ૨૫ સાક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાંથી ૧૨ સ્વતંત્ર
સાક્ષીઓ છે. આ કેસ હવે તા.૨૭ જુલાઈ, ૨૦૨૩ના રોજ તહોમત પર
દલીલો માટે લિસ્ટ કરવામાં આવેલ છે.
વિશ્લેષણ, અર્થઘટન અને પૂર્વ-ચુકાદા કાયદાઓઃ
૧૧. અમે પક્ષકારો તરફે વિદ્વાન વકીલને સાંભળ્યા છે અને રેકોર્ડનો અભ્યાસ
કર્યો છે. વાદગ્રસ્ત હુકમના અવલોકન પરથી જોઈ શકાય છે તેમ,
સામાવાળા નં.૨/આરોપીને વચગાળાનું રક્ષણ આપવાનું હાઇકોર્ટને
યોગ્ય લાગવા માટેનો પ્રાથમિક આધાર એ છે કે, અપીલકર્તા/ફરિયાદીએ
તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની વહેલી સવારે એફઆઈઆરમાં પ્રથમ વખત
નોંધવામાં આવેલ ઘટના અંગેના તેના કથનને, તે જ તારીખે સાંજે
નોંધાયેલ તેના પ્રથમ પૂરક નિવેદનમાં અને એક મહિના પછી, તા.૦૬
સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ નોંધાયેલ બીજા પૂરક નિવેદનમાં વધારાના
આક્ષેપો કરીને, સુધારવાનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટના શબ્દોમાં, "ફરિયાદીના વર્ણનમાં મુખ્ય તફાવત હતા ....". ઉપરોક્ત અવલોકનને
બીજા વાદગ્રસ્ત હુકમમાં એ હકીકતની નોંધ લેતા પુન: જણાવવામાં
આવ્યું છે કે, સામાવાળા નં.૨/આરોપી તપાસ અધિકારી સમક્ષ હાજર
રહ્યાં હતા, તેની તબીબી તપાસ કરવામાં આવી હતી અને મોબાઇલ ફોન
જપ્ત કરવામાં આવ્યો હતો, અગાઉ પસાર કરવામાં આવેલ વચગાળાના
હુકમને એબ્સોલ્યુટ બનાવવામાં આવ્યો હતો [તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના બીજા વાદગ્રસ્ત હુકમથી].
૧૧.૧.અમે આગોતરા જામીનની મંજૂરીનું સંચાલન કરવા માટે જરૂરી
વિચારણાઓ પર ઊડતી નજર નાખવાનું સૂચવીએ છીએ. આ કોર્ટના
નિર્ણયોની હરોળ છે, જેમાં એ હકીકત પર ભાર મૂકાયો છે કે, જામીન
માટેની અરજીનો નિર્ણય કરતી વખતે, કોર્ટે પુરાવાઓનું વિગતવાર
યોગ્ય લાગવા માટેનો પ્રાથમિક આધાર એ છે કે, અપીલકર્તા/ફરિયાદીએ
તા.૦૬ ઓગસ્ટ, ૨૦૨૨ની વહેલી સવારે એફઆઈઆરમાં પ્રથમ વખત
નોંધવામાં આવેલ ઘટના અંગેના તેના કથનને, તે જ તારીખે સાંજે
નોંધાયેલ તેના પ્રથમ પૂરક નિવેદનમાં અને એક મહિના પછી, તા.૦૬
સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ નોંધાયેલ બીજા પૂરક નિવેદનમાં વધારાના
આક્ષેપો કરીને, સુધારવાનો પ્રયાસ કર્યો હતો. હાઇકોર્ટના શબ્દોમાં, "ફરિયાદીના વર્ણનમાં મુખ્ય તફાવત હતા ....". ઉપરોક્ત અવલોકનને
બીજા વાદગ્રસ્ત હુકમમાં એ હકીકતની નોંધ લેતા પુન: જણાવવામાં
આવ્યું છે કે, સામાવાળા નં.૨/આરોપી તપાસ અધિકારી સમક્ષ હાજર
રહ્યાં હતા, તેની તબીબી તપાસ કરવામાં આવી હતી અને મોબાઇલ ફોન
જપ્ત કરવામાં આવ્યો હતો, અગાઉ પસાર કરવામાં આવેલ વચગાળાના
હુકમને એબ્સોલ્યુટ બનાવવામાં આવ્યો હતો [તા.૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ના બીજા વાદગ્રસ્ત હુકમથી].
૧૧.૧.અમે આગોતરા જામીનની મંજૂરીનું સંચાલન કરવા માટે જરૂરી
વિચારણાઓ પર ઊડતી નજર નાખવાનું સૂચવીએ છીએ. આ કોર્ટના
નિર્ણયોની હરોળ છે, જેમાં એ હકીકત પર ભાર મૂકાયો છે કે, જામીન
માટેની અરજીનો નિર્ણય કરતી વખતે, કોર્ટે પુરાવાઓનું વિગતવાર
વિશ્લેષણ કરવાનું ટાળવું જોઈએ કારણ કે તેમાં ફોકસ કેટલાક વાજબી
આધારોની વિચારણા સહિત એવાં પ્રથમ દ્રષ્ટિના મુદ્દાઓ પર કેન્દ્રિત
હોય છે જે દર્શાવતા હોય કે આરોપીએ ગુનો કર્યો છે કે નહીં અથવા તે
તથ્યો કે જે ગુનાની ગંભીરતા પ્રતિબિંબિત કરતા હોય. તે તબક્કે પુરાવાના
વિશ્લેષણમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા પર સ્વયં લાદવામાં આવેલ
નિયંત્રણ, એ વાજબી કારણોસર છે કે, ફરિયાદપક્ષ દ્વારા કરવામાં આવેલ
કેસને અથવા આરોપી દ્વારા શક્યત: લેવામાં આવે તેવા બચાવને કોઈ
પૂર્વગ્રહ ન થાય અને મેટરના તમામ પાસાઓને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં
સુધી ખુલ્લાં રાખી શકાય.
૧૨. પ્રશાંત કુમાર સરકાર (ઉપરોક્ત)ના કેસમાં, આ કોર્ટની ડિવિઝન બેન્ચે
આગોતરા જામીન અરજી પર વિચારણા કરતી વખતે ધ્યાનમાં લેવાના
પરિબળો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવેલ કે :-
"૯. અમારો અભિપ્રાય છે કે, વાદગ્રસ્ત હુકમ, સ્પષ્ટ રીતે, ટકવાપાત્ર નથી. એ અતિસામાન્ય વાત છે કે આ કોર્ટ સામાન્ય
રીતે, હાઇકોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા અથવા નામંજૂર
કરવાના હુકમમાં દખલ કરતી નથી. જો કે, આ મુદ્દા પર આ કોર્ટના
ઘણા નિર્ણયોમાં પ્રસ્થાપિત મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીને
આધારોની વિચારણા સહિત એવાં પ્રથમ દ્રષ્ટિના મુદ્દાઓ પર કેન્દ્રિત
હોય છે જે દર્શાવતા હોય કે આરોપીએ ગુનો કર્યો છે કે નહીં અથવા તે
તથ્યો કે જે ગુનાની ગંભીરતા પ્રતિબિંબિત કરતા હોય. તે તબક્કે પુરાવાના
વિશ્લેષણમાં ઊંડાણપૂર્વક તપાસ કરવા પર સ્વયં લાદવામાં આવેલ
નિયંત્રણ, એ વાજબી કારણોસર છે કે, ફરિયાદપક્ષ દ્વારા કરવામાં આવેલ
કેસને અથવા આરોપી દ્વારા શક્યત: લેવામાં આવે તેવા બચાવને કોઈ
પૂર્વગ્રહ ન થાય અને મેટરના તમામ પાસાઓને ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં
સુધી ખુલ્લાં રાખી શકાય.
૧૨. પ્રશાંત કુમાર સરકાર (ઉપરોક્ત)ના કેસમાં, આ કોર્ટની ડિવિઝન બેન્ચે
આગોતરા જામીન અરજી પર વિચારણા કરતી વખતે ધ્યાનમાં લેવાના
પરિબળો પર પ્રકાશ પાડ્યો હતો અને જણાવેલ કે :-
"૯. અમારો અભિપ્રાય છે કે, વાદગ્રસ્ત હુકમ, સ્પષ્ટ રીતે, ટકવાપાત્ર નથી. એ અતિસામાન્ય વાત છે કે આ કોર્ટ સામાન્ય
રીતે, હાઇકોર્ટ દ્વારા આરોપીઓને જામીન આપવા અથવા નામંજૂર
કરવાના હુકમમાં દખલ કરતી નથી. જો કે, આ મુદ્દા પર આ કોર્ટના
ઘણા નિર્ણયોમાં પ્રસ્થાપિત મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરીને
સમજપૂર્વક, સાવચેતીપૂર્વક અને ચુસ્ત રીતે તેની વિવેકબુદ્ધિનો
ઉપયોગ કરવો તે હાઇકોર્ટ માટે તેટલું જ આવશ્યક છે. તે
સુપ્રસ્થાપિત છે કે, અન્ય સંજોગોની સાથે, જામીન માટેની અરજી
પર વિચારણા કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો આ પ્રમાણે
છેઃ
(૧) આરોપીએ ગુનો કર્યો હોવાનું માનવા માટે કોઈ પ્રથમ દૃષ્ટિનો
અથવા વાજબી આધાર છે કે કેમ;
(૨) આરોપનો પ્રકાર અને ગંભીરતા;
(૩) દોષિત ઠેરવવાના કિસ્સામાં સજાની કઠોરતા;
(૪) જો જામીન પર મુક્ત કરવામાં આવે તો આરોપી ફરાર થઈ જાય
અથવા ભાગી જાય તેનું જોખમ;
(૫) આરોપીનું ચરિત્ર, વર્તન, સંસાધન, પદ અને સ્થિતિ;
(૬) ગુનાનું પુનરાવર્તન થવાની સંભાવના;
(૭) સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવે તેવી વાજબી આશંકા; અને
(૮) અલબત્ત, જામીનની મંજૂરીથી ન્યાયમાં અંતરાય ઊભો થવાનું
જોખમ.
[જુઓ સીબીઆઈ મારફત ઉત્તર પ્રદેશ રાજ્ય વિ. અમરમણિ
ત્રિપાઠી [(૨૦૦૫) ૮ એસસીસી ૨૧], પ્રહલાદ સિંહ ભટ્ટ વિ.
ઉપયોગ કરવો તે હાઇકોર્ટ માટે તેટલું જ આવશ્યક છે. તે
સુપ્રસ્થાપિત છે કે, અન્ય સંજોગોની સાથે, જામીન માટેની અરજી
પર વિચારણા કરતી વખતે ધ્યાનમાં લેવાના પરિબળો આ પ્રમાણે
છેઃ
(૧) આરોપીએ ગુનો કર્યો હોવાનું માનવા માટે કોઈ પ્રથમ દૃષ્ટિનો
અથવા વાજબી આધાર છે કે કેમ;
(૨) આરોપનો પ્રકાર અને ગંભીરતા;
(૩) દોષિત ઠેરવવાના કિસ્સામાં સજાની કઠોરતા;
(૪) જો જામીન પર મુક્ત કરવામાં આવે તો આરોપી ફરાર થઈ જાય
અથવા ભાગી જાય તેનું જોખમ;
(૫) આરોપીનું ચરિત્ર, વર્તન, સંસાધન, પદ અને સ્થિતિ;
(૬) ગુનાનું પુનરાવર્તન થવાની સંભાવના;
(૭) સાક્ષીઓને પ્રભાવિત કરવામાં આવે તેવી વાજબી આશંકા; અને
(૮) અલબત્ત, જામીનની મંજૂરીથી ન્યાયમાં અંતરાય ઊભો થવાનું
જોખમ.
[જુઓ સીબીઆઈ મારફત ઉત્તર પ્રદેશ રાજ્ય વિ. અમરમણિ
ત્રિપાઠી [(૨૦૦૫) ૮ એસસીસી ૨૧], પ્રહલાદ સિંહ ભટ્ટ વિ.
એનસીટી, દિલ્હી અને અન્ય [(૨૦૦૧) ૪ એસસીસી ૨૮૦]
અને રામ ગોવિંદ ઉપાધ્યાય વિ. સુદર્શન સિંહ અને અન્યો
[(૨૦૦૨) ૩ એસસીસી ૫૯૮]]
૧૩. મસરૂર વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય [(૨૦૦૯) ૧૪ એસસીસી
૨૮૬]ના કેસમાં, ડિવિઝન બેન્ચ વતી જણાવતાં, ન્યાયમૂર્તિ ડી. કે.
જૈને અવલોકન કર્યું હતું કે, કોર્ટે યાંત્રિક રીતે જામીન આપવાનું ટાળવું
જોઈએ અને સંબંધિત વિચારણાઓનો અભાવ આવા હુકમને
દખલગીરીપાત્ર બનાવશે. ઉપરોક્ત હુકમનો પેરા ૧૩ સુસંગત છે અને
અહીં નીચે પુનઃ રજૂ કરવામાં આવ્યો છે :-
"૧૩. .... જામીન આપવાના તબક્કે, આરોપીને પૂર્વગ્રહ કરી શકે
તેવી પુરાવાની વિસ્તૃત તપાસ અને કેસના ગુણદોષને સ્પર્શતા
વિગતવાર કારણો ટાળવા જોઈએ, પરંતુ, આવા હુકમમાં પ્રથમ
દૃષ્ટિએ તારણ કાઢવા માટેના એ કારણો સૂચવવા જરુરી છે કે શા
માટે જામીન આપવામાં આવેલ, ખાસ કરીને ત્યારે, જ્યારે આરોપી
પર ગંભીર ગુનો આચરવાનો આરોપ મૂકવામાં આવેલ હોય.
અને રામ ગોવિંદ ઉપાધ્યાય વિ. સુદર્શન સિંહ અને અન્યો
[(૨૦૦૨) ૩ એસસીસી ૫૯૮]]
૧૩. મસરૂર વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય [(૨૦૦૯) ૧૪ એસસીસી
૨૮૬]ના કેસમાં, ડિવિઝન બેન્ચ વતી જણાવતાં, ન્યાયમૂર્તિ ડી. કે.
જૈને અવલોકન કર્યું હતું કે, કોર્ટે યાંત્રિક રીતે જામીન આપવાનું ટાળવું
જોઈએ અને સંબંધિત વિચારણાઓનો અભાવ આવા હુકમને
દખલગીરીપાત્ર બનાવશે. ઉપરોક્ત હુકમનો પેરા ૧૩ સુસંગત છે અને
અહીં નીચે પુનઃ રજૂ કરવામાં આવ્યો છે :-
"૧૩. .... જામીન આપવાના તબક્કે, આરોપીને પૂર્વગ્રહ કરી શકે
તેવી પુરાવાની વિસ્તૃત તપાસ અને કેસના ગુણદોષને સ્પર્શતા
વિગતવાર કારણો ટાળવા જોઈએ, પરંતુ, આવા હુકમમાં પ્રથમ
દૃષ્ટિએ તારણ કાઢવા માટેના એ કારણો સૂચવવા જરુરી છે કે શા
માટે જામીન આપવામાં આવેલ, ખાસ કરીને ત્યારે, જ્યારે આરોપી
પર ગંભીર ગુનો આચરવાનો આરોપ મૂકવામાં આવેલ હોય.
(જુઓ મહારાષ્ટ્ર રાજ્ય વિ. રિતેશ [(૨૦૦૧) ૪ એસસીસી
૨૨૪], પંચાનન મિશ્રા વિ. દિગંબર મિશ્રા અને અન્ય [(૨૦૦૫)
૩ એસસીસી ૧૪૩], વિજય કુમાર વિ. નરેન્દ્ર અને અન્ય
[(૨૦૦૨) ૯ એસસીસી ૩૬૪] અને અનવરી બેગમ વિ. શેર
મોહમ્મદ અને અન્ય [(૨૦૦૫) ૭ એસસીસી ૩૨૬])
[જુઓઃ નીરૂ યાદવ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય [(૨૦૧૪)
૧૬ એસસીસી ૫૦૮]; અનિલ કુમાર યાદવ વિ. રાજ્ય (દિલ્હી
એનસીટી) અને અન્ય [(૨૦૧૮) ૧૨ એસસીસી ૧૨૯] અને
મહિપાલ વિ. રાજેશ કુમાર @ પોલિયા અને અન્ય [(૨૦૨૦) ૨
એસસીસી ૧૧૮]]
૧૪. અગાઉના હુકમો કે જેમાં આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરવામાં
આવી હોય તેને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા, કલ્યાણ ચંદ્ર
સરકાર વિ. રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ અને અન્ય [(૨૦૦૪) ૭
એસસીસી ૫૨૮]ના કેસમાં આ કોર્ટે નીચે મુજબ ઠરાવેલ:-
"૧૨. અગાઉની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હોય
તેવા કેસોના સંદર્ભમાં, અગાઉની જામીન અરજીઓ કયા આધારો
૨૨૪], પંચાનન મિશ્રા વિ. દિગંબર મિશ્રા અને અન્ય [(૨૦૦૫)
૩ એસસીસી ૧૪૩], વિજય કુમાર વિ. નરેન્દ્ર અને અન્ય
[(૨૦૦૨) ૯ એસસીસી ૩૬૪] અને અનવરી બેગમ વિ. શેર
મોહમ્મદ અને અન્ય [(૨૦૦૫) ૭ એસસીસી ૩૨૬])
[જુઓઃ નીરૂ યાદવ વિ. ઉત્તર પ્રદેશ રાજ્ય અને અન્ય [(૨૦૧૪)
૧૬ એસસીસી ૫૦૮]; અનિલ કુમાર યાદવ વિ. રાજ્ય (દિલ્હી
એનસીટી) અને અન્ય [(૨૦૧૮) ૧૨ એસસીસી ૧૨૯] અને
મહિપાલ વિ. રાજેશ કુમાર @ પોલિયા અને અન્ય [(૨૦૨૦) ૨
એસસીસી ૧૧૮]]
૧૪. અગાઉના હુકમો કે જેમાં આરોપીઓની જામીન અરજીઓ નામંજૂર કરવામાં
આવી હોય તેને ધ્યાનમાં લેવાની જરૂરિયાત પર ભાર મૂકતા, કલ્યાણ ચંદ્ર
સરકાર વિ. રાજેશ રંજન ઉર્ફે પપ્પુ યાદવ અને અન્ય [(૨૦૦૪) ૭
એસસીસી ૫૨૮]ના કેસમાં આ કોર્ટે નીચે મુજબ ઠરાવેલ:-
"૧૨. અગાઉની જામીન અરજીઓ નામંજૂર કરવામાં આવી હોય
તેવા કેસોના સંદર્ભમાં, અગાઉની જામીન અરજીઓ કયા આધારો
પર નામંજૂર કરવામાં આવી છે તેની નોંધ લઈને જામીન મંજૂર કરવા
માટેની અનુગામી અરજી પર વિચારણા કરવી એ કોર્ટની વધુ એક
જવાબદારી છે અને આવી વિચારણા બાદ જો કોર્ટનો અભિપ્રાય
હોય કે જામીન મંજૂર થવા જોઈએ તો તે કોર્ટે એ ચોક્કસ કારણો
આપવા જરુરી બને છે કે અગાઉના નામંજૂરી છતાં જામીન માટેની
અનુગામી અરજી કેમ મંજૂર થવી જોઈએ."
૧૫. સુશીલા અગ્રવાલ અને અન્યો વિ. રાજ્ય (એનસીટી દિલ્હી) અને અન્ય
[(૨૦૨૦) ૫ એસસીસી ૧]ના કેસમાં, પાંચ ન્યાયાધીશોની બનેલી
બંધારણીય ખંડપીઠ સમક્ષ, વિચારણા માટે તૈયાર કરવામાં આવેલા
નિમ્નલિખિત બે પ્રશ્નો પર વિવિધ બેન્ચોના વિરોધાભાસી મંતવ્યો પ્રસ્તુત
કરવામાં આવેલ:-
"(૧) શું કોઈ વ્યક્તિને સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આપવામાં
આવેલ રક્ષણ એક નિશ્ચિત સમયગાળા સુધી મર્યાદિત હોવું જોઈએ
કે જેથી તે વ્યક્તિ ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી, નિયમિત
જામીન મેળવી શકે?
માટેની અનુગામી અરજી પર વિચારણા કરવી એ કોર્ટની વધુ એક
જવાબદારી છે અને આવી વિચારણા બાદ જો કોર્ટનો અભિપ્રાય
હોય કે જામીન મંજૂર થવા જોઈએ તો તે કોર્ટે એ ચોક્કસ કારણો
આપવા જરુરી બને છે કે અગાઉના નામંજૂરી છતાં જામીન માટેની
અનુગામી અરજી કેમ મંજૂર થવી જોઈએ."
૧૫. સુશીલા અગ્રવાલ અને અન્યો વિ. રાજ્ય (એનસીટી દિલ્હી) અને અન્ય
[(૨૦૨૦) ૫ એસસીસી ૧]ના કેસમાં, પાંચ ન્યાયાધીશોની બનેલી
બંધારણીય ખંડપીઠ સમક્ષ, વિચારણા માટે તૈયાર કરવામાં આવેલા
નિમ્નલિખિત બે પ્રશ્નો પર વિવિધ બેન્ચોના વિરોધાભાસી મંતવ્યો પ્રસ્તુત
કરવામાં આવેલ:-
"(૧) શું કોઈ વ્યક્તિને સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ આપવામાં
આવેલ રક્ષણ એક નિશ્ચિત સમયગાળા સુધી મર્યાદિત હોવું જોઈએ
કે જેથી તે વ્યક્તિ ટ્રાયલ કોર્ટ સમક્ષ આત્મસમર્પણ કરી, નિયમિત
જામીન મેળવી શકે?
(૨) શું આગોતરા જામીનની અવધિ તે સમયે અને તબક્કે સમાપ્ત થવી
જોઈએ કે જ્યારે અદાલત દ્વારા આરોપીને હાજર થવા ફરમાવવામાં
આવે?"
વિસ્તૃત ચર્ચા બાદ, બંધારણીય ખંડપીઠે કાયદાને સ્પષ્ટ કરેલ અને
ઉપરોક્ત રેફરન્સનો પેરા ૯૧માં નિમ્નલિખિત શબ્દોમાં ઉત્તર આપેલ:-
"૯૧.૧. પ્રશ્ન ૧ના સંબંધમાં, આ કોર્ટ એવું ઠરાવે છે કે, સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ વ્યક્તિને આપવામાં આવેલ
રક્ષણ નિશ્ચિત સમયગાળા સુધી મર્યાદિત ન હોવું જોઈએ; તે
સમયગાળાના કોઈ નિયંત્રણ વિના આરોપીની તરફેણમાં હોવું
જોઈએ. કલમ ૪૩૭(૩) સાથે વાંચતા કલમ ૪૩૮(૨) હેઠળની
સામાન્ય શરતો લાદવી જોઈએ; જો કોઈ ગુનાના સંદર્ભમાં ચોક્કસ
તથ્યો અથવા લાક્ષણિકતાઓ હોય, તો કોર્ટેને કોઈપણ યોગ્ય
શરત (રાહતનો નિશ્ચિત પ્રકાર, અથવા તેને કોઈ ઘટના સાથે
જોડવામાં આવે તે સહિત), વગેરે લાદવાની છ
ૂ ટ છે.
૯૧.૨. આ કોર્ટને રિફર કરવામાં આવેલ બીજા પ્રશ્નના
સંદર્ભમાં, એવું ઠરાવવામાં આવે છે કે, આગોતરા જામીનના
જોઈએ કે જ્યારે અદાલત દ્વારા આરોપીને હાજર થવા ફરમાવવામાં
આવે?"
વિસ્તૃત ચર્ચા બાદ, બંધારણીય ખંડપીઠે કાયદાને સ્પષ્ટ કરેલ અને
ઉપરોક્ત રેફરન્સનો પેરા ૯૧માં નિમ્નલિખિત શબ્દોમાં ઉત્તર આપેલ:-
"૯૧.૧. પ્રશ્ન ૧ના સંબંધમાં, આ કોર્ટ એવું ઠરાવે છે કે, સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ વ્યક્તિને આપવામાં આવેલ
રક્ષણ નિશ્ચિત સમયગાળા સુધી મર્યાદિત ન હોવું જોઈએ; તે
સમયગાળાના કોઈ નિયંત્રણ વિના આરોપીની તરફેણમાં હોવું
જોઈએ. કલમ ૪૩૭(૩) સાથે વાંચતા કલમ ૪૩૮(૨) હેઠળની
સામાન્ય શરતો લાદવી જોઈએ; જો કોઈ ગુનાના સંદર્ભમાં ચોક્કસ
તથ્યો અથવા લાક્ષણિકતાઓ હોય, તો કોર્ટેને કોઈપણ યોગ્ય
શરત (રાહતનો નિશ્ચિત પ્રકાર, અથવા તેને કોઈ ઘટના સાથે
જોડવામાં આવે તે સહિત), વગેરે લાદવાની છ
ૂ ટ છે.
૯૧.૨. આ કોર્ટને રિફર કરવામાં આવેલ બીજા પ્રશ્નના
સંદર્ભમાં, એવું ઠરાવવામાં આવે છે કે, આગોતરા જામીનના
હુકમની અવધિ કે સમયગાળો સામાન્ય રીતે તે સમયે અને તબક્કે
સમાપ્ત થતો નથી જ્યારે અદાલત દ્વારા આરોપીઓને હાજર થવા
ફરમાવામાં આવે, અથવા જ્યારે તહોમત ઘડવામાં આવે છે, પરંતુ
ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે. ફરીથી, જો કોઈ ખાસ
અથવા વિશિષ્ટ લક્ષણો હોય જે કોર્ટને આગોતરા જામીનની મુદત
મર્યાદિત કરવા માટે જરુરી જણાય, તો કોર્ટેને આમ કરવા માટે છ
ૂ ટ
છે."
૧૬. રેફરન્સના આપવામાં આવેલ ઉત્તરોના પ્રકાશમાં, બંધારણીય ખંડપીઠે
સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓ
ધ્યાને લેતી વખતે ધ્યાનમાં રાખવાના થતાં જરૂરી પરિબળોની સ્પષ્ટતા
કરી હતી અને નોંધ્યું હતું કે:-
"૯૨.૩. સીઆરપીસીની કલમ ૪૩૮માં મજકૂર કંઈપણ, કોર્ટને સમયની દ્રષ્ટિએ રાહત મર્યાદિત કરવા, કે એફઆઈઆર
દાખલ થવા પર, કે તપાસ અથવા પૂછપરછ વગેરે દરમિયાન
પોલીસ દ્વારા કોઈ સાક્ષીનું નિવેદન નોંધવા પર શરતો લાદવા ફરજ
પાડતું નથી કે આવશ્યક બનાવતું નથી. અરજી (આગોતરા જામીન
આપવા માટેની) પર વિચાર કરતી વખતે, કોર્ટે ગુનાનો પ્રકાર, વ્યક્તિની ભૂમિકા, તેના દ્વારા તપાસને પ્રભાવિત કરવાની અથવા
સમાપ્ત થતો નથી જ્યારે અદાલત દ્વારા આરોપીઓને હાજર થવા
ફરમાવામાં આવે, અથવા જ્યારે તહોમત ઘડવામાં આવે છે, પરંતુ
ટ્રાયલ પૂર્ણ થાય ત્યાં સુધી ચાલુ રહી શકે છે. ફરીથી, જો કોઈ ખાસ
અથવા વિશિષ્ટ લક્ષણો હોય જે કોર્ટને આગોતરા જામીનની મુદત
મર્યાદિત કરવા માટે જરુરી જણાય, તો કોર્ટેને આમ કરવા માટે છ
ૂ ટ
છે."
૧૬. રેફરન્સના આપવામાં આવેલ ઉત્તરોના પ્રકાશમાં, બંધારણીય ખંડપીઠે
સીઆરપીસીની કલમ ૪૩૮ હેઠળ દાખલ કરવામાં આવેલી અરજીઓ
ધ્યાને લેતી વખતે ધ્યાનમાં રાખવાના થતાં જરૂરી પરિબળોની સ્પષ્ટતા
કરી હતી અને નોંધ્યું હતું કે:-
"૯૨.૩. સીઆરપીસીની કલમ ૪૩૮માં મજકૂર કંઈપણ, કોર્ટને સમયની દ્રષ્ટિએ રાહત મર્યાદિત કરવા, કે એફઆઈઆર
દાખલ થવા પર, કે તપાસ અથવા પૂછપરછ વગેરે દરમિયાન
પોલીસ દ્વારા કોઈ સાક્ષીનું નિવેદન નોંધવા પર શરતો લાદવા ફરજ
પાડતું નથી કે આવશ્યક બનાવતું નથી. અરજી (આગોતરા જામીન
આપવા માટેની) પર વિચાર કરતી વખતે, કોર્ટે ગુનાનો પ્રકાર, વ્યક્તિની ભૂમિકા, તેના દ્વારા તપાસને પ્રભાવિત કરવાની અથવા
પુરાવા સાથે ચેડા કરવાની (સાક્ષીઓને ધમકી આપવા સહિત)
સંભાવના, ન્યાયથી ભાગી જવાની સંભાવના (જેમ કે દેશ છોડી
જવું), વગેરે ધ્યાનમાં લેવું જરૂરી છે......
૯૨.૪. આગોતરા જામીન મંજૂર કરવા કે નામંજૂર કરવા તે
અંગે વિચારણા કરતી વખતે, કોર્ટે સામાન્ય રીતે ગુનાનો પ્રકાર
અને ગંભીરતા, અરજદારની ભૂમિકા અને કેસની હકીકતો જેવી
બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. મંજૂરી આપવી કે નહીં તે
વિવેકાધિકારની બાબત છે; તે જ રીતે, શું વિશેષ શરતો લાદવી
જોઈએ (કે લાદવી જોઈએ નહીં) અને જો લાદવી જોઈએ તો, કેવા
પ્રકારની, તે કેસની હકીકતો પર આધારિત છે, અને કોર્ટના
વિવેકાધિકારને આધિન છે. xxx xxx xxx
૯૨.૬. આગોતરા જામીનનો હુકમ એ અર્થમાં "સર્વગ્રાહી" ન
હોવો જોઈએ કે તે આરોપીને વધુ ગુનાઓ કરવા અને ધરપકડથી
અમર્યાદિત રક્ષણની રાહતનો દાવો કરવા માટે સક્ષમ બનાવે નહીં.
તે એ ગુના અથવા ઘટના સુધી મર્યાદિત હોવો જોઈએ, જેના માટે
સંભાવના, ન્યાયથી ભાગી જવાની સંભાવના (જેમ કે દેશ છોડી
જવું), વગેરે ધ્યાનમાં લેવું જરૂરી છે......
૯૨.૪. આગોતરા જામીન મંજૂર કરવા કે નામંજૂર કરવા તે
અંગે વિચારણા કરતી વખતે, કોર્ટે સામાન્ય રીતે ગુનાનો પ્રકાર
અને ગંભીરતા, અરજદારની ભૂમિકા અને કેસની હકીકતો જેવી
બાબતો ધ્યાનમાં લેવી જોઈએ. મંજૂરી આપવી કે નહીં તે
વિવેકાધિકારની બાબત છે; તે જ રીતે, શું વિશેષ શરતો લાદવી
જોઈએ (કે લાદવી જોઈએ નહીં) અને જો લાદવી જોઈએ તો, કેવા
પ્રકારની, તે કેસની હકીકતો પર આધારિત છે, અને કોર્ટના
વિવેકાધિકારને આધિન છે. xxx xxx xxx
૯૨.૬. આગોતરા જામીનનો હુકમ એ અર્થમાં "સર્વગ્રાહી" ન
હોવો જોઈએ કે તે આરોપીને વધુ ગુનાઓ કરવા અને ધરપકડથી
અમર્યાદિત રક્ષણની રાહતનો દાવો કરવા માટે સક્ષમ બનાવે નહીં.
તે એ ગુના અથવા ઘટના સુધી મર્યાદિત હોવો જોઈએ, જેના માટે
કોઈ ચોક્કસ ઘટનાના સંબંધમાં ધરપકડની આશંકા કરવામાં
આવી હોય. તે ભવિષ્યની ગુનાના આચરણની ઘટનાના સંદર્ભમાં
લાગુ થઈ શકે નહીં."
[ભારપૂર્વક]
૧૭. મયાકલા ધર્મરાજમ અને અન્યો વિ. તેલંગાણા રાજ્ય અને અન્ય
[(૨૦૨૦) ૨ એસસીસી ૭૪૩]ના કેસમાં, એવું ઠરાવતા કે, જો જામીન
મંજૂર કરનાર જે તે કોર્ટ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ
જાય તો એપેલેટ કોર્ટ અથવા ઉપલી અદાલત જામીન આપવાના હુકમને
રદ કરી શકે છે, આ કોર્ટે અવલોકન કર્યું હતું કેઃ-
"૯. તે સામાન્ય કાયદો છે કે જ્યાં જામીન આપવાનો આદેશ
ગંભીર નબળાઈઓ ધરાવતેા હાેય જેના પરિણામે ન્યાયની
નિષ્ફળતા થાય છે તેવા કિસ્સાઓમાં જામીન રદ કરી શકાય છે. જો
જામીન આપતી અદાલત આરોપીની પ્રથમ દૃષ્ટિએ સંડોવણી
દર્શાવતી સંબંધિત સામગ્રીની અવગણના કરે છે અથવા અપ્રસ્તુત
સામગ્રીને ધ્યાનમાં લે છે, જે આરોપીને જામીન આપવાના પ્રશ્ન
સાથે સુસંગત નથી, તો હાઈકોર્ટ અથવા સેશન્સ કોર્ટ જામીન રદ
કરવામાં વ્યાજબી ઠરશે."
આવી હોય. તે ભવિષ્યની ગુનાના આચરણની ઘટનાના સંદર્ભમાં
લાગુ થઈ શકે નહીં."
[ભારપૂર્વક]
૧૭. મયાકલા ધર્મરાજમ અને અન્યો વિ. તેલંગાણા રાજ્ય અને અન્ય
[(૨૦૨૦) ૨ એસસીસી ૭૪૩]ના કેસમાં, એવું ઠરાવતા કે, જો જામીન
મંજૂર કરનાર જે તે કોર્ટ સંબંધિત પરિબળોને ધ્યાનમાં લેવામાં નિષ્ફળ
જાય તો એપેલેટ કોર્ટ અથવા ઉપલી અદાલત જામીન આપવાના હુકમને
રદ કરી શકે છે, આ કોર્ટે અવલોકન કર્યું હતું કેઃ-
"૯. તે સામાન્ય કાયદો છે કે જ્યાં જામીન આપવાનો આદેશ
ગંભીર નબળાઈઓ ધરાવતેા હાેય જેના પરિણામે ન્યાયની
નિષ્ફળતા થાય છે તેવા કિસ્સાઓમાં જામીન રદ કરી શકાય છે. જો
જામીન આપતી અદાલત આરોપીની પ્રથમ દૃષ્ટિએ સંડોવણી
દર્શાવતી સંબંધિત સામગ્રીની અવગણના કરે છે અથવા અપ્રસ્તુત
સામગ્રીને ધ્યાનમાં લે છે, જે આરોપીને જામીન આપવાના પ્રશ્ન
સાથે સુસંગત નથી, તો હાઈકોર્ટ અથવા સેશન્સ કોર્ટ જામીન રદ
કરવામાં વ્યાજબી ઠરશે."
૧૮. ઉપરોક્ત દ્રષ્ટિકોણનો સુપ્રીમ ભિવંડી વાડા મનોર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ
લિમિટેડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય [(૨૦૨૧) ૮ એસસીસી
૭૫૩] માં પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
૧૯. પ્રદીપ રામ વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય [(૨૦૧૯) ૧૭ એસ. સી.
સી. ૩૨૬)] માં એવી પરિસ્થિતિઆે નિર્માણ પામેલી કે જેમાં આરોપીને
ફોજદારી કેસમાં જામીન આપવામાં આવ્યા હતા જેમાં નવા ગુનાઓ
પછીથી ઉમેરવામાં આવ્યા હતા અને પ્રશ્ન ઊભો થયો હતો કે શું
આરોપીઓને કસ્ટડીમાં લેવા માટે અગાઉ આપવામાં આવેલા જામીનને
રદ કરવાની જરૂર પડશે કે કેમ, આ અદાલતની ડિવિઝન બેન્ચે
રાજસ્થાન, મદ્રાસ, અલ્હાબાદ અને જમ્મુ અને કાશ્મીરની ઉચ્ચ
અદાલતો સહિત અનેક ઉચ્ચ અદાલતો દ્વારા લેવામાં આવેલા
દ્રષ્ટિકોણની અને આ પાસા પર અગાઉના નિર્ણયોમાં આ અદાલતે કરેલા
અવલોકનો જહેમતથી ધ્યાને લઇ નીચે મુજબ ચુકાદો આપ્યો હતોઃ-
"૩૧. ઉપરોક્ત ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, અમે એવા સંજોગોના
સંદર્ભમાં નીચેના તારણો પર પહોંચીએ છીએ કે જ્યાં આરોપીને
જામીન આપ્યા પછી, વધારાના સંજ્ઞેય અને બિનજામીનપાત્ર
ગુનાઓ ઉમેરવામાં આવે છેઃ
લિમિટેડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય [(૨૦૨૧) ૮ એસસીસી
૭૫૩] માં પુનરોચ્ચાર કરવામાં આવ્યો છે.
૧૯. પ્રદીપ રામ વિરુદ્ધ ઝારખંડ રાજ્ય અને અન્ય [(૨૦૧૯) ૧૭ એસ. સી.
સી. ૩૨૬)] માં એવી પરિસ્થિતિઆે નિર્માણ પામેલી કે જેમાં આરોપીને
ફોજદારી કેસમાં જામીન આપવામાં આવ્યા હતા જેમાં નવા ગુનાઓ
પછીથી ઉમેરવામાં આવ્યા હતા અને પ્રશ્ન ઊભો થયો હતો કે શું
આરોપીઓને કસ્ટડીમાં લેવા માટે અગાઉ આપવામાં આવેલા જામીનને
રદ કરવાની જરૂર પડશે કે કેમ, આ અદાલતની ડિવિઝન બેન્ચે
રાજસ્થાન, મદ્રાસ, અલ્હાબાદ અને જમ્મુ અને કાશ્મીરની ઉચ્ચ
અદાલતો સહિત અનેક ઉચ્ચ અદાલતો દ્વારા લેવામાં આવેલા
દ્રષ્ટિકોણની અને આ પાસા પર અગાઉના નિર્ણયોમાં આ અદાલતે કરેલા
અવલોકનો જહેમતથી ધ્યાને લઇ નીચે મુજબ ચુકાદો આપ્યો હતોઃ-
"૩૧. ઉપરોક્ત ચર્ચાઓને ધ્યાનમાં રાખીને, અમે એવા સંજોગોના
સંદર્ભમાં નીચેના તારણો પર પહોંચીએ છીએ કે જ્યાં આરોપીને
જામીન આપ્યા પછી, વધારાના સંજ્ઞેય અને બિનજામીનપાત્ર
ગુનાઓ ઉમેરવામાં આવે છેઃ
૩૧.૧ આરોપી આત્મસમર્પણ કરી શકે છે અને નવા ઉમેરાયેલા
સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનાઓ સબબ, આત્મસમર્પણ કર્યા
બાદ, જામીન અરજી કરી શકે છે. જામીન ન આપવાની સ્થિતિમાં, આરોપીની ચોક્કસપણે ધરપકડ થઈ શકે છે.
૩૧.૨. તપાસ એજન્સી આરોપીની ધરપકડ અને તેની કસ્ટડી
માટે સીઆરપીસીની કલમ ૪૩૭(૫) અથવા ૪૩૯(૨) હેઠળ
અદાલત પાસેથી આદેશ માંગી શકે છે.
૩૧.૩. [એડ. : પેરા ૩૧.૩ સત્તાવાર પત્ર તારીખ ૩૧-૭-
૨૦૨૦ દ્વારા સુધારેલ] આરાેપી કે જેને અગાઉ જામીન આપવામાં
આવ્યા હાેય, તેના જામીન રદ કર્યા પછી અદાલત, સીઆરપીસીની કલમ ૪૩૭(૫) અથવા ૪૩૯ (૨) હેઠળની
સત્તાનો ઉપયોગ કરીને, કસ્ટડીમાં લેવા માટે નિર્દેશ આપી શકે છે, કલમ ૪૩૭(૫) તેમજ કલમ ૪૩૯(૨) હેઠળ સત્તાનો ઉપયોગ
કરીને, અદાલતે જે વ્યક્તિને અગાઉ જામીન આપવામાં આવ્યા
હાેય, તે ગુન્હામાં ગંભીર અને બિનજામીનપાત્ર ગુનાઓ ઉમેરવા
પર તેની ધરપકડ કરી તેને કસ્ટડીમાં મોકલી શકે છે જાે કે આવા
ગુન્હાઆે ઉમેરાયા બાદ અગાઉના જામીન રદ થાય, એ જરુરી
નથી.”
૩૧.૪. આરોપીને પહેલેથી જ જામીન આપવામાં આવ્યા હોય
તેવા કેસમાં, ગુના અથવા ગુનાઓ ઉમેરવા પર તપાસ અધિકારી
આરોપીની ધરપકડ કરવા માટે આગળ વધી શકશે નહીં, પરંતુ
આવા ગુના અથવા ગુનાઓ ઉમેરવા પર આરોપીની ધરપકડ કરવા
સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનાઓ સબબ, આત્મસમર્પણ કર્યા
બાદ, જામીન અરજી કરી શકે છે. જામીન ન આપવાની સ્થિતિમાં, આરોપીની ચોક્કસપણે ધરપકડ થઈ શકે છે.
૩૧.૨. તપાસ એજન્સી આરોપીની ધરપકડ અને તેની કસ્ટડી
માટે સીઆરપીસીની કલમ ૪૩૭(૫) અથવા ૪૩૯(૨) હેઠળ
અદાલત પાસેથી આદેશ માંગી શકે છે.
૩૧.૩. [એડ. : પેરા ૩૧.૩ સત્તાવાર પત્ર તારીખ ૩૧-૭-
૨૦૨૦ દ્વારા સુધારેલ] આરાેપી કે જેને અગાઉ જામીન આપવામાં
આવ્યા હાેય, તેના જામીન રદ કર્યા પછી અદાલત, સીઆરપીસીની કલમ ૪૩૭(૫) અથવા ૪૩૯ (૨) હેઠળની
સત્તાનો ઉપયોગ કરીને, કસ્ટડીમાં લેવા માટે નિર્દેશ આપી શકે છે, કલમ ૪૩૭(૫) તેમજ કલમ ૪૩૯(૨) હેઠળ સત્તાનો ઉપયોગ
કરીને, અદાલતે જે વ્યક્તિને અગાઉ જામીન આપવામાં આવ્યા
હાેય, તે ગુન્હામાં ગંભીર અને બિનજામીનપાત્ર ગુનાઓ ઉમેરવા
પર તેની ધરપકડ કરી તેને કસ્ટડીમાં મોકલી શકે છે જાે કે આવા
ગુન્હાઆે ઉમેરાયા બાદ અગાઉના જામીન રદ થાય, એ જરુરી
નથી.”
૩૧.૪. આરોપીને પહેલેથી જ જામીન આપવામાં આવ્યા હોય
તેવા કેસમાં, ગુના અથવા ગુનાઓ ઉમેરવા પર તપાસ અધિકારી
આરોપીની ધરપકડ કરવા માટે આગળ વધી શકશે નહીં, પરંતુ
આવા ગુના અથવા ગુનાઓ ઉમેરવા પર આરોપીની ધરપકડ કરવા
માટે તે અદાલતમાંથી આદેશ મેળવવાની જરૂર છે જેણે જામીન
આપ્યા હતા."
૨૦. પ્રદીપ રામ (સુપ્રા)માં કરવામાં આવેલા અવલોકનો પરથી સમજી શકાય
છે કે, ગંભીર ગુનાનો ઉમેરો એ એવાે સંજાેગ હોઈ શકે છે કે જ્યાં જે તે
ગુન્હાના સંદર્ભે તેમની જામીન અરજી પર વિચારણા કરી, અદાલતે
જામીનનાે હુકમ તેની તરફેણમાં આપેલ હાેવા છતા, અદાલત એવાે નિર્દેશ
આપી શકે કે આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેને કસ્ટડીમાં
રાખવામાં આવે. જામીન મંજૂર થયા પછી, એફ.આઈ.આર.માં વધારાના
સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનાઓ ઉમેરવામાં આવે તેવી પરિસ્થિતિમાં
આરોપી માટે ઉપલબ્ધ ઉપાય એ છે કે તે આત્મસમર્પણ કરે અને નવા
ઉમેરાયેલા ગુનાઓના સંદર્ભમાં જામીન માટે નવેસરથી અરજી કરે. તપાસ
એજન્સી સીઆરપીસીની કલમ ૪૩૭(૫) [કલમ ૪૩૭(૫)- પેટા-
કલમ (૧) કે પેટા-કલમ (૨) હેઠળ કોઈ વ્યક્તિને જામીન પર છાેડનાર
કોઈ કોર્ટ પાેતે તેમ કરવું જરુરી ગણે તાે, તે વ્યક્તિને પકડીને કસ્ટડીમાં
રાખવા માેકલી આપવાનાે આદેશ આપી શકશે.] અને ૪૩૯(૨)[કલમ
૪૩૯(૨)- આ પ્રકરણ હેઠળ જેને જામીન પર છાેડવામાં આવેલ હાેય તે
વ્યક્તિને પકડવાનાે હાઇકોર્ટ અથવા સેશન કોર્ટ આદેશ આપી શકશે અને
તેને કસ્ટડીમાં રાખવા તે માેકલી આપી શકશે.] ની જોગવાઈઓનો
ઉપયોગ કરીને આરોપીની કસ્ટડી મેળવવા માટે અદાલતમાં જવા માટે
આપ્યા હતા."
૨૦. પ્રદીપ રામ (સુપ્રા)માં કરવામાં આવેલા અવલોકનો પરથી સમજી શકાય
છે કે, ગંભીર ગુનાનો ઉમેરો એ એવાે સંજાેગ હોઈ શકે છે કે જ્યાં જે તે
ગુન્હાના સંદર્ભે તેમની જામીન અરજી પર વિચારણા કરી, અદાલતે
જામીનનાે હુકમ તેની તરફેણમાં આપેલ હાેવા છતા, અદાલત એવાે નિર્દેશ
આપી શકે કે આરોપીની ધરપકડ કરવામાં આવે અને તેને કસ્ટડીમાં
રાખવામાં આવે. જામીન મંજૂર થયા પછી, એફ.આઈ.આર.માં વધારાના
સંજ્ઞેય અને બિનજામીનપાત્ર ગુનાઓ ઉમેરવામાં આવે તેવી પરિસ્થિતિમાં
આરોપી માટે ઉપલબ્ધ ઉપાય એ છે કે તે આત્મસમર્પણ કરે અને નવા
ઉમેરાયેલા ગુનાઓના સંદર્ભમાં જામીન માટે નવેસરથી અરજી કરે. તપાસ
એજન્સી સીઆરપીસીની કલમ ૪૩૭(૫) [કલમ ૪૩૭(૫)- પેટા-
કલમ (૧) કે પેટા-કલમ (૨) હેઠળ કોઈ વ્યક્તિને જામીન પર છાેડનાર
કોઈ કોર્ટ પાેતે તેમ કરવું જરુરી ગણે તાે, તે વ્યક્તિને પકડીને કસ્ટડીમાં
રાખવા માેકલી આપવાનાે આદેશ આપી શકશે.] અને ૪૩૯(૨)[કલમ
૪૩૯(૨)- આ પ્રકરણ હેઠળ જેને જામીન પર છાેડવામાં આવેલ હાેય તે
વ્યક્તિને પકડવાનાે હાઇકોર્ટ અથવા સેશન કોર્ટ આદેશ આપી શકશે અને
તેને કસ્ટડીમાં રાખવા તે માેકલી આપી શકશે.] ની જોગવાઈઓનો
ઉપયોગ કરીને આરોપીની કસ્ટડી મેળવવા માટે અદાલતમાં જવા માટે
પણ હકદાર છે, જે કાયદાના પ્રકરણ XXXIIII હેઠળ આવતી જામીન અને
મુચરકાને લગતી જોગવાઈઓ સાથે સંબંધિત છે. આવી અરજી દાખલ
કરવામાં આવે ત્યારે, જે અદાલતે આરોપીને જામીન પર મુક્ત કર્યો હોય
અથવા અપીલીય અદાલત/ઉચ્ચ અદાલતને આપવામાં આવેલી વિશેષ
સત્તાઓનો ઉપયોગ કરીને, અગાઉ જામીન પર મુક્ત કરવામાં આવેલી
વ્યક્તિને ધરપકડ કરવા અને કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપી શકે છે.
૨૧. હાલના કેસની હકીકતો પર પાછા આવીએ તો, તે વિવાદમાં નથી કે જ્યારે
સામાવાળા નં. ૨/આરોપીએ જામીન માટે [જામીન અરજી નં.
૨૨૭૯/બીએ/૨૦૨૨] ૬ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ એસીએમએમ
સમક્ષ અરજી કરેલ, ત્યારે એફઆઈઆરમાં ઉલ્લેખિત ગુન્હાઆે, આઈપીસીની કલમ ૩૫૪,૩૫૪-બી અને ૫૦૬ હેઠળના હતા. તે જ
દિવસે, મુખ્યત્વે સીઆરપીસીની કલમ ૪૧-એ નું પાલન ન કરવાના
આધારે, તેમને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, આઈપીસીની
કલમ ૩૭૬ હેઠળનો ગુનો એ જ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યો હતો
અને ગુનાને આઈપીસીની કલમ ૩૭૬,૩૫૪,૩૫૪-બી અને ૫૦૬ (૨)
હેઠળના ગુનામાં ઉમેરવામાં આવ્યો હતો. ઘટનાઓના આ વળાંક પર, રાજ્યએ સામાવાળા નં. ૨/આરોપીને મળેલ જામીન રદ કરવા માટે અન્ય
વાત સાથે એવુ જણાવી અરજી દાખલ કરી [તા.૧૦મી ઓગસ્ટ, ૨૦૨૨]
કે શરૂઆતમાં, તેના પર આઈપીસીની કલમ ૩૫૪,૩૫૪-બી અને ૫૦૬
મુચરકાને લગતી જોગવાઈઓ સાથે સંબંધિત છે. આવી અરજી દાખલ
કરવામાં આવે ત્યારે, જે અદાલતે આરોપીને જામીન પર મુક્ત કર્યો હોય
અથવા અપીલીય અદાલત/ઉચ્ચ અદાલતને આપવામાં આવેલી વિશેષ
સત્તાઓનો ઉપયોગ કરીને, અગાઉ જામીન પર મુક્ત કરવામાં આવેલી
વ્યક્તિને ધરપકડ કરવા અને કસ્ટડીમાં લેવાનો નિર્દેશ આપી શકે છે.
૨૧. હાલના કેસની હકીકતો પર પાછા આવીએ તો, તે વિવાદમાં નથી કે જ્યારે
સામાવાળા નં. ૨/આરોપીએ જામીન માટે [જામીન અરજી નં.
૨૨૭૯/બીએ/૨૦૨૨] ૬ ઓગસ્ટ, ૨૦૨૨ ના રોજ એસીએમએમ
સમક્ષ અરજી કરેલ, ત્યારે એફઆઈઆરમાં ઉલ્લેખિત ગુન્હાઆે, આઈપીસીની કલમ ૩૫૪,૩૫૪-બી અને ૫૦૬ હેઠળના હતા. તે જ
દિવસે, મુખ્યત્વે સીઆરપીસીની કલમ ૪૧-એ નું પાલન ન કરવાના
આધારે, તેમને જામીન આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, આઈપીસીની
કલમ ૩૭૬ હેઠળનો ગુનો એ જ એફઆઈઆરમાં ઉમેરવામાં આવ્યો હતો
અને ગુનાને આઈપીસીની કલમ ૩૭૬,૩૫૪,૩૫૪-બી અને ૫૦૬ (૨)
હેઠળના ગુનામાં ઉમેરવામાં આવ્યો હતો. ઘટનાઓના આ વળાંક પર, રાજ્યએ સામાવાળા નં. ૨/આરોપીને મળેલ જામીન રદ કરવા માટે અન્ય
વાત સાથે એવુ જણાવી અરજી દાખલ કરી [તા.૧૦મી ઓગસ્ટ, ૨૦૨૨]
કે શરૂઆતમાં, તેના પર આઈપીસીની કલમ ૩૫૪,૩૫૪-બી અને ૫૦૬
હેઠળ આરોપ મૂકવામાં આવ્યો હતો, પરંતુ, અપીલકર્તા/ફરિયાદણનું
નિવેદન રેકોર્ડ કરતી વખતે, લગાવવામાં આવેલા આરોપોને કલમ ૩૭૬
હેઠળ ગુનો બનાવવામાં આવ્યો હતો જે વિષય એફઆઈઆરમાં ઉમેરવામાં
આવ્યો હતો અને તેથી, તેની તરફેણમાં આપવામાં આવેલા જામીન રદ
કરવાની જરૂર હતી અને તેને કસ્ટડીમાં લેવાની જરૂર હતી. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વિદ્વાન એસીએમએમ દ્વારા આ અરજીને મંજૂરી આપવામાં
આવી હતી. આનાથી સામાવાળા નંબર ૨/આરોપીએ આગોતરા જામીન
મેળવવા માટે વિદ્વાન એડિશનલ સેશન્સ જજ, બોરીવલ્લીની અદાલતનો
સંપર્ક કર્યો હતો. સારી રીતે તર્કબદ્ધ હુકમ દ્વારા, ઉપરોક્ત અરજી નામંજૂર
કરવામાં આવી હતી અને તેમના દ્વારા લેવામાં આવેલી અરજી કે તેઓ
હનીટ્રેપનો ભોગ બન્યા હતા, તેની દલીલને અવિશ્વસનીય ઠરાવી હતી.
સામાવાળાની દલીલ નં. ૨/આરોપી કે અપીલકર્તા/ફરિયાદી પૂરક
નિવેદનો [તારીખ ૬ઠ્ઠી ઓગસ્ટ, ૨૦૨૨ અને ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૨]
માં તેના નિવેદનમાં સુધારો કરી રહી હતી તે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું
હતું અને નકારી કાઢવામાં આવ્યું હતું અને એવું અવલોકન કરવામાં આવ્યું
હતું કે જો ઉપરોક્ત નિવેદનોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં પ્રથમ દૃષ્ટિએ આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ ગુનો
બનાવવા માટે પૂરતી સામગ્રી હતી.
નિવેદન રેકોર્ડ કરતી વખતે, લગાવવામાં આવેલા આરોપોને કલમ ૩૭૬
હેઠળ ગુનો બનાવવામાં આવ્યો હતો જે વિષય એફઆઈઆરમાં ઉમેરવામાં
આવ્યો હતો અને તેથી, તેની તરફેણમાં આપવામાં આવેલા જામીન રદ
કરવાની જરૂર હતી અને તેને કસ્ટડીમાં લેવાની જરૂર હતી. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ વિદ્વાન એસીએમએમ દ્વારા આ અરજીને મંજૂરી આપવામાં
આવી હતી. આનાથી સામાવાળા નંબર ૨/આરોપીએ આગોતરા જામીન
મેળવવા માટે વિદ્વાન એડિશનલ સેશન્સ જજ, બોરીવલ્લીની અદાલતનો
સંપર્ક કર્યો હતો. સારી રીતે તર્કબદ્ધ હુકમ દ્વારા, ઉપરોક્ત અરજી નામંજૂર
કરવામાં આવી હતી અને તેમના દ્વારા લેવામાં આવેલી અરજી કે તેઓ
હનીટ્રેપનો ભોગ બન્યા હતા, તેની દલીલને અવિશ્વસનીય ઠરાવી હતી.
સામાવાળાની દલીલ નં. ૨/આરોપી કે અપીલકર્તા/ફરિયાદી પૂરક
નિવેદનો [તારીખ ૬ઠ્ઠી ઓગસ્ટ, ૨૦૨૨ અને ૬ઠ્ઠી સપ્ટેમ્બર, ૨૦૨૨]
માં તેના નિવેદનમાં સુધારો કરી રહી હતી તે પણ ધ્યાનમાં લેવામાં આવ્યું
હતું અને નકારી કાઢવામાં આવ્યું હતું અને એવું અવલોકન કરવામાં આવ્યું
હતું કે જો ઉપરોક્ત નિવેદનોની અવગણના કરવામાં આવે તો પણ, એફઆઈઆરમાં પ્રથમ દૃષ્ટિએ આઇપીસીની કલમ ૩૭૬ હેઠળ ગુનો
બનાવવા માટે પૂરતી સામગ્રી હતી.
૨૨. આશ્ચર્યજનક રીતે, ઉપરોક્ત કોઈપણ પાસાને બંને વાદગ્રસ્ત હુકમોમાં
સ્પર્શવામાં આવ્યા નથી. સદર ગુનાની પ્રકૃ તિ અને ગંભીરતાની
અવગણના કરવામાં આવી છે. અપીલકર્તા/ફરિયાદણની સામે
આરોપીની નાણાકીય સ્થિતિ, પદ અને સ્થિતિની અવગણના કરવામાં
આવી છે. ઉચ્ચ અદાલતે ત્રણ ફકરાના સંક્ષિપ્ત આદેશમાં સામાવાળા
નંબર ૨/આરોપીની તરફેણમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે, જે
"ફરિયાદણના વર્ણનમાં સ્ટાર ભિન્નતા" દ્વારા પ્રભાવિત થયા છે, જે સૂચવે
છે કે મૂળરૂપે એફ.આઈ.આર.માં જે નોંધવામાં આવ્યું હતું, તે
આઇ.પી.સી.ની કલમ ૩૭૫માં વ્યાખ્યાયિત બળાત્કારનો ગુનો નથી, જે
એક ભૂલભરેલી ધારણા છે. જો અપીલકર્તા/ફરિયાદીનું ૬ ઓગસ્ટ, ૨૦૨૨ની સાંજે નોંધાયેલું પ્રથમ પૂરક નિવેદન, જે તારીખે તે જ દિવસના
પહેલા ભાગમાં પ્રતિવાદી વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ નોંધાયેલું તેનું બીજુ ં પૂરક નિવેદન અને ૮
ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ અપીલકર્તા/ફરિયાદીની તપાસ કરનાર
ડૉક્ટરનો તબીબી-કાનૂની અહેવાલ, એક ક્ષણ માટે અલગ રાખવામાં
આવે, તો પણ આપણે જોઈએ છીએ કે એફ.આઈ.આર.માં હજુ પણ
પૂરતી સામગ્રી છે જે પ્રથમ દૃષ્ટિએ આઈ.પી.સી.ની કલમ ૩૭૬ની
જોગવાઈને આકર્ષે છે. અમારા મતે, આ પરિબળો તે હાઇકોર્ટને
સ્પર્શવામાં આવ્યા નથી. સદર ગુનાની પ્રકૃ તિ અને ગંભીરતાની
અવગણના કરવામાં આવી છે. અપીલકર્તા/ફરિયાદણની સામે
આરોપીની નાણાકીય સ્થિતિ, પદ અને સ્થિતિની અવગણના કરવામાં
આવી છે. ઉચ્ચ અદાલતે ત્રણ ફકરાના સંક્ષિપ્ત આદેશમાં સામાવાળા
નંબર ૨/આરોપીની તરફેણમાં આગોતરા જામીન મંજૂર કર્યા છે, જે
"ફરિયાદણના વર્ણનમાં સ્ટાર ભિન્નતા" દ્વારા પ્રભાવિત થયા છે, જે સૂચવે
છે કે મૂળરૂપે એફ.આઈ.આર.માં જે નોંધવામાં આવ્યું હતું, તે
આઇ.પી.સી.ની કલમ ૩૭૫માં વ્યાખ્યાયિત બળાત્કારનો ગુનો નથી, જે
એક ભૂલભરેલી ધારણા છે. જો અપીલકર્તા/ફરિયાદીનું ૬ ઓગસ્ટ, ૨૦૨૨ની સાંજે નોંધાયેલું પ્રથમ પૂરક નિવેદન, જે તારીખે તે જ દિવસના
પહેલા ભાગમાં પ્રતિવાદી વિરુદ્ધ એફ.આઈ.આર. નોંધવામાં આવી હતી, ૬ સપ્ટેમ્બર, ૨૦૨૨ના રોજ નોંધાયેલું તેનું બીજુ ં પૂરક નિવેદન અને ૮
ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ અપીલકર્તા/ફરિયાદીની તપાસ કરનાર
ડૉક્ટરનો તબીબી-કાનૂની અહેવાલ, એક ક્ષણ માટે અલગ રાખવામાં
આવે, તો પણ આપણે જોઈએ છીએ કે એફ.આઈ.આર.માં હજુ પણ
પૂરતી સામગ્રી છે જે પ્રથમ દૃષ્ટિએ આઈ.પી.સી.ની કલમ ૩૭૬ની
જોગવાઈને આકર્ષે છે. અમારા મતે, આ પરિબળો તે હાઇકોર્ટને
સામાવાળા નં.૨/આરોપી ની તરફેણમાં આગોતરા જામીન આપવા માટે
તેના વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવાથી વિમુખ કરવી જોઈતી હતી.
૨૩. વાદગ્રસ્ત આદેશોમાં દખલગીરી કરવા માટે આ અદાલતે ચકાસણી
કરવાનું બીજુ ં કારણ એ છે કે અપીલકર્તા/ફરિયાદણે હસ્તક્ષેપ માટે અરજી
દાખલ કરી હોવા છતાં [આઇએ નં. ૧૭૧૫૦/૨૦૨૨] સામાવાળા
નં.૨/આરાેપી દ્વારા હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી આગોતરા જામીન
માટેની અરજીમાં, તેણીને સુનાવણી પૂરી પાડવામાં આવી ન હતી. જાે કે
બીજા વાદગ્રસ્ત હુકમનું અવલોકન ઉપરોક્ત સ્થિતિને પ્રતિબિંબિત કરતું
નથી. તેમાં કોઈ શંકા નથી કે રાજ્ય હાજર હતું અને ઉપરોક્ત કાર્યવાહીમાં
તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર આ જ કારણસર
ફરિયાદીના અધિકારને નાબૂદ કરી શકાય નહી. આ પ્રકારના ગુનામાં જ્યાં
સામાન્ય રીતે, ફરિયાદી સિવાય અન્ય કોઈ સાક્ષી નથી, ત્યાં
અપીલકર્તાને સાંભળવાં, હાઈકોર્ટ માટે વધુ અનિવાર્ય હતું.
૨૪. અમારો મત, આ અદાલતના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે જગજીત સિંહ
અને અન્ય વિરુદ્ધ આશિષ મિશ્રા ઉર્ફે મોનુ અને અન્ય [(૨૦૨૨) ૯
એસ.સી.સી. ૩૨૧)] માં કરેલા અવલોકનોને અનુરૂપ છે, કે જેમાં
ખંડપીઠ વતી બોલતા, ન્યાયમૂર્તિ સૂર્યકાંતે, પીડિતાના સાંભળવાના
અધિકારને લગતા નીચેના સુસંગત અવલોકનો કર્યા હતા અને ભારતના
તેના વિવેકબુદ્ધિથી ઉપયોગ કરવાથી વિમુખ કરવી જોઈતી હતી.
૨૩. વાદગ્રસ્ત આદેશોમાં દખલગીરી કરવા માટે આ અદાલતે ચકાસણી
કરવાનું બીજુ ં કારણ એ છે કે અપીલકર્તા/ફરિયાદણે હસ્તક્ષેપ માટે અરજી
દાખલ કરી હોવા છતાં [આઇએ નં. ૧૭૧૫૦/૨૦૨૨] સામાવાળા
નં.૨/આરાેપી દ્વારા હાઈકોર્ટ સમક્ષ દાખલ કરાયેલી આગોતરા જામીન
માટેની અરજીમાં, તેણીને સુનાવણી પૂરી પાડવામાં આવી ન હતી. જાે કે
બીજા વાદગ્રસ્ત હુકમનું અવલોકન ઉપરોક્ત સ્થિતિને પ્રતિબિંબિત કરતું
નથી. તેમાં કોઈ શંકા નથી કે રાજ્ય હાજર હતું અને ઉપરોક્ત કાર્યવાહીમાં
તેનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું, પરંતુ માત્ર આ જ કારણસર
ફરિયાદીના અધિકારને નાબૂદ કરી શકાય નહી. આ પ્રકારના ગુનામાં જ્યાં
સામાન્ય રીતે, ફરિયાદી સિવાય અન્ય કોઈ સાક્ષી નથી, ત્યાં
અપીલકર્તાને સાંભળવાં, હાઈકોર્ટ માટે વધુ અનિવાર્ય હતું.
૨૪. અમારો મત, આ અદાલતના ત્રણ ન્યાયાધીશોની ખંડપીઠે જગજીત સિંહ
અને અન્ય વિરુદ્ધ આશિષ મિશ્રા ઉર્ફે મોનુ અને અન્ય [(૨૦૨૨) ૯
એસ.સી.સી. ૩૨૧)] માં કરેલા અવલોકનોને અનુરૂપ છે, કે જેમાં
ખંડપીઠ વતી બોલતા, ન્યાયમૂર્તિ સૂર્યકાંતે, પીડિતાના સાંભળવાના
અધિકારને લગતા નીચેના સુસંગત અવલોકનો કર્યા હતા અને ભારતના
કાયદા પંચ દ્વારા તેના ૧૫૪મા અહેવાલમાં કરવામાં આવેલી ભલામણો
તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં "પીડિત અથવા તેના કાનૂની પ્રતિનિધિને
દરેક ફોજદારી કાર્યવાહીમાં પક્ષકાર તરીકે સામેલ કરવાના અધિકાર પર
પ્રકાશ પાડવામાં આવ્યો હતો, કે જ્યાં આરોપો ૭ વર્ષ કે તેથી વધુ કેદની
સજાને પાત્ર હાેય", અને આવું અવલોકન કર્યું હતુંઃ
"૧૯.વધુમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે પીડિતને
તેની/તેણીની પસંદગીના વકીલ દ્વારા પ્રતિનિધિત્વ કરવાના
અધિકારથી સજ્જ કરવામાં આવે અને જો તે/તેણી તે રાેકવાની
(પરવડી શકે તેવી) સ્થિતિમાં ન હોય તો, રાજ્યના ખર્ચે વકીલ પૂરો
પાડવાે. ફોજદારી સુનાવણીમાં ભાગ લેવાનો પીડિતાનો અધિકાર
અને તપાસની સ્થિતિ જાણવાનો અને જરૂરી પગલાં લેવાનો અથવા
જામીન મંજૂર કરવા અથવા રદ કરવા સહિત ફોજદારી કાર્યવાહીના
દરેક નિર્ણાયક તબક્કે સાંભળવાનો તેનો અધિકારને પણ સમિતિ
દ્વારા યોગ્ય રીતે માન્ય કરવામાં આવ્યો હતો. ઉપર સંક્ષિપ્તમાં
નોંધાયેલી સમયાંતરે કરવામાં આવેલી ભલામણો તેમજ સમયાંતરે
થતા ન્યાયિક હસ્તક્ષેપ, સંસદને ફોજદારી કાર્યવાહી સંહિતા
(સુધારા) અધિનિયમ, ૨૦૦૮ અમલમાં લાવવા માટે પ્રેરિત કરેલ, જેણે માત્ર કલમ ૨(ડબલ્યુએ) હેઠળ "પીડિત" ની વ્યાખ્યા દાખલ
કરી નથી, પરંતુ સુનાવણીના વિવિધ તબક્કે આવા પીડિતોના
વિવિધ અધિકારોને વૈધાનિક રીતે માન્યતા પણ આપી છે.
૨૦. એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે વિધાનસભાએ વિચારપૂર્વક
"પીડિત" શબ્દને વ્યાપક અને વિસ્તૃત અર્થ આપ્યો છે, જેનો અર્થ
તરફ ધ્યાન દોર્યું હતું, જેમાં "પીડિત અથવા તેના કાનૂની પ્રતિનિધિને
દરેક ફોજદારી કાર્યવાહીમાં પક્ષકાર તરીકે સામેલ કરવાના અધિકાર પર
પ્રકાશ પાડવામાં આવ્યો હતો, કે જ્યાં આરોપો ૭ વર્ષ કે તેથી વધુ કેદની
સજાને પાત્ર હાેય", અને આવું અવલોકન કર્યું હતુંઃ
"૧૯.વધુમાં એવી ભલામણ કરવામાં આવી હતી કે પીડિતને
તેની/તેણીની પસંદગીના વકીલ દ્વારા પ્રતિનિધિત્વ કરવાના
અધિકારથી સજ્જ કરવામાં આવે અને જો તે/તેણી તે રાેકવાની
(પરવડી શકે તેવી) સ્થિતિમાં ન હોય તો, રાજ્યના ખર્ચે વકીલ પૂરો
પાડવાે. ફોજદારી સુનાવણીમાં ભાગ લેવાનો પીડિતાનો અધિકાર
અને તપાસની સ્થિતિ જાણવાનો અને જરૂરી પગલાં લેવાનો અથવા
જામીન મંજૂર કરવા અથવા રદ કરવા સહિત ફોજદારી કાર્યવાહીના
દરેક નિર્ણાયક તબક્કે સાંભળવાનો તેનો અધિકારને પણ સમિતિ
દ્વારા યોગ્ય રીતે માન્ય કરવામાં આવ્યો હતો. ઉપર સંક્ષિપ્તમાં
નોંધાયેલી સમયાંતરે કરવામાં આવેલી ભલામણો તેમજ સમયાંતરે
થતા ન્યાયિક હસ્તક્ષેપ, સંસદને ફોજદારી કાર્યવાહી સંહિતા
(સુધારા) અધિનિયમ, ૨૦૦૮ અમલમાં લાવવા માટે પ્રેરિત કરેલ, જેણે માત્ર કલમ ૨(ડબલ્યુએ) હેઠળ "પીડિત" ની વ્યાખ્યા દાખલ
કરી નથી, પરંતુ સુનાવણીના વિવિધ તબક્કે આવા પીડિતોના
વિવિધ અધિકારોને વૈધાનિક રીતે માન્યતા પણ આપી છે.
૨૦. એ ઉલ્લેખ કરવો યોગ્ય છે કે વિધાનસભાએ વિચારપૂર્વક
"પીડિત" શબ્દને વ્યાપક અને વિસ્તૃત અર્થ આપ્યો છે, જેનો અર્થ
થાય છે "એવી વ્યક્તિ કે જેને તે કૃ ત્ય અથવા કરવાપાત્ર કૃ ત્ય ન
કર્યાના કારણે કોઈ નુકસાન અથવા ઈજા થઈ હોય, જેના માટે
આરોપી વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હોય અને" પીડિત
"શબ્દમાં તેના અથવા તેણીના વાલી અથવા કાનૂની વારસદારનો
સમાવેશ થાય છે".
૨૫. એ યાદ રાખવું જોઈએ કે હાલના કેસમાં, ફોજદારી ન્યાયની મશીનરી
અન્ય કોઈએ નહીં પણ પોતે અપીલકર્તા/ફરિયાદણ દ્વારા ગતિમાં મૂકાઈ
છે. તેણીએ જ હોટેલના રિસેપ્શન એરિયામાંથી '૧૦૦' નંબર ડાયલ કર્યો
હતો જ્યાં કથિત રીતે ગુનો થયો હતો. તેણીએ જ પોલીસ પદાનુક્રમમાં
વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને તેના કેસમાં તપાસ
અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવેલી ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની
ફરિયાદ કરી હતી. નોંધપાત્ર રીતે, તેણીએ સામાવાળા નંબર ૨/આરેાપી
દ્વારા વિદ્વાન એડિશનલ સેશન્સ જજ સમક્ષ દાખલ કરાયેલી આગોતરા
જામીન અરજીમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી અને પસાર કરાયેલા
આદેશ પરથી પ્રતિબિંબિત થાય છે તેમ, તેણીના વકીલને સુનાવણી
આપ્યા બાદ, ઉપરોક્ત અરજી નામંજૂર કરવામાં આવી હતી. જો કે, જ્યારે
સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ કરાયેલી આવેલી આગોતરા
જામીન અરજીમાં અપીલકર્તા/ફરિયાદણ દ્વારા હસ્તક્ષેપ માટેની સમાન
અરજી [હસ્તક્ષેપ અરજી નં.૧૭૧૫૦/૨૦૨૨] હાઇકોર્ટ સમક્ષ દાખલ
કરવામાં આવી હતી, ત્યારે એવું લાગે છે કે તેણી દ્વારા લેવામાં આવેલી
કર્યાના કારણે કોઈ નુકસાન અથવા ઈજા થઈ હોય, જેના માટે
આરોપી વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવ્યો હોય અને" પીડિત
"શબ્દમાં તેના અથવા તેણીના વાલી અથવા કાનૂની વારસદારનો
સમાવેશ થાય છે".
૨૫. એ યાદ રાખવું જોઈએ કે હાલના કેસમાં, ફોજદારી ન્યાયની મશીનરી
અન્ય કોઈએ નહીં પણ પોતે અપીલકર્તા/ફરિયાદણ દ્વારા ગતિમાં મૂકાઈ
છે. તેણીએ જ હોટેલના રિસેપ્શન એરિયામાંથી '૧૦૦' નંબર ડાયલ કર્યો
હતો જ્યાં કથિત રીતે ગુનો થયો હતો. તેણીએ જ પોલીસ પદાનુક્રમમાં
વરિષ્ઠ અધિકારીઓનો સંપર્ક કર્યો હતો અને તેના કેસમાં તપાસ
અધિકારીઓ દ્વારા અપનાવવામાં આવેલી ઉદાસીનતા અને નિષ્ક્રિયતાની
ફરિયાદ કરી હતી. નોંધપાત્ર રીતે, તેણીએ સામાવાળા નંબર ૨/આરેાપી
દ્વારા વિદ્વાન એડિશનલ સેશન્સ જજ સમક્ષ દાખલ કરાયેલી આગોતરા
જામીન અરજીમાં હસ્તક્ષેપ અરજી દાખલ કરી હતી અને પસાર કરાયેલા
આદેશ પરથી પ્રતિબિંબિત થાય છે તેમ, તેણીના વકીલને સુનાવણી
આપ્યા બાદ, ઉપરોક્ત અરજી નામંજૂર કરવામાં આવી હતી. જો કે, જ્યારે
સામાવાળા નં.૨/આરોપી દ્વારા દાખલ કરાયેલી આવેલી આગોતરા
જામીન અરજીમાં અપીલકર્તા/ફરિયાદણ દ્વારા હસ્તક્ષેપ માટેની સમાન
અરજી [હસ્તક્ષેપ અરજી નં.૧૭૧૫૦/૨૦૨૨] હાઇકોર્ટ સમક્ષ દાખલ
કરવામાં આવી હતી, ત્યારે એવું લાગે છે કે તેણી દ્વારા લેવામાં આવેલી
અરજીઓ પર ધ્યાન આપવામાં આવ્યું ન હતું, જોકે તેના વકીલની
હાજરીનો ઉલ્લેખ ઓર્ડર શીટમાં જોવા મળે છે. અમેાે એવું નાેંધવા બાદ્ય
બન્યા છીએ કે આવો અભિગમ ફોજદારી કાર્યવાહીમાં ભાગ લેવા માટે
ફરિયાદીના અધિકારને ઓળખવામાં નિષ્ફળતા છે જેમાં આરોપી દ્વારા
દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન માટેની અરજીનો વિરોધ
કરવાનો અધિકાર શામેલ છે. જ્યારે સામાવાળા નં. ૨ ની તરફેણમાં
આગોતરા જામીનનો પ્રથમ વાદગ્રસ્ત હુકમ તે બીજા વાદગ્રસ્ત હુકમ દ્વારા
પુષ્ટિ કરવામાં આવ્યો હતો ત્યારે અપીલકર્તા/ફરિયાદણને અર્થપૂર્ણ
સુનાવણી આપવામાં નહાેતી આવી, તે એક વધારાનું પરિબળ છે કે જે આ
અદાલતમાં વાદગ્રસ્ત હુકમોમાં દખલ કરવા માટે અત્રેની કોર્ટ પર હાવી
થયેલ છે (અસર કરેલ છે).
નિષ્કર્ષ:
૨૬. ઉપરોક્ત કારણોસર, સામાવાળા નં. ૨/આરોપીને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ અને ૦૭ ઓક્ટોબર, ૨૦૨૨ના બે વાદગ્રસ્ત આદેશોથી મંજુર
કરાયેલ આગોતરા જામીન ટકી શકે તેમ નથી અને તેમને રદ કરીને ફગાવી
દેવામાં આવે છે. સામાવાળા નંબર ૨/આરાેપી ના જામીનખત રદ
કરવામાં આવે છે.
હાજરીનો ઉલ્લેખ ઓર્ડર શીટમાં જોવા મળે છે. અમેાે એવું નાેંધવા બાદ્ય
બન્યા છીએ કે આવો અભિગમ ફોજદારી કાર્યવાહીમાં ભાગ લેવા માટે
ફરિયાદીના અધિકારને ઓળખવામાં નિષ્ફળતા છે જેમાં આરોપી દ્વારા
દાખલ કરવામાં આવેલી આગોતરા જામીન માટેની અરજીનો વિરોધ
કરવાનો અધિકાર શામેલ છે. જ્યારે સામાવાળા નં. ૨ ની તરફેણમાં
આગોતરા જામીનનો પ્રથમ વાદગ્રસ્ત હુકમ તે બીજા વાદગ્રસ્ત હુકમ દ્વારા
પુષ્ટિ કરવામાં આવ્યો હતો ત્યારે અપીલકર્તા/ફરિયાદણને અર્થપૂર્ણ
સુનાવણી આપવામાં નહાેતી આવી, તે એક વધારાનું પરિબળ છે કે જે આ
અદાલતમાં વાદગ્રસ્ત હુકમોમાં દખલ કરવા માટે અત્રેની કોર્ટ પર હાવી
થયેલ છે (અસર કરેલ છે).
નિષ્કર્ષ:
૨૬. ઉપરોક્ત કારણોસર, સામાવાળા નં. ૨/આરોપીને ૨૧ સપ્ટેમ્બર, ૨૦૨૨ અને ૦૭ ઓક્ટોબર, ૨૦૨૨ના બે વાદગ્રસ્ત આદેશોથી મંજુર
કરાયેલ આગોતરા જામીન ટકી શકે તેમ નથી અને તેમને રદ કરીને ફગાવી
દેવામાં આવે છે. સામાવાળા નંબર ૨/આરાેપી ના જામીનખત રદ
કરવામાં આવે છે.
૨૭. જો કે, અમે તુરંત જ ઉમેરીએ છીએ કે આ અદાલતે કેસના ગુણદાેષ પર
કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી
છે. જો સામાવાળા નંબર ૨/આરાેપી સીઆરપીસીની કલમ ૪૩૯ હેઠળ
યોગ્ય અદાલત સમક્ષ અરજી કરે છે, તે તેના ગુણદોષ અને કાયદા
અનુસાર, ઉપરોક્ત અવલોકનોથી પ્રભાવિત કર્યા વિના ધ્યાનમાં લેવામાં
આવશે.
૨૮. ઉપરોક્ત શરતો પર અપીલનો નિકાલ કરવામાં આવે છે.
રજિસ્ટ્રી માટે નિર્દેશો
૨૯. આ બાબતમાં લગાવવામાં આવેલા આક્ષેપોની સંવેદનશીલતા અને
ફરિયાદ કરાયેલા ગુનાની પ્રકૃ તિને ધ્યાનમાં રાખીને, અપીલકર્તા/ફરિયાદણની ઓળખનું રક્ષણ કરવું અનિવાર્ય છે. તેણીની
આ કાર્યવાહીમાં "સુશ્રી એક્સ" તરીકે ઓળખ કરવામાં આવી છે. ત્વરિત
કેસમાં, રજિસ્ટ્રીને અપીલકર્તા/ફરિયાદણનું નામ રેકોર્ડમાંથી બદલવા
માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે છે. હવેથી, રજિસ્ટ્રી એ સુનિશ્ચિત કરશે કે હાલના જેવી સંવેદનશીલ મેટર્સમાં, જો
અરજીમાં ફરિયાદણનું નામ જાહેર કરવામાં આવેલ હાેય, તો તે યોગ્ય
આદેશો માટે અદાલત સમક્ષ રજૂ કરવા માટેની બાબતને મંજૂરી આપવામાં
કોઈ અભિપ્રાય વ્યક્ત કર્યો નથી. આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી
છે. જો સામાવાળા નંબર ૨/આરાેપી સીઆરપીસીની કલમ ૪૩૯ હેઠળ
યોગ્ય અદાલત સમક્ષ અરજી કરે છે, તે તેના ગુણદોષ અને કાયદા
અનુસાર, ઉપરોક્ત અવલોકનોથી પ્રભાવિત કર્યા વિના ધ્યાનમાં લેવામાં
આવશે.
૨૮. ઉપરોક્ત શરતો પર અપીલનો નિકાલ કરવામાં આવે છે.
રજિસ્ટ્રી માટે નિર્દેશો
૨૯. આ બાબતમાં લગાવવામાં આવેલા આક્ષેપોની સંવેદનશીલતા અને
ફરિયાદ કરાયેલા ગુનાની પ્રકૃ તિને ધ્યાનમાં રાખીને, અપીલકર્તા/ફરિયાદણની ઓળખનું રક્ષણ કરવું અનિવાર્ય છે. તેણીની
આ કાર્યવાહીમાં "સુશ્રી એક્સ" તરીકે ઓળખ કરવામાં આવી છે. ત્વરિત
કેસમાં, રજિસ્ટ્રીને અપીલકર્તા/ફરિયાદણનું નામ રેકોર્ડમાંથી બદલવા
માટે તાત્કાલિક પગલાં લેવાનો નિર્દેશ આપવામાં આવે છે. હવેથી, રજિસ્ટ્રી એ સુનિશ્ચિત કરશે કે હાલના જેવી સંવેદનશીલ મેટર્સમાં, જો
અરજીમાં ફરિયાદણનું નામ જાહેર કરવામાં આવેલ હાેય, તો તે યોગ્ય
આદેશો માટે અદાલત સમક્ષ રજૂ કરવા માટેની બાબતને મંજૂરી આપવામાં
આવે તે પહેલાં તે નામ બદલવા માટે વિદ્વાન વકીલને પરત કરવામાં
આવે. ........ ન્યાયમૂર્તિ
[એ.એસ.બોપન્ના] ........ ન્યાયમૂર્તિ
[હિમા કોહલી]
નવી દિલ્હી
માર્ચ ૧૭, ૨૦૨૩
This
આવે. ........ ન્યાયમૂર્તિ
[એ.એસ.બોપન્ના] ........ ન્યાયમૂર્તિ
[હિમા કોહલી]
નવી દિલ્હી
માર્ચ ૧૭, ૨૦૨૩
This
JUDGMENT
has been translated using AI Tool – SUVAS.
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.
DISCLAIMER: The translated judgement in vernacular language is meant for the restricted use of the litigant to understand it in his/ her language and may not be used for any other purpose. For all practical and official purposes, the English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and implementation.