Full Text
DISCLAIMER The translated judgements in vernacular language is meant for the restricted use of the litigant to
/ understand it in his her language and may not be used for
. , any other purpose For all practical and official purposes the
English version of the judgement shall be authentic and shall hold the field for the purpose of execution and
. implementation
અહેવાલયોગ્ય
ભારતની સવ ચ્ચ અદાલત સમક્ષ
સિસવિવલ ઓરિરજીનલ જ્યુરીડીક્શન
ટ્રાન્સફર પિ*ટીશન (સિસવિવલ) નં. ૧૧૧૮/૨૦૧૪
વિશલ્*ા શૈલેષ ... યાસિચકાકતા7
વિવરુદ્ધ
વરુણ શ્રીવિનવાસન .... સામાવાળા
સહ
ટ્રાન્સફર પિ*ટીશન (ફોજદારી) નં. ૯૬/૨૦૧૪
ટ્રાન્સફર પિ*ટીશન (ફોજદારી) નં. ૩૩૯/૨૦૧૪
ટ્રાન્સફર પિ*ટીશન (ફોજદારી) નં. ૩૮૨/૨૦૧૪
ટ્રાન્સફર પિ*ટીશન (ફોજદારી) નં. ૪૬૮/૨૦૧૪
અને
ટ્રાન્સફર પિ*ટીશન (દીવાની) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪
ચુકાદો
ન્યાયમૂર્તિત સંજીવ ખન્ના
*ૃષ્ઠભૂપિમ
નીચે દશા7વ્યા મુજબ, આ બંધારણીય ખંડ*ીઠ સમક્ષ જે મુદ્દાઓ છે
તે મુખ્યત્વે ટ્રાન્સફર *ીટીશન (સિસવિવલ) નં. ૮૯૯/૨૦૦૭, નીપિત
ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 1/72
JUDGMENT
2023 INSC 468
માલવીય વિવરુદ્ધ રાકેશ માલવીયા, માં થયેલ તા.૧૨/૦૫/૨૦૧૦ના હુકમ માંથી ઉદ્ભવ્યા છે, જેમાં બે ન્યાયાધીશોની ખંડ*ીઠે અંજના વિકશોર વિવ. *ુનીત વિકશોર1 અને મનીષ ગોયલ વિવ. રોરિહણી ગોયલ2 માં લેવામાં આવેલ દ્રષ્ટિ[કોણ *ર શંકા વ્યક્ત કરી હતી કે, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની સત્તાઓનો ઉ*યોગ કરી, આ અદાલત રિહન્દુ લગ્ન અવિધવિનયમ, ૧૯૫૬3 ની કલમ-૧૩(બી)ની *ેટાકલમ (૨)માં વિનર્દિદ[ બીજી દરખાસ્ત રજૂ કરવા માટેનો છ મરિહનાનો સમયગાળો ઘટાડી કે માફ કરી શકે નરિહ. આ અદાલત, કેટલાંક ઉચ્ચ ન્યાયાલયો અને અમુક રાજ્યોમાં ફેપિમલી કોર્ટ્સસ7 *ણ, જ્યાં જીવનસાથીઓના સહજીવનની કોઇ શક્યતા ન હોય તેવા વિકસ્સાઓમાં બીજી દરખાસ્ત રજૂ કરવા માટેના છ મરિહનાનો સમયગાળો માફ કે તેમાં ઘટાડો કરી રહી હોવાનું ધ્યાને આવતાં, નીચે મુજબનો પ્રશ્ન સુસ્*[*ણે ફેંસલ કરવા અને ભવિવષ્યના માગ7દશ7ન સબબ ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠ સમક્ષ લાવવામાં આવ્યો હતો: "(૧) શું રિહંદુ લગ્ન અવિધવિનયમ, ૧૯૫૫ની કલમ ૧૩-બીની *ેટાકલમ (૨) માં વિનર્દિદ[ સમયગાળાને આ અદાલત બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની તેની હુકુમતનો ઉ*યોગ કરીને માફ કરી શકે કે ઘટાડી શકે?" 1 (૨૦૦૨) ૧૦. એસ.સી.સી. ૧૯૪. આ ચુકાદો ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠ દ્વારા આ*વામાં આવ્યો છે. 2 (૨૦૧૦) ૪. એસ.સી.સી. ૩૯૩. 3 ટૂંકમાં 'રિહન્દુ લગ્ન અવિધવિનયમ’ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 2/72 જો કે, ટ્રાન્ફર *ીટીશન (સિસવિવલ) નં. ૮૯૯/૨૦૦૭ના *ક્ષકારોએ *રસ્*ર સંમપિતથી તેમનો લગ્ન વિવચ્છેદ કરતાં, આ પ્રશ્ન ક્યારેય ફેંસલ થઇ શક્યો નહોતો. ૨. ટ્રાન્સફર *ીટીશન (સિસવિવલ) નં. ૧૧૧૮/૨૦૧૪4 , વિશલ્*ા શૈલેષ વિવ. વરુણ શ્રીવિનવાસન, માં બે ન્યાયાધીશોની ખંડ*ીઠે તારીખ ૦૬/૦૪/૨૦૧૫5 ના રોજના હુકમ અન્વયે નીચેના મુદ્દાઓ સબબ દલીલો રજૂ કરવા ભારતના એટનr જનરલને નોટીસ ઇશ્યુ કરી હતી: "૧. જ્યાં સુધી રિહન્દુ લગ્ન અવિધવિનયમ, ૧૯૫૫ની કલમ-૧૩બી હેઠળ વિનર્દિદ[ સમયગાળાને માફ કરવાને સંબંધ છે, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની આ અદાલતની સત્તાનો વ્યા* અને વિવસ્તાર. ૨. છ ૂ ટાછેડા મંજૂર કરવાની એક શરત તરીકે લગ્નમાં કદી સુધરી જ ન શકે તેવા ભંગાણને કાનૂની રીતે સમાવવા બાબત સરકારનું વલણ. ૩. ઉદ્ભવતાં એવાં અન્ય કોઇ*ણ પ્રાસંપિગક કે આનુસંપિગક મુદ્દાઓ *ણ વિવદ્વાન એટનr જનરલ દ્વારા સંબોધવામાં આવે." 4 ટ્રા.*ી. (ફો.) નં. ૯૬/૨૦૧૪, ટ્રા.*ી. (ફો.) નં. ૩૩૯/૨૦૧૪, ટ્રા.*ી. (ફો) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.*ી. (ફો.) નં. ૪૬૮/૨૦૧૪, ટ્રા.*ી.(દી.) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪ સાથે ટેગ કરવામાં આવેલ. 5 ટ્રા.*ી.(દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ સાથે ટ્રા.*ી. (ફો.) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.*ી. (ફો.) નં. ૪૬૮/૨૦૧૪ અને ટ્રા.*ી. (દી.) નં. ૧૪૮૧-૧૪૮૨/૨૦૧૪. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 3/72 ૩. ભારતના એટનr જનરલે તેમની લેસિખત રજૂઆતના ફકરા-૫માં બે વધારાના કાનૂની પ્રશ્નો સૂચવ્યા હતા, જે નીચે મુજબ છેઃ "ઉ*રોક્ત કેસીસમાં નામદાર અદાલતના વિનણ7યો સબબ નામદાર અદાલતનો એ દ્રષ્ટિ[કોણ કે, "લગ્નમાં કદી સુધરી જ ન શકે તેવાં ભંગાણ"ના આધારે, તેમજ વિવધાનમંડળની વિવચારણામાં ન હોય તેમ છતાં છ ૂ ટાછેડા મંજૂર કરી શકવાની બાબત બંધારણીય ખંડ*ીઠની વિવચારણાં માંગી લે છે. તે જ પ્રમાણે, રિહંદુ લગ્ન અવિધવિનયમ, ૧૯૫૫ની કલમ ૧૩-બીની *ેટા-કલમ (૨) માં વિનર્દિદ[ સમયગાળાને આ અદાલત દ્વારા બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની તેની હુકુમતનો ઉ*યોગ કરીને માફ અથવા ઘટાડી શકાય છે કે કેમ તે મુદ્દો *ણ બંધારણીય બેન્ચની વિવચારણા માંગી લે છે." ૪. બે ન્યાયાધીશોની ખંડ*ીઠના, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળના હુકુ મક્ષેત્રનો ઉ*યોગ કરતાં, *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડા મંજૂર કરી લગ્ન વિવચ્છેદ કરતાં તારીખ ૦૬/૦૫/૨૦૧૫6 ના રોજના હુકમથી ટ્રાન્સફર *ીટીશન (સિસવિવલ) નં. ૧૧૧૮/૨૦૧૪ અસરકારક*ણે ફેંસલ થઇ ગઇ હતી. આમ છતાં, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની આ અદાલતની સત્તા અને હુકુમતક્ષેત્રને લાગૂ કરવા બાબત આ અદાલતના ચુકાદાઓના વિવરોધાભાસી રેવિશયોને ધ્યાનમાં રાખતાં, આ અદાલતની બે ન્યાયાધીશોની ખંડ*ીઠે આંકડાંકીય હેતુઓ સબબ 6 સાથે ટ્રા.*ી. (ફો.) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રા.*ી. (ફો.) નં. ૪૬૮/૨૦૧૪ અને ટ્રા.*ી.(દી.) નં. ૧૪૮૧- ૧૪૮૨/૨૦૧૪. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 4/72 ટ્રાન્સફર *ીટીશન *ડતર રહેવા *ર રાખી હતી અને નીચે મુજબના કાનૂની પ્રશ્નો તૈયાર કયા7 હતા, જે ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે ફેંસલ કરવાના હતાઃ "૪. અમારા દ્વારા *સાર કરવામાં આવેલ ઉ*રોક્ત હુકમમાં ગમે તે મજકુ ર હોવા છતાં, આંકડાકીય હેતુઓ *ૂરતી હાલની ટ્રાન્સફર *ીટીશન *ડતર રહેશે, કેમ કે, અમારા મતે *પિત અને *ત્ની વચ્ચે થયેલ સમાધાનને *ગલે *રસ્*ર સહમપિત*ૂવ7કના છ ૂ ટાછેડાની માંગણીથી આ અદાલત સમક્ષ લાવવામાં આવેલ બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળના સત્તાપ્રયોજન અંગે કાંઇક મહત્વ ધરાવતાં આ મુદ્દાને, મોટી સંખ્યામાં થયેલ વિવનંતીઓને ધ્યાને લેતાં, સંબોધવો જરૂરી છે. ૫. આ પ્રશ્નો નીચે મુજબ છેઃ "૧. રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી હેઠળ સૂસિચત ફરજીયાત સમયગાળાની રાહ જોવાં *ક્ષકારોને ફેપિમલી કોટ7માં મોકલ્યા સિસવાય સંમપિત ધરાવતાં *ક્ષકારો વચ્ચેના લગ્ન વિવચ્છેદ સબબ બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની સત્તાઓનો ઉ*યોગ કરવા માટેના વ્યા*ક મા*દંડો કયા હોઇ શકે?" ૨. શું અનુચ્છેદ-૧૪૨ હેઠળના આવાં હુકુમતક્ષેત્રનો ઉ*યોગ બિબલકુ લ થવો જોઈએ નહીં અથવા આવી કવાયત દરેક કેસની હકીકતો ધ્યાને લઇ ફેંસલ કરવા *ર છોડી દેવી જોઈએ કે કેમ?" ૫. ત્યારબાદ, તારીખ ૨૯/૦૬/૨૦૧૬ના હુકમથી, આ અદાલતની બે જજીસની અન્ય એક ખંડ*ીઠે, ટ્રાન્સફર *ીટીશન (સિસવિવલ) નં. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 5/72 ૧૧૧૮/૨૦૧૪ માં ઘડાયેલ પ્રશ્નોના અધ્યયન ઉ*રાંત, ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૫(૩) નો સંદભ7 કરી અને પ્રદી* ચંદ્ર અને અન્યો વિવ. પ્રમોદ ચંદ્ર *ટનાઇક અને અન્યો7 ના ચુકાદા *ર આધાર લેતાં, ટ્રાન્સફર *ીટીશન (સિસવિવલ) નં. ૧૧૧૮/૨૦૧૪ માં ઘડાયેલ પ્રશ્નોને બંધારણીય ખંડ*ીઠ8 સમક્ષ મૂકવાની ભારતના એટનr જનરલની રજૂઆત સ્વીકારી. ભારતના એટનr જનરલ દ્વારા સૂચવવામાં આવેલા કાયદાના બે પ્રશ્નો *ર વિવચારણાં કરવી કે કેમ તે નક્કી કરવાનું બંધારણીય બેંચના વિવવેકાવિધકાર *ર છોડી દેવામાં આવ્યું હતું. ૬. *ક્ષકારોને સાંભળ્યા *છી આ બંધારણીય ખંડ*ીઠે તારીખ ૨૦/૦૯/૨૦૨૨ના રોજના હુકમમાં કાયદાનો અન્ય એક પ્રશ્ન તૈયાર કરવાનું ઉસિચત માન્યું હતું, જે નીચે મુજબ છેઃ "અમારુ ં માનવું છે કે અન્ય એક પ્રશ્ન કે જે વિવચારણાંની માંગ કરે છે, તે એ છે કે, શું ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળની સત્તા કોઇ*ણ રીતે એવી *રિરવિસ્થપિતમાં સમાવિવ[ છે કે, જ્યાં અદાલતના મતે લગ્નમાં કદી સુધારી જ ન શકાય તેવું ભંગાણ થયું હોય *રંતુ, એક *ક્ષકાર શરતો બાબત સહમત થતા ન હોય." 7 (૨૦૦૨) ૧. એસ.સી.સી. ૧. 8 અમે પ્રદી* ચંદ્ર *રિરજા અને અન્યો (સુપ્રા)માં સુસ્*[ કરાયેલ રેવિશયો *ર *રીક્ષણ અને રિટપ્*ણી કરી રહ્યા નથી. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 6/72 ૭. તદનુસાર, અમારી સમક્ષ વિવચારણા માટે નીચે મુજબના મહત્વ*ૂણ7 કાનૂની પ્રશ્નો ઉ*વિસ્થત થાય છેઃ (i) ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા અને હકૂમતનો વિવસ્તાર અને વ્યા* ( ) ii બીજુ ં, પ્રથમ પ્રશ્ન *ર આ ખંડ*ીઠના વિનષ્કષ ને ધ્યાનમાં રાખીને અને તેના *ર આધાર રાખીને, શું આ અદાલત ટ્રાન્સફર પિ*રિટશન *ર સુનાવણી કરતી વખતે અથવા અન્ય કોઈ કાય7વાહીમાં, *ક્ષકારો વચ્ચેના સમાધાનને ધ્યાનમાં રાખી, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ સત્તાનો ઉ*યોગ કરી શકે છે અને રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી હેઠળ વિનધા7રિરત સમયગાળા અને પ્રવિ•યા બાબત મુવિક્ત આ*ી, *રસ્*ર સંમપિત*ૂવ7કના છ ૂ ટાછેડા માટેનું હુકમનામું કરી શકે છે કે કેમ તથા ઘરેલું રિહંસા વિવરુદ્ધ મરિહલાઓનું સંરક્ષણ અવિધવિનયમ, ૨૦૦૫9 ફોજદારી પ્રવિ•યા સંરિહતા, ૧૯૭૩10 ની કલમ ૧૨૫ કે ભારતીય દંડ સંરિહતા, ૧૮૬૦11 ની કલમ-૪૯૮એ હેઠળની તેમજ અન્ય જોગવાઈઓ હેઠળની ફોજદારી કાય7વાહીને રદ કરી તેનો વિનકાલ *ણ કરી શકે છે કે કેમ? જો આ પ્રશ્નનો જવાબ હકારમાં હોય, તો કયા કેસોમાં અને કયા સંજોગોમાં આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો ઉ*યોગ કરવો જોઈએ તે વિનણ7ય લેવો એ આનુસંપિગક મુદ્દો છે. 9 ટૂંકમાં, 'ઘરેલુ રિહંસા અવિધવિનયમ'. 10 ટૂંકમાં, ‘ફો.કા.સં.’. 11 ટૂંકમાં, ‘ફો.દં.સં.’. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 7/72 ( ) iii ત્રીજો મુદ્દો, જે નોંધ*ાત્ર મહત્વ ધરાવે છે, તે એ છે કે જ્યારે લગ્નથી જોડાયેલ કોઇએક વ્યવિક્ત, છ ૂ ટાછેડાની દાદનો વિવરોધ કરતી હોય ત્યારે, લગ્નમાં સં*ૂણ7 અને સુધારી ન શકાય તેવું ભંગાણ સજા7યું હોય, તો ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરી આ અદાલત છ ૂ ટાછેડા મંજૂર કરી શકે કે કેમ? ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) ૮. ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) નીચે મુજબ વંચાણે છે: “૧૪૨. ઉચ્ચતમ ન્યાયાલયના હુકમનામા અને હુકમો અને દસ્તાવેજો પ્રગટ કરવાના હુકમો, વગેરેનો અમલ. (૧) ઉચ્ચતમ ન્યાયાલય *ોતાની હુકુમતનો ઉ*યોગ કરી *ોતાની સમક્ષ વિવચારણા માટે *ડતર હોય તેવા કોઇ દાવા કે બાબતમાં સં*ૂણ7 ન્યાય આ*વા માટે *ોતાને જરૂરી લાગે તેવું હુકમનામું અથવા એવો હુકમ કરી શકશે અને એ રીતે કરેલા હુકમનામાનો અથવા હુકમનો અમલ સંસદે કરેલા કોઇ કાયદાથી કે કાયદા હેઠળ ઠરાવ્યું હોય એ રીતે કરી શકશે અને તે અથˆ એ રીતની જોગવાઇ કરવામાં ન આવે ત્યાં સુધી, રા[્ર*પિત હુકમથી ઠરાવે તે પ્રમાણે ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં અમલ થશે." આ જોગવાઈ, દેખીતી રીતે અનન્ય છે, કારણ કે વિવશ્વના મોટા ભાગના લેસિખત બંધારણોમાં12 તેવી કોઈ સમાનતા નથી, તેનો ઉદભવ અને અંતઃસ્ફૂરણ ન્યાય, સમાનતા અને શુદ્ધ અંતઃકરણની વષ જૂની 12 બાંગ્લાદેશ અને ને*ાળના બંધારણોમાં અનુચ્છેદ ૧૪૨ જેવી જોગવાઇઓ છે, જે સૂચવે છે કે, તેમણે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨માંથી પ્રેરણા લીધી છે. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 8/72 વિવભાવનાઓથી થયેલ છે. ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) સવ ચ્ચ અદાલતને કોઈ*ણ 'દાવા કે બાબત'માં 'સં*ૂણ7 ન્યાય' કરવાની બહોળી અને સક્ષમ સત્તા આ*તી હોવાનું નોંધ*ાત્ર છે, કેમ કે, આ અદાલત દ્વારા આ*વામાં આવેલો ચુકાદો *ક્ષકારો વચ્ચેના મુકદ્દમાનો અંત લાવે છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાના બહોળા અસરક્ષેત્રને જોતાં, સત્તાનો ઉ*યોગ કાયદેસરનો હોવો જોઈએ, અને તેમાં સાવચેતી રાખવી તે અત્યંત જરૂરી છે, જે બંધારણીય સત્તાનું પ્રયોજન વ્યવિક્તવાદી અબિભગમ અ*નાવવાથી ઉદ્ભવતા જોખમને ધ્યાનમાં રાખી લેવાનો રહે. ૯. એમ. સિસદ્દીક (મૃત) વતી કાનૂની પ્રપિતવિનવિધઓ (રામ જન્મભૂપિમ મંરિદર કેસ) વિવ. મહંત સુરેશ દાસ અને અન્યો13 માં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) નું અથ7ઘટન કરતાં, આ અદાલતની બંધારણીય બેંચે સત્તાની રૂ*રેખાઓની સીમા નીચે મુજબ જણાવી છે : “૧૦૨૩. … 'સં*ૂણ7 ન્યાય કરવા માટે જરૂરી તે' અબિભવ્યવિક્ત વિવશાળ અસરક્ષેત્ર ધરાવે છે અને તેમાં ઇવિક્વટીની સત્તાનો સમાવેશ થાય છે, જે ત્યારે ઉ*યોગમાં લેવાય છે, જ્યારે કાયદાની ચુસ્ત અમલવારી તે ન્યાવિયક *રિરણામ લાવવા માટે અ*ૂરતી હોય. ન્યાયની માંગ સબબ વિનષ્*ક્ષ અને ન્યાયી ઉકેલ શોધવા માટે માત્ર સરકારે ઘડેલાં કાયદા જ નહીં, *રંતુ તેમાં સમાવિવ[ ન થયું હોય તે 13 (૨૦૨૦) ૧ એેસ.સી.સી. ૧. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 9/72 *ણ ધ્યાને લેવું આવશ્યક છે. કાનૂની માળખું સવ7સામાન્ય શબ્દાવલીઓને અદાલત સમક્ષના કેસની વિવવિશ[ હકીકતો *ર લાગૂ કરવા *ર આધારિરત છે. માનવ ઇપિતહાસ અને પ્રવૃવિત્તની જરિટલતાઓ અવિનવાય7*ણે અનન્ય વાદો તરફ દોરી જાય છે. “જેમ કે આ કેસમાં ધમ7, ઇપિતહાસ અને કાયદાનો સમાવેશ થાય છે - સ્વાભાવિવક*ણે, કાયદો તેનો સામનો કરવા માટે અ*ૂરતો છે. જ્યાં સરકારે ઘડેલ કાયદો સ્*[ હોય ત્યાં *ણ અનુચ્છેદ-૧૪૨ હેઠળ સત્તાનું હેતુ*ૂવ7કનું બહોળું અસરક્ષેત્ર અદાલતને ન્યાયને અનુરૂ* હુકમ *સાર કરવાની સત્તા આ*ે છે. કારણ, ન્યાય એ *ાયો છે, જે કોઈ*ણ કાનૂની સાહસના હેતુને તેના ગંતવ્ય સ્થાને *હોંચાડે છે અને જેના *ર કાયદાના શાસનની કાયદેસરતા ટકી રહે છે. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની ઇવિક્વટીની સત્તા સવ7સામાન્ય અને વિવવિશ[ વચ્ચેના આંતરછેદ બિંબદુને આગળ કરે છે. અદાલતો સમક્ષ ક્યારેક એવી *રિરવિસ્થપિતઓ હોય કે, જ્યાં કાયદાના મૌનને અથ7ઘટનમાં ઉમેરવાની જરૂર હોય અથવા કાયદાના માનવીય અને દયાળુ ચહેરાને જાળવી રાખવા માટે તેની ધારની પિતક્ષ્ણતાને નરમ કરવાની જરૂર હોય …" ઉ*રોક્ત અવતરણમાંના શબ્દો કે ‘ભારતના બંધારણના અનુચ્છેદ-૧૪૨ હેઠળ ઇવિક્વટીની સત્તા સવ7સામાન્ય અને વિવશેષ કાયદાઓ વચ્ચેના આંતરછેદ બિંબદુને આગળ લાવે છે’ તેને એ રીતે વાંચવું કે તેનો સંદભ7 પ્રોફેસર સી.કે. એલન દ્વારા ઇવિક્વટીના વગrકરણ14 નો મુખ્યત્વે બે સ્વરૂ* તરફનો રહે: ( ) i કાયદાના વાસ્તવિવક સ્વરૂ*થી 14 જુઓ – સી.કે. એલન, લૉ ઇન ધી મેકિંકગ (ક્લેરેન્ડન પ્રેસ, ઓક્સફડ7, ૧૯૨૭). ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 10/72 વિવ*રિરત ગયા સિસવાય, શક્ય હોય ત્યાં સુધી, સામાન્ય રીતે કાયદાનું ઉદાર અને માનવીય અથ7ઘટન, જેને સવ7સામાન્ય રીતે ઇવિક્વટી કહેવાય છે; અને ( ) ii અસાધારણ કેસોમાં, સામાન્ય વિનયમની મયા7દામાં આવતાં નથી તેવાં વિકસ્સાઓમાં કાયદામાંના ઉદાર અને માનવીય ફેરફાર, જેને વિવશેષ ઇવિક્વટી કહેવાય છે.15 ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)માં 'કોઇ દાવા કે બાબત' શબ્દો, જે આ અદાલતને 'કોઇ દાવા કે બાબત'માં 'સં*ૂણ7 ન્યાય' કરવા માટેની વિવવિશ[તા અને સત્તા આ*ે છે, તે વિવશેષ સમાનતા સાથે સંબંવિધત છે.16 આ જ કારણ છે કે એવું માનવામાં આવે છે કે, ભારતના બંધારણનો અનુચ્છેદ-૧૪૨(૧) લીગલ મેવિક્સમ - 'ઈવિક્વટી કાયદાને અનુસરે છે' તેને ધરમૂળથી ફેરવી તોળે છે, કારણ કે, ભારતના બંધારણમાં આ અનુચ્છેદ આ અદાલતને કાયદા *ર સમાનતાને અગ્રતા આ*વા માટેની કાનૂની સત્તા આ*ે છે. ભારતના બંધારણ હેઠળની તમામ સત્તાઓની જેમ આ સત્તા મયા7રિદત અને વિનયંપિત્રત હોવી જોઈએ, કારણ કે એવું ઠરાવવામાં આવ્યું છે કે, ઇવિક્વટી આધારિરત આ*ેલ દાદ તે જાહેર નીપિતની મૂળભૂત સવ7સામાન્ય અને વિવવિશ[ મુદ્દાઓ *ર આધારિરત કાયદાની બંધનકતા7 જોગવાઇઓની અવગણના કરતી હોવી જોઈએ નહીં. આ મયા7દાને આવિધન, આ*વામાં 15 જુઓ – વિનનાદ લૌડ, રેષ્નલાઇકિં”ગ ‘કમ્*લીટ જસ્ટીસ’ અંડર આર્દિટકલ ૧૪૨, (૨૦૨૧) ૧ એસ.સી.સી. જે-૩૦. 16 જ્યારે કે આ અદાલત કાયદાનું અથ7ઘટન કરે છે અને જે તે કેસોનો ન્યાયવિનણ7ય કરે છે, ઘણાં કેસોમાં તે સવ7સામાન્ય અને વિવશેષ એ બંને સમાનતાઓનો ઉ*યોગ કરે છે અને તેમને લાગૂ *ાડે છે. જુઓ – ‘પ્રયોજન’ અને ‘બાબત’ વચ્ચેનો તફાવત. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 11/72 આવતી દાદનો મુસદ્દો તૈયાર કરતી વખતે આ અદાલત, કેસના ચોક્કસ તથ્યો અને સંજોગોને ધ્યાનમાં રાખીને, કાયદો લાગૂ કરવા સબબ *ક્ષકારોને છ ૂ ટછાટ આ*વા અથવા *ક્ષકારોને કાયદાની સખ્તીમાંથી સં*ૂણ7*ણે મુવિક્ત આ*વાની હદ સુધી જઈ શકે છે.17 આઇ.સી. ગોલકનાથ અને અન્યો વિવ. *ંજાબ રાજ્ય અને અન્યો18 માં મુખ્ય ન્યાયમૂર્તિત કે. સુબ્બા રાવે "ચુકાદાની તારીખથી અન્ય કેસોમાં તે ચુકાદાનો રેશીયો લાગૂ કરવો" તે સિસદ્ધાંતનું પ્રયોજન કરતાં, ઠેરવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તા વ્યા*ક અને વિસ્થપિતસ્થા*ક છે, અને આ અદાલતને ન્યાયના અંત્યોને હાંસલ કરવા માટેના કાનૂની સિસદ્ધાંતો ઘડવા સક્ષમ બનાવે છે, અને તેના *રની એકમાત્ર મયા7દા છે - કારણબદ્ધતા, સંયમ અને અન્યાય. સંયમ અને આદરભાવ એ કાયદાના શાસનના *ાસાઓ છે, અને જ્યારે વિવધાનમંડળ, કારોબારી અને ન્યાયતંત્રની ભૂપિમકા અને કાય અલગ હોવાની વાત આવે છે, ત્યારે 'સં*ૂણ7 ન્યાય' કરવા માટે આ અદાલત દ્વારા સત્તાનો ઉ*યોગ કરવામાં આવે છે, 'દાવા કે બાબત' અથˆ ઉ*યોગ થેયલ હોય, તેથી તે કાયદા ઘડવાની વિવધાનમંડળની સત્તા અને કાય7માં દખલકતા7 કે અપિત•મણકતા7 નથી. સ્*[*ણે, જ્યારે આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ 'દાવા કે બાબત'માં 'સં*ૂણ7 17 જુઓ – રાજ્ય (વતી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન) વિવ. કલ્યાણ સિંસઘ (ઉત્તરપ્રદેશના ભૂત*ૂવ7 મુખ્યમંત્રી) અને અન્યો, (૨૦૧૭) ૭ એસ.સી.સી. ૪૪૪. 18 એ.આઇ.આર. ૧૯૬૮ એસ.સી. ૧૬૪૩. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 12/72 ન્યાય' કરવા માટે આ*વામાં આવેલ હુકુમતનો ઉ*યોગ કરે છે, ત્યારે તે ભારતના બંધારણની ચોક્કસ મયા7દામાં જ કાય7 કરે છે. ભારતના બંધારણ દ્વારા દેશની સવ ચ્ચ અદાલતને વિવશેષરૂ*ે આ*વામાં આવેલી સત્તા એક હેતુ*ૂવ7કની છે, અને તેને 'દાવા કે બાબત'માં વિનણ7ય કરવા સાથે અબિભન્ન*ણે જોડાયેલ ગણવી જોઈએ. 'સં*ૂણ7 ન્યાય' કરવો એ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) ની શ્રેષ્ઠતમ વિવચારણા અને માગ7દશ7ક વિવભાવના છે. ૧૦. યુવિનયન કાબા7ઈડ કો* રેશન અને અન્યો વિવ. યુવિનયન ઓફ ઈવિન્ડયા અને અન્યો19 માં, આ અદાલતે 'દાવા કે બાબત' અબિભવ્યવિક્ત *ર વિવશેષ ભાર મૂકી અવલોકન કયુ˜ હતું કે, 'દાવો' એટલે કોઇ પ્રોસિસકિંડગ કે ફોજદારી કાય7વાહી અને 'બાબત’ એટેલે અદાલતમાંની કોઈ*ણ કાય7વાહી અને નહીં કે કોઇ 'દાવા' અથˆની. 'દાવા કે બાબત' શબ્દો, જ્યારે એકસાથે વ*રાય છે, ત્યારે અદાલતમાંની લગભગ દરેક પ્રકારની કાય7વાહીને આવરી લે છે, *છી ભલે તે દીવાની હોય કે ફોજદારી, વચગાળાની હોય કે આખરી, ચુકાદા *હેલાંની હોય કે *છીની. આવું ઠેરવી, આ અદાલતે નીચે મુજબ અવલોકન કયુ˜ છે: “૮૩.બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તાના વ્યા*ને સ્*શ7તી દલીલોમાં રહેલી કેટલીક ગેરમાન્યતાઓને દૂર 19 (૧૯૯૧) ૪ એસ.સી.સી. ૫૮૪. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 13/72 કરવી જરૂરી છે. આ મુદ્દાઓ જાહેર મહત્વ ધરાવતી ગંભીર બાબતો છે. જાહેરનીપિત, ભલે તે ગમે તેટલી મહત્વની હોય, કે જેના આધારે હંમેશ મુજબનો કાયદો બનેલ હોય, તે કાયદો અનુચ્છેદ- ૧૪૨(૧) હેઠળની સવ ચ્ચ અદાલતની સત્તાઓને મયા7રિદત કરવા માટે કાય7 કરે છે એવું માનવું આધારહીન અને ભૂલભરેલું છે. ગગ7 અને અંતુલે - બંને કેસોમાં મુદ્દો બંધારણીય જોગવાઈઓ અને બંધારણીય અવિધકારોના ઉલ્લંઘનનો હતો. વૈધાવિનક જોગવાઈઓ સબબ અસંગતતાની અસર અંગેના અવલોકનો તે કેસોમાં ખરેખર બિબનજરૂરી હતા કારણ કે, આખરી વિવશ્લેષણમાંના વિનણ7યો બંધારણીય અવિધકારોના ભંગના આધાર ઉ*ર અ*ાયા. અમે શ્રી નરીમનની દલીલો સાથે સહમત છીએ કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની ન્યાયાલયની સત્તા, જ્યાં સુધી ફોજદારી કાય7વાહીને રદ કરવા સાથે સંબંવિધત છે, તે ફો.કા.સં.ની કલમ ૩૨૦ કે ૩૨૧ કે ૪૮૨ અથવા તે બધાને એકસાથે લેતાં *ણ તે સત્તાનો અંત આવતો નથી. અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તા સં*ૂણ7*ણે બિભન્ન સ્તરે અને બિભન્ન ગુણવત્તાની છે. સાધારણ કાયદાઓની જોગવાઇઓ કે તેના સમાવિવ[ પ્રપિતબંધો કે મયા7દાઓ હોવા માત્રથી અનુચ્છેદ ૧૪૨ હેઠળની બંધારણીય સત્તાઓ *ર પ્રપિતબંધો કે મયા7દાઓ તરીકે લાગૂ થઇ શકતી નથી. કાયદામાંના આવાં વિનષેધો કે મયા7દાઓ, જે તે કાયદાના માળખાંનું પ્રપિતબિંબબ દશા7વે છે, કે જેનાથી કોઇ સત્તામંડળ કે અદાલતને અમુક સત્તાઓ (જેને યોગ્ય રીતે મયા7રિદત રાખવામાં આવી હોય) આ*વાની ગણતરી હોય. તે જરૂરી નથી કે મયા7દાઓ જાહેરનીપિતની કોઈ મૂળભૂત વિવચારણાઓને પ્રપિતબિંબબિબત કરે અથવા તેના *ર આધારિરત હોય. વિવદ્વાન એટનr જનરલ શ્રી સોરાબજીએ ગગ7 કેસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું છે કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાઓ *રની મયા7દા સબબ "વિનયમનકારી ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 14/72 કાયદાની વ્યક્ત જોગવાઇઓ સાથેની અસંગતતા"નો સાચો અથ7 કોઇ*ણ વિનયમનકારી કાયદામાં સમાવિવ[ વ્યક્ત વિનષેધો તરીકે કરવો રહ્યો અને તે મુજબ ધ્યાને *ણ લેવો રહ્યો. તેમણે સૂચન કયુ˜ કે, જો ‘જોગવાઇ’ અબિભવ્યવિક્તના સ્થાને ‘વિનષેધ’ શબ્દ વાંચવામાં આવે તો તે કદાચ યોગ્ય ખ્યાલ વ્યક્ત કરશે. *રંતુ અમારુ ં માનવું છે કે, આવા વિનષેધને કોઇ ચોક્કસ કાનૂની યોજના કે ઢાંચાને પ્રાસંપિગક હોવાનું દશા7વવા કરતાં જાહેરનીપિતના અંતર્નિનરિહત કેટલાંક મૂળભૂત અને સવ7સામાન્ય મુદ્દાઓ *ર આધારિરત દશા7વવામાં આવવો જોઈએ. તે કહેવું ફરીથી સં*ૂણ7*ણે ખોટું રહેશે કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાઓ આવા સ્*[ વૈધાવિનક વિનષેધોને આધીન છે. તેનાથી એ ખ્યાલ વ્યક્ત થશે કે કાનૂની જોગવાઇઓ બંધારણીય જોગવાઇઓને ઉ*રવટ કરે છે. કદાચ, ખ્યાલ વ્યક્ત કરવાની યોગ્ય રીત એ છે કે, અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાનો ઉ*યોગ કરવા અને કોઈ દાવા કે બાબતમાં "સં*ૂણ7 ન્યાય"ની જરૂરિરયાતોનું મૂલ્યાંકન કરવા માટે સવ ચ્ચ અદાલત જાહેરનીપિતના કોઇ મૂળભૂત સિસદ્ધાંતો *ર આધારિરત કોઈ*ણ વિનયમનકારી કાનૂની જોગવાઈમાં વ્યક્ત વિનષેધોની નોંધ લેશે અને તદ્અનુસાર *ોતાની સત્તા અને વિવવેકાવિધકારના પ્રયોજનનું વિનયમન કરશે. સદરહુ સૂચન અનુચ્છેદ ૧૪૨ હેઠળની અદાલતની સત્તાઓ સાથે સંબંવિધત નથી, *રંતુ દાવા કે બાબતમાં તેમજ સત્તા-પ્રયોજનની લાક્ષવિણકતાઓના આખરી વિવશ્લેષણમાં 'સં*ૂણ7 ન્યાય' શું છે અથવા શું નથી તેના સાથે સંબંવિધત છે. અવિધકારક્ષેત્રના અભાવ અથવા તે નરિહ હોવા સબબનો કોઈ પ્રશ્ન ઊભો કરી શકાતો નથી.” ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 15/72 ૧૧. શું આ રેવિશયો આ અદાલતના અગાઉના ચુકાદાઓ20 સાથે વિવરોધાભાસી છે, જેમાં પ્રેમચંદ ગગ7 અને અન્યો વિવ. એક્સાઇ” કપિમશનર, યુ.*ી. અને અન્યો21 નો *ણ સમાવેશ ગણવો, કે જેમાં (એટલે કે પ્રેમચંદમાં) બંધારણીય બેંચના *ાંચ ન્યાયાધીશોએ એવું ઠેરવ્યું હતું કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ સત્તાનો ઉ*યોગ વ્યક્ત વૈધાવિનક જોગવાઈ અથવા વિનયમનકારી કાયદાની વ્યવિક્ત જોગવાઇઓથી તદ્દન અસંગત હોય તે રીતે વા*રી શકાશે નરિહ, અને તે પ્રમાણે કોઇ*ણ બંધારણીય જોગવાઇઓ સાથે ઓછો અસંગત હોય તેવો હુકમ કરવા માટે તો ઉ*યોગ કરવાનો સવાલ જ નથી. તે રેશીયોની કસોટી સુપિપ્રમ કોટ7 બાર એસોસિસએશન વિવ. ભારત સરકાર અને અન્યો22 માં આ અદાલતના અન્ય *ાંચ ન્યાયાધીશોની ખંડ*ીઠ દ્વારા કરવામાં આવી હતી, જેમાં અવલોકન કરવામાં આવ્યું હતું કે યુવિનયન કાબા7ઇડ કો* રેશન (સુપ્રા) અને અન્ય કેસોમાં સ્*[ થયેલ ગુણોત્તર સબબ કોઈ ઘષ7ણ નથી. *ક્ષકારો મધ્યે કાયદામાંથી ઉદ્ભવતાં 'દાવા કે બાબત'માં 'સં*ૂણ7 ન્યાય' કરવા ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો 20 એ.આર. અંતુલે વિવ. આર.એસ. નાયક અને અન્ય, (૧૯૮૮) ૨ એસ.સી.સી. ૬૦૨; દીલ્હી જ્યુડીશીયલ સર્નિવસ એસોશીએશન, તીસ હજારી કોટ7, દીલ્હી વિવ. ગુજરાત રાજ્ય અને અન્યો, (૧૯૯૧) ૪ એસ.સી.સી. ૪૦૬; અને મોહમ્મદ અનીસ વિવ. ભારત સરકાર અને અન્યો, ૧૯૯૪ સપ્લ. મોહમ્મદ અનીસમાં, જાહેરનીપિતના *ાસાઓ *ર ખુલાસાવાર સમજૂતી આ*તાં અને તે ક્યારે સવ ચ્ચ ન્યાયાલયની સત્તા મયા7રિદત કરવા કામ કરશે તે સબબ, આ અદાલતે અવલોક્યું છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ, કે જે અનુચ્છેદ અલગ ગુણ અને સ્તર ધરાવે છે, આ અદાલતને આ*વામાં આવેલી સત્તાનું સ્વરૂ* જોતાં, સામાન્ય કાયદાઓના વિનયંત્રણો કે તેમની જોગવાઇઓની મયા7દાઓ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની સદરહુ બંધારણીય સત્તા *ર વિનષેધ કે મયા7દા તરીકે આ*મેળે કામ કરતી નથી. લાજ7ર બેન્ચને રેફરન્સ કરવા માત્રથી તે આ અદાલતેને જે તે કેસમાં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ પ્રાપ્ત સત્તાઓનો ઉ*યોગ કરતાં અટકાવી શકતી નથી. 21 એ.આઇ.આર. ૧૯૬૩ એસ.સી. ૯૯૬. 22 (૧૯૯૮) ૪ એસ.સી.સી. ૪૦૯. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 16/72 ઉ*યોગ કરવાના માગ7માં વિનષેધો કે મયા7દાઓ આવી શકતી નથી એવું કહેવું એક વાત છે, *રંતુ એવું કહેવું બીજી વાત છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના હુકુમતક્ષેત્રનો ઉ*યોગ કરતાં સમયે આ અદાલત સંબંવિધત વિવષય *રની કાયદાની વિનયમનકારક જોગવાઇઓ સં*ૂણ7*ણે અવગણી શકે છે અને સંબંવિધત કાયદામાં સૂચવવામાં આવેલ *દ્ધપિત મુજબ જ જે મુદ્દાઓ ફેંસલ થઇ શકતાં હોય તેમાં *ણ હુકમો *સાર કરી શકે છે.23 આ અવલોકનો એડવોકેર્ટ્સસ એક્ટ, ૧૯૬૧ હેઠળ રાજ્યોની બાર કાઉવિન્સલ્સ, કે જે કોઇ એડવોકેટ તેની વત7ણૂંકની ગંભીરતા અને પ્રકૃ પિતના આધારે વ્યાવસાવિયક ગેરવત7ણૂંક સબબ દોષી છે કે કેમ તે ફેંસલ કરવા સૌપ્રથમ સક્ષમ છે, તેને આ*વામાં આવેલી સત્તાઓના સંદભ7માં હતા. સુપિપ્રમ કોટ7 બાર એસોસિસએશન (સુપ્રા)માં અત્રેની અદાલતે પ્રકાશ *ાડ્યો છે કે, અવમાનના બાબત સવ ચ્ચ અદાલતનું હુકુમતક્ષેત્ર અને એડવોકેર્ટ્સસ એક્ટ, ૧૯૬૧ હેઠળ રાજ્યોની બાર કાઉવિન્સલ્સનું હુકુમતક્ષેત્ર બિભન્ન અને આગવાં છે, જે નીચે મુજબની બિભન્ન અને આગવી પ્રવિ•યાઓ દ્વારા પ્રયોજવાના હોય છે. અદાલતની અવમાનના સબબ સજા કરવાની સત્તા સં*ૂણ7*ણે અદાલતોમાં વિનરિહત છે, જ્યારે વ્યાવસાવિયક ગેરવત7ણૂક માટે એડવોકેટને સજા કરવાની સત્તા સંબંવિધત રાજ્યની બાર કાઉવિન્સલ અને બાર કાઉવિન્સલ ઓફ ઇવિન્ડયામાં વિનરિહત કરવામાં આવી છે. આ સંદભˆ, અમે 23 આ*ેલ કેસ સબબ, સત્તાની હયાતી અને સત્તાના પ્રયોજન વચ્ચે તફાવત છે, જે અમે આગળ ફકરા ૨૦માં ચકાસ્યો છે. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 17/72 સુપિપ્રમ કોટ7 બાર એસોસિસએશન (સુપ્રા)ના નીચેના ફકરાઓ ટાંકવા માંગીએ છીએઃ "૪૭. બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની આ અદાલતની *ૂણ7 સત્તાઓ અદાલતમાં સહજ*ણે વિનરિહત છે અને વિવવિવધ કાયદાઓ દ્વારા અદાલતને વિવશેષરૂ*ે આ*વામાં આવેલ સત્તાઓની *ૂરક છે અને છતાં તે કાયદાઓથી મયા7રિદત નથી. આ સત્તાઓ *ક્ષકારો મધ્યે સં*ૂણ7 ન્યાય કરવાની દૃષ્ટિ[એ, કાયદાઓથી સ્વતંત્ર*ણે *ણ અવિસ્તત્વ ધરાવે છે. આ સત્તાઓનું અરસક્ષેત્ર ખૂબ વિવસ્તૃત છે અને તે *ૂરકસત્તાઓ સ્વરૂ*ે છે. આ સત્તા, કાયદાઓ સિસવાય, હુકુ મતક્ષેત્રના અલગ અને સ્વતંત્ર આધાર તરીકે અવિસ્તત્વમાં છે. તે આ આધારવિશલા *ર વિસ્થત છે અને *ક્ષકારો મધ્યે મુકદમા પ્રવિ•યામાં અન્યાયને અટકાવવા અને સં*ૂણ7 ન્યાય કરવા સબબ તેનું પ્રયોજન બિભન્ન અને કદાચ વધુ વ્યા*ક ધોરણે મૂકી શકાય. આમ, આ સં*ૂણ7 હુકુમતક્ષેત્ર એવી સત્તાનો શેષ સ્ત્રોત છે, જેનું પ્રયોજન આ અદાલતને જ્યારે *ણ કાયદા અનુસારનો ન્યાય કરતી વખતે ન્યાયી અને સમાનતાકારક જણાય અને ખાસ કરીને *ક્ષકારો મધ્યે સં*ૂણ7 ન્યાય કરવા સબબ જરૂરી પ્રવિ•યાનુ અનુસરણ સુવિનવિ£ત કરવા માટે હોય, ત્યારે કરવામાં આવે છે. તેમાં કોઈ શંકા નથી કે તે તમામ સત્તાઓ સબબનું અવિનવાય7 જોડાણ છે અને હુકુમતક્ષેત્રની મયા7દાઓથી મુક્ત છે અને "ન્યાયના વહેણમાં બાધ અથવા અવરોધ" ને દૂર રાખવા માટે અદાલત હસ્તકના એક કિંકમતી હથિથયાર તરીકે કામ કરે છે. જો કે, એ યાદ રાખવાની જરૂર છે કે, અનુચ્છેદ ૧૪૨ દ્વારા અદાલતને આ*વામાં આવેલી સત્તાઓ ઉ*ચારાત્મક સ્વરૂ*ની હોઇ, તેને એવી સત્તાઓ તરીકે માની શકાતી નથી કે જે અદાલતને તેની ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 18/72 સમક્ષ *ડતર દાવામાં કામ ચલાવતી વખતે મુકદમાકતા7ના વજૂદ*ૂણ7 અવિધકારોની અવગણના કરવા માટે અવિધકૃ ત કરતી હોય. આ સત્તાનો ઉ*યોગ અદાલતની વિવચારણાં હેઠળના કેસ અથવા પ્રયોજનને લાગૂ *ડતાં "વિનયમનકારી કાયદાની ખાના*ૂર્તિત" કરવાં કરી શકાતો નથી. અનુચ્છેદ ૧૪૨ને તેનાં વિવસ્તૃત અસરક્ષેત્ર સરિહત *ણ, અનુચ્છેદ ૧૪૨નો ઉ*યોગ, વિવષય બાબતની વ્યક્ત કાનૂની જોગવાઇઓની અવગણના કરી, એવું નવું મહાલય ઊભું ના કરી શકાય જ્યાં અગાઉ કશું જ નહોતું અને તેમ કરીને એવું કાંઇક *રોક્ષ*ણે હાંસલ કરી ન શકાય, કે જે પ્રત્યક્ષ*ણે હાંસલ કરી શકાય તેમ નહોતું. અનુચ્છેદ ૧૪૨ હેઠળના હુકુમતક્ષેત્રનો ઉ*યોગ કરતી વખતે તે ગ્રાહ્ય નથી કે, અદાલતની અવમાનનાના કેસમાં અવમાનનાકતા7 એડવોકેટને વિશક્ષા કરવા તેનાં લાયસન્સને સસ્*ેન્ડ કરવામાં આવે, જે સત્તા અન્યથા, અવમાનનાકતા7 એડવોકેટ હોઇ, માત્ર બાર કાઉવિન્સલ ઓફ ઇવિન્ડયા *ાસે છે. અનુચ્છેદ ૧૪૨ના માળખાંને તેના રિહતકારી હેતુઓ એટલે કે *ક્ષકારો મધ્યે *ૂણ7 ન્યાય કરવા દ્વારા સૂસિચત કરવાં રહ્યા. તે અન્યથા ન હોઈ શકે. અદાલતની અવમાનનાના એક કેસમાં અગાઉ નોંધવામાં આવ્યું છે તેમ, અવમાનકતા7 અને અદાલતને મુકદ્દમાના *ક્ષકાર કહી શકાય નહીં. ૪૮. સવ ચ્ચ ન્યાયાલયને, અનુચ્છેદ ૧૪૨ હેઠળના તેનાં હુકુ મતક્ષેત્રનો ઉ*યોગ કરતાં, "*ક્ષકારો મધ્યેના તેની સમક્ષના કોઇ*ણ *ડતર પ્રયોજન કે બાબતમાં" સં*ૂણ7 ન્યાય કરવા જરૂરી હોય તેવો હુકમ કરવાની સત્તા છે. સત્તાની પ્રકૃ પિત અદાલતને તે સત્તાઓનો ઉ*યોગ કરવા માટેની *ોતાની મયા7દા વિનધા7રિરત કરવા તરફ દોરી જતી હોવી જોઈએ અને સામાન્ય*ણે તે કોઈ વિવષયની ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 19/72 માવજત કરતી કાયદાકીય જોગવાઈની અવગણના કરી શકતી નથી, સિસવાય કે તે કદાચ તેની સમક્ષના કોઈ પ્રયોજન કે બાબતમાં "ઊભાં થયેલ અવરોધોને દૂર કરીને" મુકદ્દમાના *ક્ષકારોના વિવરોધાભાસી દાવાઓ વચ્ચે સમાનતાને સંતુવિલત કરવા માટે હોય. સાચે જ, આ અદાલત માત્ર વિવવાદ-સમાધાનના મયા7રિદત હુકુમતક્ષેત્રની અદાલત નથી. તે સુ*ેરે સ્વીકૃ ત અને પ્રસ્થાપિ*ત છે કે, આ અદાલત કાયદા વિનમા7ણ કરતી રહી છે અને તેની ભૂપિમકા વિવવાદ-સમાધાન કરતાં ઘણી આગળ સુધી *હોંચે છે. તે "ધૂંધળા ક્ષેત્રોમાં સમસ્યાના સમાધાનકતા7" છે, *રંતુ આ*ેલાં કેસના વિવષય સાથે સંબંવિધત વિનયમનકારી વૈધાવિનક જોગવાઈઓને અનુચ્છેદ ૧૪૨ હેઠળ હુકમ કરતી વખતે આ અદાલત સં*ૂણ7*ણે અવગણી શકે નહીં. સાચે જ, આ બંધારણીય સત્તાઓ કોઇ*ણ રીતે કોઇ*ણ કાનૂની જોગવાઇઓથી વિનયંપિત્રત કરી શકાતી નથી, *રંતુ તે સાથે, આ સત્તાઓનો ઉ*યોગ ત્યારે કરવામાં આવતો નથી જ્યારે તેમની કવાયત વિવષય *રના કાયદામાં જે વ્યક્ત*ણે જોગવાઇ કરવામાં આવી છે તેની સાથે સીધા ઘષ7ણમાં આવતી હોય." ૧૨. યુવિનયન કાબા7ઇડ કો* રેશન (સુપ્રા)માં નોંધવામાં આવ્યું છે તેમ, અમારે આ તબક્કે આ અદાલતે પ્રયોજવાની ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તા અને દીવાની કાય7વાહી સંરિહતાની કલમ ૧૫૧ અન્વયે દીવાની અદાલતની સ્વીકૃ ત મૂળભૂત સત્તા તેમજ ફોજદારી કાય7વાહી સંરિહતાની કલમ ૪૮૨ હેઠળની વડી અદાલતની મૂળભૂત સત્તા વચ્ચે ભેદ કરવો રહ્યો. સદરહુ જોગવાઇઓ દીવાની કેસોમાં દીવાની ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 20/72 અદાલત અને ફોજદારી કેસોમાં વડી અદાલતને 'ન્યાયના અંત્યોને હાંસલ કરવા' અથવા અદાલતી કાય7વાહીના દુરુ*યોગને અટકવવા જરૂરી હોય તેવાં હુકમો કરવા સક્ષમ બનાવે છે. 'ન્યાયના અંત્યો' એ અબિભવ્યવિક્ત, ન્યાયની ચોમેર મયા7દાઓ મધ્યેના શ્રેષ્ઠતમ જાહેરરિહતનો ઉલ્લેખ કરે છે. જો કે, અદાલતો કાયદાના જે તે *ાસા બાબત દીવાની કાય7વાહી સંરિહતા અને ફોજદારી કાય7વાહી સંરિહતામાં જોગવાઇ કરેલ પ્રવિ•યાથી વિવરુદ્ધ જઇ શકતી નથી. જ્યાં દીવાની કાય7વાહી સંરિહતા અને ફોજદારી કાય7વાહી સંરિહતા મૌન છે, ત્યાં અનુ•મે દીવાની અદાલત કે વડી અદાલત,24 સામાન્ય જનતાના રિહતમાં હુકમો કરી શકે, જે એટલાં કારણથી કરવા રહ્યા કે, કોઇ*ણ વિવધાન ભવિવષ્યમાં ઊભા થનાર મુકદમાઓમાંના તમામ સંભવિવત સંજોગોની વિવચારણાં કરવા અને તે સબબની પ્રવિ•યાની જોગવાઇ કરવા સક્ષમ નથી.25 આમ, દીવાની કાય7વાહી સંરિહતા અને ફોજદારી કાય7વાહી સંરિહતાને અનુ•મે દીવાની અદાલત અને વડી અદાલતની 'ન્યાયના અંત્યોને હાંસલ કરવા' અથવા અદાલતની પ્રવિ•યાનો દુરુ*યોગ અટકાવવા જરૂરી હોય તેવાં હુકમો કરવાની સત્તાને મયા7દીત કરતા કે અન્યથા અસરકતા7 તરીકે વંચાણે લેવાં જોઇએ નરિહ.26 ભારતના 24 દી.કા.સં.ની કલમ ૧૫૧ માટે જુઓ – જેટ પ્લાય વુડ (પ્રા.) વિલ. અને અન્ય એક વિવ. મધુકર નવલખા અને અન્યો, (૨૦૦૬) ૩ એસ.સી.સી. ૬૯૯; અને ભગત સિંસઘ બગ્ગા વિવ. દીવાન જગબીર સાહની, ૧૯૪૧ એસ.સી.સી. ઓનલાઇન કેલ ૨૪૭. ફો.કા.સં.ની કલમ ૪૮૨ માટે જુઓ – *ોપ્યુલર મુથૈયા વિવ. રાજ્ય વતી *ોલીસ ઇન્સ*ેક્ટર, (૨૦૦૬) ૭ એસ.સી.સી. ૨૯૬; અને દીનેશ દત્ત જોશી વિવ. રાજસ્થાન રાજ્ય અને અન્ય એક, (૨૦૦૧) ૮ એસ.સી.સી. ૫૭૦. 25 આ કથન ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ સત્તા પ્રયોજન બાબત કદાચ એટલું જ સાચું છે , જે તે વિવવિધ-વિનમા7ણ સબબ છે. 26 ભીમ સિંસગ વિવ. કાન સિંસગ, ૨૦૦૩ એસ.સી.સી. ઓનલાઇન રાજ. ૩૨૬; નાગેન કુન્ડુ વિવ. એમ્*રર, ૧૯૩૪ એસ.સી.સી. ઓનલાઇન કેલ. ૧૨; અને છૈલ દાસ વિવ. હરિરયાણા રાજ્ય, ૧૯૭૪ એસ.સી.સી. ઓનલાઇન *ી એન્ડ એચ ૨૪૬,કે જે ફો.કા.સં. સાથે સંબંવિધત છે, તેમાં જૂદીજૂદી વડી અદાલતોએ અગાઉના ચુકાદાઓમાં ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 21/72 બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) થકી આ અદાલતને આ*વામાં આવેલ બંધારણીય સત્તા એ દીવાની કાય7વાહી સંરિહતા હેઠળ દીવાની અદાલતમાં અને ફોજદારી કાય7વાહી સંરિહતા હેઠળ વડી અદાલતમાં વિનરિહત સત્તાની પ્રપિતકૃ પિત નથી. ૧૩. ઉ*રોક્ત *ૃષ્ઠભૂપિમ અને આ અદાલતના ચુકાદાઓને ધ્યાનમાં રાખતાં, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ આ અદાલતને આ*વામાં આવેલી *ૂણ7 અને સંવિનષ્ઠ સત્તા કે જે અવિવરત જણાય છે, તે એવી મયા7દાઓથી અસરગ્રસ્ત કે બાધ્ય છે, જેનો ઉ*યોગ સવ7સામાન્ય અને વિવશેષ જાહેરનીપિતની મૂળભૂત વિવચારણાઓને આધારે કરવો રહ્યો. જાહેર નીપિતની મૂળભૂત સામાન્ય શરતો ભારતના બંધારણના મૂળભૂત અવિધકારો, બિબનસાંપ્રદાવિયકતા, સંઘવાદ અને અન્ય મૂળભૂત લક્ષણોનો સંદભ7 આ*ે છે. વિવશેષ જાહેરનીપિતને કોઈ*ણ વિનયમનકારી કાયદામાંના કેટલાક વ્યક્ત અગ્રગણ્ય વિનષેધ તરીકે સમજવી જોઈએ અને નરિહ કે કોઈ ચોક્કસ વૈધાવિનક યોજનાની શરતો અને જરૂરિરયાતો તરીકે. તે કાયદાના થડમાં રહેલ મૂળભૂત અને વિનર્નિવવાદ સિસદ્ધાંતનું ઉલ્લંઘન કરતી હોવી જોઈએ નરિહ. અત્યંત જડ અથ727 માં *ણ, તે બાબતે ક્યારેય શંકા કે ઠેરવ્યું હતું કે, જ્યારે કોઇ કેસ જોગવાઇમાં આવરી લેવાયેલ હોય છે, ત્યારે ફો.કા.સં. વિનઃશેષ*ણે સમાવેશી જણાય છે, *રંતુ, ફો.કા.સં. જેની ચોક્કસ*ણે જોગવાઇ કરતી ન હોય તેવી હુકુમતનો ઉ*યોગ માંગી લેતો કેસ જ્યારે ઊભો થાય છે, ત્યારે એવું કહેવું વાજબી છે કે, ‘ન્યાયના અંત્યો’ જેની માંગ કરતાં હોય તેવો હુકમ કરવાની આ અદાલતને સત્તા છે. વડી અદાલતમાં વિવશેષ સત્તા વિનરિહત કરતી ફો.કા.સં.ની કલમ-૪૮૨ હેઠળ ગમે તે મજકુર હોવા છતાં, મેટ્રો*ોવિલટન મેજીસ્ટ્રેટ સરિહત તમામ ફોજદારી અદાલતોને આ સત્તા છે. 27 કેટલાંક ન્યાયવિવદોએ અબિભપ્રાય આપ્યો છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની આ અદાલતની સત્તાઓ ત્રણ તબક્કાઓમાં વહેંચી શકાય છે. ૧૯૮૦ સુધીનો પ્રથમ તબક્કો પ્રેમ ચંદ ગગ7 (સુપ્રા) અને ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 22/72 વિવવાદ નહોતો કે, જો આ અદાલતને ખાતરી થાય કે *ક્ષકારો મધ્યે 'સં*ૂણ7 ન્યાય' કરવા પ્રવિ•યાની સંબંવિધત જોગવાઇઓથી ચવિલત થવું જરૂરી છે, તો આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ, ઉક્ત પ્રવિ•યાથી બાધ્ય રહ્યા સિસવાય, 'સં*ૂણ7 ન્યાય' કરવાની સત્તા ધરાવે છે.28 ન્યાયશાસ્ત્રની દ્રષ્ટિ[એ પ્રવિ•યાગત અને વિનયમનકારી કાયદા વચ્ચેના તફાવત અથˆ ખૂબ વાદ છે, જોકે હાલના વિનણ7યમાં તેની ઊંડાણ*ૂવ7કની ત*ાસ જરૂરી નથી29 , કેમ કે, યુવિનયન કાબા7ઇડ કો* રેશન (સુપ્રા) અને સુપિપ્રમ કોટ7 બાર એસોસિસએશન (સુપ્રા)માં આ એ.આર. અંતુલે (સુપ્રા)માં પ્રપિતબિંબબિબત થાય છે, જેમાં, અન્ય બાબતોની સાથે, ઠેરવવામાં આવ્યું હતું કે, વિનદˆશો ચોક્કસ કાનૂની જોગવાઇઓથી વિવસંગત કે તેમનાં ઉલ્લંઘનમાં ન હોવાં જોઇએ અને તે માત્ર પ્રવિ•યાગત વિનયમોથી ચવિલત થઇ શકે છે. વધુમાં, વિનદˆશ વ્યવિક્તના મૂળભૂત અવિધકારોમાં હસ્તક્ષે* કરતો ન હોવો જોઇએ, જે પ્રકલ્*ના *ર બીજા અને ત્રીજા તબક્કામાં કદી સંદેહ વ્યક્ત નથી કરાયો. બીજા તબક્કાના મૂળ આ અદાલતની ૧૧ જજીસની બંધારણીય બેન્ચે આ*ેલાં આઇ.સી. ગોલકનાથના ચુકાદાના રેવિશયોમાં છે, જેમાં "ચુકાદાની તારીખથી, અન્ય કેસોમાં, તે ચુકાદાનો રેવિશયો લગૂ કરવો" એ સિસદ્ધાંતને આવરી લેવામાં આવ્યો હતો, જેમાં ઠેરવવામાં આવ્યું હતું કે, અનુચ્છેદ ૩૨, ૧૪૧ અને ૧૪૨ને એવાં બહોળાં અને વિસ્થપિતસ્થા*ક *રિર*ેક્ષ્યમાં ગોઠવવામાં આવ્યા છે, જે આ અદાલતને 'ન્યાયના અંત્યો'ને હાંસલ કરવા કાનૂની સિસદ્ધાંતો ઘડવા સક્ષમ બનાવે છે, જેના *ર એક માત્ર મયા7દા છે કારણબદ્ધતા, સંયમ અને અન્યાય. દીલ્હી જ્યુડીવિશયલ સર્નિવસ એસોશીએશન (સુપ્રા)માં આ અદાલતે અવલોકન કયુ˜ છે કે, સામાન્ય કાયદાઓમાં સમાવિવ[ વિનષેધો કે અવરોધો કોઇ*ણ 'પ્રયોજન કે બાબત’માં 'સં*ૂણ7 ન્યાય’ કરવા કોઇ*ણ હુકમ કે વિનદˆશ આ*વાની આ અદાલતની બંધારણીય સત્તાને અવરોધી શકે નરિહ. આખરે, મધ્યમ માગr વલણના મૂળ યુવિનયન કાબા7ઇડ (સુપ્રા)માં છે, જેમાં ઠેરવવામાં આવ્યું છે કે, આ અદાલત અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાનો ઉ*યોગ કરતાં અને કોઇ ‘પ્રયોજન કે બાબત’માં ‘સં*ૂણ7 ન્યાય’ કરવાની જરૂરિરયાતનું મૂલ્યાંકન કરવા, જાહેરનીપિતના કેટલાંક મૂળભૂત સિસદ્ધાંતો *ર આધારિરત કોઇ વિનયમનકારી કાનૂની જોગવાઇમાં વ્યક્ત વિનષેધોની નોંધ લેશે અને *ોતાની સત્તા અને વિવવેકાવિધકારનું તદાનુસાર વિનયમન કરશે. સુપિપ્રમ કોટ7 બાર એસોશીએશન (સુપ્રા)ના ચુકાદામાં, સાવધાની*ૂવ7કનું અને સમતોવિલત વલણ અ*નાવી, ઠેરવવામાં આવ્યું કે, અનુચ્છેદ ૧૪૨ ઉ*ચારક પ્રકૃ પિતની છે અને બંધારણીય સત્તા કોઇ કાનૂની જોગવાઇથી વિનયંપિત્રત થઇ શકે નરિહ, *રંતુ આ સત્તાઓનો ઉ*યોગ કાનૂની જોગવાઇઓને અવગણી કે કાનૂનમાં વ્યક્ત*ણે જે જોગવાઇ કરવામાં આવી છે તેની સાથે ઘષ7ણમાં હોય તેવી રીતે કરવાનો નથી. સાથે જ, તેમાં અવલોકન કરવામાં આવ્યું છે કે, આ અદાલત વિવષયનું વિનયમન કરતી કાનૂની જોગવાઇને સામાન્ય*ણે અવગણશે નરિહ, સિસવાય કે તે તેની સમક્ષના 'પ્રયોજન કે બાબત'માં *ક્ષકારો વચ્ચેના *રસ્*ર વિવરોધી દાવાઓના 'ચઢેલાં વળને ઉકેલી' સમાનતાને સમતોવિલત કરવા હોય. [જુઓ – રજત પ્રધાન, આયન¦ગ આઉટ ધી વિ•”સ: રીએક્”ાપિમકિંનગ ધ કોન્ટોસ7 ઓફ ઇન્વોકિંકગ આટrકલ ૧૪૨(૧) ઓફ ધ કોન્સ્ટીટ્યુશન (૨૦૧૧) ૬ એન.એસ.એલ.આર ૧; વિનનાદ લૌડ, રેષ્નલાઇકિં”ગ ‘કમ્*લીટ જસ્ટીસ’ અંડર આર્દિટકલ ૧૪૨, (૨૦૨૧) ૧ એસ.સી.સી. જે-૩૦; અને વિવરેન્દ્ર કુમાર, નોર્ટ્સસ એન્ડ કોમેન્ર્ટ્સસ: જ્યુવિડશીયલ લેજીસ્લેશન અન્ડર આર્દિટકલ ૧૪૨ ઓફ ધી કવિન્સ્ટટ્યુશન: એ પ્રાગ્મેરિટક પ્રોમ્પ્ટ ફોર પ્રો*ર લેજીસ્લેશન બાય પ્રાલા7મેન્ટ, ૫૪ જે.આ.એએલ.આઇ. (૨૦૧૨) ૩૬૪]. અમે અવલોક્યું છે તેમ, યુવિનયન કાબા7ઇડ કો* રેશન (સુપ્રા)માં સુસ્*[ કરેલ રેવિશયો યોગ્ય ઠરી, લાગૂ *ડે છે. 28 જુઓ – પ્રેમ ચંદ ગગ7 (સુપ્રા), ફકરો ૧૩. 29 જો કે, કેટલેક અંશે આ *ાસાંઓને ફકરા ૧૬ થી ૨૨ અને ૩૦માં ચકાસવામાં આવ્યા છે. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 23/72 અદાલતે જાહેર કરેલ ન્યાયવિનણ7યોની દ્રષ્ટિ[એ, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ 'પ્રયોજન કે બાબત' માં 'સં*ૂણ7 ન્યાય' કરવાની સત્તાનો ઉ*યોગ ત્યારે જ પ્રપિતબંવિધત છે, કે જ્યારે તે સામાન્ય કે વિવશેષ જાહેરનીપિતની મૂળભૂત વિવચારણાંઓ *ર આધારિરત વિનયમનકારી કાયદાની કાનૂની જોગવાઇઓથી સ્*[ અને વ્યક્ત*ણે બાધ્ય હોય તેવી કવાયત સબબ કોઈ હુકમ *સાર કરવા હોય. સુપિપ્રમ કોટ7 બાર એસોસિસએશન (સુપ્રા)માં સ્*[ કરવામાં આવ્યું છે તેમ, ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળનું સત્તા-પ્રયોજન ઉ*ચારક પ્રકૃ પિતનું હોઇ, સામાન્ય*ણે, આ અદાલત વિવષયનું વિનયમન કરતી વૈધાવિનક જોગવાઈની અવગણના અથવા ઉ*ેક્ષા કરીને કોઈ હુકમ *સાર કરશે નહીં, સિસવાય કે તે તેની સમક્ષના 'પ્રયોજન કે બાબત'માં અવરોધોને દૂર કરીને મુકદ્દમાના *ક્ષકારોના વિવરોધાભાસી દાવાઓ વચ્ચે સમાનતા (વિનષ્*ક્ષતા) સંતુવિલત કરવા હોય. આ અથ7માં, આ અદાલત જ્યારે 'પ્રયોજન કે બાબત'માં વિવવાદ ફેંસલ કરી તેનું સમાધાન કરે છે, ત્યારે તે મયા7રિદત હુકુમતક્ષેત્રવાળું મંચ નથી. આ અદાલત જ્યારે વિનયમનકારી કાયદાના સ્થાને અગાઉ હયાત ન હોય તેવું મહાલય બનાવી શકતી નથી કે વિનયમનકારી કાનૂની જોગવાઇઓ અવગણી શકતી નથી, ત્યારે તે ધૂંધળા ક્ષેત્રમાં સમસ્યા-સમાધાનકતા7 છે. જ્યાં સુધી દાવા કે બાબત જેની માંગ કરતા હોય તે 'સં*ૂણ7 ન્યાય' સવ7સામાન્ય કે વિવશેષ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 24/72 જાહેરનીપિતના મૂળભૂત સિસદ્ધાંતોનો ભંગ કયા7 સિસવાય હાંસલ કરવામાં આવ્યો હોય, ત્યાં સુધી અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળનું સત્તા-પ્રયોજન અને વિવવેકાવિધકારનો ઉ*યોગ કાયદેસરના અને બંધારણ અનુસારના છે. આ જ કારણ છે કે, ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તા અવ્યાખ્યાવિયત અને બીનસૂસિચબદ્ધ છે, જેથી કરીને દાવા સબબની રાહતને આ*ેલ *રિરવિસ્થપિત અનુસાર ઢાળવા માટેની વિસ્થપિતસ્થા*કતા સુવિનવિ£ત કરી શકાય. સદરહુ સત્તા માત્ર આ જ અદાલતમાં વિનરિહત હોવાનું તથ્ય એની ખાતરી છે કે, તેનો ઉ*યોગ *ૂરતા સંયમ અને વિવચારણાં સરિહત કરવામાં આવશે.30 રિહન્દુ લગ્ન અવિધવિનયમ, ૧૯૫૫ હેઠળ રિહંદુ વિવવાહ અને છ ૂ ટાછેડા ૧૪. *રં*રાગત રીતે રિહન્દુ વિવવાહને *વિવત્ર બંધન માનવામાં આવે છે, જે અનંતકાળ સુધી ચાલતું રહે છે. રિહન્દુ લગ્ન અવિધવિનયમ તેની કલમ ૧૩માં ઉલ્લેસિખત આધારો *ર છ ૂ ટાછેડાનું હુમનામું મંજૂર કરી રિહન્દુ લગ્નનો વિવચ્છેદ કરવા ન્યાયાલય સમક્ષ આવવાના અવિધકારની જોગવાઇ કરે છે. રિહન્દુ લગ્ન અવિધવિનયમની જોગવાઈઓમાં સમયાંતરે નોંધ*ાત્ર ફેરફારો થયા છે. •ૂરતાના વિકસ્સા સબબ છ ૂ ટાછેડાની જોગવાઈ કરવા માટે લગ્ન કાયદા (સુધારા) અવિધવિનયમ, ૧૯૭૬31 થકી કલમ ૧૩(૧)( - i એ) લાગૂ 30 જુઓ – દીલ્હી ડેવલો*મેન્ટ ઓથોરિરટી વિવ. વિસ્ક*ર કન્સ્ટ્રક્શન કું. (પ્રા.) વિલ. અને અન્ય એક, (૧૯૯૬) ૪ એસ.સી.સી. ૬૨૨. 31 ૧૯૭૬ નો ૬૮મો અવિધવિનયમ, ૨૭.૦૫.૧૯૭૬ થી અમલી. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 25/72 કરવામાં આવી હતી. *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડા માટે રિહંદુ લગ્ન અવિધવિનયમમાં કલમ ૧૩-બી દાખલ કરવામાં આવી હતી. દાં*ત્ય હક્કો સાથે સંબંવિધત એવી રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૯માં સ્*[ીકરણ ઉમેરવામાં આવ્યું હતું, જેમાં જણાવવામાં આવ્યું છે કે, જ્યારે સમાજમાંથી ખસી જવા માટે વાજબી બહાનું હોવાનો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હોય, ત્યારે 'વાજબી બહાના'ને *ૂરવાર કરવાનો ભાર આવી રીતે સમાજમાંથી ખસી જનાર વ્યવિક્ત *ર રહેશે. નીચે નોંધ્યા મુજબ, ઉક્ત સુધારાની અસર એ રહી કે, તે રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૨૩ની *ેટાકલમ (૧) (એ)ની કઠોરતાને આંવિશક*ણે હળવી કરે છે. સદરહુ *ેટાકલમ ફરમાવે છે કે, દાદ મંજૂર કરવા માટેનો કોઇ આધાર અવિસ્તત્વ ધરાવે છે કે કેમ તે ચકાસતાં સમયે તેની ખાતરી થવી જોઇએ કે, આવી દાદના હેતુ સબબ યાસિચકાકતા7 *ોતાના ગેરકૃ ત્ય કે અસમથ7તાનો લાભ લઇ રહ્યા નથી. ૧૫. રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી નીચે મુજબ વંચાણે છેઃ "૧૩-બી. *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડા લેવા બાબત. - (૧) આ અવિધવિનયમની જોગવાઇઓને અધીન રહીને છ ૂ ટાછેડાના હુકમનામા દ્વારા લગ્ન વિવચ્છેદ માટેની અરજી, આવું લગ્ન, 'લગ્ન કાયદા (સુધારા) અવિધવિનયમ, ૧૯૭૬'ના આરંભ *હેલાં કે *છી, વિવવિધસર કયુ7 હોય તો *ણ એક વષ7 કે તેથી વધારે મુદત માટે જેઓ અલગ રહ્યા હોય, તેઓ સાથે રહી શકે એમ ન હોય અને તેઓએ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 26/72 *રસ્*ર કબુલ કયુ7 છે કે લગ્ન વિવચ્છેદ કરવો જોઇએ એ આધારે લગ્નના ઉભય *ક્ષકારો વિજલ્લા ન્યાયાલય સમક્ષ રજૂ કરી શકશે. (૨) *ેટાકલમ (૧)માં ઉલ્લેખેલી અરજ રજૂ કયા7 તારીખથી છ મરિહનાથી વહેલું નરિહ અને સદરહુ તારીખથી અઢાર મરિહનાથી મોડું ન હોય એ રીતે, એ સમય દરમ્યાન બંને *ક્ષકારો વતી *ોતાની મેળે અરજ *ાછી ખેંચવામાં ન આવે તો, ન્યાયાલય, *ક્ષકારોને સાંભળ્યા *છી અને *ોતાને યોગ્ય લાગે તેવી ત*ાસ કયા7 *છી, *ોતાને ખાતરી થાય કે લગ્ન વિવવિધસર કરવામાં આવ્યું હતું અને અરજમાં ખાતરી*ૂવ7ક કહેલું સાચું છે તો, હુકમનામાની તારીખથી અમલમાં આવે એ રીતે લગ્ન વિવચ્છેદ જાહેર કરતું છ ૂ ટાછેડાનું હુકમનામું કરી શકશે.” ૧૬. રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી(૧) જણાવે છે કે, નીચેની શરતો *રિર*ૂણ7 થતી હોય તો *ક્ષકારો દ્વારા કરવામાં આવેલ સંયુક્ત અરજી સબબ છ ૂ ટાછેડાનુ હુકમનામું મંજૂર કરી શકાય છેઃ (એ) *ક્ષકારો અરજી રજૂ થયાં *હેલાંના એક વષ7 કે તેથી વધુ સમયથી અલગ રહેતાં હોય; (બી) તેઓ એકસાથે રહી શકે તેમ ન હોય; અને (સી) લગ્નનો વિવચ્છેદ કરવા તેઓ *રસ્*ર સંમત થયા હોય. રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીની *ેટા-કલમ (૨) જોગવાઈ કરે છે કે, પ્રથમ દરખાસ્ત દાખલ થયા *છી, જો એ બાદના સમય દરમ્યાન અરજી *રત લેવામાં આવી ન હોય તો, દં*તી/*ક્ષકારોએ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 27/72 (પ્રથમ દરખાસ્તના) છ મરિહના *છી અને અઢાર મરિહના *હેલાં અદાલત સમક્ષ બીજી દરખાસ્ત રજૂ કરવાની રહેશે. પ્રથમ દરખાસ્તના છ મરિહના *હેલાં *ક્ષકારો દ્વારા કોઈ *ગલાં લઈ શકાતા નથી. જ્યારે બીજી દરખાસ્ત દાખલ કરવામાં આવે છે, ત્યારે અદાલતે ત*ાસ કરવાની હોય છે, અને અરજીમાં કરવામાં આવેલા દાવા સાચાં હોવાની ખાતરી થતાં, છ ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરવામાં આવે છે. સ્*[*ણે, રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીમાં *ેટાકલમ (૨) સામેલ કરવા *ાછળનો વૈધાવિનક આશય એ છે કે, બીજી દરખાસ્ત રજૂ થતાં *હેલાં દં*તી/*ક્ષકારોને આત્મવિનરીક્ષણ કરવાનો અને અલગ થવાના વિનણ7ય *ર વિવચાર કરવા માટે સમય મળી રહે. જો કે, કેટલાંક અસાધારણ મુશ્કેલીઓના કેસો છે, જેમાં વષ ના ઉગ્ર કાનૂની મુકદમાઓ અને લાંબા સમય સુધી ભોગવેલ યાતનાઓને *ગલે, નવી શરૂઆત કરવાના દ્રષ્ટિ[કોણથી સંયુક્ત*ણે *ક્ષકારો અદાલતને લગ્ન વિવચ્છેદ કરવા અરજ કરે છે અને બીજી દરખાસ્ત રજૂ કરવામાંથી મુવિક્ત આ*વાની માંગ કરે છે. એકબીજા પ્રત્યે અને *રિરવારના સભ્યો સામે કરવામાં આવેલાં, જક્કી મતભેદો, આક્ષે*ો અને આરો*ો અને કેટલાક વિકસ્સાઓમાં ફોજદારી કેસો સરિહત બહુવિવધ મુકદ્દમાઓને કારણે વૈવારિહક સંબંધ ચાલુ રાખવો અશક્ય હોય છે. ત્યાં છ ૂ ટાછેડા અવિનવાય7 હોય છે અને છ મરિહનાનો સુલેહકાળ આ*વામાં આવે તો *ણ કોઇ લાભ કે ફાયદા વિવના તે માત્ર દુઃખ અને *ીડા ઉત્ત*ન્ન કરે છે. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 28/72 આ એવા કેસો છે કે જ્યાં ઉતાવવિળયા વિનણ7યો સામે રક્ષણ આ*વાના રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીની *ેટાકલમ (૨) ના ઉદ્દેશ અને હેતુ સબબ કોઇ મુદ્દો કે પ્રશ્ન નથી અને છ મરિહના *છી બીજી દરખાસ્ત રજૂ કરવાની પ્રવિ•યાગત જરૂરિરયાત સમાધાનમાં અવરોધ તરીકે કામ કરે છે. કેટલીકવાર, ખોરાકી-*ોષાકી અને કાયમી ભરણ*ોષણની એકસામટી ચુકવણીમાં વિવલંબ થાય છે, જે દરમ્યાન સિંચતા અને શંકા બન્યા રહે છે. અહીં, જ્યારે કે વાસ્તવિવક લગ્ન બહુ *હેલાં સમાપ્ત થઇ ચૂક્યુ છે, ત્યારે છ ૂ ટાછેડાનું ઔ*ચારિરક હુકનામું *સાર કરી, કાનૂની મુકદમા(ઓ) અને *ીડા તથા દુઃખનો અંત લાવવાના *ક્ષકારોના વ્યવિક્તગત રિહત અને બહોળા જાહેરરિહતને પ્રવિ•યાએ માગ7 કરી આ*વો જોઇએ. ૧૭. રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીની *ેટાકલમ (૨)ની જોગવાઈઓનું વિવશ્લેષણ કરતાં, અમરદી* સિંસહ વિવરુદ્ધ હરવીન કૌર32 માં આ અદાલતે એ પ્રશ્ન ધ્યાને લીધો છે કે, છ મરિહનાનો સુલેહકાળ ફરવિજયાત છે કે વિવવેકાધીન? તે ઠેરવવામાં આવ્યું કે, જ્યાં અદાલતોમાં કાય7વાહી લાંબા સમયથી *ડતર છે, કે જે અ*વાદરૂ* *રિરવિસ્થપિતઓના કેસો છે, તેમાં અદાલત સુલેહ અથˆ સમયગાળામાં મુવિક્ત આ*ી શકે છે. ઠેરવવામાં આવ્યું હતું કે: 32 (૨૦૧૭) ૮ એસ.સી.સી. ૭૪૬. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 29/72 "૧૪. વિવદ્વાન એપિમકસ ક્યુરીએ રજૂઆત કરી કે, કાયદાની કલમ ૧૩- બી (૨) હેઠળ સમાવિવ[ પ્રતીક્ષાકાળ વિનદˆશાત્મક છે અને, અ*વાદરૂ* *રિરવિસ્થપિતઓમાં, જ્યાં કાય7વાહી *ડતર હોય, અદાલત તેમાંથી મુવિક્ત આ*ી શકે છે. આ દ્રષ્ટિ[કોણને કે.ઓમપ્રકાશ વિવ. કે.નલીનીમાં આંધ્ર પ્રદેશ વડી અદાલતના, રૂ*ા રેડ્ડી વિવ. પ્રભાકર રેડ્ડીમાં કણા7ટક વડી અદાલતના, ધનજીત વાડ્રા વિવ. બીના વાડ્રામાં દલ્હી વડી અદાલતના અને દીનેશકુમાર શુક્લા વિવ. નીતામાં મધ્યપ્રદેશ વડી અદાલતના ચુકાદાઓથી સમથ7ન મળ્યું છે. એમ.કૃ ષ્ણ પ્રીતા વિવરુદ્ધ જયન મૂરકનાટ કેસમાં કેરળ વડી અદાલતે તેનાથી વિવ*રીત દ્રષ્ટિ[કોણ અ*નાવ્યો છે. એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કલમ ૧૩-બી(૧) અદાલતના હુકુ મતક્ષેત્ર સાથે સંબંવિધત છે અને યાસિચકા ત્યારે જ ટકવા*ાત્ર છે, જ્યારે *ક્ષકારો એક વષ7 કે તેથી વધુ સમયથી અલગ રહેતા હોય અને માત્ર જ્યારે તેઓ સાથે રહી શકે તેમ ન હોય અને તેઓ લગ્ન વિવચ્છેદ કરવા બાબત સહમત થયા હોય. કલમ ૧૩-બી(૨) પ્રવિ•યાગત છે. તેમણે રજૂઆત કરી કે, જ્યાં સમાધાનની કોઈ શક્યતા નથી અને *ક્ષકારો *હેલાંથી જ લાંબા સમયથી અલગ થઈ ગયા છે અથવા કલમ ૧૩-બી(૨) માં ઉલ્લેસિખત સમયગાળા કરતાં વધુ સમયથી એકબીજા સામે કાય7વાહી ચલાવી રહ્યા છે, તો આ સમયગાળાને માફ કરવાની વિવવેકાધીન સત્તા એ ન્યાયના રિહતની વિવચારણાંથી વિનદˆવિશત વિવવેકાધીન સત્તા છે. આમ, અદાલતે નીચે મુજબના પ્રશ્નો *ર વિવચાર કરવો જોઇએ: (i) *ક્ષકારોના લગ્નને કેટલો સમય થયો છે? ( ) ii મુકદ્દમા ક્યારથી *ડતર છે? ( ) iii તેઓ કેટલા સમયથી અલગ રહે છે? ( ) iv શું *ક્ષકારો વચ્ચે કોઈ અન્ય કાય7વાહી છે? ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 30/72 ( ) v શું *ક્ષકારોએ મધ્યસ્થી/સમાધાનમાં ભાગ લીધો છે? ( ) vi શું *ક્ષકારો તેમની વચ્ચેના ખોરાકી, બાળકની કસ્ટડી અથવા અન્ય કોઈ *ડતર મુદ્દાઓની કાળજી લે તેવાં વાસ્તવિવક સમાધાન *ર *હોંચ્યા છે? XX XX XX ૧૯. હાલની *રિરવિસ્થપિતને ઉ*રોક્ત બાબત લાગુ *ાડતાં, અમારો મત છે કે, જ્યાં મેટર ચલાવતી અદાલતને સંતોષ થાય કે, કલમ ૧૩- બી(૨) હેઠળના કાનૂની સમયગાળાને માફ કરવા માટે કેસ યોગ્ય છે, તો તે નીચેની બાબતોને ધ્યાનમાં લઇ આ કરી શકે છેઃ ( ) i *ક્ષકારોના અલગ થયાનો કલમ ૧૩-બી(૧)માં વિનર્દિદ[ એક વષ7ના સમયગાળા ઉ*રાંત, કલમ ૧૩-બી(૨) માં વિનર્દિદ[ છ મરિહનાનો કાનૂની સમયગાળો પ્રથમ દરખાસ્ત *હેલાં જ સમાપ્ત થઈ ગયો છે; ( ) ii *ક્ષકારોને ફરી સાથે લાવવાના, દી.કા.સં.ના ઓડ7ર ૩૨- એ વિનયમ ૩/ આ અવિધવિનયમની કલમ ૨૩(૨)/ફેમીલી કોટ7 એક્ટની કલમ ૯ અન્વયેના સરિહત, મધ્યસ્થી/સમાધાન માટેના તમામ પ્રયાસો વિનષ્ફળ થઇ ગયા હોય અને તે રિદશામાં આગળના કોઈ*ણ પ્રયાસોની સફળતાની કોઈ સંભાવના ન હોય; ( ) iii *ક્ષકારોએ ખોરાકી-*ોષાકી, બાળકની કસ્ટડી કે *ક્ષકારો વચ્ચેના અન્ય કોઈ બાકી મુદ્દાઓ સરિહત તેમના મતભેદોનું સાચા અથ7માં સમાધાન કયુ7 હોય; ( ) iv પ્રતીક્ષાકાળ માત્ર તેમની *ીડાને લંબાવનાર હોય. આવી છ ૂ ટ માટેની અરજી, છ ૂ ટની અરજ કરવાના કારણો સરિહત, પ્રથમ દરખાસ્તના એક અઠવાવિડયા *છી દાખલ કરી ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 31/72 શકાય. જો ઉ*રોક્ત શરતો સંતોષાતી હોય, તો બીજી દરખાસ્ત સબબ પ્રતીક્ષાકાળમાંથી મુવિક્ત આ*વાની વિવવેકાધીન સત્તા સંબંવિધત અદાલતની રહેશે." આ સમય અંતરાલ *ક્ષકારોને મંથન કરવા, વિવશ્લેષણ કરવા અને વિવચારણા*ૂવ7કનો વિનણ7ય લેવા માટે સુસજ્જ કરવા માટે છે. પ્રતીક્ષાકાળનો ઉદ્દેશ અગાઉથી *ડી ભાંગેલા લગ્નને લંબાવવાનો કે જેમાં લગ્ન સફળ થઇ શકવાની કોઇ શક્યતા ન હોય તેમાં *ક્ષકારોની વેદના અને દુઃખને લંબાવવાનો નથી. તેથી, એકવાર લગ્નને બચાવવા માટેના દરેક પ્રયત્નો કરવામાં આવી ચૂક્યા હોય અને *ુનઃપિમલન અને સહજીવનની કોઈ શક્યતા ન હોય, તો અદાલત *ક્ષકારોને વધુ સારો એટલે કે છ ૂ ટાછેડા મંજૂર કરવાનો વિવકલ્* ઉ*લબ્ધ કરવામાં ક્ષમતાહીન નથી. આ મુવિક્ત માત્ર *ૂછવા માત્રથી આ*વાની નથી, *રંતુ અદાલતને શંકાથી *ર એવી ખાતરી થયાના આધારે આ*વાની છે, કે લગ્ન સુધરી ન શકે તે રીતે *ડી ભાગ્યું છે. અમરદી* સિંસહ (સુપ્રા)ના ચુકાદામાં એવા ઘણા પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે હુકમ *સાર કરતાં *હેલાં અદાલત એક કે બીજી રીતે *ૂછી શકે છે. જો કે, આ ચુકાદો રિહન્દુ લગ્ન અવિધવિનયમનીની કલમ ૧૩-બી(૨) ના અથ7ઘટનને લગત છે, અને તેમાં તે ત*ાસવામાં નથી આવી રહ્યું કે, આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરી, રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 32/72 હેઠળ સમાધાન-કરારને રેકોડ7 *ર લઈ, *રસ્*ર સંમપિત*ૂવ7કના છ ૂ ટાછેડા મંજૂર કરી શકે છે કે કેમ. ૧૮. આ*ણે સ્વીકારવું રહ્યું કે, આ અદાલતે ઘણી વાર રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી હેઠળ *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડા માટેની અરજીઓ/અરજો ગુણદોષ *ર ધ્યાને લીધેલ છે, અને *ક્ષકારોને ટ્રાયલ કોટ7 સમક્ષ સંયુક્ત દરખાસ્ત રજૂ કરવાનું કહ્યા સિસવાય છ હુકમનામું *સાર કયુ˜ છે. આવા કેસોમાં, *ક્ષકારો વચ્ચેની અન્ય દીવાની અને ફોજદારી કાય7વાહીઓમાં તે મુજબ સમાધાન કરી, તેમાં રદબાતલ કે બંધ કરવા સબબનું હુકમનામું કરવામાં આવે છે. આ *રિરવિસ્થપિત ત્યારે ઊભી થાય છે, જ્યારે ન્યાવિયક કાય7વાહીમાં કરવામાં આવેલાં વચગાળાના કે આખરી હુકમ સામે અથવા આ અદાલત સમક્ષ દાખલ કરવામાં આવેલી ટ્રાન્સફર પિ*રિટશન સબબ આ અદાલતમાં કાય7વાહી *ડતર હોય. *ક્ષકારો *રસ્*ર સમજૂતીથી લગ્ન-વિવચ્છેદ કરવા સંમત થઈ શકે છે, જોકે ઘણા પ્રસંગોએ તેઓ વચ્ચે, મધ્યસ્થીથી કે અદાલતની *હેલથી, સમાધાન લાવવામાં આવે છે. લગ્ન સંબંવિધત બાબતોમાં, કાનૂની મુકદ્દમા નહીં *રંતુ, સમાધાન એ વાદ-વિનરાકરણનું વધુ ઇવિચ્છત માધ્યમ છે.33 33 જુઓ – દી.કા.સં.ની કલમ ૮૯ અને ધી ફેપિમલી કોટ7સ એક્ટ, ૧૯૮૪ની કલમ ૯. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 33/72 ૧૯. આવા વિકસ્સાઓમાં, કોઇ 'પ્રયોજન કે બાબત'માં 'સં*ૂણ7 ન્યાય' કરવા આ અદાલત દ્વારા ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના હુકુમતક્ષેત્રનો ઉ*યોગ કરવામાં આવે, તે સ્*[*ણે સ્વીકાય7 છે. આ*ણે સ્વીકારવું જોઈએ કે જે હુકમ કે હુકમનામું ફેપિમલી કોટ7, ટ્રાયલ કોટ7 કે હાઈકોટ7 *સાર કરી શકે છે, તે આ અદાલત *ણ *સાર કરી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) મુજબ, આ અદાલત દ્વારા કરવામાં આવેલ હુકમનામા કે હુકમ ભારતના સમગ્ર રાજ્યક્ષેત્રમાં અમલવારી*ાત્ર છે.34 ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩૬ અને ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા ચોક્કસ*ણે 'સં*ૂણ7 ન્યાય' કરવાની આ સત્તાને સ્વીકારશે અને અમલમાં મૂકશે, *છી ભલે મુખ્ય કેસ/કાય7વાહી ફેમીલી કોટ7, ટ્રાયલ કોટ7 અથવા અન્ય ન્યાવિયક મંચ સમક્ષ *ડતર હોય. વિવષય-વસ્તુના અવિધકારક્ષેત્રના અભાવનો પ્રશ્ન કે મુદ્દો ઊભો થતો નથી. વૈવારિહક બાબતોમાં સમાધાન હંમેશા વિવવિવધ અદાલતોમાં અને અલગ-અલગ સ્થળોએ ચાલી રહેલ ફોજદારી કાય7વાહી સરિહત બહુવિવધ કાનૂની કાય7વાહીનો અંત લાવે છે. આવશ્યક*ણે, આવાં કેસોમાં *ક્ષકારોએ યોગ્ય રાહત અને કસો બંધ કરવા, તેમનો વિનકાલ કરવા અને/અથવા રદબાતલ કરવા, હુકુમત ધરાવતી વડી અદાલત સરિહત ઘણી બધી અદાલતોમાં અલગ-અલગ અરજીઓ કરવાની રહે છે. તેનાથી અદાલતો *ર વિલકિંસ્ટગ, દસ્તાવેજી કામકાજ, ઔ*ચારિરકતાઓનું 34 જુઓ – ધી સુપિપ્રમ કોટ7 (ડે•ીસ એન્ડ ઓડ7સ7) એન્ફોસ7મેન્ટ ઓડ7ર, ૧૯૫૪ (સી.ઓ. ૪૭). ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 34/72 અનુ*ાલન, ખરાઇ કરવાની પ્રવિ•યા ઇત્યારિદ સ્વરૂ*ે ભારણ રહે છે. સાથે જ, *ક્ષકારોએ ખચ7 ઉઠાવવો *ડે છે, અનેક મંચો/અદાલતો સમક્ષ હાજર થવું *ડે છે અને આખરી હુકમમાં વિવલંબ થાય છે, જે સિંચતા અને આશંકાના કારણ બને છે. આ અથ7માં, જ્યારે આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ સત્તાનો ઉ*યોગ કરે છે, ત્યારે તે ન્યાયના હેતુને સહાય અને મદદ કરે છે. ૨૦. જો કે, જે તે કેસમાં, સત્તાની હયાતી અને સત્તાના ઉ*યોગ વચ્ચે તફાવત છે. સામાન્ય*ણે સત્તાની હયાતી કાયદાની વાત છે, જ્યારે સત્તાનો ઉ*યોગ તે કાયદા અને હકીકતોનો પિમશ્ર પ્રશ્ન છે. જ્યારે *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર કરવાની સત્તા (કોટ7માં) વિનરિહત હોય અને ભારતના બંધારણની અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ આ અદાલત દ્વારા તેનો ઉ*યોગ કરી શકાય તેમ હોય તો *ણ, ક્યારે અને કયા કેસોમાં 'પ્રયોજન કે બાબત' માં 'સં*ૂણ7 ન્યાય' કરવા સત્તાનો ઉ*યોગ કરવો જોઈએ તે એક એવો મુદ્દો છે જે સત્તાના અવિસ્તત્વથી સ્વતંત્ર રીતે વિનર્નિણત થવો રહ્યો. આ વિવવેકાધીન સત્તાનો ઉ*યોગ, કાનૂની જોગવાઇઓના ઉદ્દેશની અવગણના કયા7 સિસવાય, મા*દંડોના હેતુ અને *રિરબળોના મૂલ્યાંકન *ર, જે તે કેસના તથ્યોના મેરિટ્રક્સના આધારે કરવો રહ્યો. અપિમત કુમાર વિવ. સુમન બેનીવાલ35 માં, આ અદાલતે ઠેરવ્યું છે કે, રિહંદુ લગ્ન 35 (૨૦૨૧) એસ.સી.સી. ઓનલાઇન એસ.સી. ૧૨૭૦. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 35/72 અવિધવિનયમની કલમ ૧૩-બીની *ેટાકલમો (૧) અને (૨)ના વાંચનમાં *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાનું હુકમનામુ મંજૂર કરવા સબબ અલગ થયા તારીખથી કુલ દોઢ વષ7ના પ્રતીક્ષાકાળ/અંતરાલની જોગવાઇ કરવામાં આવી છે. એકવાર અલગ થયા તારીખથી દોઢ વષ7ના પ્રતીક્ષાકાળ/અંતરાલની શરત *ૂરી થઈ ગઇ હોય, તો સલામતી*ૂવ7ક એટલું તો કહી શકાય કે, *ક્ષકારોને આવનાર સમયમાં તેમનાં લગ્નનો હંમેશ માટે અંત લાવવો કે કેમ તે અંગે વિવચાર કરવા, પ્રપિતવિ•યા આ*વા અને અંતઃકરણ*ૂવ7કનો વિનણ7ય લેવાનો સમય હતો. આ વિવયોગ કાળ આવેશ*ૂણ7 અને બેદરકારી*ૂવ7કના લગ્ન-વિવચ્છેદને અટકાવે છે, આવેશોના શમનનો, ગુસ્સાને શાંત કરવાનો અને દં*ત્તીને એકબીજાને માફ કરવા અને ભૂલી જવાનો સમય આ*ે છે. સાથેસાથે, જ્યારે લાંબા સમયથી સં*ૂણ7 વિવયોગ હોય અને *ક્ષકારો અલગ થઈ ગયા છે અને અલગ થવાની *રસ્*ર સહમપિત છે, ત્યારે *ક્ષકારોને ટ્રાયલ કોટ7 સમક્ષ જવાનું કહીને મુકદ્દમાને ચાલુ રાખવું અસંગત રહેશે. અપિમત કુમાર (સુપ્રા)માં આ અદાલતે અવલોકન કયુ˜ છે કે, અમરદી* સિંસહ (સુપ્રા)માં છ *રિરબળો/પ્રશ્નોનો ઉલ્લેખ કરવા ઉ*રાંત, આ અદાલતે તેનો ક્યાસ કરવો જોઈએ કે, શું *ક્ષકારો સ્વતંત્ર રીતે, *ોતાની સંમપિતથી, અને કોઈ બળજબરી કે દબાણ વિવના એવાં વાસ્તવિવક સમાધાન *ર *હોંચ્યા છે, કે ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 36/72 જે ખોરાકી-*ોષાકી, તેમજ જો લાગૂ *ડતું હોય તો, ભરણ*ોષણ અને બાળકોની કસ્ટડી વગેરેને આવરી લેતું હોય. ૨૧. અમારા મતે, જ્યારે રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીની વિનયમનકારી શરતો *ૂરી થતી હોય અને ઉ*રોક્ત *રિરબળોનો સંદભ7 કયા7 બાદ જો અદાલતને ખાતરી થાય કે છ ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરી શકાય છે, તો સંયુક્ત અરજી *ર, *રસ્*ર સંમપિત*ૂવ7કના છ ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરવાની આ અદાલતની સત્તા *ર સદરહુ કલમ કોઇ ગપિતરોધક ભારણ લાદતી નથી. ૨૨. વિવધાનમંડળ અને અદાલતો લગ્ન સંબંવિધત મુકદ્દમાઓને અનન્ય શ્રેણી ન માનતા હોય તો વિવશેષ શ્રેણી તરીકે તો માને જ છે. કૌટુંબિબક અને વૈવારિહક બાબતો સબબના વિવધાનો *ાછળની જાહેરનીપિત અરસ*રસના સમાધાનને પ્રોત્સાહન આ*ે છે, જે દીવાની કાય7વાહી સંરિહતાની કલમ ૮૯, રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૨૩(૨) અને ફેપિમલી કોર્ટ્સસ7 એક્ટ, ૧૯૮૪ ની કલમ ૯માં સ્*[*ણે જણાવવામાં આવ્યું છે. વિવબિભન્ન *ાસાઓને વિનયપિમત કરતાં બહુવિવધ વિવધાનો હોઇ, વિવવાદનું કારણ એકસમાન કે સરખું હોય તો *ણ, મોટાભાગના વૈવારિહક વિવવાદો ફોજદારી કેસો સરિહત સંખ્યાબંધ કેસો કરવા તરફ દોરી જાય છે, જેેમાં કેટલીકવાર તે ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 37/72 સાચાં હોય છે, તો કેટલીકવાર તે આઘાત, દુઃખ, •ોધ કે સબક શીખવાડવાની ગેરદોરવણીને *ગલે કરવામાં આવ્યા હોય છે. બહુવિવધ મુકદ્દમાઓ સમાધાનને સીપિમત અને અવરોવિધત કરી શકે છે, કેમ કે સમાધાનનો ઉદ્દેશ અને હેતુ *ક્ષકારોને સહવાસ અને સહજીવન માટે સક્ષમ બનાવવાનો કે જો તેઓ અલગ થવાનો વિનણ7ય લે તો, નવી શરૂઆત કરી જીવનમાં શાંપિત*ૂવ7ક સ્થાયી કરવાનો હોઇ, સમાધાન સવ7ગ્રાહી અને વ્યા*ક હોવું રહ્યું. આથી, ફોજદારી કાય7વાહી સંરિહતાની કલમ ૩૨૦ ભારતીય દંડ સંરિહતાની કલમ ૪૯૮એ હેઠળના ગુન્હાની માંડવાળની *રવાનગી નરિહ આ*તી હોવાનું મજકુર હોવા છતાં, બી.એસ. જોષી અને અન્યો વિવ. હરિરયાણા રાજ્ય અને અન્ય એક36 માં આ અદાલતે ઠેરવ્યું છે કે, જ્યાં ન્યાયના અંત્યો માંગ કરતા હોય, ત્યાં વડી અદાલત ફોજદારી કાય7વાહી સંરિહતાની કલમ ૪૮૨ હેઠળની સત્તાનો ઉ*યોગ કરી બીનશમનક્ષમ (નોન-કમ્*ાઉન્ડેબલ) ગુનામાં *ણ અબિભયોજન રદબાતલ કરી શકે છે. આ દ્રષ્ટિ[કોણની જ્ઞાન સિંસહ વિવ. *ંજાબ રાજ્ય અને અન્ય37 માં ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે *ુષ્ટિ[ કરી છે અને જીતેન્દ્ર રઘુવંશી અને અન્યો વિવ. બબીતા રઘુવંશી અને અન્યો38 માં અન્ય ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે તેનો *ુનરોચ્ચાર કય છે. તેનું કારણ એ છે કે અદાલતોએ લગ્ન સંબંવિધત મુકદ્દમાઓને પ્રોત્સાહન આ*વું જોઈએ નહીં 36 (૨૦૦૩) ૪ એસ.સી.સી. ૬૭૫. 37 (૨૦૧૨) ૧૦ એસ.સી.સી. ૩૦૩. 38 (૨૦૧૩) ૪ એસ.સી.સી. ૫૮. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 38/72 અને આવા મુકદ્દમાઓ લાંબા સમય સુધી ચાલતાં, બંને *ક્ષકારો બહુવિવધ મુકદમાઓ *ાછળ દોટ લગાવવામાં *ોતાની યુવાવસ્થા ગુમાવતા હોઇ, તે બંને *ક્ષકારો માટે નુકશાનકારક છે. આમ, અપિત-તકનીકી દ્રષ્ટિ[કોણ અ*નાવવો પ્રપિતકૂળ હોઈ શકે છે, કારણ કે કેસનું *ડતર રહેવું *ોતે જ *ીડા, વેદના અને સતામણીનું કારણ બને છે અને *રિરણામે, તે સુવિનવિ£ત કરવાની અદાલતની ફરજ છે કે *ીડા, વેદના અને માનસિસક ત્રાસદીનો અંત આવે તે રીતે વૈવારિહક બાબતોનું સૌહાદ7*ૂણ7 સમાધાન થાય. આ સંબંધમાં, અદાલતોએ માત્ર તેની ત*ાસ અને ખાતરી કરવી રહી કે, *ક્ષકારો વચ્ચે સમાધાન દાબ, દબાણ, બળજબરી, છેતરપિં*ડી, ખોટી રજૂઆત કે અનુસિચત પ્રભાવ વિવના હાંસલ કરવામાં આવ્યું છે કે કેમ, અને સંમપિત ખરેખરી સ્વતંત્ર ઇચ્છા અને *સંદગી*ૂવ7ક માંગવામાં આવી છે કે કેમ, અને *ક્ષકારોની સ્વાયત્તતા સાથે બાંધછોડ તો નથી કરવામાં આવી ને. જ્ઞાન સિંસહ (સુપ્રા) અને જીતેન્દ્ર રઘુવંશી અને અન્યો (સુપ્રા) વાળા બે વિનણ7યોમાં અવલોકન કરવામાં આવ્યું છે કે, ફો.કા.સં.ની કલમ ૪૮૨ હેઠળ વડી અદાલતની વિનરિહત સત્તા વ્યા*ક છે અને તેનો ઉ*યોગ/પ્રયોજન ન્યાયના અંત્યો સુવિનવિ£ત કરવા ફોજદારી કાય7વાહીને રદબાતલ કરવા અને અદાલતની પ્રવિ•યાનો દુરુ*યોગ અટકાવવા કરી શકાય છે, જો કે તેનું પ્રયોજન સંયમ, કાળજી અને સાવધાની*ૂવ7ક કરવુ રહ્યું. આ અદાલતે મધ્ય પ્રદેશ રાજ્ય વિવ. લક્ષમી નારાયણ અને ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 39/72 અન્યો39 માં, ફો.કા.સં.ની કલમ ૩૨૦ની દ્રષ્ટિ[એ, બીનશમનક્ષમ ગુન્હાઓમાં ક્વોકિંશગ કરવાની કલમ ૪૮૨ હેઠળની વડી અદાલતમાં વિનરિહત હુકુ મતનો ઉ*યોગ ક્યારે કરવો તે સબબની માગ7દર્નિશકા વિનધા7રિરત કરી છે. ઉ*રોક્ત કાનૂની વિસ્થપિત અને ચચા7ને ધ્યાનમાં રાખતાં, આ અદાલત, *ક્ષકારો વચ્ચેના સમાધાનના આધારે *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાનુ હુકમનામું કરતી વખતે, જો ઉ*રોક્ત ચુકાદાઓમાં વિનર્દિદ[ શરતો સંતોષાતી હોય તો, ફોજદારી કેસો અને પ્રથમ મારિહતી અહેવાલ(લો) સરિહત અન્ય કાય7વાહી અને હુકમોને રદબાતલ કરી શકે છે. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમત અને સત્તાનો ઉ*યોગ કરી, લગ્નમાં સુધરી ન શકે તેવું ભંગાણ થયું હોવાના આધારે, છ ૂ ટાછેડાની મંજૂરી. ૨૩. આ આ*ણને છેલ્લા પ્રશ્ન *ર લાવે છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ સત્તાનો ઉ*યોગ કરીને, જ્યારે આ અદાલતને ખાતરી થઇ હોય કે, લગ્નમાં કદી જ સુધરી ન શકે તેવું સં*ૂણ7 ભંગાણ થયું છે ત્યારે આ અદાલત, દં*વિત્તમાંથી કોઇ એકની અરજ *ર, અને બીજાનો આવી અરજ સબબ વિવરોધ હોવા છતાં, શું છ ૂ ટાછેડાનુ હુકમનામું મંજૂર શકે છે? ૨૪. રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ), ૨૫ મે ૧૯૭૬થી અમલી ૧૯૭૬નો અવિધવિનયમ નં. ૬૮ નીચે મુજબ વંચાણે છે: 39 (૨૦૧૯) ૫ એસ.સી.સી. ૬૮૮. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 40/72 "૧૩ છ ૂ ટાછેડા. - (૧) આ અવિધવિનયમના અમલી થયા *હેલાં કે *છી સં*ન્ન થયેલા કોઈ*ણ લગ્ન સબબ, *પિત અથવા *ત્ની દ્વારા રજૂ કરવામાં આવેલી અરજી *ર, છ ૂ ટાછેડાના હુકમનામાથી એ આધારે વિવચ્છેદ કરી શકાય છે કે, અન્ય *ક્ષકાર - XX XX XX ( - i એ) લગ્ન સં*ન્ન થયા *છી, અરજદાર સાથે •ૂરતા આચરી છે; અથવા XX XX XX આ જોગવાઇને ઘણીવાર રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૨૩(૧)ના ખંડ (એ), કે જેનો મહદઅંશ ભાગ તે ૧૯૫૫ના અવિધવિનયમ નં. ૨૫ના મુખ્ય કાનૂનના ભાગ તરીકે અમલી થયેલ, તેની સાથે વંચાણે લેવામાં આવે છે, જે નીચે મુજબ છે: "૨૩. કાય7વાહીઓમાં હુકમનામું. -(૧) આ અવિધવિનયમ હેઠળની કોઇ કાય7વાહીમાં બચાવ કરવામાં આવ્યો હોય કે ન હોય તો *ણ, ન્યાયાલયને એવી ખાતરી થાય કે - (એ) દાદ આ*વા માટેના કોઈ*ણ કારણ છે અને અરજદાર, 40 [કલમ ૫ના ખંડ (૨)ના *ેટા-ખંડ (એે), *ેટા-ખંડ (બી) અથવા *ેટા-ખંડ (સી)માં વિનર્દિદ[ કરેલા આધાર ઉ*ર તેણે દાદ માંગી હોય તેવા વિકસ્સા સિસવાય] એવી દાદ મેળવવાના હેતુ માટે *ોતાના દોષનો અથવા અસથ7તાનો કોઇ રીતે લાભ લેતો નથી; અને XX XX XX 40 કૌંસમાં સમાવેલ ભાગ ૧૯૭૬ના અવિધવિનયમ નં. ૬૮ થી તા.૨૭.૦૫.૧૯૭૬ની અસરથી અમલી બનાવવામાં આવ્યો હતો. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 41/72 રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ) સાથે કલમ ૨૩(૧)(એ) વંચાણે લેતાં, તેની કાનૂની અસર 'દોષવાદ' (ફોલ્ટ થિથયરી), કે જે *ાસાને અમારે આગળ ચકાસવાનું છે, તે લાગૂ *ાડતી હોવાનું અથ7ઘટન કરે છે. પ્રથમ, અમે રિહન્દુ લગ્ન અવિધવિનયમ હેઠળ જેની વ્યાખ્યા નથી કરવામાં આવી તે '•ૂરતા' અબિભવ્યવિક્તની રૂ*રેખા વિનધા7રિરત કરવા માંગીએ છીએ. ૨૫. છેક ૧૯૭૫માં, આ અદાલતની ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે એન.જી. દસ્તાને વિવરુદ્ધ એસ.દસ્તાને41 માં, ભારતીય *ૂરાવા અવિધવિનયમ, ૧૯૭૨નો સંદભ7 કરતાં, ઠેરવ્યું હતું કે, જો સંભાવનાઓની પ્રબળતા દ્વારા તે *ૂરવાર કરવામાં આવ્યું હોય, એટલે કે અદાલતે તે માન્યું હોય કે તેવું ઘટવાની સંભાવના હોવાનું ધ્યાને લીધું હોય કે, જે તે કેસના સંજોગોમાં, કોઇ*ણ સમજદાર વ્યવિક્તએ તેવાં તથ્યોની હયાતીની ધારણા સાથે એવું આચરણ કરે કે તે તથ્ય અવિસ્તત્વમાં છે, તો તે તથ્ય સ્થાપિ*ત થયું હોવાનું કહેવાય. ઘણીવાર, કોઇ હકીકતની હયાતીની માન્યતા સંભાવનાઓના સંતુલન *ર આધારિરત હોય છે, એટલે કે, અદાલતે કોઈ ચોક્કસ હકીકતની હયાતીની તરફેણના પ્રાધાન્યને *ારખવા માટે વિવવિવધ સંભાવનાઓને તોલવી *ડે છે. રિહંદુ લગ્ન અવિધવિનયમ હેઠળની કાય7વાહી દીવાની કાય7વાહી હોવાનું ઠેરવતાં અને રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ 41 (૧૯૭૫) ૨ એસ.સી.સી. ૩૨૬. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 42/72 ૨૩ની જોગવાઈઓનો ઉલ્લેખ કરી, ઠેરવવામાં આવ્યું હતું કે, 'ખાતરી' શબ્દનો અથ7 'વાજબી શંકાથી *ર' હોવાની ખાતરી નરિહ, *રંતુ 'સંભાવનાઓની પ્રાધાન્યતા/અગ્રતા' અંગેની ખાતરી હોવો રહ્યો. લગ્ન વિવચ્છેદના એક આધાર તરીકે '•ૂરતા'ના અથ7 સબબ વડી અદાલતે 'ધી લૉ એન્ડ પ્રેવિક્ટસ ઓફ વિડવોસ7 એન્ડ કો”ીસ'માંના ડી.ટોલ્સટોયના ફકરા *ર લીધેલ આધારનો સંદભ7 કરવામાં આવ્યો. તેમાં, '•ૂરતા' ને જીવન, શરીરના અંગ કે સ્વાસ્થ્ય, શારીરિરક કે માનસિસક, અથવા તેવાં જોખમની વાજબી દહેશત ઊભી કરતી હોવાની લાક્ષવિણકતા ધરાવતી ઇરાદ*ૂવ7કની અને અન્યાયી વત7ણૂંક તરીકે વ્યાખ્યાવિયત કરવામાં આવી છે. જો કે, આ અદાલતને લાગ્યું કે, હોટ7ન વિવરુદ્ધ હોટ7ન42 ને ટાંકતો ડી.ટોલ્સટોયનો ફકરો દં*ત્તીને સહજીવન અશક્ય જણાતું હોવાનું દશા7વવા માટે *ૂરતો નથી, ભલે *છી આવું સહજીવન સ્વાસ્થને હાવિનમાં *રિરણમ્યું હોય. તદનુસાર, આ અદાલતે સ્*[ કયુ˜ કે, જો સ્વાસ્થ્ય માટે જોખમ માત્ર એ હકીકતથી ઊભું થાય છે કે દં*ત્તીને સાથે રહેવું અશક્ય જણાય છે અને એક *ક્ષકાર બીજા પ્રત્યે ઉદાસીન છે, તો •ૂરતાનો આરો* કદાચ વિનષ્ફળ રહે. જો કે, બચાવ*ક્ષવાળા જીવનસાથીનું વત7ન •ૂરતા કહેવાય કે નરિહ તે વિનધા7રિરત કરવા માટે આરોગ્ય, પ્રપિતષ્ઠા, કારવિકદr કે તેના જેવી બાબતોને થયેલ નુકસાન કે હાવિન એ ધ્યાને લેવાની મહત્વ*ૂણ7 બાબતો રહે. અરજકતા7એ બતાવવું રહ્યું કે, સામાવાળાએ તેની સાથે એવી •ૂરતા 42 [૧૯૪૦] *ા.૧૮૭. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 43/72 આચરી છે કે, જેથી તેના મનમાં સકારણ દહેશત ઉભી થાય કે સામા*ક્ષના જીવનસાથી સાથે રહેવું જોખમી કે હાવિનકારક છે. આજના સંદભ7માં, •ૂરતાના આરો*ની ત*ાસ કરતી અદાલત સબબ બે અવલોકનો કેટલુંક મહત્વ ધરાવે છે. પ્રથમ, અદાલતે લગ્નજીવનની *દ્ધપિતઓ *ર વિફલસૂફી ન કરવી જોઈએ. બીજુ ં, શુધબુવિદ્ધ ધરાવતી વ્યવિક્ત સમાન *રિરવિસ્થપિતઓમાં આ પ્રકારે વત7ન કરશે કે કેમ તે સિસદ્ધાંત લાગૂ *ાડીને આરો* સાબિબત થાય છે કે નહીં તે વિનર્નિણત કરી શકાતું નથી. જે એક વ્યવિક્ત માટે •ૂર હોય તે બીજા માટે ક્ષુલ્લક હોઈ શકે, અને કોઇક સંજોગોમાં એક વ્યવિક્ત માટે જે •ૂર ન હોય તે બીજા સંજોગોમાં તે જ વ્યવિક્ત માટે અત્યંત •ૂર હોઈ શકે છે. •ૂરતા એ વિવષય-આધારિરત છે, એટલે કે, તે વ્યવિક્ત, *ૃષ્ઠભૂપિમ અને જે તે સંજોગો *ર આધારિરત છે. ૨૬. વી.ભગત વિવ. ડી.ભગત43 , કે જે એન.જી. દસ્તાને (સુપ્રા) ચુકાદાના ૧૮ વષ7 *છી, ૧૯૯૩માં જાહેર કરવામાં આવેલ, તે '•ૂરતા' અબિભવ્યવિક્તને પ્રાણ-સમાન વિવસ્તરણ આ*ે છે. આ કેસ ૫૫ વષ7ની ઉંમરના, પ્રેવિક્ટસ કરતાં એડવોકેટ અને જાહેર ક્ષેત્રના ઉ*•મમાં વાઇસ પ્રેસિસડેન્ટ એવાં ૫૦ વષ7ની વય ધરાવતાં *ત્ની વચ્ચે હતો, જેમનાં બે *ુખ્તવયના સંતાનો હતાં, જેમાંના એક તબીબ અને બીજા એમ.બી.એ. *દવીધારક અને વિવદેશમાં કામ કરતાં હતા. એકબીજા પ્રત્યે વ્યબિભચારી જીવન, માનસિસક 43 (૧૯૯૪) ૧ એસ.સી.સી. ૩૩૭. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 44/72 સંતુલનનો અભાવ હોવાના અને વિનષ્કારણ શંકા-વહેમયુક્ત આક્ષે*ો કરવામાં આવ્યા હતા. આ અદાલતે નોંધ્યું કે, છ ૂ ટાછેડાની અરજી આઠ વષ7થી વધુ સમયથી *ડતર હતી અને આ અદાલતે આ*ેલા વિનદˆશો છતાં, કોઇ ખાસ પ્રગપિત થઈ ન હતી. એ બાબત *ર પ્રકાશ *ાડવામાં આવ્યો હતો કે, રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ) અન્વયે શારીરિરક અને માનસિસક એમ બંને •ૂરતાને વિવચારણામાં લેવામાં આવી છે, જોકે •ૂરતા શું છે તેની સવ7ગ્રાહી વ્યાખ્યા કરવી સૌથી મુશ્કેલ રહે. બચાવ*ક્ષવાળા જીવનસાથીના જ્ઞાન અને હેતુ, તેમના વત7નની પ્રકૃ પિત, દં*ત્તીના ચારિરત્ર્ય અને શારીરિરક કે માનસિસક નબળાઈ વગેરે *ર ઘણો આધાર રહે છે. સ્વાસ્થ્યને હાવિન *હોંચાડતી ઇજા કે તેની આશંકા *ેદા કરે તેવા કિંનદનીય વત7ન અથવા લગ્નજીવનમાં દાખવવાની દયાના સામાન્ય ધારાધોરણોમાંથી ચવિલત થયાનો સરવાળો તે '•ૂરતા' બનાવે છે. *રંતુ આ *રિરબળોમાં, ફરિરયાદ કરાયેલ વત7ન એવું છે કે અરજદારને સહન કરવા માટે ન કહી શકાય તે વિનધા7રિરત કરવા *ક્ષકારોના સ્વભાવ અને અન્ય તમામ વિવશેષ સંજોગોને ધ્યાનમાં લેવા જોઈએ. વધુ વિવસ્તાર*ૂવ7ક જણાવવામાં આવ્યું કે, માનસિસક કે શારીરિરક, •ૂરતા ઇરાદા*ૂવ7કની કે બીનઇરાદા*ૂવ7કની હોઇ શકે. લગ્ન સંબંવિધત ફરજો અને જવાબદારીઓની પિતવ્રતા અલગ-અલગ હોય છે. તે ઘર-ઘરદીઠ તેમજ વ્યવિક્ત-વ્યવિક્તદીઠ અલગ અલગ હોય છે અને આક્ષે* કરાયેલ •ૂરતા *ક્ષકારો જેવાં જીવનથી ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 45/72 ટેવાયેલાં હોય તેની પ્રકૃ પિત, કે તેમની સામાજીક અને આર્થિથક *રિરવિસ્થપિતઓ *ર આધાર રાખે છે. દં*ત્તીઓ જેને મહત્વ આ*તાં હોય તે સાંસ્કૃ પિતક અને માનવમૂલ્યો *ર *ણ તે આધારિરત હોઇ શકે. એવાં *ણ વિકસ્સા હોઇ શકે કે જ્યાં •ૂરતા બીનઇરાદા*ૂવ7કની હોય *રંતુ, જીવનસાથીની વત7ણૂંક અક્ષમ્ય હોય. આમ, •ૂરતા આચરવાના ઈરાદા અને •ૂરતાના વાસ્તવિવક કૃત્ય વચ્ચે તફાવત છે, કારણ કે, જેની ફરિરયાદ કરવામાં આવી છે તે કૃ ત્યને અન્યથા •ૂર માનવામાં આવતું હોય તો, આ*ેલ વિકસ્સામાં ઇરાદાની ગેરહાજરીથી કોઈ ફરક *ડતો નથી. આથી, તે જાણીજોઇને, ઇરાદા*ૂવ7કની હોવાથી *ણ કોઇ ફક7 *ડતો નથી. વી.ભગત (સુપ્રા)માં ચુકાદાનો ફકરો ૧૬ નીચે મુજબ વંચાણે છેઃ "૧૬. કલમ ૧૩(૧)( - i એ)માં માનસિસક •ૂરતાને બહોળા અથ7માં, એવી વત7ણૂંક, કે જે અન્ય *ક્ષકારને એવી માનસિસક *ીડા અને વેદના આ*ે છે કે જેનાથી તે *ક્ષકારનું બીજા *ક્ષકાર સાથે જીવવું અશક્ય બની જાય, તરીકે વ્યાખ્યાવિયત કરી શકાય. બીજા શબ્દોમાં કહીએ તો, માનસિસક •ૂરતા એવી પ્રકૃ પિતની હોવી જોઈએ કે *ક્ષકારોનું સાથે રહી શકવું વાજબી*ણે અ*ેસિક્ષત ન હોય. *રિરવિસ્થપિત એવી હોવી જોઈએ કે, જેની સાથે ખોટું થયું છે તે *ક્ષકારને આવું વત7ન સહન કરવાનું અને સામેવાળા *ક્ષકાર સાથે રહેવાનું ચાલુ રાખવાનું વાજબી*ણે કહી શકાય નહીં. માનસિસક •ૂરતા અરજદારના સ્વાસ્થ્યને નુકસાન *હોંચાડે તેવી હોવાનું સાબિબત કરવું જરૂરી નથી. આવા વિનષ્કષ7 *ર *હોંચતી વખતે, *ક્ષકારોની સામાવિજક વિસ્થપિત, શૈક્ષવિણક સ્તર, તેઓ જે સમાજમાં રહે છે તે સમાજ, જો ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 46/72 તેઓ અલગ રહેતા હોય તો *ક્ષકારોના સહજીવનની કે અન્યથા શક્યતાઓ તેમજ અન્ય તમામ સંબંવિધત તથ્યો અને સંજોગો કે જે શક્ય કે અન્યથા હોય, તેમને ધ્યાનમાં લેવા રહ્યા. જે એક વિકસ્સામાં •ૂરતા છે તે બીજા વિકસ્સામાં •ૂરતા ન *ણ હોય. જે તે કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને દરેક કેસમાં તે વિનધા7રિરત કરવાની બાબત છે. જો તે (એટલે કે •ુરતાની બાબત) આક્ષે*ો અને આરો*ોની વાત હોય, તો તે જે સંદભ7માં કરવામાં આવ્યા હતા તેને *ણ ધ્યાનમાં લેવું રહ્યુ." આ અદાલતની ખંડ*ીઠે વી.ભગત (સુપ્રા)માં એ *ણ અવલોકન કયુ7 હતું કે, જ્યારે કે લગ્નમાં કદી સુધરી ન શકે તેવું ભંગાણ છ ૂ ટાછેડાનો આધાર નથી, રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ)માં ધ્યાને લેવાયેલ •ૂરતાનો પ્રકાર વિનધા7રિરત કરતી વખતે વિવશેષ સંજોગોને *ણ નજર સમક્ષ રાખવાં જોઇએ. જેની સાથે અમે સહમત છીએ તેવાં આ અવલોકનો 'દોષવાદ' (ફોલ્ટ થીયરી)નો અલગ સૂસિચતાથ7 કરે છે, જે રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ)ની સબબ '•ૂરતા' અબિભવ્યવિક્તની જડ કાનૂની સમજૂતીને હળવી બનાવે છે. આ અથ7ઘટન જે તે વિવશેષ *રિરવિસ્થપિતગત, કેસ મુજબ કે વ્યવિક્તગત છે. ૨૭. ૧૯૯૭માં ફેંસલ થયેલ અશોક હુરા7 વિવરુદ્ધ રૂ*ા બિબપિ*ન ”વેરી44 ના કેસમાં આ અદાલત સમક્ષ એવી *રિરવિસ્થપિત હતી કે, જ્યાં લગ્ન *ડી ભાંગ્યા હતા 44 (૧૯૯૭) ૪ એસ.સી.સી. ૨૨૬. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 47/72 અને દં*તી વષ7 ૧૯૮૩માં અલગ થઈ ગયું હતું. તેમની *ાસે કોઇ ખાસ મુદ્દો નહોતો, *રંતુ *ક્ષકારો વચ્ચે મતભેદ ઊભો થયો હતો. વધુમાં, તેર વષ7 સુધી અલગ રહ્યા *છી *ણ, બંને *ક્ષો *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડા માટે સંમત ન હતા. અને આવું ત્યારે કે જ્યારે *પિતએ બીજા લગ્ન કરી લીધાં હતા અને તેને એક બાળક હતું. વિવવિવધ *રિરબળોની સંસિચત અસર અને લગ્ન મૃત અવસ્થામાં હોવાનું ધ્યાને લેતાં, આ અદાલતનો મત હતો કે, જેનું થવું વિનવિ£ત છે તે ઘટનાને મુલતવી રાખ્યા કરવી અને *ક્ષકારોની વેદનાને કે તેમનાં લગ્નને લંબાવ્યા કરવું એ ન તો ભાવનાત્મક*ણે કે ન તો વ્યવહારિરક*ણે કોઇ હેતુ બર લાવે અને આથી, આ અધ્યાય *ર *ડદો *ાડી દેવો જોઇએ. આથી, આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની *ોતાની સત્તાનો ઉ*યોગ કરી છ ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કયુ7 હતું, જોકે, એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, *પિતનું વત7ન દોષ*ૂણ7 હતું કારણ કે, તેણે કાય7વાહી *ડતર હોવા દરપિમયાન બીજા લગ્ન કયા7 હતા અને તેનાથી એક બાળક *ણ થયું હતું. *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાના આ હુકમનામામાં *પિતએ *ત્નીને રૂ.૧૦,૦૦,૦૦૦/- ની ચુકવણી કરવાની શરત રાખવામાં આવી હતી. અદાલતમાં રકમની ચુકવણી કે જમા કરાવવા માત્રથી ભા.દં.સં.ની કલમ-૪૯૪ હેઠળની સરિહત તમામ કાય7વાહીઓનો અંત આવવાનો હતો. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 48/72 ૨૮. નવીન કોહલી વિવ. નીલૂ કોહલી45 માં, આ અદાલતના ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે કાસ્લેવસ્કી વિવ. કાસ્લેવસ્કી46 માં લોડ7 ડેકિંનગ, એલ.જે.ના તે મંતવ્યનો ઉલ્લેખ કય હતો કે, જો •ૂરતાના અથ7ઘટનનો માગ7 અપિત મોકળાશથી ખોલવામાં આવે તો, સ્વભાવમાં સુમેળ નરિહ હોવાના આધારે *ણ અદાલતો છ ૂ ટાછેડા મંજૂર કરતી હોય, *રંતુ આવા પ્રલોભનથી દૂર રહેવું રહ્યું, નરિહ તો લગ્ન-વ્યવસ્થા સામે જ જોખમ ઊભું થાય. આ સાથે, બેન્ચને લાગ્યું કે કાનૂની •ૂરતાની ધારણા સામાવિજક વિવભાવનાઓ અને જીવનધોરણની પ્રગપિત અનુસાર બદલાઇ છે. સતત દુવ્ય7વહાર, વૈવારિહક સંભોગ-સંબંધનો અંત લાવવો, જ્ઞાત ઉ*ેક્ષા, જીવનસાથી તરફથી ઉદાસીનતા અને વિવષય-લં*ટતતાના આક્ષે*ો એ તમામ *રિરબળો છે, જે માનસિસક કે કાનૂની •ૂરતા તરફ દોરી જાય છે. આમ કરતી વખતે, આ અદાલતે તેની *ુષ્ટિ[ કરી હતી કે, જે તથ્યોને એક કેસમાં •ૂરતા માનવામાં આવ્યા છે, તે અન્ય કેસમાં •ૂરતા ન *ણ હોય, કેમ કે, •ૂરતા મોટાભાગે *ક્ષકારો કેવા પ્રકારની જીવનશૈલીથી ટેવાયેલા છે કે તેમની સામાવિજક અને આર્થિથક *રિરવિસ્થપિતઓ કેવી છે તેના *ર આધારિરત છે. એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, તેવી જ રીતે, ઇરાદો *ણ મહત્વનો નથી, કારણ કે, બીનઇરાદા*ૂવ7કનું આચરણ *ણ •ૂરતા હોઈ શકે છે. વધુમાં, માનસિસક •ૂરતા પ્રત્યક્ષ *ૂરાવા દ્વારા *ૂરવાર કરવી મુશ્કેલ છે અને લગ્નજીવનના બે ભાગીદારો જે તથ્યો અને સંજોગોમાં જીવતાં હતા તેના *ર 45 (૨૦૦૬) ૪ એસ.સી.સી. ૫૫૮. 46 (૧૯૫૦) ૨ એ.આઇ.આઇ. ઇ.આર. ૩૯૮. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 49/72 ધ્યાન આ*ી તેને જાણી શકાય છે. રિહન્દુ લગ્ન અવિધવિનયમ હેઠળ 'લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ' છ ૂ ટાછેડા માટેનો આધાર નથી, જે સબબ 'દોષવાદ' (ફોલ્ટ થિથયરી) કે જે છ ૂ ટાછેડા, જે આરો*ના સિસદ્ધાંત *ર આધારિરત છે, તેનો સંદભ7 કરવામાં આવ્યો હતો. ન્યાયાધીશોએ અબિભપ્રાય વ્યક્ત કય કે, છ ૂ ટાછેડાના આધાર તરીકે 'દોષ' *ર વધુ *ડતો આધાર રાખવાથી, લગ્ન સંબંવિધત ગુન્હાઓને પ્રોત્સાહન મળે છે અને *ક્ષકારો વચ્ચે ચાલી રહેલી કટૂતા અને પિતરાડ વધુ ઊંડી બને છે. એકવાર સમાધાન માટે ગંભીરતા*ૂવ7કના પ્રયાસો કરવામાં આવી ચૂક્યા હોય, *રંતુ એવું જાણવા મળ્યું હોય કે અલગ થવું અવિનવાય7 છે અને સુધારી ન શકાય તેવું ભંગાણ થયું છે, તો છ ૂ ટાછેડા અટકાવવા જોઈએ નહીં. જે *હેલાં જ ખતમ થઇ ગયું છે તેવું, આગળ ન ચાલી શકે તેવું લગ્ન વિનરથ7ક છે અને *ક્ષકારો માટે તે માત્ર વધુ દુઃખનું કારણ જ બનવાનું છે. છ ૂ ટાછેડાનો કાયદો મુખ્યત્વે 'દોષ કોનો છે' તેના *ર ઘડવામાં આવ્યો છે, જે ભાંગી *ડેલ લગ્ન સબબ કાંઇ કરવામાં વિનષ્ફળ રહે છે. દોષવાદ હેઠળ, અ*રાધ સાબિબત કરવો *ડે છે, અને તેથી, અદાલતો સમક્ષ પ્રપિતકૂળ માનવ- વત7નના નક્કર ઉદાહરણો રજૂ કરવાના હોય છે, જે થવાથી લગ્ન- વ્યવસ્થા દૂપિષત થાય છે. જાહેર રિહત માંગ કરે છે કે, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી લગ્નનો દરજ્જો ટકાવી રાખવો જોઈએ, *રંતુ જ્યાં લગ્નમાં તમામ આશાઓથી *રનું ભંગાણ થયું હોય, ત્યાં વાસ્તવિવક હકીકતને ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 50/72 સ્વીકારવામાં જાહેર રિહત રહેલું છે. કોઇને *ણ તેના જીવનસાથી સાથે ફરી જીવન શરૂ કરવા ફરજ *ાડી શકાતી નથી, તેમજ જે લગ્ન હકીકતમાં *હેલાં જ ખતમ થઇ ચૂક્યા છે તેના *ક્ષકારોને હંમેશ માટે સાથે બાંધી રાખવાથી કોઇ ફાયદો થતો નથી. નવીન કોહલી (સુપ્રા)માં, *ક્ષકારો એક દાયકાથી વધુ સમયથી અલગ રહેતા હતા, અને દીવાની અને ફોજદારી કાય7વાહીઓ કરવામાં આવી હતી. તેથી, અદાલતે ઠેરવ્યું કે, જીંદગીની વ્યવ્હારિરક વાસ્તવિવકતાને સ્વીકારવું ડહા*ણભયુ˜ હોઇ, આ લગ્ન વિવચ્છેદ કરવા જોઇએ. અદાલતે એવો વિનણ7ય લેવો જોઈએ જે આખરમાં બંને *ક્ષોના રિહત માટે અનુકૂળ હોય. અદાલતે *ત્નીના કાયમી ભરણ*ોષણ માટે રૂ. ૨૫,૦૦,૦૦૦/- ચૂકવવાનો *ણ વિનદˆશ આપ્યો હતો. ૨૯. વષ7 ૨૦૧૮માં યુનાઇટેડ કિંકગડમની સુપિપ્રમ કોટ7 *ાસે ઓવેન્સ વિવ. ઓવેન્સ47 માં છ ૂ ટાછેડાના આધાર તરીકે દોષવાદ, કે જેમાં એક જીવનસાથી બીજાના આચરણ બાબત આક્ષે*ો કરે છે, તેનું વિવશ્લેષણ અને મૂલ્યાંકન કરવાનો પ્રસંગ આવ્યો હતો. સદરહુ ચુકાદો નોંધે છે કે, લગ્ન શા માટે *ડી ભાંગ્યા તેનું સત્ય શોધવામાં અદાલતોને હંમેશા મુશ્કેલી રહે. એ હકીકતને ધ્યાનમાં રાખતાં કે, અદાલતે, જેમની *ાસેથી નાયક જેવા ગુણો કે વિનઃસ્વાથ7 આત્મભોગની અ*ેક્ષા નથી તેવાં દં*ત્તીઓના વત7નમાં ખામીઓ શોધવાની હોઇ, દોષ-વિવભાજન એ સ્વાભાવિવક રીતે 47 (૨૦૧૮) યુ.કે.એસ.સી. ૪૧. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 51/72 મુશ્કેલ કાય7 છે. તેમાં વ્યવિક્તલક્ષીતા સામેલ હોઇ, અદાલતોને ફરિરયાદ કરાયેલ વત7નની ગંભીરતા કે અન્ય બાબતોનું મૂલ્યાંકન કરવું અને સત્ય શોધવું મુશ્કેલ લાગે છે. લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ એટલે સુધી થયું છે કે, યાસિચકાકતા7 *ાસે સામાવાળા સાથે જીવન જીવવાની વાજબી અ*ેક્ષા ન રાખી શકાય એવું સ્થાપિ*ત કરવા, લોડ7 હોજ અને લેડી બ્લેક જેની સાથે સહમત થયા છે તે, લોડ7 વિવલ્સનના (ઇંગ્લેન્ડ અને વેલ્સના) ધી મેટ્રીમોનીયલ કો”ીસ એક્ટ, ૧૯૭૩ની કલમ-૧(૨)(બી)નું અથ7ઘટન કરતાં પિત્રસ્તરીય *રીક્ષણનો ઉલ્લેખ કય હતો; ( ) i જેમાં સામાવાળાએ શું કયુ˜ હતું અને શું નરિહ તે વિનધા7રિરત કરવા યાસિચકામાં આક્ષે* કરાયેલ આચરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો; ( ) ii સામાવાળાના વ્યવિક્તત્વ અને સ્વભાવને ધ્યાને લેતાં, સંબંવિધત યાસિચકાકતા7 *ર થયેલ વત7ણૂંકની અસરનું મૂલ્યાંકન તથા તેના પ્રસંગો*ાત સંજોગો; અને ( ) iii સામાવાળાની વત7ણૂંકને *ગલે અને તેની યાસિચકાકતા7 *ર થયેલ અસરને ધ્યાને લેતાં, શું યાસિચકાકતા7 સામાવાળા સાથેનું સહજીવન ચાલૂ રાખે તેવી અ*ેક્ષા વાજબી છે કે કેમ48 . લેડી હેલે *ોતાના ચુકાદામાં અવલોકન કયુ˜ હતું કે, દોષ શોધવો અને જે તે *ક્ષકાર *ર તે આરો*વો એ મહત્વ*ૂણ7 નથી, કારણ કે છ ૂ ટાછેડા મંજૂર કરવાનો આધાર આચરણ *ર આધારિરત છે, અને નરિહ કે દોષ કે તથ્યોની એવી શોધખોળ *ર કે જેથી જેતે *ક્ષકાર *ર દોષારો*ણ કરી શકાય. બીજી 48 ઉસિચત સુધારા સાથે, આ *રિરક્ષણો રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)(i-એ) હેઠળના કેસોમાં લાગૂ *ાડી શકાય. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 52/72 બાજુ, સમયાંતરે જોહુકમી*ૂવ7કનું, ગરિરમા-ભંગ કરતું અને અ*માનજનક આચરણ સૂચવતી મોટી સંખ્યામાં ઘટેલી નાની-નાની ઘટનાઓની સંસિચત અસર છ ૂ ટાછેડા માટેનો એક સારો આધાર હોઇ શકે. આવું આચરણ લગ્ન ટકાવી રાખવા માટે જરૂરી એવાં ભરોસા અને વિવશ્વાસનો નાશ કરી શકે. વધુમાં, જેનો જવાબ આ*વાનો છે તે પ્રશ્ન એ છે કે, આચરણ નરિહ, *રંતુ જીવનસાથીની વત7ણૂંકની અસર દં*ત્તીમાંના એક માટે સહજીવનની અ*ેક્ષા રાખવી ગેરવાજબી બનાવતી હોવી જોઈએ. ૩૦. અમે ઇંગ્લેન્ડ અને વેલ્સમાં તે સમયના કાયદાને લાગુ *ડતાં ઓવેન્સ (સુપ્રા)ના ચુકાદાનો જે ઉલ્લેખ કય છે તે અનુસરણીય ઉદાહરણ તરીકે નહીં, *રંતુ સં*ૂણ7*ણે સૌમ્ય અને આનંદી પ્રકૃ પિતવાળા બે વ્યવિક્તઓનું વ્યવિક્તત્વ વિવસંવાદી અને ઘષ7ણયુક્ત હોય તો, તેમનું લગ્નજીવન ક[દાયક અને વિવષાદમય હોઇ શકે છે, તે બાબત *ર પ્રકાશ *ાડવા કય છે. આવા વિકસ્સાઓમાં, જ્યાં વ્યવહારિરક વાસ્તવિવકતામાં *રિરવિસ્થપિત ત્રાસદાયક અને ભય *ેદા કરતી હોય, ત્યાં તેના શુદ્ધ સ્વરૂ*માં અ*રાધબોધ અને દોષારો*ણની પ્રમાણસર વહેંચણીની માંગ કરતાં દોષવાદને લાગૂ *ાડવો અશક્ય નરિહ તો મુશ્કેલ તો છે જ. લગ્ન *ુનજી7વિવત ન થઇ શકે તેવી રીતે *ડી ભાંગી મૃત થઇ ગયું છે. અમે આ અદાલતને ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 53/72 કરવામાં *ડી ભાંગેલા લગ્નનો વિવચ્છેદ કરતાં અટકાવતાં *રિરબળો તરીકે રિહન્દુ લગ્ન અવિધવિનયમની જોગવાઇઓ, તેમાં અંતર્નિનરિહત આશય અને જાહેરનીપિતના કોઇ મૂળભૂત પ્રશ્નને વંચાણે લઇશું નરિહ. જો જાહેરનીપિતનો કોઇ અંતર્નિનરિહત મૂળભૂત મુદ્દો અગર હોય તો, વી.ભગત (સુપ્રા), અશોક હુરા7 (સુપ્રા) અને નવીન કોહલી (સુપ્રા)ના ચુકાદાઓમાં સુસ્*[ કરવામાં આવ્યું છે તેમ, તે એ દ્રષ્ટિ[કોણનું સમથ7ન કરે છે કે, અન્યથા જ્યાં મુકદમા(ઓ), તેની *રિરણામી *ીડા, દુઃખ અને ત્રાસ ચાલૂ રહેવાના છે, ત્યાં મૃત થઇ ગયેલ લગ્નને છ ૂ ટાછેડાના રૂ*માં ઔ*ચારિરક કાયદેસરતા આ*વી તે જેતે વ્યવિક્તઓ સરિહત સહુકોઇના શ્રેષ્ઠતમ રિહતમાં રહે. તેથી, દુલ7ભ અને અ*વાદરૂ* લગ્ન-સંબંવિધત કેસોમાં વિવવાદને ઉકેલવા અને ન્યાયવિનણ7ય કરવા માટે પ્રમાણસર દોષારો*ણ અને મોટો દોષ કોનો એ વિનયમ ન હોઈ શકે, કારણ કે *ુરાવા અવિધવિનયમ હેઠળ *ુરાવાના વિનયમો પ્રવિ•યાના વિનયમો છે. જ્યારે જીવન જેવી *રિરવિસ્થપિત વિનઃશંક*ણે જ્ઞાત હોય, ત્યારે કોઈ *ણ જીવનસાથીને માનસિસક •ૂરતા ન થવી જોઈએ અને દુઃખ અને *ીડામાં રહેવાની ફરજ *ાડવી જોઇએ નહીં તેવાં રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i ૧) *ાછળના સાર અને ઉદ્દેશ સ્થાપિ*ત થાય છે. પ્રવિ•યાના આ વિનયમોએ 'દાવા કે બાબત' માં 'સં*ૂણ7 ન્યાય' ને માગ7 આ*વો જોઈએ. આ અદાલત કોઈ ચોક્કસ કેસમાં 'સં*ૂણ7 ન્યાય' કરવા માટે, જ્યારે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 54/72 સત્તાનો ઉ*યોગ કરે, ત્યારે લાગૂ *ડતી અને અદાલતે સ્વયં લાદેલી મયા7દાઓનું ઉલ્લંઘન કયા7 વિવના, ઉ*રોક્ત ચુકાદાઓમાં દશા7વ્યું છે તેમ, દોષવાદને હળવો કરી શકે છે.49 ૩૧. આ તબક્કે, અમે આ ખંડ*ીઠના સભ્યોમાંના એક (ન્યાયમૂર્તિત સંજય વિકશન કૌલ) દ્વારા લીસિખત બે ચુકાદાઓનો ઉલ્લેખ કરીશું. મુવિનશ કક્કર વિવ. વિનવિધ કક્કર50 અને વિશવશંકરન વિવ. સંથિથમીનલ51 . મુનીશ કક્કર (સુપ્રા)માં, *ક્ષકારો લગભગ બે દાયકાથી છ ૂ ટાછેડાની કાય7વાહી સરિહત વિવવિવધ મુકદ્દમાઓમાં સંલગ્ન હતા. તેમ છતાં, તેઓએ *રસ્*ર સંમપિત*ૂવ7કના છ ૂ ટાછેડાનો વિવરોધ કય હતો. સામાવાળા-*ત્ની કેનેડામાં વિસ્થત હતા, જ્યાં તેણી સ્થળાંતરિરત થઈ હતી, અને જણાવવામાં આવ્યું હતું તેમ, તેણી વિડપ્રેશનની દવા લઈ રહી હતી. અ*ીલકતા7-*પિતએ એકલતા અને સહ-વસવાટના અભાવ અને તેના કારણે માનસિસક અને શારીરિરક ત્રાસ થતો હોવાની ફરિરયાદ કરી હતી. મધ્યસ્થીના અનેક પ્રયાસો અને કાઉન્સેલસ7, મનોવૈજ્ઞાવિનકો, *ંચાયત અને અદાલતો દ્વારા કરવામાં આવેલા પ્રયાસો *ણ સફળ થયા ન હતા. આ સંજોગોમાં, આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કય 49 રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૯ વાંચે છે કે, “સહવાસ છોડી દેવા માટે વાજબી કારણ છે એવો પ્રશ્ન ઉઠે ત્યારે વાજબી કારણ સાબિબત કરવાની જવાબદારી જેણે સહવાસ છોડી દીધો હોય તે વ્યવિક્તની રહેશે", જે રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૨૩(૧)(એ) અને તેને *ગલે દોષવાદની સખ્તીને અંશતઃ*ણે હળવી બનાવે છે. 50 (૨૦૨૦) ૧૪ એસ.સી.સી. ૬૫૭. 51 ૨૦૨૧ એસ.સી.સી. ઓનલાઇન એસ.સી. ૭૦૨. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 55/72 હતો, જેમાં સં*ૂણ7*ણે વિનષ્ફળ અને ભાંગી *ડેલ લગ્નની વિનરથ7કતાને સ્વીકૃ પિત આ*વામાં આવી હતી. છ ૂ ટાછેડાની મંજૂરી માટે સામાવાળા- *ત્નીની કોઈ સંમપિત ન હોવાનું અવલોકન કરતી વખતે, અદાલતને લાગ્યું કે તેણીને અ*ીલકતા7-*પિત સાથે રહેવાની કોઈ ઇચ્છા નથી. લગ્નમાં માત્ર કડવી યાદો અને •ોધ બચ્યાં હતા, જે સમય જતાં વધતાં ગયા, કારણ કે સામાવાળા-*ત્નીને અ*ીલકતા7-*પિત છ હુકમનામું મેળવીને *ોતાનું જીવન જીવે તેમાં અવિનચ્છા હતી. ઉ*રોક્ત વિસ્થપિતને ધ્યાનમાં રાખતાં, *ક્ષકારો વચ્ચે 'સં*ૂણ7 ન્યાય' કરવા ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની *ોતાની સત્તાનો ઉ*યોગ કય હતો. એવો *ણ વિનદˆશ આ*વામાં આવ્યો હતો કે, અ*ીલકતા7-*પિત સામાવાળા-*ત્નીને દર મરિહને ચોક્કસ રકમ ચૂકવવાનું ચાલુ રાખશે, જે રકમ યોગ્ય કાય7વાહીનો આશરો લઈને વધારી કે ઘટાડી શકાશે. ૩૨. વિશવશંકરન (સુપ્રા)માં, લગ્ન ફેબ્રુઆરી ૨૦૦૨ માં થયા હતા અને લગભગ એક વષ7 *છી છ ૂ ટાછેડાની કાય7વાહી શરૂ કરવામાં આવી હતી અને વષ7 ૨૦૦૮ માં રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ) હેઠળ છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર કરવામાં આવ્યું હતું. અ*ીલકતા7-*પિતએ છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર થયાના છ રિદવસની અંદર બીજા લગ્ન કયા7 હતા. સામાવાળા-*ત્નીએ અ*ીલ દાખલ કરી હતી અને વિવવાદ આ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 56/72 અદાલતમાં *હોંચ્યો ત્યાં સુધી *ડતર રહ્યો હતો. *ક્ષકારો વચ્ચે મધ્યસ્થી અને સમાધાન દ્વારા વિવવાદને ઉકેલવાના પ્રયાસોનું કોઈ *રિરણામ આવ્યું ન હતું. સામાવાળા-*ત્ની છ ૂ ટાછેડાનો હુકમ સ્વીકારવા તૈયાર નહોતા, જોકે તે જાણતાં હતાં કે લગ્ન માત્ર કાગળ *ર જ બચ્યા હતા. છ ૂ ટાછેડાનું હુકમનામું થયા *છી સામાવિજક સ્વીકૃ પિતના રૂ*ે, મરિહલાઓએ જે મુશ્કેલીઓનો સામનો કરવો *ડે છે તેમજ નાણાંકીય અને આર્થિથક સુરક્ષાની બાંયધરી આ*વાની જરૂરિરયાત હોવા અંગેના અવલોકનો જણાવવામાંમાં આવ્યા હતા. જો કે, આ અદાલતે, મુનીશ કક્કર (સુપ્રા) અને આર. શ્રીવિનવાસ કુમાર વિવ. આર. શમેથા52 માં અગાઉના વિનણ7યો *ર આધાર રાખતાં, અવલોકન કયુ˜ હતું કે, લગ્નમાં સુધારી ન શકાય તેવા ભંગાણના આધારે લગ્ન વિવચ્છેદ કરવા સબબ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરવા માટે બંને *ક્ષકારોની સંમપિતની જરૂર નથી, જો કે *ત્નીના રિહતને આર્થિથક રીતે સુરસિક્ષત રાખવાની *ણ જરૂર છે, કે જેથી ભવિવષ્યમાં તેને આર્થિથક રીતે સહન ન કરવું *ડે અને તેને અન્ય *ર વિનભ7ર રહેવું ન *ડે . તદનુસાર, આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો ઉ*યોગ કરીને છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર કયુ˜. 52 (૨૦૧૯) ૯ એસ.સી.સી. ૪૦૯. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 57/72 ૩૩. આવું કહેતાં, અમે સ્*[*ણે જણાવવા માંગીએ છીએ કે, લગ્નમાં કદી સુધરી ન શકે તેવું ભંગાણ થયું હોવાના આધારે આ અદાલત દ્વારા છ ૂ ટાછેડાની જે મંજૂરી આ*વામાં આવે છે, તે (*ક્ષકારોના) અવિધકારના રૂઇએ નરિહ, *રંતુ (અદાલતની) વિવવેકાધીન સત્તાની બાબત છે, જેનો ઉ*યોગ *ૂરતી કાળજી અને સાવધાની સાથે કરવાનો છે, જેમાં બંને *ક્ષકારોને 'સં*ૂણ7 ન્યાય' થયો હોવાનું સુવિનવિ£ત કરતાં ઘણાં *રિરબળોને ધ્યાને લેવામાં આવે છે. તે સ્વાભાવિવક છે કે, આ અદાલતને સં*ૂણ7*ણે ખાતરી અને સંતોષ થવો જોઈએ કે લગ્ન કોઇ*ણ રીતે ટકે તેમ નથી, ભાવનાત્મક રીતે મૃત છે અને શેષ લગ્નજીવન બચાવી શકાય તેમ નથી અને તેથી, લગ્નનું વિવસજ7ન એ યોગ્ય ઉકેલ તેમજ આગળ વધવાનો એકમાત્ર રસ્તો છે. લગ્ન કદી સુધારી ન શકાય તે રીતે *ડી ભાંગ્યું છે તે તથ્યો*ૂવ7ક વિનધા7રિરત અને સબળ*ણે *ૂરવાર કરવાનું છે. આ માટે, ઘણા *રિરબળોને ધ્યાનમાં લેવાના છે, જેમ કે, *ક્ષકારો લગ્ન *છી કેટલા સમય સુધી સાથે રહ્યા હતા; *ક્ષકારો ક્યારે છેલ્લે સાથે રહ્યા હતા; *ક્ષકારો દ્વારા એકબીજા તેમજ તેમના *રિરવારના સભ્યો સામે કરવામાં આવેલા આક્ષે*ોની પ્રકૃ પિત; સમયાંતરે કરવામાં આવેલી કાનૂની કાય7વાહીમાં થયેલા હુકમો, વ્યવિક્તગત સંબંધો *ર થયેલી સંસિચત અસર; અદાલતના હસ્તક્ષે*થી કે મધ્યસ્થીથી વિવવાદોનું સમાધાન કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતાં કે કેમ અને કેટલાં પ્રયાસો કરવામાં આવ્યા હતા, ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 58/72 અને ક્યારે છેલ્લો પ્રયાસ કરવામાં આવ્યો હતો, વગેરે. વિવયોગ કાળ *ૂરતા પ્રમાણમાં લાંબો હોવો જોઈએ, અને છ વષ7 કે તેથી વધુનો કોઇ*ણ સમયગાળો પ્રસ્તુત *રિરબળ રહે. *રંતુ આ હકીકતોનું *ક્ષકારોની શૈક્ષવિણક લાયકાત, તેમને કોઇ બાળક છે કે કેમ, તેમની વય, બીજા *ક્ષે જીવનસાથી આવિશ્રત છે કે કેમ, અને જો હોય તો, છ ૂ ટાછેડાની માંગ કરનાર *ક્ષકાર કઇ અને કેવી રીતે બીજા *ક્ષના જીવનસાથી કે બાળકોની સંભાળ લેવાની અને તેની જોગવાઇ કરવાનો ઇરાદો ધરાવે છે કે કેમ, તેનાં સરિહત *ક્ષકારોની આર્થિથક અને સામાવિજક વિસ્થપિતને ધ્યાનમાં રાખીને મૂલવવી રહે. સગીર બાળકોની કસ્ટડી અને કલ્યાણનો પ્રશ્ન, *ત્ની માટે વાજબી અને *ૂરતાં પ્રમાણમાં ખોરાકી-*ોષાકીની જોગવાઈ, તેમજ બાળકોના આર્થિથક અવિધકારો, અને જો કોઈ અન્ય બાબત હોય તો, તે બાબતો વિવચારણા માટેની પ્રસ્તુત બાબતો છે. અમે *રિરબળોને સંરિહતાબદ્ધ કરવા માંગતા નથી કે જેથી ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતની કવાયત, કે જે *રિરવિસ્થપિત-વિવશેષ છે, તેમાં કા* મૂકાય. ઉલ્લેસિખત કેટલાંક *રિરબળોને દૃ[ાંતરૂ* અને ધ્યાને લેવા યોગ્ય ગણી શકાય. ૩૪. અંતે, સં*ૂણ7તા માટે અને અમે જે રેવિશયો સુસ્*[ કય છે તેના *ર ગૂંચવણ અને વિવવાદ ટાળવાં, અમે કેટલાક ચુકાદાઓ ચકાસવા માંગીએ ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 59/72 છીએ, જેમાં આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો ઉ*યોગ કરવાનો કે બીજી દરખાસ્ત રજૂ કરવા સબબના છ મરિહનાના સમયગાળા માંથી મુવિક્ત આ*વાનો ઇનકાર કય હતો. મનીષ ગોયલ (સુપ્રા)માં, આ અદાલતની ખંડ*ીઠે ઠેરવ્યું છે કે, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩૬ હેઠળની સત્તા અને હુકુમતક્ષેત્ર, શક્યતમ વિવસ્તૃત *રિરપ્રેક્ષ્યમાં સ્થાપિ*ત અને સવ7ગ્રાહી પ્રકૃ પિતના હોવા છતાં, વિવવેકાધીન છે. આમ, અસાધારણ કાળજી અને સાવચેતી રાખવી જોઈએ, અને જ્યાં સુધી અ*વાદરૂ* અને વિવશેષ સંજોગોની હાજરીથી એવું દશા7વવામાં ન આવે કે જે અન્યાય થયો છે, તે નોંધ*ાત્ર અને ગંભીર છે, ત્યાં સુધી આ અદાલતે જેની વિવરુદ્ધ અ*ીલ કરવામાં આવી છે, તે ચુકાદાની સમીક્ષા/દરમ્યાનગીરી કરવી જોઈએ નરિહ. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૩૬ નો ઉ*યોગ વિનધા7રિરત કાનૂની પ્રવિ•યાને શોટ7 સર્નિકટ કરવા માટે કરવો જોઈએ નહીં. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાના સારાંશ થકી અવલોકન કરવામાં આવ્યું કે, સામાન્ય*ણે, આ અદાલત કાનૂની જોગવાઈને અવગણી કે તેના વિવરુદ્ધનો કે માત્ર સહાનુભૂપિતના આધારે હુકમ કરતી નથી. જો કે, ખંડ*ીઠે ખાસ કરીને એ પ્રશ્નની ત*ાસ કરી ન હતી કે, શું રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી હેઠળ સૂસિચત સમયગાળો ફરવિજયાત છે કે વિનદˆશાત્મક સ્વરૂ*નો છે, અને જો વિનદˆશાત્મક છે, તો શું વડી અદાલત તેની ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 60/72 રિરટ/અ*ીલ હુકુમતનો ઉ*યોગ કરીને તેમાંથી મુવિક્ત આ*ી શકે છે કે કેમ.53 વધુમાં, બે ન્યાયાધીશોની ખંડ*ીઠે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની વિવશેષ હુકુમતનો ઉ*યોગ કય ન હતો અને અવલોકન કયુ7 હતું કે, તે એવો કેસ નથી કે જ્યાં ન્યાયના પ્રવાહમાં કોઈ અવરોધ હતો, અથવા *ક્ષકારો સાથે એવો અન્યાય થયો હતો કે જે અદાલતની ઇવિક્વટેબલ દાદની માંગ કરતો હોય. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરવાના સંજોગોની હયાતી *ૂરવાર થઈ ન હતી. ૩૫. રિહતેશ ભટનાગર વિવ. દી*ા ભટનાગર54 માં, એક *ક્ષકારે બીજી દરખાસ્તના તબક્કા *હેલા સંમપિત *ાછી ખેંચી લીધી હતી, અને તેથી, છ ૂ ટાછેડાનુ હુકમનામું નહોતું થઈ શક્યું. ખંડ*ીઠે સુરેશા દેવી વિવ. ઓમ પ્રકાશ55 ના અગાઉના ચુકાદાનો આધાર લીધો હતો, જેમાં ઠેરવવામાં આવ્યું છે કે, *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાના વિકસ્સામાં, *ક્ષકાર તે છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર થાય તે *હેલાં કોઈ*ણ તબક્કે સંમપિત *ાછી ખેંચી શકે છે. આ રેવિશયોને સ્મૃપિત *હાવિડયા વિવ. સંજય *હાવિડયા56 માં ત્રણ ન્યાયાધીશોની ખંડ*ીઠે સ્વીકૃ પિત આ*ી છે. *રિરણામે, આ ચુકાદાઓને *ગલે, રિહતેશ ભટનાગર (સુપ્રા) એવો મત વ્યક્ત કરે છે કે, કાયદા મુજબ 53 જુઓ – મવિનષ ગોયલ (સુપ્રા), ફકરો ૨૩. 54 (૨૦૧૧) ૫ એસ.સી.સી. ૨૩૪. 55 (૧૯૯૧) ૨ એસ.સી.સી. ૨૫. 56 (૨૦૦૯) ૧૩. એસ.સી.સી. ૩૩૮. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 61/72 આવશ્યક એવી બીજી દરખાસ્ત બંને *ક્ષકારો ધ્વારા રજૂ કરવામાં આવી ન હોઇ, છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર કરી શકાતું નથી. એવું *ણ અવલોકન કરવામાં આવ્યું છે કે, રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩- બીની *ેટાકલમ (૨)માં સૂસિચત સમયગાળો, ૧૮ મરિહનાની અંદર સંમપિત *રત ન લેવાની કોઈ અસર થતી નથી, કારણ કે ૧૮ મરિહનાનો આ સમયગાળો માત્ર *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાના કેસોનો ”ડ*ી વિનકાલ સુવિનવિ£ત કરવા માટે વિનર્દિદ[ કરવામાં આવ્યો છે. રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બીની *ેટા-કલમ (૨) સંમપિત *ાછી ખેંચવા માટેનો સમયગાળો સ્*[ કરતી નથી. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ નો ઉ*યોગ કરીને લગ્નમાં કદી સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવાના આધારે છ ૂ ટાછેડા આ*વાની અરજને ધ્યાનમાં લેવામાં આવી નહોતી, જો કે, અવલોકન કરવામાં આવ્યું હતું કે, તે માત્ર એવી *રિરવિસ્થપિતઓમાં જ મંજૂર કરી શકાય છે કે જ્યાં અદાલતને શંકાથી *ર ખાતરી થાય કે લગ્નના ટકી રહેવાની કોઈ તક નથી બચી અને તેમાં કોઇ સમારકામ ન થઈ શકે તેટલી હદે *ડી ભાંગ્યું છે. તેમ છતાં, ખંડ*ીઠને તેમ કહેવું ઉસિચત જણાયું હતું કે, તેઓએ લગ્ન વિવચ્છેદ સબબ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાના મુદ્દા *ર આખરે કોઈ અબિભપ્રાય વ્યક્ત કય નથી. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 62/72 ૩૬. શ્યામ સુંદર કોહલી વિવ. સુષમા કોહલી ઉફˆ સત્યા દેવી57 માં બેન્ચે છ ૂ ટાછેડા આ*વાનો ઇનકાર કય હતો, *રંતુ એવું *ણ અવલોકન કયુ˜ હતું કે માત્ર આત્યંપિતક સંજોગોમાં જ આ અદાલત સદરહુ આધાર *ર લગ્ન વિવચ્છેદ કરશે. ૩૭. દશ7ન ગુપ્તા વિવ. રાવિધકા ગુપ્તા58 માં •ૂરતાનો આધાર *ૂરવાર થયો નહોતો. ત્યારબાદ, બે ન્યાયાધીશોની ખંડ*ીઠે રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧) સબબ અવલોકન કયુ˜ હતું કે, તે 'લગ્ન સંબંવિધત ગુન્હાનો સિસદ્ધાંત' કે 'દોષવાદ' *ર આધારિરત છે, અને ફલ સ્વરૂ*ે, જે વ્યવિક્તનો કસૂર છે અને જેણે •ૂરતા આચરી છે એ જ આક્ષે*ોના આધારે બીજા જીવનસાથી સામે આંગળી ચીંધી લગ્ન વિવચ્છેદ કરવાની માંગ કરી શકતો નથી. આ એક વિવલક્ષણ કેસ હતો, કારણ કે, મળેલાં તારણો મુજબ, છ ૂ ટાછેડા માંગતી વ્યવિક્ત સ્*[*ણે કસૂરવાર અને દોષી હતી. લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવા સબબની અરજ કરવામાં આવી હતી અને કાનૂની જોગવાઈઓમાં તેની સ્વીકૃ તી ન હોઇ તેને નકારવામાં આવી હતી. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ સત્તાનો ઉ*યોગ કરીને છ ૂ ટાછેડા આ*વાની વિવનંતી સબબ ગુરબક્સ સિંસહ વિવ. હરપિંમદર કૌર59 *ર લેવામાં આવેલ આધાર સ્વીકારવામાં આવ્યો નરિહ, કેમ કે, સત્તા 57 (૨૦૦૪) ૭ એસ.સી.સી. ૭૪૭. 58 (૨૦૧૩) ૯ એસ.સી.સી. ૧. 59 (૨૦૧૦) ૧૪ એસ.સી.સી. ૩૦૧. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 63/72 પ્રયોજનને ઉસિચત ઠેરવવા બેન્ચને કેસના આધાર અને તથ્યો *ર સમજાવી શકાઇ નહોતી. બેન્ચે અવલોકન કયુ˜ હતું કે, ન્યાયનો ખ્યાલ *ક્ષકારના રિહત અનુસાર બદલાય છે. નામદાર ન્યાયાધીશોએ ઠેરવ્યું હતું કે, "તે પ્રશ્ન*ાત્ર છે કે, .. લગ્નમાં કદી સુધારી ન શકાય તેવું ભંગાણ હોવાના આધારે …. માંગવામાં આવેલી દાદ ઉ*લબ્ધ છે કે કેમ"… આમ, આ કેસમાં, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળના આ અદાલતના હુકુ મતક્ષેત્ર અને સત્તાના સંદભ7માં અમે જે પ્રશ્નોના જવાબ આપ્યા છે તેના *ર સદરહુ ચુકાદાએ કોઈ નક્કર અબિભપ્રાય અને તારણો આપ્યા નથી. ૩૮. નીલમ કુમાર વિવરુદ્ધ દયરાની60 માં, સતીશ સિસતોલે વિવરુદ્ધ ગંગા61 નો સંદભ7 કરવામાં આવ્યો હતો, જેમાં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળની સત્તાનો ઉ*યોગ કરી, લગ્નમાં કદી સુધારી ન શકાય તેવુ ભંગાણ હોવાના આધારે લગ્ન વિવચ્છેદ કરવામાં આવ્યો હતો. *રંતુ, આ રજૂઆત નીલમ કુમાર (સુપ્રા)માં સ્વીકારવામાં આવી ન હતી, કેમ કે, સામાવાળા લગ્નમાં ભંગાણ માટે જવાબદાર હોય તેવું કાંઇ સૂચવવામાં આવ્યું નહોતું. એવું અવલોકન કરવામાં આવ્યું હતું કે, વિવષ્ણુ દત્ત શમા7 વિવ. મંજૂ શમા762 માં, આ અદાલતે ઠેરવ્યું છે કે, રિહંદુ લગ્ન અવિધવિનયમ હેઠળ લગ્નમાં 60 (૨૦૧૦) ૧૩ એસ.સી.સી. ૨૯૮. 61 (૨૦૦૮) ૭ એસ.સી.સી. ૭૩૪. 62 (૨૦૦૯) ૬ એસ.સી.સી. ૩૭૯. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 64/72 સુધારી ન શકાય તેવું ભંગાણ હોવું એ છ ૂ ટાછેડા માટેનો આધાર નથી. જો કે, વિવષ્ણુ દત્ત શમા7 (સુપ્રા)માં ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમત બાબતે વિનણા7યક*ણે વિનણ7ય થયો નહોતો. નીલમ કુમાર (સુપ્રા)નો ચુકાદો સ્વીકારે છે કે સતીશ સિસતોલે (સુપ્રા)માં, આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળ લગ્નને ભંગ કરવા સદરહુ હુકુમતનો ઉ*યોગ કય હતો, કારણ કે તેમ કરવું *ક્ષકારોના રિહતમાં હતું. નીલમ કુમાર (સુપ્રા)ના તથ્યોમાં, બેન્ચ ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) અન્વયે મળેલી સત્તાનો ઉ*યોગ કરીને છ ૂ ટાછેડા આ*વાની વિવનંતીને સ્વીકારવા તૈયાર નહોતી. ૩૯. સાવિવત્રી *ાંડે વિવ. પ્રેમચંદ્ર *ાંડે63 ના ચુકાદામાં આ અદાલતના જોડ7ન ડીએંગડે વિવ. એસ.એસ. ચો*રા64 માં અગાઉના ચુકાદાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેમાં બે ન્યાયાધીશોની ખંડ*ીઠે લગ્ન સંબંધી કાયદામાં સં*ૂણ7*ણે સુધારા કરવાનું અને ધમ7 અને જાપિતને ધ્યાનમાં લીધા સિસવાય તમામને લાગુ *ડતા સમાન કાયદા માટે તેમજ લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ હોવાને છ ૂ ટાછેડાના આધાર તરીકે સ્વીકારવાનું સૂચવ્યું હતું. જોડ7ન ડીંગદેહ (સુપ્રા)માં અવલોકન કરવામાં આવ્યું છે કે, સં*ૂણ7*ણે તેમજ સાંકેપિતકરૂ*ે *ડી ભાંગેલા લગ્નને ચાલુ રાખવાથી કોઈ હેતુ બર આવતો નથી, *રંતુ વિવવિધ-વિનધા7રકે (કાયદાના ઘટવૈયાએ) આ આધાર 63 (૨૦૦૨) ૨ એસ.સી.સી. ૭૩. 64 (૧૯૮૫) ૩ એસ.સી.સી. ૬૨. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 65/72 સબબ જોગવાઇ કરવાનું યોગ્ય માન્યું નથી. સાવિવત્રી *ાંડે (સુપ્રા) માં આ અદાલતે ઠેરવ્યું છે કે, વી.ભગત (સુપ્રા)ની જેમ એવાં કેસો હોઈ શકે છે કે, જ્યાં તથ્યો *રથી જણાય છે કે, *ક્ષકારો દ્વારા તેમનાં કરેલ કૃત્યો, કમીશન કે ઓમીશન ના હોય શકે, જેના કારણે લગ્નનું મરણ થઇ ગયું હોય. તે જ સમયે, બેન્ચને લાગ્યું હતું કે લગ્નની અલંઘ્યતા આ•ોવિશત *ક્ષકારોમાંથી કોઈ એકની ઇચ્છા *ર છોડી શકાતી નથી. ૪૦. ઉ*ર નોંધવામાં આવેલ અમારા તારણોને ધ્યાનમાં રાખતાં, અમારો અબિભપ્રાય છે કે, આ અદાલતના મનીષ ગોયલ (સુપ્રા), નીલમ કુમાર (સુપ્રા), દશ7ન ગુપ્તા (સુપ્રા), રિહતેશ ભટનાગર (સુપ્રા), સાવિવત્રી *ાંડે (સુપ્રા) તેમજ અન્ય ચુકાદાઓને ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની હુકુમતનો ઉ*યોગ કરી 'સં*ૂણ7 ન્યાય' કરવાની ભારતના બંધારણે આ*ેલ સત્તાના સંદભ7માં વાંચવા રહ્યા. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાના વ્યા* અને મયા7દા અંગેના અમારા તારણોને અનુરૂ*, રિહંદુ લગ્ન અવિધવિનયમમાંથી ઉદ્ભવતા લગ્ન સંબંવિધત વિવવાદોના સંદભ7માં, અમે ઠેરવીએ છીએ કે, 'સં*ૂણ7 ન્યાય' કરવાની સત્તા રિહંદુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩(૧)( - i એ) હેઠળની છ ૂ ટાછેડા માટેની અરજીઓને લાગૂ *ડતાં 'કસૂર અને દોષના સિસદ્ધાંત'થી બંધાયેલી નથી. ઉ*ર ઠેરવ્યા મુજબ, સમાધાન થતાં, *રસ્*ર સંમપિતથી ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 66/72 છ ૂ ટાછેડાનુ હુકમનામું *સાર કરી લગ્ન વિવચ્છેદ કરવાની આ અદાલતની સત્તા, તેમજ ફોજદારી કાય7વાહી સરિહત અન્ય કાય7વાહીને રદબાતલ કરવાની સત્તા જળવાયેલી રહે છે અને તેનો ઉ*યોગ કરી શકાય છે. ૪૧. છેલ્લે, અમારે એ બાબતે અમારો અબિભપ્રાય વ્યક્ત કરવો રહ્યો કે, શું કોઇ *ક્ષકાર બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ રીટ *ીટીશન દાખલ કરી લગ્નમાં સુધરી ન શકે તેવાં ભંગાણ સબબ આ અદાલત સમક્ષ રજૂઆત કરી શકે કે કેમ. *ૂનમ વિવ. સુપિમત તંવર65 માં, આ અદાલતના બે ન્યાયાધીશોની ખંડ*ીઠે ઉસિચત*ણે ઠેરવ્યું છે કે, આવા કોઈ*ણ પ્રયાસને નકારવો રહ્યો અને તેનો અસ્વીકાર કરવો રહ્યો, કેમ કે, લગ્નમાં સુધરી ન શકે તેવું ભંગાણ હોવાના આધારે *ક્ષકારોને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ, કે આ બાબતે ભારતના બંધારણના અનુચ્છેદ ૨૨૬ હેઠળ વડી અદાલત સમક્ષ, છ ૂ ટાછેડાની માંગણી કરતી રિરટ પિ*રિટશન દાખલ કરવાની મંજૂરી આ*વી જોઈએ નહીં. તેનું કારણ એ છે કે સક્ષમ ન્યાવિયક મંચના વિનણ7યથી વ્યથિથત થયેલ વ્યવિક્તએ અગાઉના ન્યાવિયક મંચ/ ન્યાય*ંચ કરતાં ઉચ્ચ મંચ/ ન્યાય*ંચ સમક્ષ જવું તેવો કાનૂની ઉ*ચાર હોય છે. *ક્ષકારોને ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ કે ૨૨૬ હેઠળની, જે કોઇ લાગૂ *ડતી, રીટ હુકુમતનો આશરો લઈને પ્રવિ•યાને આડકતરી રીતે અવગણવાની મંજૂરી આ*વી જોઈએ નહીં. બીજુ ં, અને વધુ અગત્યનું, 65 (૨૦૧૦) ૪ એસ.સી.સી. ૪૬૦. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 67/72 ભારતના બંધારણના ભાગ ૩ દ્વારા આ*વામાં આવેલા અવિધકારોને લાગુ કરવા માટે અને તેનું ઉલ્લંઘન થયાના *ુરાવા *ર ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળની દાદ મેળવી શકાય છે. અદાલત દ્વારા તેની સમક્ષ *ડતર કાય7વાહી કે તેના સંબંધમાં *સાર કરાયેલા ન્યાવિયક હુકમો ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળના સુધારાના આજ્ઞાધીન નથી.66 તેથી, કોઈ *ક્ષકાર ભારતના બંધારણના અનુચ્છેદ ૩૨ હેઠળ રિરટ અરજી દાખલ કરી અને આ અદાલત *ાસેથી સીધી જ લગ્ન વિવચ્છેદની દાદ મેળવી શકતો નથી. જ્યારે અમે ઉ*રોક્ત દ્રષ્ટિ[કોણ સ્વીકારીએ છીએ, ત્યારે અમે એ *ણ સ્*[ કરીએ છીએ કે, *ૂનમ (સુપ્રા) માં મનીષ ગોયલ (સુપ્રા) નો જે સંદભ7 કરવામાં આવેલ તેમજ બીજો પ્રસ્તાવ રજૂ કરવા માટેનો છ મરિહનાનો સમયગાળો માફ કરી શકાય છે કે કેમ તે પ્રશ્ન*ાત્ર હોવાનું જે અવલોકન કરવામાં આવેલ તે અમારા દ્વારા માન્ય રાખવામાં આવ્યું નથી. વિનષ્કષ7. ૪૨. ઉ*રોક્ત ચચા7ને ધ્યાનમાં રાખી, અમે નીચે મુજબ આ*ેલ પ્રશ્નોના જવાબથી આ રેફરન્સ ફેંસલ કરીએ છીએઃ 66 જુઓ – સારિહબજાદા સૈયદ મુહમ્મદ અમીરઅબ્બાસ અબ્બાસી અને અન્યો વિવ. મધ્યભારત રાજ્ય (હાલનું મધ્યપ્રદેશ રાજ્ય) અને અન્યો, એ.આઇ.આર. ૧૯૬૦ એસ.સી. ૭૬૮; ઉજ્જમ બાઇ વિવ. ઉત્તરપ્રદેશ રાજ્ય, એ.આઇ.આર. ૧૯૬૨ એસ.સી. ૧૬૨૧; અને નરેશ શ્રીધર મીરાજકર અને અન્યો વિવ. મહારા[્ર રાજ્ય અને અન્ય એક, એ.આઇ.આર. ૧૯૬૭ એસ.સી. ૧. ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 68/72 ( ) i ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા અને હુકુમતનો વ્યા* અને મયા7દા. ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની આ અદાલતની સત્તા અને હુકુમતક્ષેત્ર અંગેના આ પ્રશ્નનો જવાબ ફકરા ૮ થી ૧૩ ના *રિર*ેક્ષ્યમાં આ*વામાં આવ્યો છે, જેમાં અન્ય બાબતોની સાથે, એવું ઠેરવવામાં આવ્યું છે કે, જ્યાં સુધી લેવામાં આવનાર વિનણ7ય જાહેરનીપિતની મૂળભૂત સવ7સામાન્ય અને વિવશેષ વિવચારણાઓ *ર આધારિરત હોય, આ અદાલત પ્રવિ•યા તેમજ વિનયમનકારી કાયદાઓથી ચવિલત થઈ શકે છે. વિવવેકાધીન સત્તાનો ઉ*યોગ કરવો કે કેમ તેનો વિનણ7ય કરતી વખતે, લાગૂ *ાડવામાં આવેલ વિનયમનકારી જોગવાઇઓ ધ્યાને લેવી રહી અને તેની અવગણના કરવી નરિહ, જો કે, આ અદાલત વિવરોધાભાસી દાવાઓ વચ્ચે ઇવિક્વટી સંતુવિલત કરી, સમસ્યાના ઉકેલકતા7 તરીકે કામ કરે છે. આ સત્તાનો ઉ*યોગ 'પ્રયોજન કે બાબત' માં કરવાનો છે. ( ) ii પ્રથમ પ્રશ્ન *ર આ બેન્ચના તારણો અને દ્રષ્ટિ[કોણ *ર આધાર રાખતાં, ટ્રાન્સફર *ીટીશનની સુનાવણી કે અન્ય કાય7વાહીમાં આ અદાલત, *ક્ષકારો વચ્ચે થયેલ સમાધાનની દ્રષ્ટિ[એ, બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરી, રિહન્દુ લગ્ન અવિધવિનયમની કલમ ૧૩-બી હેઠળ સૂસિચત સમયગાળા અને પ્રવિ•યામાંથી, અને ઘરેલુ રિહંસા ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 69/72 અવિધવિનયમ હેઠળની અન્ય/સંલગ્ન કાય7વાહીઓ, ફો.કા.સં.ની કલમ- ૧૨૫ તેમજ પ્રાથપિમક*ણે ફો.દં.સં.ની કલમ-૪૯૮એ તેમજ અન્ય જોગવાઇઓ હેઠળની ફોજદારી કાય7વાહીઓમાંથી મુવિક્ત આ*ી, *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાનું હુકમનામું મંજૂર કરી શકે છે કે કેમ. જો આ પ્રશ્નનો જવાબ હકારમાં હોય, તો કયા કેસોમાં અને કયા સંજોગોમાં આ અદાલતે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨ હેઠળ હુકુમતનો ઉ*યોગ કરવો જોઈએ તે વિનર્નિણત કરવાનો આનુસંપિગક મુદ્દો છે. પ્રથમ પ્રશ્ન *રના અમારા તારણોની દ્રષ્ટિ[એ, અન્ય બાબતોની સાથેસાથે, આ અદાલતને *ક્ષકારો વચ્ચેના સમાધાનની દ્રષ્ટિ[એ, બીજી દરખાસ્ત રજૂ કરવાવિન પ્રવિ•યાગત આવશ્યકતાથી બાધ્ય રહ્યા સિસવાય, *રસ્*ર સંમપિતથી છ ૂ ટાછેડાનું હુકમનામું *સાર કરી લગ્ન વિવચ્છેદ કરવાની વિવવેકાધીન સત્તા છે. અમરદી* સિંસહ (સુપ્રા) અને અપિમત કુમાર (સુપ્રા) માં જણાવેલા *રિરબળોને ધ્યાનમાં રાખી, આ સત્તાનો ઉ*યોગ કાળજી અને સાવધાની*ૂવ7ક કરવો જોઈએ. આ અદાલત ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરી, ફોજદારી કાય7વાહી સરિહત, અન્ય કાય7વાહી અને હુકમો રદ કરી શકે છે. ( ) iii જ્યારે લગ્નમાં સુધારી ન શકાય તેવું ભંગાણ થયું હોવા છતાં બીજા જીવનસાથી અરજનો વિવરોધ કરી રહ્યા હોય, ત્યારે શું આ અદાલત ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 70/72 ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરીને છ ૂ ટાછેડા મંજૂર કરી શકે કે કેમ? આ પ્રશ્નનો જવાબ *ણ હકારમાં આ*વામાં આવ્યો છે, સાથે- સાથે, એવું ઠેરવવામાં આવ્યું છે કે, આ અદાલત, ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧) હેઠળની સત્તાનો ઉ*યોગ કરીને, લગ્નમાં કદી સુધારી ન શકાય તેવું ભંગાણ હોવાના આધારે લગ્ન વિવચ્છેદ કરવાની વિવવેકાધીન સત્તા ધરાવે છે. આ વિવવેકાધીન સત્તાનો ઉ*યોગ *ક્ષકારોને 'સં*ૂણ7 ન્યાય' કરવા માટે કરવાનો છે, કે જ્યારે આ અદાલતને ખાતરી થાય કે, *ૂરવાર થયેલાં તથ્યો દશા7વે છે કે લગ્ન સં*ૂણ7*ણે વિનષ્ફળ ગયા છે અને *ક્ષકારોના સહજીવનની કોઈ શક્યતા નથી, અને ઔ*ચારિરક કાનૂની સંબંધ ચાલુ રાખવો અન્યાયી છે. ન્યાયાલય તે ઇવિક્વટીની કોટ7 હોવાની રૂઇએ, લગ્ન વિવચ્છેદનો વિવરોધકતા7 *ક્ષકારના સંજોગો અને *ૃષ્ઠભૂપિમને *ણ સમતોવિલત કરવી જરૂરી છે. ૪૩. ઉ*રોક્ત કારણોસર, તેમજ તારીખ ૦૬/૦૫/૨૦૧૫ના રોજના હુકમ અન્વયે, આ અદાલતની વિડવિવ”ન બેન્ચે ભારતના બંધારણના અનુચ્છેદ ૧૪૨(૧)નો ઉ*યોગ કરી *ક્ષકારો વચ્ચેના લગ્ન *હેલાં જ વિવચ્છેદ કયા7 હોઇ, ટ્રાન્સફર પિ*રિટશન (સિસવિવલ) નં. ૧૧૧૮/૨૦૧૪, ટ્રાન્સફર પિ*રિટશન (વિ•પિમનલ) નં. ૩૮૨/૨૦૧૪, ટ્રાન્સફર પિ*રિટશન (વિ•પિમનલ) ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 71/72 નં. ૪૬૮/૨૦૧૪, અને ટ્રાન્સફર પિ*રિટશન (સિસવિવલ) નં. ૧૪૮૧- ૧૪૮૨/૨૦૧૪ નો વિનકાલ કરવામાં આવે છે. ૪૪. ટ્રાન્સફર પિ*રિટશન (વિ•પિમનલ) નં. ૯૬/૨૦૧૪ અને ૩૩૯/૨૦૧૪ રેગ્યુલર બેન્ચ સમક્ષ યોગ્ય હુકમો અને વિનદˆશો સબબ ૨૦૨૩ના મે માસના ના બીજા સપ્તાહમાં વિલસ્ટ કરવામાં આવી શકે છે. નવી રિદલ્હી ૦૧ મે ૨૦૨૩. ............................ન્યાયમૂર્તિત (સંજય વિકશન કૌલ) (સંજીવ ખન્ના) (અભય એસ. ઓકા) (વિવ•મ નાથ) (જે.કે. મહેશ્વરી) --------------------------------------- : DISCLAIMER The translated judgements in vernacular language is / meant for the restricted use of the litigant to understand it in his . her language and may not be used for any other purpose For all , practical and official purposes the English version of the judgement shall be authentic and shall hold the field for the . purpose of execution and implementation ટ્રા. *ી. (દી.) નં. ૧૧૧૮/૨૦૧૪ અને અન્ય Page No. 72/72
JUDGMENT